Book Title: Sthanang Sutra Part 02
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti
Catalog link: https://jainqq.org/explore/005768/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુધર્મસ્વામીગણધરવિરચિતં શ્રી અભયદેવસૂરિ કૃત ટીકાનું (સ્થા.) ઉપા. શ્રી દેવચંડ્રજી કૃત 0 ભાષાંતર સહિત ભા] ર 28SSIST HY ડાણા ઠાણા ઠાણા ઠાણા હાણા હાણા nais Silla સંશોધક – સંપાદક : મુનિરાજ શ્રી જયાનંદ વિજયજી Page #2 -------------------------------------------------------------------------- ________________ • અરિહંત ભગવંતના શાસનના વર્તમાનકાળના આચાર્યો મહાનિશીથસૂત્રકારની ઉપરની વાતને વાંચે છે. દીપાવળી કથામાં આવેલ વાતો વાંચે છે. બીજાને સંભળાવે છે. પણ એ સમયે પોતાની સામે જોવાની, પોતાના હૃદયમાં ડુબકી મારીને જોવાની ફુરસદ જ નથી. કે મારો નંબર ક્યાં? મારી આચરણા કેવી? મારી આચરણાનું ફળ શું? જો એ સમયે પણ ચિંતન થઈ જાયતો એક આચાર્યનું જીવન પરિવર્તન ગચ્છના સમાજના હિત માટે થઈ જાય. પણ એ સમયે બીજા ગચ્છના આચાર્યો પ્રત્યે, અથવા સ્વગચ્છના પણ પોતાના વિરોધી મંતવ્યધારક આચાર્યો પ્રત્યે એ નજર થઈ જાય કે તેઓ કઈ શ્રેણીમાં છે? જે તક સુધરવા માટે લાખેણી હતી તે તકને ખાખમાં ફેરવી નંખાય છે. “જયાનંદ” Page #3 -------------------------------------------------------------------------- ________________ ॥ શ્રી મહાવીર પરમાત્મા ને નમઃ ।। ॥ શ્રી સુધર્મ ગણધરાય નમ: ।। ॥ પ્રભુ શ્રીમદ્વિજય રાજેન્દ્રસૂરીશ્વરાય નમ: । પંચમગણધર કૃત સૂત્ર અને શ્રી અભયદેવસૂરિ કૃત ટીકાનું ઉપા. શ્રી દેવચંદ્રજી કૃત ભાષાંતર સહિત સ્થાતાંગ સૂત્ર ભાગ ૨ (ઠાણા ૫ થી ૧૦) : દિવ્યાશીષ આચાર્યદેવ શ્રી વિધાચંદ્રસૂરીશ્વરજી મહારાજ મુનિરાજ શ્રી રામચંદ્રવિજયજી મહારાજ સંશોધક - સંપાદક : મુનિરાજ શ્રી જયાનંદવિજ્યજી Page #4 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકનું નામ : શ્રી સ્થાનાંગ સૂત્ર ભાષાંતર સહિત ભાગ ૧ (ઠાણા ૧ થી ૪) કર્તા : શ્રી સુધર્મ ગણધર ભગવંત ટીકા : શ્રી અભયદેવ સૂરીશ્વરજી મ. ભાષાંતર ઃ ઉપા. શ્રી દેવચંદ્રજી (આઠકોટી કચ્છી) સંશોધક-સંપાદક : મુનિ શ્રી જયાનંદવિજયજી પ્રકાશક: શ્રી ગુરુ રામચંદ્ર પ્રકાશન સમિતિ, ભીનમાલ, રાજ.-૩૪૩ ૦૨૯. સંચાલક : (૧) સુમેરમલ કેવલજી નાહર, ભીનમાલ, રાજ. (૨) મીલિયન ગ્રુપ, સૂરાણા, રાજ. મુંબઈ, દિલ્લી, વિજયવાડા (૩) એમ.આર.ઈમ્પક્સ, ૧૬-એ, હનુમાન ટેરેસ, બીજા માળે, તારાટેમ્પલ લેન, લેમીંગ્ટન રોડ, મુંબઈ-૪૦૦૦૦૭, ફોન : ૨૩૮૦૧૦૮૬ (૪) શ્રી શાંતિદેવી બાબુલાલજી બાફના ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈ, મહાવિદેહ ભીનમાલધામ, પાલીતાણા-૩૬૪૨૭૦. (૫) સંઘવી જુગરાજ, કાંતિલાલ, મહેન્દ્ર, સુરેન્દ્ર, દિલીપ, શ્રીરજ, સંદી, રાજ, જૈનમ, અક્ષત બેટા પોતા કુંદનમલજી ભુતાજી શ્રીશ્રીમાળ વર્ધમાન ગૌત્રીય આહીર (રાજ.). કલ્પતરુ જવેલર્સ, ૩૦૫ સ્ટેશન રોડ, સંઘવી ભવન, થાણા (પ.) ૪૦૦૬૦૧. (૬) દોશી અમૃતલાલ ચીમનલાલ પાંચશો વોરા થરાદ પાલીતાણા માં ઉપધાન કરાવ્યા એમની સાધારણ આવકમાંથી. (૭) શત્રુંજય તીર્થે નવ્વાણું યાત્રા ના આયોજન નિમિત્તે શા. જેટલ, લક્ષ્મણરાજ, પૃથ્વીરાજ, પ્રેમચંદ, ગૌતમચંદ, ગણપતરાજ, લલીતકુમાર, વિક્રમકુમાર, પુષ્પક, વિમલ, પ્રદીપ, ચિરાગ, નિતેષ બેટા-પોતા કીનાજી સંકલેચા પરિવાર મેંગલવા, ફર્મ - અરિહન્ત નોવેલ્ડટી, GF3 આરતી શોપીંગ સેન્ટર, કાલુપુર ટંકશાલ રોડ, અહમદાબાદ. પૃથ્વીરાજ એન્ડ કે, તિરુચિરાપલ્લી, (T.N.) (૮) થરાદ નિવાસી ભણશાળી મધુબેન કાંતિલાલ અમુલખભાઈ પરિવાર (૯) શ્રીમતી સકુદેવી સાંકળચંદજી નેથીજી હુકમાણી પરિવાર, પાંથેડી, રાજ. રાજેન્દ્ર જવેલર્સ, ૪ રહેમાન ભાઈ બિ. એસ. જી. માર્ગ, તાડદેવ, મુંબઈ-૪૦૦ ૦૩૪. (૧૦) સ્વ. હસ્તીમલજી ભલાજી નાગોત્રા સોલંકી ની સ્મૃતિ માં હસ્તે પરિવાર બકરા (રાજ.) (૧૧) શા દૂધમલ, નરેન્દ્રકુમાર, રમેશકુમાર બેટા પોતા લાલચંદજી માંડોત પરિવાર બાકરા (રાજ.) મંગલ આર્ટ, દોશી બિલ્ડીંગ, ૩-ભોઈવાડા, ભૂલેશ્વર, મુંબઈ-૨. (૧૨) કટારીયા સંઘવી લાલચંદ, રમેશકુમાર, ગૌતમચંદ, દિનેશકુમાર, મહેન્દ્રકુમાર, રવીન્દ્રકુમાર બેટા પોતા સોનાજી ભેરાજી ધાણસા (રાજ.) શ્રી સુપર સ્પેઅર્સ, ૧૧-૩૧-૩A પાર્ક રોડ, વિજયવાડા. (૧૩) ગુલાબચંદ રાજકુમાર છગનલાલજી કોઠારી અમેરીકા, આહીર (રાજ.) (૧૪) શા શાંતિલાલ, દીલીપકુમાર, સંજયકુમાર, અમનકુમાર, અખીલકુમાર બેટા પોતા મુલચંદજી ઉમાજી તલાવત આહીર (રાજ.). રાજેન્દ્ર માર્કેટીંગ, પો.બો.નં.૧૦૮, વિજયવાડા. Page #5 -------------------------------------------------------------------------- ________________ (૧૫) શn સમરથમલ, સુકરાજ, મોહનલાલ, મહાવીરકુમાર, વિકાસકુમાર, કમલેશ, અનિલ, વિમલ, શ્રીપાલ, ભરત ફોલા મેથા પરિવાર સાયલા (રાજ.). અરુણ એન્ટરપ્રાઈજેસ, ૪ લેન બ્રાડી પેઠ, ગુર્ર-૨. (૧૬) શા સુમેરમલ, મુકેશકુમાર, નિતીન, અમીત, મનીષા, ખુશબુ બેટા-પોતા પેરાજમલજી પ્રતાપજી રતનપુરા બોહરા પરિવાર, મોદરા (રાજ.) રાજરતન ગોલ્ડ પ્રોડ, કે.વી.એસ. કોપ્લેક્ષ, ૩/૧ અરુંડલપેટ, ગુર્ર. (૧૭) શા નરપતરાજ, લલીતકુમાર, મહેન્દ્ર, શૈલેષ, નિલેષ, કલ્પેશ, રાજેશ, મહીપાલ, દિક્ષીત, આશીષ, કેતન, - અશ્વીન, રીકેશ, યશ બેટા પોતા ખીમરાજજી થાનાજી કટારીયા સંઘવી આહીર (રાજ.) કલાંજલી ક્વેલર્સ, ૪/૨ બ્રાડી પેઠ, ગુર્ર-૨. (૧૮) શા તીલોકચન્દ માયાચન્ટ એન્ડ કં. ૧૧૬, ગુલાલવાડી, મુંબઈ-૪. (૧૯) શા લક્ષ્મીચંદ, શેષમલ, રાજકુમાર, મહાવીરકુમાર, પ્રવીણકુમાર, દીલીપકુમાર, રમેશકુમાર બેટા પોતા પ્રતાપચંદજી કાલુજી કાંકરીયા મોદરા (રાજ.) ગુજૂર (૨૦) શાંતિરૂપચંદ રવીન્દચન્દ્ર, મુકશે, સંજેશ, ઋષભ, લક્ષિત, યશ, ધ્રુવ, અક્ષય બેટા પોતા મિલાપચંદજી મેહતા, જાલોર - બેંગ્લોર (૨૧) એક સદ્ગુહસ્થ (ખાચરૌદ) (૨૨) શા ભંવરલાલ જયંતિલાલ, સુરેશકુમાર, પ્રકાશકુમાર, મહાવીરકુમાર, શ્રેણિકકુમાર પ્રિતમ, પ્રતીક, સાહીલ, પક્ષાલ બેટા પોત-પરપોતા શા સમરથમલજી સોગાજી દુરગાણી બાકર (રાજ.) જૈન સ્ટોર્સ, સ્ટેશન રોડ, અંકાપલી ૫૩૧ ૦૦૧. (૨૩) શા ગજરાજ, બાબુલાલ, મીઠાલાલ, ભરત, મહેન્દ્ર, મુકેશ, શેલેસ, ગૌતમ, નીખીલ, મનીષ, હની બેટા-પોતા રતનચંદજી નાગોત્રા સોલંકી સાઁથુ (રાજ.) ફૂલચંદ ભંવરલાલ, ૧૮૦ ગોવીંદાપ્પા નાયક સ્ટ્રીટ, ચેન્નઈ-૧ (૨૪) સેઠ માંગીલાલ, મનોહરમલ, બાબુલાલ, જયંતિલાલ, જુઠમલ બેટા-પોતા સુમેરમલજી કુન્દનમલજી લુંકડ, ગોલ 'ઉમેદાબાદ (રાજ.) સુપર કૉપર એસ. એસ. મીલ રોડ, કોઈમ્બર. , (૨૫) આહીર નિવાસી વજાવત ફતેહચંદજી એવં રૂપરાજજી પરિવાર ફર્મ : કાંતિલાલ જયંતિલાલ, ૬૭ નારાયણ મુદલી સ્ટ્રીટ, ચેન્નઈ-૭૯. 4. પ્રાપ્તિ સ્થાન - | શા દેવીચંદ છગનલાલજી | શ્રી આદિનાથ રાજેન્દ્ર જેન પેઢી | સદર બાજાર, ભીનમાલ – ૩૪૩ ૦૨૯.| સોંઘું - ૩૪૭ ૦૨૬, ફોન : ૦૨૯૬૯-૨૨૦૩૮૭ ફોન : ૨૫૪૨૨૧ શ્રી વિમલનાથ જૈન પેઢી બાકરા (રાજ.) - ૩૪૭ ૦૨૫. મહાવિદેહ ભીનમાલ ધામ શા નાગાલાલજી વજાજી ખીંવસરા તલેટી હસ્તગિરિ લિંક રોડ, શાંતિવિલા અપાર્ટમેન્ટ, તીન બત્તી, પાલીતાણા - ૩૬૪ ૨૭૦. કાજી કા મૈદાન, ગોપીપુરા, સૂરત. ફોન : (૦૨૮૪૮) ૨૪૩૦૧૮ ફોન : ૨૪૨૨૬૫૦ Page #6 -------------------------------------------------------------------------- ________________ : आर्थिक सहयोगी : शाश्वत तीर्थाधिराज श्री शत्रुंजय महातीर्थे प.पू. आचार्यदेव श्री विद्याचन्द्रसूरीश्वरजी म.सा. के शिष्य एवं मुनिराज श्री रामचंद्रविजयजी म.सा. के कृपापात्र मु. श्री जयानंदविजयजी म.सा. मु. श्री दिव्यानंद विजयजी म.सा., मु. श्री वैराग्यानंदविजयजी म.सा. मु. श्री तत्त्वानंदविजयजी म.सा., मु. श्री रैवतचंद्रविजयजी म.सा. आदि ठाणा प. पू. राष्ट्रसंत शिरोमणि आचार्यदेव श्रीमद्विजय हेमेन्द्रसूरीश्वरजी म.सा. की आज्ञानुवर्तिनी साध्वीजी संघवण श्रीजी म.सा. की शिष्या पू. सा. मणिप्रभाश्रीजी म.सा. पू. सा. श्री पुनीतप्रज्ञाश्रीजी म.सा, पू. सा. श्री मोक्षयशाश्रीजी म.सा., पू. सा. श्री मोक्षरसाश्रीजी म.सा., पू. सा. श्री मोक्षमालाश्रीजी म.सा., पू. सा. श्री क्षमाशीलाश्रीजी म.सा., पू. सा. श्री पद्मप्रभाश्रीजी म.सा., पू. सा. श्री अर्हयशाश्रीजी म.सा., पू. सा. श्री संवेगयशाश्रीजी म.सा., पू. सा. श्री निर्वेदयशाश्रीजी म.सा., पू. सा. श्री प्रमोदयशाश्रीजी म.सा., पू. सा. श्री प्रशमरसाश्रीजी म.सा., पू. सा. श्री परार्थयशाश्रीजी म.सा., पू. सा. श्री सुव्रतयशाश्रीजी म.सा., पू. सा. श्री उपशमयशाश्रीजी म.सा. पू. सा. श्री संवरयशाश्रीजी म.सा. आदि ठाणा वि. सा. अशोकप्रभाश्रीजी म.सा., सा. श्री सद्गुणाश्रीजी, सा. श्री सुमंगलाश्रीजी आदि ठाणा प.पू. आचार्यदेव श्रीमद्विजय अरिहंतसिद्धसूरीश्वरजी म.सा. की आज्ञानुवर्तिनी स्व. सा. श्रीज्ञान श्रीजी म. सा. नी शिष्या पू. सा. गुणप्रभाश्रीजी म.सा. पू. सा. श्री कुसुमप्रभाश्रीजी म.सा, पू. सा. श्री चारित्ररत्नाश्रीजी म.सा., पू. सा. श्री उज्ज्वलरत्नाश्रीजी म.सा., पू. सा. श्री समकितरत्नाश्रीजी म.सा. आदि ठाणा ५ का चातुर्मास एवं उपधान सं. २०६२ में शा सुमेरमलजी चुन्नीलालजी नागोरी परिवार ने राजेन्द्र भवन पालीताना में करवाया उस समय की ज्ञान खाते की आय में से यह ठाणांगजी सूत्र भाग १ - २ प्रकाशित करवाया । Page #7 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતરકારનું વક્તવ્ય શ્રી ગણધરમહારાજાગુંફિત દ્વાદશાંગીના રહસ્યનો પાર પામી શકાય તેમ નથી. જૈનાગમ ખરેખર સાગર સંદેશ અગાધ છે. જૈન શાસ્ત્રોના મૌલિક ગંભીરાર્થને સમજવા માટે તેને ચાર અનુયોગ-દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ અને કથાનુયોગમાં વિભક્ત કરવામાં આવેલ છે. જેમ જેમ મતિમંદતા થવા લાગી તેમ તેમ પરોપકારી પૂર્વપુરુષોએ આગમગ્રંથો પર ભાષ્ય, નિર્યુક્તિ, ચૂર્વી અને ટીકા ઇત્યાદિની રચના કરવા માંડી. આધુનિક સમયમાં તો ભાષાન્તર પણ સારા પ્રમાણમાં થવા લાગ્યા છે. ઇચ્છા - ઉદ્ભવ : કચ્છી સંવત્ ૧૯૬૫ નું મારું ચાતુર્માસ કચ્છ-પત્રીમાં વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને ચારિત્રવૃદ્ધ દાદાગુરુ શ્રીમાન્ વ્રજપાલજી સ્વામી સાથે થયું. તે સમયે સુયગડાંગ વિગેરે સૂત્રોની વાચના ચાલતી હતી તે પૈકી ઠાણાંગસૂત્રની વાંચનાથી મને અનેરો આનંદ આવ્યો. તે ઠાણાંગસૂત્ર મૂળ અને વિસ્તૃત ટબાવાળું જ હતું છતાં સૂત્રના ગંભીરાર્થે મારા મનમાં આશ્ચર્ય ઉત્પન્ન કર્યું. બાદ સં. ૧૯૭૫માં મારા ભાવનગરના ચાતુર્માસમાં પુનઃ શ્રી ઠાણાંગસૂત્ર વાંચવાનો પ્રસંગ સાંપડ્યો. આ વખતે તે ટીકા પરથી વાચના. શરૂ કરી અને અર્થગંભીરતા, વસ્તુ-વૈવિધ્ય, નિરૂપણશૈલી અને ઉપકારિતાએ મારા મનમાં સચોટ અસર નીપજાવી અને જ઼નહિતાર્થે આ સૂત્રનું ભાષાન્તર પ્રકાશિત કરવાનો મારા મનમાં મક્કમ મનસૂબો કર્યો. પ્રેરણા : પછી તો આ સૂત્રના પ્રકાશન સંબંધી મારા સંસર્ગમાં આવતા મુનિરાજો સાથે વિચાર-વિનિમય શરૂ કર્યો અને સૌ કોઈના દૃષ્ટિબિન્દુ જાણ્યા પછી મારા ઉત્સાહમાં બમણો વધારો થયો. કચ્છી બૃહદ્ક્ષીય આચાર્યશ્રી નાગચંદ્રજી સ્વામી, પ્રખર વક્તા મુનિશ્રી કલ્યાણચંદ્રજી મહારાજ, લીંબડી સંપ્રદાયના વયોવૃદ્ધ આચાર્યશ્રી ગુલાબચંદ્રજી સ્વામી અને તેમના લઘુબંધુ શ્રી વીરજીસ્વામીએ મારી ઉત્કંઠાને વધાવી લીધી અને કોઈપણ ભોગે અને પ્રયાસે આ કાર્ય પાર પાડવા પ્રેરણા કરી. સહાયકો : સં. ૧૯૯૫ નું ચાતુર્માસ કચ્છ-મુંદ્રામાં કર્યું અને ત્યાં જ આ કાર્યની શરૂઆત કરવાનો નિરધાર કરી સ્થિરતા કરી. પત્રી નિવાસી પંડિત ગાંગજીભાઈએ મને સારી સહાયતા અર્પી અને વ્યાકરણ સમજવામાં તથા લાંબા લાંબા વાક્યોના અર્થ સમજવામાં મૈથીલી પંડિત કૃષ્ણકાન્ત ઝા મને અતીવ ઉપયોગી થઈ પડ્યા. લગભગ ત્રણ વર્ષ પર્યન્ત સતત કાર્ય કરી મેં આ સૂત્રનું સંપૂર્ણ ભાષાંતર અને સંપાદન કરવાનું કાર્ય પૂર્ણ કર્યું અને તેના ફલસ્વરૂપ સૂત્રનો પ્રથમ વિભાગ જનતા સમક્ષ રજૂ કરવા આજે ભાગ્યશાલી થયો છું. ગ્રંથનું શ્લોકપ્રમાણ વિશેષ હોવાથી સમગ્ર સૂત્રના ત્રણ વિભાગ પાડવા મેં વિચાર રાખ્યો છે; અને આ પછીનો બીજો તથા ત્રીજો ભાગ પણ ટૂંક સમયમાં જ બહાર પડશે. આ સૂત્રના પ્રૂફ સંશોધક આદિ કાર્યમાં ભાવનગરનિવાસી વયોવૃદ્ધ શ્રીમાન્ શેઠ કુંવરજી આણંદજીની સહાય અને સલાહ ભૂલાય તેમ નથી. આ મારા કાર્યમાં સૌય પ્રયાસ કરનાર મારા શિષ્યસમૂહને પણ હું કેમ ભૂલી શકું? આ સર્વની સાથે આ સૂત્રના પ્રકાશનકાર્યના આર્થિક સહાયકો પણ એટલા જ યશના ભાગી છે, કારણ કે તેમની દ્રવ્ય સહાયના અભાવમાં મારું કાર્ય સ્થૂલદેહ કેવી રીતે ધારણ કરી શક્ત? અંતમાં, ગુરુદેવની કૃપાથી આવા કાર્યોમાં હું સવિશેષ રક્ત રહું અને જનસમાજ પણ તેનો યથેચ્છ લાભ ઉઠાવે એ જ અભિલાષા સહ વિરમું છું. - • ઉપાધ્યાય શ્રી દેવચંદ્રજી મહારાજ (આઠ કોટી મોટી પક્ષ) V Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્થાનાંગસૂત્ર સંબંધમાં પત્રીના પંડિત શ્રી ગાંગજી વીરજીનું વક્તવ્ય આ સ્થાનાંગસૂત્રનો અનુવાદ કરવામાં શ્રીમાન ઉપાધ્યાય શ્રી દેવચન્દ્રજી મહારાજે કયા કયા શાસ્ત્રીય ગ્રંથોનો આધાર લીધેલ એ હકીકત પત્રીના પંડિત શ્રી ગાંગજીભાઈ મારફત પ્રાપ્ત થતાં તે અત્રે રજૂ કરવાનું ઉચિત ધારું છું. સ્થાનાંગસૂત્રના