________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીને.
ભાવ થી વર્ણન કહે છે. भावो जीवस्स सवीरियस्स विरियमि लद्धिणेगविहा । ओर सिंसदिय अज्ज्ञप्पिएस बहुसो बहुविहीयं ॥९४॥
૬]
વીની શક્તિવાળા જીવના વીર્ય સાધી અનેક પ્રકારની લબ્ધિ છે, તે પાછલી અડધી ગાથામાં અતાવે છે, પ્રથમ છાતીનું મળ તે શરીર ખળ છે, તે પ્રમાણે ઇંદ્રિયાનું મળ તથા આત્માનું મળ તે મન સધી છે, તે ત્રણે અનેક પ્રકારનુ છે, તે બતાવે છે.
た
27
मणवर काया आणा पाणू संभव तहाय संभव्वे । सोतादीणं सदादिएस विसएस गहणं च ॥९५॥
અંદરના વ્યાપારવડે મન ચેાગ્ય પુઇગળા એકઠાં કરીને મનપણે પરિણમાવે, ભાષા ચાગ્યને ભાષાપણે પરિણમાવે, કાય ચેાગ્યને કાયપણે શ્વાસ ઉચ્છવાસનાં પુદગલે તે તે પ્રમાણે પરિણુમાવે છે, તે મન વચન કાયા યાગ્ય પુદગલાને તે રૂપે પરિમાવેલાંનું જે વી સામર્થ્ય (શક્તિ) છે તેના એ ભેદ છે, સંભ્રવસભાન્ય તેમાં સંભવમાં તીર્થંકર અને અનુત્તર વિમાનના દેવાના ઘણાંજ નિળ શક્તિવાળા મનાદ્રવ્ય ડાય છે, કારણ કે અનુત્તર વિમાનના વાને ફક્ત મન વડેજ કાર્ય કરવાનું છે તેથી જ્યારે શંકા સમાધાન છે. તીથ કરને પૂછવાનું હ્રાય ત્યારે દ્રવ્ય અને ભાવ મનવડે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org