SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬] સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. લેવાથી (ચારિત્રના અભાવે) આલોકમાં ચાર અને પરદાર ગમન (દુરાચાર)થી જગત્ દુ:ખ પામે છે, (દુરાચાર)થી જગત દુઃખ પામે છે, દુરાચારીઓને હાથ પગ નાક કાન વિગેરે કપાતાં અહીંજ (તેમના માનવા પ્રમાણે) કુલ જેવી પોતાના કર્મની વિટંબણા ભેગવવી પડે છે, વળી પરલોકમાં નરક વિગેરેમાંથી કરેલા કાર્યને બદલારૂપ માર વિગેરે ભેગવવા પડે છે, તેમ બીજા પણ અશુભકર્મનાં ફળ બંને સ્થળે ભેગવવા પડે છે, માટે જીવ તથા જીવનું જ્ઞાન વિગેરે પૂર્વ માફક કહેવું જાણવું, તે આ લેકમાં જ આ જન્મમાં વે છે, તે આ ભવમાં જ ભગવે છે, અવિજ્ઞ ઉપસ્થિત પરિજ્ઞા ઉપસ્થિત ઈર્યાપથ તથા સ્વપ્નાંતિક કર્મ દવા છતાં કર્મ બંધાતાં નથી, તેમ તે સ્યાદ્વાદવાદી (જેનો) એ પૂછતાં તેઓ પિતાનું માનેલું કહી બતાવે છે, વળી સ્યાદ્વાદીના સાધનની ઉક્તિ (કથન)માં છલાયતન કરે અર્થાત નવકંબલ દેવદત્તને અર્થ ઘડીકમાં નવાકાંબળાવાળે અથવા ગણતરીની નવકાંબળવાળે કહી ઠગે અથવા ચ શબ્દથી બીજી રીતે દષણાભાસ કરી છટકે, મૂળ મુદો ઉડાવી દે, તથા કર્મ એક પક્ષી દ્વીપક્ષી વિગેરે બતાવે, અથવા છ આયતને ઉપાદાના કારણો તે આશ્રવદ્વારે. કાન વિગેરે પાંચ ઈદ્રિ અને છઠું મન છે તે કર્મ દ્વારા કહે છે, હવે સાચા કર્મબંધને ઉડાવતાં જે તેમણે યુક્તિઓ કહી તેનું ખંડન કરે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005352
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlalji Jain Shwetambar Gyanbhandar
Publication Year1931
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size12 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy