________________
૧૭૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
વિના માલ ન થાય) માટે વિનયવાદીને ઉપદેશ કરશે કે વિનય સાથે સંયમ જોઈએ.). अणोवसंखा इति ते उदाहू
अटे स ओभासइ अम्ह एवं लवावसंकी य अणागएहिं
णो किरियमाहंसु अकिरियवादी॥सू.४॥ વળી સંખ્યા (ગણવું વિચારવું) તે પરિચ્છેદ ઉપસંખ્યા પરિજ્ઞાન–ન ઉપસંખ્યા–અનુપસંખ્યા, વિચારવા વિના વ્યામૂઢમતિઓ તે વનચિકે પિતાના આગ્રહમાં દઢ થયેલા હેવાથીજ એકલા વિનયથી સ્વર્ગ તથા મેક્ષ મળવાનું બતાવે છે, અને મહામે હથી આચ્છાદિત થયેલા પિતાનું ધારેલું બીજાને કહી બતાવે છે કે ફક્ત વિનય કરવાથી જ સ્વ-અર્થ સ્વર્ગમોક્ષ વિગેરે અમને પ્રાપ્ત થાય છે, અનુપ સંખ્યા ઉદાહતિ (વિના વિચારે બોલવાનું દષ્ટાન્ત) તે આ વિનય વાદીઓનું જ જાણવું, કારણ કે જ્ઞાનક્રિયા વડે મેક્ષ મળે, તે ઉડાવીને ફક્ત તેઓ એકલા વિનયથી જ મેક્ષ પ્રાપ્ત થવાનું બતાવે છે, વળી તેઓ કહે છે કે સર્વ કલ્યાણેનું ભાજન (વાસણ) વિનય છે, તે પણ સમ્યગ્દર્શન વિગેરેની પ્રાપ્તિ થયા પછી કલ્યાણરૂપ થાય છે, ફકત એકલા વિનયથી કંઈ થતું નથી,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org