________________
૧૪૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
તેમનું ચારિત્ર પુટીનાવ જેવું હવાથી સંસાર સાગરને પાર ઉતારવા સમર્થ નથી. इमं च धम्ममादाय कासवेण पवेदितं । तरे सोयं महाघोरं अत्तत्ताए पख्खिए ॥सू. ३२॥ : ઉપર કહેલ ઔધ સાધુને સંસારબ્રમણ થવાનું છે તે બતાવે છે, આ ભગવાને સોની સમક્ષ બતાવેલે દુર્ગતિને દૂર કરનાર સુગતિ આપનાર શ્રુત ચારિત્ર રૂપ ધમને ન પાળવાથી ઉપરોક્ત સાધુઓ મહાભયને પામે છે, પણ મહાવીર પ્રભુએ બતાવેલો ધર્મ પાળીને સંસાર સમુદ્રને તરે છે, કારણ કે સંસાર સમુદ્ર મહા ભયરૂપ છે, તે સંસારમાં ભમતા જીવેને એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં જઈ જન્મ લેવા મરવું રેગ વિગેરે દુઃખમાં ને દુઃખમાં એમ કુવાના અરટની ઘડીઓના ન્યાયે સંસારી જીવ ધમના અભાવે અનંત કાળ રહે છે, પણ જેઓ કાશ્યપ ગોત્રના મહાવીર પ્રભુને ધર્મ આદરીને પોતાના રક્ષણ રૂપે ધર્મ લઈને નરક વિગેરેથી રક્ષા કરે છે, માટે (હે શિષ્ય!) તે ધર્મને આત્માના રક્ષણ માટે સ્વીકારી સંયમ લઈને બરાબર પાળજે, (તેથી મોક્ષ મળશે) કઈ પ્રતમાં પાછલી અડધી ગાથા આ પ્રમાણે છે.
कुन्जा भिक्खू गिलाणस्स अगिलाए समाहिए । કે ; તેને અર્થ–ઉત્તમ સાધુ માંદા સાધુની વેયાવચ્ચ કરીને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org