________________
૩૩૮ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
પ્રાણાતિપાતવિરમણુ વ્રત વિગેરે પાંચે મહાત્રતાને સ્વીકારવાસ પ્રથમ સમય છે, ( મનમાં એ ભાવ થાય કે મે આજથી આ પાંચે મહાત્રત સ્વીકાર્યા છે, તે પ્રથમ આદિ સમય જાણવે.)
आगमओ पुण आदी गणिपिडगंही बारसंग तु fथ सिलोगों पद पाद अक्खराई च तस्थादी || नि१.३६|| હવે આગમને આશ્રયી આવી રીતે ભાવ આદિ જાણવા, જે ગણિ-આચાર્ય નો પિટક (પટારા) અથવા બધાના આધાર છે, તે દ્વાદશાંગી (ખાર અંગ) છે, અને તુ શબ્દથી અંગનાં ઉપાંગ પયન્ના છેદ સૂત્ર વિગેરે જાણવું, તે બધામાં પ્રવચનના પ્રથમ જે શ્લાક તેનું પણ પ્રથમપાદ તેનું પદ તેના પણ પ્રથમ અક્ષર છે, એ પ્રમાણે બહુ પ્રકારને ભાવ આદિ જાણવા. તે બધા પ્રવચનમાં સામાયિક આદૅિ છે તેમાં પણ કરેમિકરૂ છું એ પદ છે, તેમાં પણ ક અક્ષર પ્રથમ છે, તેમ ખાર અંગમાં પ્રથમ આચારાંગ છે, તેમાં પહેલુ અધ્યયન શસ્ત્રપરિજ્ઞા છે, તેમાં પણ જીવઉદ્દેશે પ્રથમ છે, તેમાં સુર્ય પદ પહેલું છે, તેમાં પણ સુકાર પ્રથમ છે, તેજ પ્રમાણે આ સૂયગડાંગમાં પ્રથમ સમય અધ્યયન છે, તેના પણ આચારાંગ પેઠે પ્રથમ ઉદ્દેશ શ્યાક પાદ પદ વર્ણ વગેરે સમજવું નામ નિક્ષેપેા ગચા,હવે આંતરા વિના અસ્ખલિત અદવાળું સૂત્ર ખેલવું તે આ છે,
"
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org