________________
તેરમું શ્રી યથાતથ્ય અધ્યયન.
[૨૮૫ અલ્પસત્વ (કાચા મનના) વાળા સાધુકે ગૃહસ્થ ઉત્તમ ધર્મ (શીલ બ્રહ્મચર્ય)થી પતિત થાય છે,
પ્ર–તે રૂપ કેવાં છે?
ઉ–ભય પમાડનારાં છે, તે રૂપ દેખીને તેમાં લુબ્ધ થવા જતાં તે કામીને તેના ધણી કે વારસ તરફથી તેની પ્રથમ નિ થાય, અને તેઓ કોધી હોય તે તે બદમાસનાં નાક કાન વિગેરે કાપી બુગ હાલે મરાવે, બીજા ભવમાં તીર્થંચ નરક વિગેરેમાં પીડાના સ્થાનમાં તેવા પાપી પ્રાણીઓ વિષય વાસનાથી દુ:ખ પામે છે, આ સમજીને વિદ્વાનડાહ્યો સાધુ ધર્મદેશના જાણનારે બીજાને અભિપ્રાય જાણને પરખદામાં બસ થાવર જીવોનું હિત થાય તેવો ધર્મ બતાવે, न पूयणं चेव सिलोय कामी,
पियमप्पियं कस्सइ णो करेजा सव्वे अणटे परिवजयंते.
अणाउले या अकसाइ भिक्खु॥२२॥ સાધુ ઉપદેશ આપતાં પૂજાવાની ઈચ્છા ન રાખે, તેમ કીર્તિની અભિલાષા ન રાખે, મેહદશા જાગે તેવી કામ કથા ન કરે, તેમ તેના દેવની નિંદા થાય તેવું કડવું વચન ન કહે, બધા અના વર્ષને આકુળ થયા વિના ક્રોધાદિ ત્યાગીને સમાધિમાં રહે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org