________________
૩૦૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
-~-~~-~~~-~~~-
~~-~~~-~~-
~
તે પણ ક્રોધ ન કરે, પણ જે આરંભ્ય હોય તે પુરૂં કરે તો જ છુટકે થાય, તે મારી ભૂલ મને બતાવે તે મારું તેમાં કલ્યાણજ છે એમ માનતે સાધુ મનમાં પણ જરા દુખાય નહિ. ण तेसु कुज्झे ण य पव्वहेजा
ण यावि किंची फरुसं वदेजा तहा करिस्संति पडिस्सुणेजा
सेयं खु मेयं ण पमाय कुज्जा॥९॥ ઉત્તમ સાધુને ઠપકો આપતાં તેમના ઉપર ક્રોધ ન કરે, ન તેને મારવા જાય, તેમ સામું કઠોર વચન પણ ન કહે, પણ એમ બેલે કે આપ જેવું સારું કાર્ય બતાવે છે અને પૂર્વાચાર્ય જે આચર્યું છે, તેવું કરીશ, તે મારૂ કલ્યાણ છે, અને આ ઠપકાથી બીજે પણ પ્રમાદ નહિ કરે,
ટી. અ––આ પ્રમાણે સાધુને જેન કે જેને તરે ભૂલ બતાવી હોય ત્યારે તેમના ઉપર આત્માનું હિત માનીને કેાધા યમાન ન થાય, તેમ કોઈએ મહેણાં માર્યો હોય છતાં તેના ઉપર પણ કાધ ન કરે, आऋष्टेन मतिमता तत्त्वार्थ विचारणे मतिःकार्या यदि सत्यं काकोपः स्यादनृतं किं नु कोपेन ॥१॥
ડાહ્યાને ધમકાવે છતે તત્વાર્થ વિચારે બુદ્ધિ ધરે સાચે ઠપકે કેમ જ ક્રોધ, જૂઠા ઉપર ન કેપે છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org