________________
૧૮૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. લેવાથી (ચારિત્રના અભાવે) આલોકમાં ચાર અને પરદાર ગમન (દુરાચાર)થી જગત્ દુ:ખ પામે છે, (દુરાચાર)થી જગત દુઃખ પામે છે, દુરાચારીઓને હાથ પગ નાક કાન વિગેરે કપાતાં અહીંજ (તેમના માનવા પ્રમાણે) કુલ જેવી પોતાના કર્મની વિટંબણા ભેગવવી પડે છે, વળી પરલોકમાં નરક વિગેરેમાંથી કરેલા કાર્યને બદલારૂપ માર વિગેરે ભેગવવા પડે છે, તેમ બીજા પણ અશુભકર્મનાં ફળ બંને સ્થળે ભેગવવા પડે છે, માટે જીવ તથા જીવનું જ્ઞાન વિગેરે પૂર્વ માફક કહેવું જાણવું, તે આ લેકમાં જ આ જન્મમાં વે છે, તે આ ભવમાં જ ભગવે છે, અવિજ્ઞ ઉપસ્થિત પરિજ્ઞા ઉપસ્થિત ઈર્યાપથ તથા સ્વપ્નાંતિક કર્મ દવા છતાં કર્મ બંધાતાં નથી, તેમ તે સ્યાદ્વાદવાદી (જેનો) એ પૂછતાં તેઓ પિતાનું માનેલું કહી બતાવે છે, વળી સ્યાદ્વાદીના સાધનની ઉક્તિ (કથન)માં છલાયતન કરે અર્થાત નવકંબલ દેવદત્તને અર્થ ઘડીકમાં નવાકાંબળાવાળે અથવા ગણતરીની નવકાંબળવાળે કહી ઠગે અથવા ચ શબ્દથી બીજી રીતે દષણાભાસ કરી છટકે, મૂળ મુદો ઉડાવી દે, તથા કર્મ એક પક્ષી દ્વીપક્ષી વિગેરે બતાવે, અથવા છ આયતને ઉપાદાના કારણો તે આશ્રવદ્વારે. કાન વિગેરે પાંચ ઈદ્રિ અને છઠું મન છે તે કર્મ દ્વારા કહે છે, હવે સાચા કર્મબંધને ઉડાવતાં જે તેમણે યુક્તિઓ કહી તેનું ખંડન કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org