________________
સાસુ શ્રી સમવસરણ અધ્યયન.
1
[૧ મ એકત્ર ન રહે, તેમજ મહત્ વિગેરે વિકાર ઉત્પન્ન કરવામાં પ્રકૃતિની વિષમતા ઉત્પાદન કરવામાં કોઈ પશુ હતુ નથી, કારણ કે તે વસ્તુ સિવાયની બીજી વસ્તુ અમે સ્વીકાસ્તાનથી, અને આત્મા અકો હાવાથી તે કશુ પણ કરી શકતા નથી, જો સ્વભાવનું વૈષમ્ય (વૈધમ્સ) સ્વીકારીએ ત નિકેતુની આપત્તિ આવે, અથવા નિત્ય સત્વ થાય અથવા અસત્ય થાય, તેજ કર્યુ છે કેસલ નિત્ય થાય અથવા અસત્ય થાય, જો “જા હેતુઓને શેાધવા જઇએ તા, કારણુ કે ભાવા ( પદાર્થો) અપેક્ષાથી કેદાચિત્ (કેાક વખત)પણાને સભવ થાય છે; વળી સાંખ્ય મતવાળા કહે છે કે અમે સવે દન (જ્ઞાન)થી મહત્ અહુકાર અનેને અભિન્ન માનીએ છીએ, બુદ્ધિ અધ્યવસાય, અને અહંકાર હું સુખી હું દુઃખી આવા આત્માના પ્રત્યય (વિચાર ખાત્રી) ‘સુખ કે દુ:ખપણ્ જ્ઞાનરૂપે હાવાથી આત્માના ગુણપણે છે, પણ જડરૂપ પ્રકૃતિના સુખી દુ:ખી એવા વિકારો નથી, વળી જે આ તમાત્રથી ભૂતાની ઉત્પત્તિ ઇચ્છીએ છીએ, જેમકે ગ ંધ તન્માત્રથી પૃથ્વી, રસ તન્માત્રથી પાણી, રૂપ તન્માત્રથી તેજ (અગ્નિ) સ્પર્શી તમાત્રથી વાયુ, શબ્દ તન્માત્રથી આકાશ છે, આ ધી સાંખ્ય માતા માટે જૈનાચાર્ય કહે છે કે આ યુકિત સમર્થ નથી, કારણ કે જો બાહ્ય ભૂતના આશ્રયથી એ કહેતા હૈાય તે તે અયુકત છે, કારણ કે તેનું સદા હાંવાપરૢ' છે, કારણ કે એવું કેઈપણ દિવસ નહેાતું કે
f *
.
૧૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org