________________
આઠમુ વીય અધ્યયન.
[3
સાર આ છે કે પંડિત હોય, ત્યાગ વિગેરેથી લાકમાં પૂજનીક હાય તથા સુભટપણું ધારણ કરતા હોય છતાં તેમાં કેટલાક સમ્યક તત્વજ્ઞાનથી વિકલ પણ હાય, તે કહે છે. સચ્ચા ભાવ ન હૈાય તે અસમ્યકત્વી અર્થાત મિથ્યા ષ્ટિએ તે બાળક જેવાનાં કાર્યા તપ દાન અધ્યયન યમનિયમ વિગેરેમાં ઉદ્યમ કરતા હાય તે અશુદ્ધ છે, માનુ કારણ નહિ, પણ સંસાર અંધન માટે છે, તેનુ કારણ એ છે કે આવું કષ્ટ કરીને પણ તેઓનુ અંતર સંસાર સુખ માટે છે. જેમ પૈસાના લેાભી વૈદ્ય સારી રીતે દવા કરવાનું કહે તે પણ પરિણામ તે વિપરીતજ આવે, તેમ જે મોક્ષતત્વ સમજ્યા વિના સ્વર્ગાદિ સુખ માટે જે ક્રિયા કરે તે સફળ થાય છે, અર્થાત્ તેમને તેમના તપ અનુષ્ઠાન વિગેરે કમ અંધ માટેજ છે, (સાધુએ તેવું સ્વર્ગાદિ સુખ મળે તે પણ ફક્ત મોક્ષ માટેજ પ્રયત્ન કરવા)-હવે પંડિત વીવાળાનુ કહે છે.
जे य बुद्धा महाभागा वीरा सम्मतदंसिणो । सुद्धं तेसिं परक्कतं अफलं होइ सव्वसो | सृ. २३॥
કોઇ પેાતાની મેળે બેષ પામેલા તિર્થંકર વિગેરે તથા તેમના શિષ્યા, તથા બુધ્ધ ઐધિત તે ગણધર વિગેરે મહાભાગ્ય જગત્ પૂજનીક વીરા ક શત્રુને હણવામાં સમથ અથવા જ્ઞાન વિગેરેથી વિરાજે શાલે છે તે સમ્યકત્વદર્શી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org