________________
નવમું વીર્ય અધ્યયન. आसंदि पलियंके च णिसि च गिहतरे ॥ संपुच्छणं सरणं वा तं वि परिजाणिया ॥सु.२१॥
આનંદી (માંચી) આથી બધાં આસન સમજવાં. પર્યક પલંગ સુવામાં વપરાય છે, તથા ઘરની અંદર એરડીમાં અથવા બે ઘરના વચમાં નાની ગલી હોય, તેમાં બેસવું, આ બધાં સંયમવિરાધનાના ભયથી ત્યાગે, તે જ કહ્યું છે–
गंभीर झुसिरा एते पाणा दुप्पडिलेहगा। अगुत्ती बंभचेरस्स इत्थीओ वावि संकणा ॥१॥
એવાં આસને બેસવું તેમાં છ નજરે ન દેખાય તેથી પડિલેહણ ન થાય, તેમજ બ્રહ્મચર્યની રક્ષા ન થાય, તથા ગલીમાં છુપા બેસવાથી સ્ત્રીઓની શંકા થાય, તથા ગૃહસ્થના ઘરમાં કુશળ વિગેરેનું પૂછવું અથવા પોતાના શરીરના અવથવનું પૂછવું તથા પૂર્વે સંસાર વિષય ભેગો હોય તે યાદ કરવું, આ બધું અનર્થ માટે છે, તે સમજીને જ્ઞ પરિજ્ઞા વડે ત્યાગે. जसं कित्ति सलोयं च जा य वंदण पूयणा। सव्वलोयंसि जे कामा तं विजं परिजाणिया॥२२॥
મેટી લડાઈમાં લડવામાં જીતે તે યશ, દાન દેવાથી મળે તે કોર્તિ, ન્યાતિ તપ બાહુબળ ભણવા જે વિગેરેથી મળે તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org