મૂળ અનુવાદમાં સ્થાનાંગદીપિકાનો ખાસ આધાર લેવામાં આવેલ છે. આ દીપિકાના કર્તા શ્રીમાનું પાર્જચન્દ્રસૂરિના શિષ્ય શ્રી સમરસિંઘસૂરિ છે. એમણે શ્રીમદ્ અભયદેવસૂરિની કરેલ ટીકાને આધારે આ દીપિકા તૈયાર કરેલ. દીપિકાકર્તાએ ટીકાકાર ભગવાનને યુગપ્રધાન માન્યા છે. શ્રી અભયદેવસૂરિએ કરેલ ટીકામાં લગભગ ૧૨ ૫૦ ગાથાઓ અન્ય શાસ્ત્રની લીધેલ છે. તેમાં પણ મુખ્યત્વે વિશેષાવશ્યકની ગાથાઓ લીધેલી છે. લીબડી સમુદાયના પૂજ્ય મહારાજશ્રી ગુલાબચન્દ્રજી મહારાજે આ સ્થાનાંગ સૂત્રનો અનુવાદ કરવા ખૂબ પ્રોત્સાહન આપેલ એટલું જ નહિ પણ સાથે સાથે એવી સલાહ પણ આપી કે ગાથાની વૃત્તિની પ્રત પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજ મારફત પાટણના ભંડારમાંથી મેળવી શકાશે. એમની આ સૂચના ખરેખર ઉપયોગી નીવડી. પ્રર્વતજીને પત્ર લખતાં તેમણે તે પ્રત ચાલતા નિયમ અનુસાર સપ્રેમ મોકલાવી આપી. સદરહૂ વૃત્તિના કર્તા ખરતરગચ્છીય શ્રી જિનચન્દ્રસૂરિના શિષ્ય વાચનાચાર્ય શ્રી સુમતિકલ્લોલગણિ તથા સમયસુન્દર ઉપાધ્યાયના શિષ્ય વાદીન્દ્ર હર્ષનન્દન છે. જો કે ગાથાવૃત્તિ તો વિસ્તૃત છે પરંતુ તેનો ભાવાર્થ લઈને એમણે, એનો અર્થ સંક્ષેપમાં તૈયાર કરેલ છે. પ્રસ્તુત સૂત્ર તો અત્યંત ગહન છે. એને સમજવામાં સરલતા થાય એટલા માટે શ્રી વિશેષાવશ્યક સટીક, લોકપ્રકાશ, અભિધાન રાજેન્દ્રકોષ, અર્ધમાગધી કોષ, ક્ષેત્ર સમાસ, સંગ્રહણી, કર્મગ્રન્થ, કર્મપ્રવૃત્તિ, પ્રશમરતિ, બૃહત્કલ્યભાષ્ય ઇત્યાદિ અનેક ગ્રંથો સમીપમાં રાખીને આ અનુવાદ કરવામાં આવેલ છે. અંતમાં ઉપર્યુક્ત ગ્રંથના કતઓ તેમજ આ અનુવાદ નીચે જે ટિપ્પણીઓ લખવામાં આવેલ છે તેના લેખક પંડિત ગાંગજીભાઈ વગેરે અનેકની સહાયતાથી આ અનુવાદ ઉપાધ્યાય શ્રી દેવચન્દ્રજી મહારાજે તૈયાર કરેલ છે. એમનો બધાનો અત્રે ઉપકાર માની વિરમું છું. અષાઢ શુદિ બીજ, મંગળવાર, સંવત્ ૨૦૦૮ શ્રી મહાવીર જૈન ચારિત્ર રત્નાશ્રમ-સોનગઢ (સૌરાષ્ટ્ર) લી. મુનિકુલબાલ મુનિ કલ્યાણચંદ્રજી Page #9 -------------------------------------------------------------------------- ________________ आवकार श्री स्थानाङ्ग सूत्र // બેનાતટમંડન શ્રીમતે શાન્નિનાથાય નમ: // સિદ્ધિ-વિનય-ભદ્ર-વિલાસ-3ૐકારસૂરિભ્યો નમ: આવકાર શ્રી સ્થાનાંગ સૂત્ર શ્રી અભયદેવસૂરિ કૃત ટીકા અને તે બધાના અનુવાદ સાથે મુનિરાજશ્રી જયાનંદવિજયજી મ.સા.ના પ્રયાસથી પ્રગટ થાય છે તે આનંદનો વિષય છે. શ્રી સ્થાનાંગ સૂત્રનું પરિમાણ : આચારાંગનિર્યુક્તિ (ગા. ૧૧), નદીસૂત્ર હારિભદ્રી ટીકા (પૃ. ૭૬), નંદિસૂત્રચૂર્ણિ (પૃ. ૬૨), સમવાયાંગ સૂત્ર અભયદેવસૂરિકૃત ટીકા (પૃ. ૧૦૮) આદિમાં આચારાંગ સૂત્રનું ૧૮૦૦૦ પદ પ્રમાણ અને આગળના અંગોનું તેથી બેગણું પ્રમાણ જણાવ્યું છે. તે મુજબ સ્થાનાંગ સૂત્રનું પ્રમાણ ૭૨૦૦૦ પદ થાય છે. નવ્ય કર્મગ્રંથોના રચયિતા આ.દેવેન્દ્રસૂરિજીએ (પહેલા કર્મગ્રંથની ૭મી ગાથાની ટીકામાં) જણાવ્યું છે કે – “પદ એટલે અર્થસમાપ્તિ. પરંતુ આચારાંગ આદિ ગ્રંથોના પદનું પરિમાણ જણાવનાર કોઈ આમ્નાય પરંપરા અમારી પાસે નથી.” - અત્યારે ઉપલબ્ધ સ્થાનાંગસૂત્રનું પ્રમાણ ૩૭૦૦ શ્લોક પ્રમાણ છે. એટલે કે કાળક્રમે આમાં ઘણો હ્રાસ થયો છે. જોકે અત્યારના કેટલાક વિદ્વાનો સ્થાનાંગસૂત્રમાં આવતા ૭ નિવોના નામ, કલ્પસૂત્રમાં પણ નથી જેનો ઉલ્લેખ તે કામકિતગણનો અને અન્ય ગણોનો ઉલ્લેખ જોઈને અને બોટિક નિદ્વવનો ઉલ્લેખ ન જોઈને સ્થાનાંગમાં વી.નિ.સં. ૧૮૪ પછી કશો જ ફેરફાર કરવામાં નથી આવ્યો તેમ માને છે. શ્રી દલસુખભાઈ માલવણિયા “સ્થાનાંગ-સમવાયાંગ’ (અનુવાદ)ની પ્રસ્તાવનામાં લખે છે કે – “વાલજીવાચનાના સંસ્કરણકર્તાએ સંકલનમાં પૂરી પ્રમાણિકતા જાળવી છે, પોતાના તરફથી નવી વસ્તુ ઉમેરી નથી તેમ તેમને ન સમજાતી કે - અણગમતી વસ્તુની ઘાલમેલ તેમણે નથી કરી... તેમની સમક્ષ જે કાંઈ ઉપસ્થિત હતું તેને તેમણે વ્યવસ્થિત કર્યું.' સ્થાનાંગસૂત્રનો પરિચય સમવાયાંગ (સૂત્ર ૧૩૮ પત્ર ૧૧૨)માં આ પ્રમાણે આપ્યો છે, ‘સ્થાનાંગમાં શું છે? સ્થાનાંગમાં સ્વ-સમય, પર-સમય, જીવ, અજીવ, લોક, અલોકની સ્થાપના છે. જીવાદિ પદાર્થોની વ્યાખ્યા દ્રવ્ય, ગુણ, ક્ષેત્ર, કાલ, પર્યાય દૃષ્ટિએ કરાઈ છે. તેમાં પર્વત, પાણી, સુરભવન, સુરવિમાન, આકર, નદી, નિધિ, ઉત્તમપુરુષો, જ્યોતિષ-સંચાલન આદિનું વર્ણન છે. તેમાં એકવિધ ત્રિવિધથી માંડી દશવિધ જીવ, પુલનું વર્ણન, લોકસ્થિતિની પ્રરૂપણા છે. - સ્થાનાંગની વાચના, અનુયોગદ્વાર, પ્રતિપત્તિ, વેષ્ટક છંદો, શ્લોકો, સંગ્રહણી વગેરે સંખ્યાત છે. ૧૨ અંગમાં આ ત્રીજું અંગ છે. આમાં એક શ્રુતસ્કંધ, ૧૦ અધ્યયન, ૨૧ ઉદેશનકાલ, ૭૨000 પદ, સંખ્યાતા અક્ષરો, અનંતા પર્યાયો છે. સંખ્યાતા ત્રસ અને અનંતા-સ્થાવર વિષે, શાશ્વત, કૃત, નિબદ્ધ, નિકાચિત વિષે જિનપ્રશH ભાવો વિષે પ્રરૂપણા આદિ છે.” આજે પણ સ્થાનાંગ સૂત્રમાં આ પ્રમાણે જોવા મળે છે. નદીસૂત્ર (૮૭ પૃ. ૩૫) અને દિગંબર માન્ય કસાયપાહુડ (૬૪,૬૫ ભા. ૧ પૃ. ૧૧૩) આદિમાં પણ સ્થાનાંગસૂત્રનો પરિચય મળે છે. સ્થાનાંગ અને સમવાયાંગ આ બન્ને આગમોની રચના-શૈલિ અન્ય આગમગ્રંથો કરતાં ભિન્ન પડે છે. અન્ય ગ્રંથોમાં વિષયનું મહત્ત્વ હોય છે. આ બે ગ્રંથોમાં સંખ્યા પ્રમાણે વિષયોને રજૂ કરાયા છે. સ્થાનાંગમાં ૧ થી ૧૦ સુધીની - vii Page #10 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र સંખ્યાના વિષયો વિષે ચર્ચા છે. आवकार આ બન્ને ગ્રંથો જ્ઞાનકોશ જેવા છે. અનેક અનેક વિષયોનું આમાં નિરૂપણ છે. વ્યવહારસૂત્ર (ઉ. ૩, સૂ. ૬૮)માં સ્થાનાંગ-સમવાયાંગના ધારકને જ આચાર્ય-ઉપાધ્યાય-ગણાવચ્છેદક આદિ પદ આપી શકાય એમ જણાવી આ બન્ને ગ્રંથોનો મહિમા બતાવ્યો છે. સ્થાનાંગ–સમવાયાંગ ગ્રંથો મુખ્યત્વે સંખ્યાધારિત છે એવી રીતે આંશિક સંખ્યાધારિત નિરૂપણ પંક્ખીસૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર (અ. ૩૧)માં પણ મળે છે. બૌદ્ધગ્રંથો અંગુત્તરનિકાય અને પુગ્ગલપત્તિ પણ સ્થાનાંગસૂત્રની જેમ સંખ્યા આધારિત છે. ‘અંગુત્તરનિકાય’માં એકનિપાત, દુનિપાત એમ એકાદસનિપાત સુધી ૧૧ પ્રકરણો છે. પુગ્ગલપઞત્તિમાં એકકનિર્દેસથી દસકનિર્દેસ સુધી ૧૦ વિભાગો છે. સ્થાનાંગસૂત્રમાં ૧૨૦૦ જેટલા વિષયો આવરી લેવાયા છે. આમાંના મોટાભાગના પદાર્થો અન્ય-અન્ય આગમાદિ ગ્રંથોમાં જોવા મળે છે. જો કે એવી પણ કેટલીક બાબતો છે કે જે માત્ર આ આગમગ્રંથમાં જ હોય. દાખલા તરીકે – પુરુષપરીક્ષા પ્રકરણ. આગમ પ્રકાશન સમિતિ બ્યાવરથી પ્રકાશિત સ્થાનાંગ (હિંદી અનુવાદ સાથે)ની પ્રસ્તાવનામાં (એ પ્રસ્તાવના આમાં આપેલ છે) અને શ્રી દલસુખ માલવણિયાના અનુવાદ ગ્રંથ સ્થાનાંગ-સમવાયાંગ (પ્ર. પૂંજાભાઈ ગ્રં.)