________________
૨૫૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
વીતરાગે કહેલા નિર્દોષ મા તેને મરડી અવળા અથ કરે છે, અને પોતાની મતિ કલ્પનાએ ધમ ને દૂષણા આપે, તે સાધુ ઉત્તમ ગુણેાનું અભાજન થાય છે. અર્થાત્ તેને ઉત્તમ ગુણુા પ્રાત્પ થતા નધી, કારણ કે તે વીતરાગના જ્ઞાનમાં શંકા કરીને જાડું આલે છે,
વળી વિવિંધ પ્રકારે શેાધેલા અર્થાત્ કુમાગ વાળ કરેલી શ’કાનું નિવારણ કરી નિર્દોષ બનાવેલે સમ્યગ્દર્શન સોન ચિરત્રરૂપ મેાક્ષમાર્ગ છે, તેને પણ ગાામાહિલ માફક પૂર્વાચાર્યે કહેલા અને મરડીને પેાતાની બડાઈ બતાવવા પેાતાની ઇચ્છા પ્રમાણે મનગમતી વ્યાખ્યા કરીને લેાકને ભૂલાવામાં પાડીને અથ મરડીને કઇને બદલે કઈ કહ્રી દે છે, કારણ કે સૂત્રના ગભીર રહસ્યને પૂર્વના અશુભ કર્મના ઉદયથી સમજતા નથી, તેથી ાતે પંડિત માની લઈને ઉત્સૂત્ર પ્રરૂપે છે, આ પેાતાની સ્વેચ્છાથી પૂર્વાચાર્યના અર્થ મરડતાં અનને માટે થાય છે તે કહે છે. પોતે ગમે તેવેા અર્થ કરવાથી અથાનિક તે બહુ પુરૂષોને અમાન્ય થાય છે, તેથી જ્ઞાનાદિ ગુણાના પાતે અભાજન થાય છે ભણનારામાં આટલા ગુણ! હાય છે.
પ્રથમ ગુરૂ ભણાવનાર કહે છે, તે સાંભળે. પછી પ્રશ્ન કરે, તેના ઉત્તર સાંભળે તે કાનમાં ગ્રહણ કરે, પછી તર્ક કરે સમાધાન થતાં નિશ્ચય કરે,અને ધારી રાખે,અને તે પ્રમાણે વત્તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org