________________
minnaannnnnnnnnnnnnnnnnnnnnnnnnn
૨૪૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો નિત્ય થઈ જશે, અને કઈ પણ પદાર્થને જે અનિત્ય માનશે તે તમારો માનેલ નિત્ય સમવાય પણ અનિત્ય થઈ જશે, કારણ કે તે તેને આધાર ભૂત છે, વળી સમવાય એક માને છે તેથી બધા સમવાયવાળા પદાર્થો એકપણાને પામશે, કારણ કે સમયાયિઓ (પદાર્થો)માં ઘણા પણું છે, વળી જૈનાચાર્ય પૂછે છે કે તમારો માનેલ સમવાય સંબંધ બે પણમાં છે, તેથી (યુત જોડેલા) સિદ્ધત્વ જ છે, જેમ દંડ (લાકડી) અને દંડી. (લાકડીવાળે) જુદા છે, વળી વીર ઘાસની સાદડી બનાવતાં વીરણ ઘાસના રૂપને દેખાવ નાશ થ, અને સાદડીરૂપે ઉત્પત્તિ થઈ, એટલે અન્વયરૂપે વ્યવસ્થા જેમ દૂધ અને દહીની થાય છે, તેમ વૈશેષિકના મતમાં પણ પદાર્થોની વ્યવસ્થા (વ્યાખ્યા) બરાબર નથી,
સાંખ્યદર્શનનું વર્ણન કરે છે, તે લેકેનું માનવું એવું છે કે પ્રકૃતિ આત્માની સાથે મળતાં આ સૃષ્ટિની (રચના) ઉત્પન્ન થાય છે, અને તે પ્રકૃતિ સત્વ રજ અને તેમની સામ્યવસ્થાથી ઉત્પન્ન થાય છે, તેનાથી મહાન થાય છે, તેનાથી અહંકાર (મારાપણું) થાય છે, તેથી અગ્યાર ઈંદ્રિય પાંચ તન્માત્ર થાય છે, તેનાથી પાંચ ભૂત થાય છે, પુરૂષનું સ્વરૂપ ચિતન્ય છે, તે અકર્તા નિર્ગુણ અને ભક્તા છે, તેમાં પરસ્પર વિરોધી તત્વ વિગેરે. ગુણેની પ્રકૃતિ તથા આત્માઓના નિયામક ગુણ વિના એકત્ર રહેવાનું બનતું નથી, જેમ કૃષ્ણ (કાળા) અને શેળે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org