માં તુલનાત્મક ટિપ્પણો અપાયા છે. આ. અભયદેવસૂરિ કૃત ટીકા : નવાંગી ટીકાકાર તરીકે પ્રસિદ્ધિ પામેલા શ્રી અભયદેવસૂરિજીએ વિ.સં. ૧૧૨૦માં ૧૪૨૫૦ શ્લોકપ્રમાણ આ ટીકાની રચના કરી છે. આ ટીકા સીધી સૂત્ર ઉપર જ છે. સ્થાનાંગ સૂત્ર ઉપર નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિની રચના થયેલી નથી. (સમવાયાંગ સૂત્રમાં અપાયેલા સ્થાનાંગના પરિચયમાંથી પણ આ વાત ધ્વનિત થાય છે.) એટલે આ. અભયદેવસૂરિજીને પુરોગામી વ્યાખ્યા સાહિત્યના આધાર વિના જ ટીકા રચવી પડી છે. એક તો ગ્રંથમાં વિપુલ વિય વૈવિધ્ય અને સૂત્ર પ્રતિઓમાં વિવિધ વાચનાઓ અને પુષ્કળ અશુદ્ધિઓ (વાચનાનામનેકત્વાત્ પુસ્તકાનામશુદ્ધિતઃ) આવા કારણે ટીકારચનાનું કાર્ય અતિકપરું હોવા છતાં ટીકાકારશ્રીએ આ સુંદર ટીકા રચી છે. માત્ર સૂત્રનો શબ્દાર્થ કરીને આચાર્યશ્રી અટકી નથી ગયા. જરૂર જણાઈ ત્યાં વિશ્લેષણ કર્યું છે. દાર્શનિક ચર્ચાઓ કરી છે. સેંકડો ગાથાઓ સાક્ષીપાઠ તરીકે આપીને વિવેચનને સુદૃઢ કર્યું છે. (લગભગ ૧૬૦૦ જેટલા સાક્ષીપાઠો ટીકામાં આપવામાં આવ્યા છે.) ટીકામાં, અપાયેલા અવતરણોના પણ અર્થ કરવા માટે કેટલાક વિદ્વાનોએ પ્રયાસ કર્યો છે. આની વિગત શ્રી વિનયસાગરજી સંપાદિત સાહિત્યકોશમાં ‘ખરતરગચ્છ સાહિત્યકોશ' પૃ. ૨૨૭માં આ પ્રમાણે આપવામાં આવી છે – '३०२७ स्थानाङ्ग सूत्र गाथागतवृत्ति, हर्षनन्दन वादी / समयसुन्दरोपाध्याय, सुमतिकल्लोल उ. / जिनचन्द्रसूरि, આગમ, સંસ્કૃત, ૨૦૦૯, ગાવિ - સ્વસ્તિ શ્રીવૃત્તિમાં... અન્ન-નોચક્ષર સૂરિપદ્દસ્યમન્ત્ર... હૈં. હંસવિનય સંગ્રહ, बडौदा, मु. देवचन्द लालभाई जैन पु. फंड सूरत' શ્રીનગગિણિએ વિ.સં. ૧૬૫૭માં સ્થાનાંગસૂત્ર ઉપર દીપિકા રચી છે. સ્થાનાંગસૂત્રના અત્યાર સુધીમાં ઘણાં સંસ્કરણ પ્રગટ થયેલા છે. કેટલાકની વિગત ટૂંકમાં આ પ્રમાણે છે – (૧) રાયબહાદૂર ધનપતસિંહ ઈ.સ. ૧૮૮૦માં, (૨) આગમોદયસમિતિ ઈ.સ. ૧૯૧૮-૨૦, માણેકલાલ ચુનીલાલ ઈ.સ. ૧૯૩૭, મોતીલાલ બનારસીદાસ (સં. જંબૂવિજય મ.) ઈ.સ. ૧૯૮૫, વિ.સં. ૨૦૨૯માં શ્રી આત્માનંદ સભા ભાવનગરથી બે ભાગમાં મૂળ અને ૨૦૫૯–સન્ ૨૦૦૩માં ટીકા 1. આ ઉપરાંત બૌદ્ધગ્રંથ દીઘનિકાયના પરિયાયસુત્ત અને દસુત્તરસુત્ત ખુદનિકાયના ખુદ્દપાઠ વગેરેમાં સંખ્યા-આધારિત વિવેચન છે. મહાભારત વનપર્વ અધ્યાય ૧૩૪માં બંદી-અષ્ટાવક્ર સંવાદમાં પણ સંખ્યા આધારે વિવરણ છે. viii Page #11 -------------------------------------------------------------------------- ________________ आवकार श्री स्थानाङ्ग सूत्र અને અનેક પરિશિષ્ટયુક્ત (સં. જંબૂવિજય મ.) ત્રણ ભાગમાં પ્રકાશિત થયેલ છે. પ્રસ્તુત સંકરણ : વિ.સં. ૧૯૯૯માં મુંદ્રા (કચ્છ)થી અષ્ટકોટિ બૃહપક્ષીય સંઘ ઉપાધ્યાય શ્રી દેવચંદ્રજી મ. દ્વારા આ.અભયદેવસૂરિ કૃત વૃત્તિના ગુજરાતી અનુવાદ સાથે સ્થાનાંગસૂત્ર પ્રગટ થયેલ. પ્રસ્તુત સંસ્કરણ આ સંસ્કરણનું સંવર્ધિત પરિમાર્જિત સંસ્કરણ છે. મુનિશ્રી જયાનંદવિજય મ.સા.એ ગ્રંથ ઉપયોગી અને શુદ્ધ બને તે માટે ઘણી કાળજી લીધી છે. પ્રસ્તુત પ્રકાશનમાં ક્યાંક મૂંઝવણ થઈ ત્યાં પૂ. ગચ્છાધિપતિશ્રી જયઘોષસૂરિ મ.સા., પૂ.આ.ભ.શ્રી જગચ્ચન્દ્રસૂરિ મ.સા, મુનિશ્રી યશોવિજયજી મ.સા., મુનિશ્રી જંબુવિજયજી મ. પાસેથી ખુલાસાઓ મળ્યા છે. અધિકારી વિદ્વાનો આ ગ્રંથનું અધ્યયન કરી આત્મકલ્યાણને વરે. જૈન ઉપાશ્રય પૂ.આ.ભ.શ્રી ભદ્રસૂરીશ્વરજી મ.સા.ના મુ. બેણપ શિષ્યરત્ન મુનિશ્રી જિનચન્દ્રવિજય મ.સા.ના શ્રાવણ સુ. ૩, ૨૦૬૨ વિનેય આ. મુનિચન્દ્રસૂરિ બે શબ્દો સ્થાનકવાસી આઠ કોટી મોટી પક્ષ સંપ્રદાયના ઉપા. શ્રી દેવચંદ્રજી કૃત ગુજરાતી અનુવાદ પાલીતાણા નાગોરી | પરિવાર દ્વારા કારિત ચાતુર્માસ દરમ્યાન મહારાષ્ટ્ર જ્ઞાનભંડારમાં જોવામાં આવ્યો. ટીકાનો અનુવાદ હોવાથી જોવાની || જિજ્ઞાસા જાગી અને એ અનુવાદ વાંચ્યો. અને વિચાર થયો કે આને પાછો છપાવવો જોઈએ. આ.શ્રી મુનિચંદ્રસૂરિજીની સલાહ લીધી. એમણે ટીકાના અનુવાદમાં કાંઈ અજુગતું ન હોય તો છપાવવામાં વાંધો નથી. એમ જવાબ આપ્યો. આ અનુવાદમાં કેટલાંક ટીકાના શ્લોકો નહોતા તેથી વિદ્વાન મુનિરાજશ્રી જંબુવિજયજી મ. દ્વારા સંપાદિત ત્રણ ભાગ મંગાવ્યા અને એમાંથી શ્લોકો અને એ શ્લોકો કયાં કયાંના છે તે મુનિરાજશ્રીએ પોતાના એ ત્રણે ભાગોમાં સંદર્ભ આપેલા હતાં તે સંદર્ભો અને જ્યાં એ સંદર્ભોના ભાષાંતર નહોતા ત્યાં તે તે સૂત્રોમાંથી ભાષાંતરનું મેટર લઈને અને ક્યાંક ભાષાંતર કરીને એ શ્લોકોનું ભાષાંતર પણ આપેલ છે. ' સંસ્કૃતમાં વાંચન કરવા સમયે શંકા પડે તો જોવા માટે સરળ પડે અને સંસ્કૃત ન ભણી શક્યા એવા જ્ઞાનપિપાસુ I સાધુ-સાધ્વી ભાષાંતર વાંચીને પણ આગમ જ્ઞાનને પામી શકે એ ભાવથી આ ગ્રંથ પ્રકાશિત કરેલ છે. - આ ગ્રંથમાં શું છે? તે તો આ.શ્રી મુનિચંદ્રસૂરિજીએ “આવકારમાં અને આ.શ્રી દેવેન્દ્રમુનિશાસ્ત્રીની પ્રસ્તાવનામાં વિવેચન કરેલ છે. મને સ્થાનાના સંપાદનમાં જ્યાં જ્યાં શંકા પડી ત્યાં આ.શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી અને પૂર્વોક્ત આચાર્યાદિ મુનિ ભગવંતોની પાસે ખુલાસા મેળવ્યા છે. વર્તમાનની સાધુ સંસ્થામાં ચાલતી પ્રવૃત્તિઓના વિષયમાં ક્યાંક ઉલ્લેખ કરેલ છે. ઉપા.શ્રી દેવચંદ્રજીના અનુવાદમાં ક્યાંય સુધારો કરવો નથી પડ્યો. ઉમેરો શ્લોકોનો અને એના ભાષાંતરનો કર્યો છે. પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મ. લિખિત ‘ઑલ્ડ ઈજ ગોલ્ડ' નામથી એક લેખ ભાગ-રના પરિશિષ્ટમાં સાભાર આપેલ છે. આ પ્રકાશનમાં દૃષ્ટિદોષથી મંદમતિથી જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છા મિ દુક્કડે. | સં. ૨૦૬૩, જ્ઞાનપાંચમ - જયાનંદ ગુડાબાલોતાનું Page #12 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र प्रस्तावना स्थानाङ्गसूत्र प्रस्तावना आचार्य देवेन्द्रमुनि शास्त्री एक समीक्षात्मक अध्ययन भारतीय धर्म, दर्शन, साहित्यं और संस्कृति रूपी भव्य भवन के वेद, त्रिपिटक और आगम ये तीन मूल आधार स्तम्भ हैं, जिन पर भारतीय चिन्तन आधृत है। भारतीय धर्म, दर्शन, साहित्य और संस्कृति की अन्तरात्मा को समझने के लिए इन तीनों का परिज्ञान आवश्यक ही नहीं, अनिवार्य है। वेद X वेद भारतीय तत्त्वद्रष्टा ऋषियों की वाणी का अपूर्व व अनूठा संग्रह है। समय-समय पर प्राकृतिक सौन्दर्य - सुषमा को निहारकर या अद्भुत, अलौकिक रहस्यों को देखकर जिज्ञासु ऋषियों की हत्तन्त्री के सुकुमार तार झनझना उठे और वह अन्तर्हृदय की वाणी वेद के रूप में विश्रुत हुई । ब्राह्मण दार्शनिक मीमांसक वेदों को सनातन और अपौरुषेय मानते हैं। नैयायिक और वैशेषिक प्रभृति दार्शनिक उसे ईश्वरप्रणीत मानते हैं। उनका यह आघोष है कि वेद ईश्वर की वाणी हैं। किन्तु आधुनिक इतिहासकार वेदों की रचना का समय अन्तिम रूप से निश्चित नहीं कर सके हैं। विभिन्न विज्ञों के विविध मत हैं, पर यह निश्चित है कि वेद भारत की प्राचीन साहित्यसम्पदा है। प्रारम्भ में ऋग्वेद, यजुर्वेद और सामवेद ये तीन ही वेद थे। अतः उन्हें वेदत्रयी कहा गया है। उसके पश्चात् अथर्ववेद को मिलाकर चार वेद बन गये । ब्राह्मण ग्रन्थ व आरण्यक ग्रन्थों में वेद की विशेष व्याख्या की गयी है। उस व्याख्या में कर्मकाण्ड की प्रमुखता है । उपनिषद् वेदों का अन्तिम भाग होने से वह वेदान्त कहलाता है । उसमें ज्ञानकाण्ड की प्रधानता है। वेदों को प्रमाणभूत मानकर ही स्मृतिशास्त्र और सूत्र - साहित्य का निर्माण किया गया। ब्राह्मण परम्परा का जितना भी साहित्य निर्मित हुआ है, उस का मूल स्रोत वेद है। भाषा की दृष्टि से वैदिक - विज्ञों ने अपने विचारों की अभिव्यक्ति का माध्यम संस्कृत को बनाया है और उस भाषा को अधिक से अधिक समृद्ध करने का प्रयास किया है। त्रिपिटक त्रिपिटक तथागत बुद्ध के प्रवचनों का सुव्यवस्थित संकलन - आकलन है, जिस में आध्यात्मिक, धार्मिक, सामाजिक और नैतिक उपदेश भरे पड़े हैं। बौद्ध परम्परा का सम्पूर्ण आचार-विचार और विश्वास का केन्द्र त्रिपिटक साहित्य है। पिटक तीन हैं- सुत्तपिटक, विनयपिटक, अभिधम्मपिटक । सुत्तपिटक में बौद्धसिद्धान्तों का विश्लेषण है, विनयपिटक में भिक्षुओं की परिचर्या और अनुशासन सम्बन्धी चिन्तन है और अभिधम्मपिटक में तत्त्वों का दार्शनिक-विवेचन है । आधुनिक इतिहासवेत्ताओं ने त्रिपिटक का रचनाकाल भी निर्धारित किया है। बौद्धसाहित्य अत्यधिक विशाल है। उस साहित्य ने भारत को ही नहीं, अपितु चीन, जापान, लंका, वर्मा, कम्बोडिया, थाईदेश आदि अन्तर्राष्ट्रीय क्षितिज को भी प्रभावित किया है। वैदिक-विज्ञों ने वेदों की भाषा संस्कृत अपनाई तो बुद्ध ने उस युग की जनभाषा पाली अपनाई । पाली भाषा अपनाने से बुद्ध जनसाधारण के अत्यधिक लोकप्रिय हुए। Page #13 -------------------------------------------------------------------------- ________________ प्रस्तावना श्री स्थानाङ्ग सूत्र जैन आगम 'जिन''की वाणी में जिसकी पूर्ण निष्ठा है, वह जैन है। जो राग द्वेष आदि आध्यात्मिक शत्रुओं के विजेता हैं, वे जिन हैं। श्रमण भगवान् महावीर जिन भी थे, तीर्थंकर भी थे। वे यथार्थज्ञाता, वीतराग, आप्तपुरुष थे। वे अलौकिक एवं अनुपम दयालु थे। उनके हृदय के कण-कण में, मन के अणु-अणु में करुणा का सागर कुलाचे मार रहा था। उन्होंने संसार के सभी जीवों की रक्षा रूप दया के लिए पावन प्रवचन किये। उन प्रवचनों को तीर्थंकरों के साक्षात् शिष्य श्रुतकेवली गणधरों ने सूत्ररूप में आबद्ध किया। वह गणिपिटक आगम हैं। आचार्य भद्रबाहु के शब्दों में यों कह सकते हैं, तप, नियम, ज्ञान, रूप वृक्ष पर आरूढ़ होकर अनन्तज्ञानी केवली भगवान् भव्य जनों के विबोध के लिए ज्ञान-कुसुम की वृष्टि करते हैं। गणधर अपने बुद्धिपट में उन कुसुमों को झेलकर प्रवचनमाला गूंथते हैं। यह आगम है। जैन धर्म का सम्पूर्ण विश्वास, विचार और आचार का केन्द आगम है। आगम ज्ञान-विज्ञान का. धर्म और दर्शन का, नीति और आध्यात्मिकचिन्तन का अपूर्व . खजाना है। वह अंगप्रविष्ट और अंगबाह्य के रूप में विभक्त है। नन्दीसूत्र आदि में उसके सम्बन्ध में विस्तार से चर्चा है। अपेक्षा दृष्टि से जैन आगम पौरुषेय भी हैं और अपौरुषेय भी (अनादि अनंत होने की अपेक्षा से)। तीर्थंकर व गणधर आदि व्यक्तिविशेष के द्वारा रचित होने से वे पौरुषेय हैं और पारमार्थिक-दृष्टि से चिन्तन किया जाय तो सत्य तथ्य एक है। विभिन्न देश काल व व्यक्ति की दृष्टि से उस सत्य तथ्य का आविर्भाव विभिन्न रूपों में होता है। उन सभी आविर्भावों में एक ही चिन्तन सत्य अनुस्यूत है। जितने भी अतीत काल में तीर्थंकर हुए हैं, उन्होंने आचार की दृष्टि से अहिंसा, सत्य, अस्तेय, ब्रह्मचर्य, अपरिग्रह, सामायिक, समभाव, विश्ववात्सल्य और विश्वमैत्री का पावन संदेश दिया है। विचार की दृष्टि से स्याद्वाद, अनेकान्तवाद या विभज्यवाद का उपदेश दिया। इस प्रकार अर्थ की दृष्टि से जैन आगम अनादि अनंन्त हैं। समवायाङ्ग में यह स्पष्ट कहा है-द्वादशांग गणिपिटक कभी नहीं था, ऐसा नहीं है, यह भी नहीं है कि कभी नहीं है और कभी नहीं होगा, यह भी नहीं है। वह था. है और होगा। वह ध्रव है. नियत है. शाश्वत है. अक्षय है. अव्यय है, अवस्थित है और नित्य है। आचार्य संघदासगणि ने बृहत्कल्पभाष्य में लिखा है कि तीर्थंकरों के केवलज्ञान में किसी भी प्रकार का भेद नहीं होता। जैसा केवलज्ञान भगवान् ऋषभदेव को था, वैसा ही केवलज्ञान श्रमण भगवान् महावीर को भी था। इसलिए उनके उपदेशों में किसी भी प्रकार का भेद नहीं होता। आचारांग में भी कहा गया है कि जो अरिहंत हो गये हैं, जो अभी वर्तमान में हैं और जो भविष्य में होंगे, उन सभी का एक ही उपदेश है कि किसी भी प्राणी, भूत, जीव और सत्त्व की हत्या मत करो। उनके ऊपर अपनी सत्ता मत जमाओ। उन्हें गुलाम मत बनाओ, उन्हें कष्ट मत दो। यही धर्म ध्रुव है, नित्य है, शाश्वत है और विवेकी पुरुषों ने बताया है। इस प्रकार जैन आगमों में पौरुषेयता और अपौरुषेयता का सुन्दर समन्वय हुआ है। 1. यद् भगवद्धिः सर्वज्ञैः सर्वदर्शिभिः परमर्षिभिरर्हद्धिस्तत्स्वाभाव्यात् परमशुभस्य च प्रवचनप्रतिष्ठापनफलस्य तीर्थकरनामकर्मणोऽनुभावादुक्तं, भगवच्छिष्यैरतिशयवद्भिस्तदतिशयवाग्बुद्धिसम्पन्नैर्गणधरैर्दृब्धं तदङ्गप्रविष्टम्। - तत्त्वार्थ स्वोपज्ञभाष्य १/२० 2. तवनियमनाणरुक्खं आरूढो केवली अमियनाणी। तो मुयइ नाणवुद्धिं भवियजणविबोहद्वाए ।। तं बुद्धिमएण पडेण गणहरा गिहिउं निरवसेसं । - आवश्यकनियुक्ति गा० ८९-९० 3. (क) समवायांग-द्वादशांग परिचय (ख) नन्दीसूत्र, सूत्र ५७ 4. बृहत्कल्पभाष्य २०२-२०३ 5. (क) आचारांग अ० ४ सूत्र १३६ (ख) सूत्रकृतांग २/१/१५, २/२/४१ 6. अन्ययोगव्यच्छेदिका ५ आ. हेमचन्द्रसूरीश्वरजी. Page #14 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र प्रस्तावना यहाँ पर यह स्पष्ट करना आवश्यक है कि तीर्थंकर अर्थ रूप में उपदेश प्रदान करते हैं, वे अर्थ के प्रणेता हैं। उस अर्थ को सूत्रबद्ध करनेवाले गणधर या स्थविर हैं। नन्दीसूत्र आदि में आगमों के प्रणेता तीर्थंकर कहे हैं। जैसे आगमों का प्रामाण्य गणधरकृत होने से ही नहीं, अपितु अर्थ के प्रणेता तीर्थंकर की वीतरागता और सर्वार्थसाक्षात्कारित्व के कारण है। गणधर केवल द्वादशांगी की रचना करते हैं। अंगबाह्य आगम की रचना करनेवाले स्थविर हैं। अंगबाह्य आगम का प्रामाण्य स्वतन्त्र भाव से नहीं, अपितु गणधर प्रणीत आगम के साथ अविसंवाद होने से है। आगम की सुरक्षा में बाधाएं वैदिक विज्ञों ने वेदों को सुरक्षित रखने का प्रबल प्रयास किया है, वह अपूर्व है, अनूठा है। जिसके फलस्वरूप ही आज वेद पूर्ण रूप से प्राप्त हो रहे हैं। आज भी शताधिक ऐसे ब्राह्मण वेदपाठी हैं, जो प्रारम्भ से अन्त तक वेदों का शुद्ध-पाठ कर सकते हैं। उन्हें वेद पुस्तक की भी आवश्यकता नहीं होती। जिस प्रकार ब्राह्मण पण्डितों ने वेदों की सुरक्षा की, उसी तरह आगम और त्रिपिटकों की सुरक्षा जैन और बौद्ध विज्ञ नहीं कर सके। जिसके अनेक कारण हैं। उसमें मुख्य कारण यह है कि पिता की ओर से पुत्र को वेद विरासत के रूप में मिलते रहे हैं। पिता अपने पुत्र को बाल्यकाल से ही वेदों को पढ़ाता था। उसके शुद्ध उच्चारण का ध्यान रखता था। शब्दों में कहीं भी परिवर्तन नहीं हो, इसका पूर्ण लक्ष्य था। जिससे शब्द-परम्परा की दृष्टि से वेद पूर्ण रूप से सुरक्षित रहे। किन्तु अर्थ की उपेक्षा होने से वेदों की अर्थ-परम्परा में एकरूपता नहीं रह पायी। वेदों की परम्परा वंशपरम्परा की दृष्टि से अबाध गति से चल रही थी। वेदों के अध्ययन के लिए ऐसे अनेक विद्याकेन्द्र थे जहाँ पर केवल वेद ही सिखाये जाते थे। वेदों के अध्ययन अध्यापन का अधिकारी केवल ब्राह्मण वर्ग था। ब्राह्मण के लिए यह आवश्यक ही नहीं अपितु अनिवार्य था कि वह जीवन के प्रारम्भ में वेदों का गहराई से अध्ययन करे। वेदों का बिना अध्ययन किये ब्राह्मण वर्ग का समाज में कोई भी स्थान नहीं था। वेदाध्ययन ही उसके लिए सर्वस्व था। अनेक प्रकार के क्रियाकाण्डों में वैदिक सूक्तों का उपयोग होता था। वेदों को लिखने और लिखाने में भी किसी प्रकार की बाधा नहीं थी। ऐसे अनेक कारण थे, जिनसे वेद सुरक्षित रह सके, किन्तु जैन आगम पिता की धरोहर के रूप में पुत्र को कभी नहीं मिले। दीक्षा ग्रहण करने के बाद गुरु अपने शिष्यों को आगम पढ़ाता था। ब्राह्मण पण्डितों को अपना सुशिक्षित पुत्र मिलना कठिन नहीं था। जब कि जैन श्रमणों को सुयोग्य शिष्य मिलना उतना सरल नहीं था। श्रुतज्ञान की दृष्टि से शिष्य का मेधावी और जिज्ञासु होना आवश्यक था। उसके अभाव में मन्दबुद्धि व आलसी शिष्य यदि श्रमण होता तो वह भी श्रुत का अधिकारी था। ब्राह्मण, क्षत्रिय, वैश्य और शूद्र ये चारों ही वर्ण वाले बिना किसी संकोच के जैन श्रमण बन सकते थे। जैन श्रमणों की आचार-संहिता का अध्ययन करें तो यह स्पष्ट है कि दिन और रात्रि के आठ प्रहरों के पांच प्रहर स्वाध्याय के लिए आवश्यक माने गये, पर प्रत्येक श्रमण के लिए यह अनिवार्य नहीं था कि वह इतने समय तक आगमों का अध्ययन करे ही। यह भी अनिवार्य नहीं था, कि मोक्ष प्राप्त करने के लिए सभी आगमों का गहराई से अध्ययन आवश्यक ही है। मोक्ष प्राप्त करने के लिए जीवाजीव का परिज्ञान आवश्यक था। सामायिक आदि आवश्यक क्रियाओं से मोक्ष सुलभ था। इसलिए सभी श्रमण और श्रमणियाँ आगमों के अध्ययन की ओर इतने उत्सुक नहीं थे। जो विशिष्ट 1. आवश्यक नियुक्ति १९२ 2. नन्दीसूत्र ४० 3. (क) विशेषावश्यक भाष्य गा० ५५० (ख) बृहत्कल्पभाष्य गा० १४४ (ग) तत्त्वार्थभाष्य १-२० (घ) सर्वार्थसिद्धि १-२० xii Page #15 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र प्रस्तावना मेधावी व जिज्ञासु श्रमण- श्रमणियाँ थीं, जिनके अन्तर्मन में ज्ञान और विज्ञान के प्रति रस था, जो आगमसाहित्य के तलछट पर पहुंचना चाहते थे, वे ही आगमों का गहराई से अध्ययन, चिन्तन, मनन और अनुशीलन करते थे। यही कारण है कि आगमसाहित्य में श्रमण और श्रमणियों में अध्ययन के तीन स्तर मिलते हैं। कितने ही श्रमण सामायिक से लेकर ग्यारह अंगों का अध्ययन करते थे। 1 कितने ही पूर्वों का अध्ययन करते थे। 2 और कितने ही द्वादश अंगों को पढ़ते थे। इस प्रकार अध्ययन के क्रम में अन्तर था। शेष श्रमण - श्रमणियाँ आध्यात्मिक साधना में ही अपने आपको लगाये रखते थे। जैन श्रमणों के लिए जैनाचार का पालन करना सर्वस्व था। जबकि ब्राह्मणों के लिए वेदाध्ययन करना सर्वस्व था । वेदों का अध्ययन गृहस्थ जीवन के लिए भी उपयोगी था। जब कि जैन आगमों का अध्ययन केवल जैन श्रमणों के लिए उपयोगी था, और वह भी पूर्ण रूप से साधना के लिए नहीं । साधना की दृष्टि से चार अनुयोगों में चरण-करणानुयोग ही विशेष रूप से आवश्यक था। शेष तीन अनुयोग उतने आवश्यक नहीं थे। इसलिए साधना करनेवाले श्रमण- श्रमणियों की उधर उपेक्षा होना स्वाभाविक था। द्रव्यानुयोग आदि कठिन भी थे। मेधावी सन्त-सतियां ही उनका गहराई से अध्ययन करती थीं, शेष नहीं । हम पूर्व ही बता चुके हैं कि तीर्थंकर भगवान् अर्थ की प्ररूपणा करते हैं, सूत्र रूप में संकलन गणधर करते हैं। एतदर्थ ही आगमों में यत्र-तत्र 'तस्स णं अयमट्टे पण्णत्ते' वाक्य का प्रयोग हुआ है। जिस तीर्थंकर के जितने गणधर होते हैं, वे सभी एक अर्थ को आधार बनाकर सूत्र की रचना करते हैं। कल्पसूत्र की स्थविरावली में श्रमण भगवान् महावीर के नौ गण और ग्यारह गणधर बताये हैं । 4 उपाध्याय विनयविजयजी ने गण का अर्थ एक वाचना ग्रहण करनेवाला 'श्रमणसमुदाय' किया है।' और गण का दूसरा अर्थ स्वयं का शिष्य समुदाय भी है। कलिकाल सर्वज्ञ आचार्य हेमचन्द्रसूरीश्वरजीने यह स्पष्ट किया है कि प्रत्येक गण की .सूत्रवाचना पृथक्-पृथक् थी । भगवान् महावीर के ग्यारह गणधर और नौ गण थे। नौ गणधर श्रमण भगवान् महावीर के सामने ही मोक्ष पधार चुके थे और भगवान् महावीर के परिनिर्वाण होते ही गणधर - इन्द्रभूति गौतम केवली बन चुके थे। सभी ने अपने-अपने गण सुधर्मा को समर्पित किये थे, क्योंकि वे सभी गणधरों में दीर्घजीवी थे। 7 आज जो द्वादशांगी विद्यमान है वह गणधर सुधर्मा की रचना है। कितने ही तार्किक आचार्यों का यह अभिमत है कि प्रत्येक गणधर की भाषा पृथक् है। इसलिए द्वादशांगी भी पृथक् होनी चाहिए। सेनप्रश्न ग्रन्थ में तो आचार्यश्री ने यह प्रश्न उठाया है कि भिन्न-भिन्न वाचना होने से गणधरों में साम्भोगिक सम्बन्ध था या नहीं? और उन की समाचारी में एकरूपता थी या नहीं? आचार्य ने स्वयं 1. (क) सामाइयमाइयाई एकारस अंगाई अहिज्जइ- अंतगड ६ वर्ग, अ० १५ (ख) अन्तगड ८ वर्ग, अ० १ (ग) भगवती सूत्र २/१/९ (घ) ज्ञाताधर्म अ० १२ ज्ञाता २/१ 2. (क) चोइसपुव्वाई अहिज्जइ- अन्तगड ३ वर्ग, अ० ९ (ख) अन्तगड ३ वर्ग, अ० १ (ग) भगवतीसूत्र ११ - ११ - ४३२ / १७-२-६१७ 3 अन्तगड वर्ग-४, अ० १4. तेणं कालेणं तेण समएणं समणस्स भगवओ महावीरस्स नवगणा इक्कारस गणहरा हुत्था। कल्पसूत्र 5. एक वाचनिको यतिसमुदायो गणः । - कल्पसूत्र सुबोधिका वृत्ति 6. एवं रचयतां तेषां सप्तानां गणधारिणाम् । परस्परमजायन्त विभिन्नाः सूत्रवाचनाः ।। अकम्पिताऽचल भ्रात्रोः श्रीमेतार्यप्रभासयोः । परस्परमजायन्त सदृक्षा एव बाचनाः ।। श्री वीरनाथस्य गणधरेष्वेकादशस्वपि । द्वयोर्द्वयोर्वाचनयोः साम्यादासन् गणा नव । । - त्रिषष्टिशलाकापुरुषचरित्रपर्व १०, सर्ग ५, श्लोक १७३ से १७५ 7. सामिस्स जीवंते णव कालगता, जो य कालं करेति सो सुधम्मसामिस्स गणं देति, इंदभूती सुधम्मो य सामिम्मि परिनिव्वुए परिनिव्वुता । आवश्यकचूर्णि, पृ. ३३९ 8. तीर्थंकरगणभृतां मिथो भिन्नवाचनत्वेऽपि साम्भोगिकत्वं भवति न वा? तथा सामाचार्यादिकृतो भेदो भवति न वा ? इति प्रश्न उत्तरम् - गणभृतां परस्परं वाचनाभेदेन सामाचार्या अपि कियान् भेदः सम्भाव्यते, तद्भेदे च कथंचिदसाम्भोगिकत्वमपि सम्भाव्यते । – सेनप्रश्न, उल्लास २, प्रश्न ८१ - xiii Page #16 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र प्रस्तावना ही उत्तर दिया है कि वाचना-भेद होने से संभव है समाचारी में भेद हो। और कथंचित् असाम्भोगिक सम्बन्ध हो। बहुत से आधुनिक चिन्तक भी इस बात को स्वीकार करते हैं। आगमतत्त्ववेत्ता मुनि जम्बूविजयजी ने आवश्यकचूर्णि को आधार बनाकर इस तर्क का खण्डन किया है। उन्होंने तर्क दिया है कि यदि पृथक्-पृथक् वाचनाओं के आधार पर द्वादशांगी पृथक्-पृथक् थी तो श्वेताम्बर और दिगम्बर के प्राचीन ग्रन्थों में इस का उल्लेख होना चाहिए था। पर वह नहीं है। उदाहरण के रूप में एक कक्षा में पढ़ने वाले विद्यार्थीयों के एक ही प्रकार के पाठ्यग्रन्थ होते हैं। पढ़ाने की सुविधा की दृष्टि से एक हि विषय पृथक्-पृथक् अध्यापक पढ़ाते हैं। पृथक्-पृथक् अध्यापकों के पढ़ाने से विषय कोई पृथक् नहीं हो जाता। वैसे ही पृथक्-पृथक् गणधरों के पढ़ाने से सूत्ररचना भी पृथक् नहीं होती। आचार्य जिनदास गणि महत्तर ने भी यह स्पष्ट लिखा है कि दीक्षा ग्रहण करने के पश्चात् सभी गणधर एकान्त स्थान में जाकर सूत्र की रचना करते हैं। उन सभी के अक्षर, पद और व्यञ्जन समान होते हैं। इस से भी यह स्पष्ट है कि सभी गणधरों की भाषा सदृश थी। उसमें पृथक्ता नहीं थी। पर जिस प्राकृत भाषा . में सत्र रचे गये थे. वह लोकभाषा थी। इसलिए उसमें एकरूपता निरन्तर सुरक्षित नहीं रह सकती। प्राकृत की प्रकृति के अनुसार शब्दों के रूपों में संस्कृत के समान एकरूपता नहीं है। समवायांग आदि में यह स्पष्ट कहा गया है कि भगवान् महावीर ने अर्धमागधी भाषा में उपदेश दिया। पर अर्धमागधी भाषा भी उसी रूप में सुरक्षित नहीं रह सकी। आज जो जैन आगम हमारे सामने हैं, उनकी भाषा महाराष्ट्रीय प्राकृत है। दिगम्बर परम्परा के आगम भी अर्धमागधी में न होकर शौरसेनी प्रधान हैं, आगमों के अनेक पाठान्तर भी प्राप्त होते हैं। जैन श्रमणों की आचारसंहिता प्रारम्भ से ही अत्यन्त कठिन रही है। अपरिग्रह उनका जीवनव्रत है। अपरिग्रह महाव्रत की सुरक्षा के लिए आगमों को लिपिबद्ध करना, उन्होंने उचित नहीं समझा। लिपि का परिज्ञान भगवान् ऋषभदेव के समय से ही चल रहा था। प्रज्ञापना सूत्र में अठारह लिपियों का उल्लेख मिलता है। उसमें "पोत्थार'' शब्द व्यवहृत हुआ है। जिसका अर्थ "लिपिकार" है।' पुस्तक लेखन को आर्य शिल्प कहा है। अर्धमागधी भाषा एवं ब्राह्मी लिपि का प्रयोग करने वाले लेखक को भाषाआर्य कहा है। स्थानाङ्ग में गण्डी कच्छवी, मुष्टि, संपुटफलक, सुपाटिका इन पाँच प्रकार की पुस्तकों का उल्लेख है। दशकालिक हारिभद्रीया वृत्ति में प्राचीन आचार्यों के मन्तव्यों का उल्लेख करते हुए इन पुस्तकों का विवरण प्रस्तुत किया है। निशीथचूर्णि में इन का वर्णन है।11 टीकाकार ने पुस्तक का अर्थ ताडपत्र, सम्पुट का संचय और कर्म का अर्थ मषि और लेखनी से किया है। जैन साहित्य के अतिरिक्त बौद्ध-साहित्य में भी लेखनकला का विवरण मिलता है।12 वैदिक वाङ्मय में भी लेखन-कलासम्बधी अनेक उद्धरण हैं। सम्राट सिकन्दर के सेनापति निआस ने भारत-यात्रा के अपने संस्मरणों में लिखा है कि भारतवासी लोग कागज-निर्माण करते थे।13 सारांश यह है-अतीतकाल से ही 1. सूयगडंगसुत्त-प्रस्तावना, पृष्ठ २८-३० 2. जदा य गणहरा सव्वे पव्वजिता ताहे किर एगनिसज्जाए एगारस अंगाणि चोद्दसहिं चोद्दस पुव्वाणि, एवं ता भगवता अत्था कहितो, तोहे भगवंतो एगपासे सुतं करे (रे) ति तं अक्खरेहिं पदेहिं वंजणेहिं समं, पच्छा सामी जस्स जत्तियो गणो तस्स तत्तियं अणुजाणति। आतीय सुहम्मं करेति, तस्स महल्लमाउयं, एत्तो तित्थं होहिति त्ति।" -आवश्यकचूर्णि, पृष्ठ ३३७ 3. समवायांगसूत्र, पृष्ठ ७ 4. देखिये-पुण्यविजयजी व जम्बूविजयजी द्वारा सम्पादित जैन आगम ग्रन्थमाला के टिप्पण। 5. (क) जम्बूद्वीपप्रज्ञप्तिवृत्ति (ख) कल्पसूत्र १९५ 6. (क) प्रज्ञापनासूत्र, पद १ (ख) त्रिषष्टि १-२-९६३ 7. प्रज्ञापनासूत्र, पद-१ 8. प्रज्ञापनासूत्र, पद-१ 9. (क) स्थानांगसूत्र, स्थान-५ (ख) बृहत्कल्पभाष्य ३/३, ८, २२ (ग) आउटलाइन्स आफ पैलियोग्राफी, जर्नल आफ यूनिवर्सिटी आफ बोम्बे, जिल्द ६, भा. ६, पृ. ८७, एच. आर. कापडिया तथा ओझा, वही पृ. ४-५६ 10. दशवकालिक हारिभद्रीयावृत्ति पत्र-२५ 11. निशीथ चूर्णि उ. ६२ 12. राइस डैविड्स : बुद्धिस्ट इण्डिया, पृ. १०८ 13. भारतीय प्राचीन लिपिमाला, पृ. २ xiv Page #17 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र प्रस्तावना भारत में लिखने की परम्परा थी । किन्तु जैन आगम लिखे नहीं जाते थे । आत्मार्थी श्रमणों ने देखा - यदि हम लिखेंगे तो हमारा अपरिग्रह महाव्रत पूर्णरूप से सुरक्षित नहीं रह सकेगा, हम पुस्तकों को कहाँ पर रखेंगे, आदि विविध दृष्टियों से चिन्तनकर उसे असंयम का कारण माना। पर जब यह देखा गया कि काल की काली छाया से विक्षुब्ध हो अनेक श्रुतधर श्रमण स्वर्गवासी बन गये, श्रुत की धारा छिन्न-भिन्न होने लगी, तब मूर्धन्य मनीषियों ने चिन्तन किया। यदि श्रुतसाहित्य नहीं लिखा गया तो एक दिन वह भी आ सकता है कि जब सम्पूर्ण श्रुतसाहित्य नष्ट हो जाये। अतः उन्होंने श्रुत - साहित्य को लिखने का निर्णय लिया। जब श्रुत साहित्य को लिखने का निर्णय लिया गया, तब तक बहुत सारा श्रुत विस्मृत हो चुका था। पहले आचार्यों ने जिस श्रुतलेखन को असंयम का कारण माना था, उसे ही संयम का कारण मानकर पुस्तक को भी संयम का कारण माना । 