SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ or wwwww wwwww ચૌદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન. [૩૦૫ કેઈ ધમકાવે ત્યારે બુદ્ધિમાને પોતાની બુદ્ધિ તત્વાર્થ શોધવામાં મુકવી, જે-સાચો ઠપકે હોય તે કોઈ શું કામ કરે ! ખોટે ઠપકે હોય તો પિતાને લાગુ ન પડવાથી શા માટે લક્ષજ આપવું! અર્થાત બંને રીતે ક્રોધ ન કર. - તથા બીજા કેઈ પિતાના કરતાં વધારે પાપી હોય તેવાએ પણ પ્રેરણા કરી હોય, તે જૈન ધર્મના આધારે કે લેક વ્યવહારની નીતિએ બેધ કર્યો હોય, તે પરમાર્થ વિચારીને તેના ઉપર ક્રોધ ન કરવો, તેમ તેને લાકડી વિગેરેથી પીડા ન કરવી, તેમ તેને કડવું લાગે તેવું કઠોર વચન પણ ન કહે. પણ મનમાં વિચારે કે મેં જ્યારે આવું અકાર્ય કર્યું ત્યારે આ માણસ પણ મને નિંદે છે, ! જે તને નિંદાથી ખોટું લાગતું હોય તે હવે આવું, અકાર્ય ન કરવું, પણ પૂર્વાચાર્યોએ જે પ્રમાણે સારું કાર્ય કર્યું છે તેવું મારે કરવું, પણ અકાર્ય ન કરવું, એ વાકય હું ખીને તે પ્રમાણે વત્તીશ, એવી રીતે મધ્યસ્થ બનીને દરેકનું વાક્ય સાંભળીને સારું વર્તન રાખે, અને અકાર્યનું મિથ્યાદુકૃત દે, તથા તેમના આગળ બોલે કે આ મને ઠપકો નથી પણ મારું ખરૂં કલ્યાણ છે, આવી રીતે આપ - ઠપકો આપશે તેજ સાધુ પ્રમાદ નહીં કરે, ન અકાર્ય કરશે, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005352
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlalji Jain Shwetambar Gyanbhandar
Publication Year1931
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size12 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy