SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ચિદમ્ શ્રી ગ્રંથ નામનું અધ્યયન. [૩૨૫ હોંશીયાર સાધુ આચાર્યનું કહેલું બરાબર સમજે, બુદ્ધિહીન સાધુ છું કે ખોટું સમજે, છતાં પણ પેલો મંદ બુદ્ધિવાળો બેલે તો પણ અકર્કશ વચન વડે તિરકાર ન કરી તેને સમજાવવું પણ તેની હિંસા તિરસ્કાર ન કરે, અથવા લાંબાં લાંબા નકામાં વાક્ય ન બોલે, તેમ થોડા વખતમાં કહેવાનું કહેવામાં ઘણે વખત ન લગાડે. ટી અ–વળી તે સાધુને એ પ્રમાણે બે પ્રકારની ભાષાથી કહેતાં તીણ બુદ્ધિપણાથી તેજ પ્રમાણે તેવા અને કહેનાર આચાર્ય વિગેરેથી સાંભળતાં તેવી જ રીતે સમજે છે, પણ બીજે સાંભળનાર સાધુ મંદ બુદ્ધિથી બીજી રીતે જ સમજે, તે વખતે વિદ્વાન સાધુ પાસે મંદ બુદ્ધિવાળો આવતાં તેને હેતુ ઉદાહરણ અને સુયુક્તિ વડે ખુલ્લું સમજાવતાં છતાં એમ ન કહેવું કે “તું મૂર્ખ છે, દુર્દઢ (દાઢ ડાહ્યો) ખમુચિ. વિગેરે કર્કશ વચને વડે તિરસ્કાર ન કરતાં જેમ તે સમજે તેવી રીતે મધુર વચનથી કહે, પણ કયાંય પણ ફોધી બનીને મુખ હાથ હોઠ કે આંખના વિકારો વડે અનાદરથી કહીને પીડા ન કરવી, તથા તે પ્રશ્ન કરે, તે સમયે તેની ભાષા અપશબદવાળી હોય તો પણ તેને હું મૂખ અસંસ્કૃત મતિવાળા ! તારા આ સંસ્કારવાળા છતાં પહેલાં કે પછી સંબંધ મજ્યા વિનાના બે વા વડે શું? એમ બેલીને તેની હિસા-તિરસ્કાર ન કરે, તેના અસંબદ્ધ બોલવા ને ફરી ફરી યાદ કરીને પૂછનારને ગભ ાવીશ નહિ, તથા નિરૂદ્ધ–અર્થ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005352
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlalji Jain Shwetambar Gyanbhandar
Publication Year1931
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size12 Mb
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy