________________
૧૩૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
मोहस्यायतनं धृतेऽपचयः शान्तेः प्रतीपो विधियाक्षेपस्य मुहन्मदस्य भवनं पापस्य वासो निनः । दुःखस्य प्रभवः सुखस्य निधनं ध्यानस्य कष्टो रिपुः । प्राज्ञस्यापि परिग्रहो ग्रह इवं क्लेशाय नाशाय च ॥ १॥
મેહનું ઘર ધીરજને નાશ શાંતને નાશક વ્યાક્ષેપને મિત્ર અહંકારનું ઘર પાપને પિતાને વાલે દુઃખને ઉત્પાદક સુખને નાશક સારા ધ્યાનને દુઃખદાયી શત્રુ એ પરિગ્રહ પ્રાજ્ઞ (ડાહયા) પુરૂષને પણ ગ્રહપીડા માફક કલેશ અને નાશના માટે થાય છે–તેથી આ પ્રમાણે રાંધવા રંધાવવા વિગેરેની ખટપટમાં પડેલા અને તેમાંજ લક્ષ રાખનારાને કયાંથી શુભ ધ્યાનને સંભવ હોય? વળી તે અન્ય દર્શન નીએ ધર્મ અધર્મને વિવેક કરવામાં અનિપુણ છે, તેઓ શૈધ સાધુઓ મનહર આહાર, ઉપાશ્રય, પથારી, આસન વિગેરે રાગનાં કારણ છતાં પણ શુભ ધ્યાન કરવામાં ઉપચગી માને છે, તેજ કહે છે, મજુમોવí મુવા ઉત્તમ ભેજન ખાઈને વિગેરે-તથા માંસને કહિકક નામની સંજ્ઞા આપીને ખાવા છતાં દેષ માનતા નથી. વળી બુદ્ધ સંઘને માટે આરંભ કરે તે નિર્દોષ માને છે, તેઓ કહે છે કે .. मंस निवत्तिका सेवइ दंतिकगंति धणि मेया।
इय चइऊणारंभ पर ववएसा कुणइ बालो ॥१॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org