2 यदि ऐसा नहीं मानते, तो रहा-सहा श्रुत भी नष्ट हो जाता । श्रुत-रक्षा के लिए अनेक अपवाद भी निर्मित किये गये। जैन श्रमणों की संख्या ब्राह्मण-विज्ञ और बौद्ध भिक्षुओं की अपेक्षा कम थी । इस कारण से भी श्रुत - साहित्य की सुरक्षा में बाधा उपस्थित हुई। इस तरह जैन आगम साहित्य के विच्छिन्न होने के अनेक कारण रहे हैं। बौद्ध साहित्य के इतिहास का पर्यवेक्षण करने पर यह स्पष्ट होता है कि तथागत बुद्ध के उपदेश को व्यवस्थित करने के लिए अनेक बार संगीतियाँ हुई। उसी तरह भगवान् महावीर के पावन उपदेशों को पुनः सुव्यवस्थित करने के लिए आगमों की वाचनाएँ हुई। आर्य जम्बू के बाद दस बातों का विच्छेद हो गया था । श्रुत की अविरल धारा आर्य भद्रबाहु तक चलती रही। वे अन्तिम श्रुतकेवली थे। जैन शासन को वीर निर्वाण की द्वितीय शताब्दी के मध्य दुष्काल के भयंकर वात्याचक्र से जूझना पड़ा था । अनुकूल - भिक्षा के अभाव में अनेक श्रुतसम्पन्न मुनि कालकवलित हो गये थे। दुष्काल समाप्त होने पर विच्छिन्न श्रुत को संकलित करने के लिए वीर निर्वाण १६० (वि.पू. ३१०) के लगभग श्रमण-संघ पाटलिपुत्र (मगध) में एकत्रित हुआ । आचार्य स्थूलिभद्र इस महासम्मेलन के व्यवस्थापक थे । इस सम्मेलन का सर्वप्रथम उल्लेख "तित्थोगाली ' "4 में प्राप्त होता है। उसके बाद . के बने हुए अनेक ग्रन्थों में भी इस वाचना का उल्लेख है। ' मगध जैन - श्रमणों की प्रचारभूमि थी, किन्तु द्वादशवर्षीय दुष्काल के कारण श्रमणों को मगध छोड़कर समुद्र किनारे जाना पड़ा । " श्रमण किस समुद्र तट पर पहुंचे इसका स्पष्ट उल्लेख नहीं है। कितने ही विज्ञों ने दक्षिणी समुद्र तट पर जाने की कल्पना की है। पर मगध के सन्निकट बंगोपसागर (बंगाल की खाड़ी) भी है, जिसके किनारे उड़ीसा अवस्थित है। वह स्थान भी हो सकता • है। दुष्काल के कारण सन्निकट होने से श्रमण संघ का वहां जाना संभव लगता है । पाटलिपुत्र में सभी श्रमणों ने मिलकर एक-दूसरे से पूछकर प्रामाणिक रूप से ग्यारह अंगों का पूर्णतः संकलन उस समय किया। 7 पाटलिपुत्र में जितने भी श्रमण एकत्रित हुए थे, उनमें दृष्टिवाद का परिज्ञान किसी श्रमण को नहीं था । दृष्टिवाद जैन आगमों का अत्यन्त महत्त्वपूर्ण भाग था, जिसका संकलन किये बिना अंगों की वाचना अपूर्ण थी । दृष्टिवाद के एकमात्र ज्ञाता भद्रबाहु थे। आवश्यक- चूर्णि के अनुसार वे उस समय नेपाल की पहाड़ियो में महाप्राण ध्यान की साधना 1. (क) दशवैकालिक चूर्णि, पृ. २१ (ख) बृहत्कल्पनिर्युक्ति, १४७ उ. ९३ (ग) विशेषशतक - ४९ 2. कालं पुण पडुच्च चरणकरणट्ठा अवोच्छित्ति निवित्तं च गेण्हमाणस्स पोत्थए संजमो भवइ ! – दशवैकालिक चूर्णि, पृ. २१ 3. गणपरमोहि - पुलाए, आहारगखवग-उवसमे कप्पे । संजय-तिय केवलि-सिज्झणाण जंबुम्मि वुच्छिन्ना ॥ - विशेषावश्यकभाष्य, २५९३ 4. तित्थोगाली, गाथा ७१४ – श्वेताम्बर जैन संघ, जालोर 5. (क) आवश्यकचूर्णि भाग-२, पृ. १८७ (ख) परिशिष्ट पर्व-सर्ग-९, श्लोक ५५-५९ 6. आवश्यकचूर्णि, भाग दो, पत्र १८७ 7. अह बारस वारिसिओ, जाओ कूरो कयाइ दुक्कालो। सव्वो साहुसमूहो, तओ गओ कत्थई कोई ।।२२।। तदुवरमे सो पुणरवि, पाडिले पुत्ते समागओ विहिया । संघेणं सुयविसया चिंता किं कस्स अत्थिति ॥ २३ ॥ जं जस्स आसि पासे उद्देसज्झयणगाइ तं सव्वं । संघडियं एक्कारसंगाई तेहव ठवियाई ॥ २४ ॥ - उपदेशमाला, विशेषवृत्ति पत्रांक २४१ XV Page #18 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र प्रस्तावना कर रहे थे। संघ ने आगम-निधि की सुरक्षा के लिए श्रमणसंघाटक को नेपाल प्रेषित किया। श्रमणों ने भद्रबाहु से प्रार्थना की-'आप वहाँ पधारकर श्रमणों को दृष्टिवाद की ज्ञान-राशि से लाभान्वित करें।' भद्रबाहु ने साधना में विक्षेप समझते हुए प्रार्थना को अस्वीकार कर दिया। "तित्थोगालिय" के अनुसार भद्रबाहु ने आचार्य होते हुए भी संघ के दायित्व से उदासीन होकर कहा'श्रमणो! मेरा आयुष्य काल कम रह गया है। इतने स्वल्प समय में मैं दृष्टिवाद की वाचना देने में असमर्थ हूँ। आत्महितार्थ मैं अपने आपको समर्पित कर चका हँ। अतः संघ को वाचना देकर क्या करना है?2 इस निराशाजनक उत्तर से श्रमण उत्तप्त हुए। उन्होंने पुनः निवेदन किया-'संघ की प्रार्थना को अस्वीकार करने पर आपको क्या प्रायश्चित्त लेना होगा?'3 ___आवश्यकचूर्णि' के अनुसार आये हुये श्रमण-संघाटक ने कोई नया प्रश्न उपस्थित नहीं किया, वह पुनः लौट गया। उसने सारा संवाद संघ को कहा। संघ अत्यन्त विक्षुब्ध हुआ। क्योंकि भद्रबाहु के अतिरिक्त दृष्टिवाद की वाचना देने में कोई भी समर्थ नहीं था। पुनः संघ ने श्रमण-संघाटक को नेपाल भेजा। उन्होंने निवेदन कियाभगवन्! संघ की आज्ञा की अवज्ञा करने वाले को क्या प्रायश्चित्त आता है? प्रश्न सुनकर भद्रबाहु गम्भीर हो गये। उन्होंने कहा-जो संघ का अपमान करता है, वह श्रुतनिह्नव है। संघ से बहिष्कृत करने योग्य है। श्रमण-संघाटक नवेदन किया-आपने भी संघ की बात को अस्वीकृत किया है. आप भी इस दण्ड के योग्य हैं? "तित्थोगालिय'' में प्रस्तुत प्रसंग पर श्रमण-संघ के द्वारा बारह प्रकार के संभोग विच्छेद का भी वर्णन है। ___आचार्य श्री भद्रबाहु स्वामी को अपनी भूल का परिज्ञान हो गया। उन्होंने मधुर शब्दों में कहा-मैं संघ की आज्ञा का सम्मान करता हूँ। इस समय मैं महाप्राण की ध्यान-साधना में संलग्न हूँ। प्रस्तुत ध्यान साधना से चौदह पूर्व की ज्ञान-राशि का मुहूर्त मात्र में परावर्तन कर लेने की क्षमता आ जाती है। अभी इसकी सम्पन्नता में कुछ समय अवशेष है। अतः मैं आने में असमर्थ हूँ। संघ प्रतिभासम्पन्न श्रमणों को यहाँ प्रेषित करे। मैं उन्हें साधना के साथ ही वाचना देने का प्रयास करूंगा। "तित्थोगालिय''6 के अनुसार भद्रबाहु ने कहा-मैं एक अपवाद के साथ वाचना देने को तैयार हूं। आत्महितार्थ, वाचना ग्रहणार्थ आने वाले श्रमण-संघ में बाधा उत्पन्न नहीं करूंगा। और वे भी मेरे कार्य में बाधक न बनें। कायोत्सर्ग सम्पन्नकर भिक्षार्थ आते-जाते समय और रात्रि में शयन-काल के पूर्व उन्हें वाचना प्रदान करता रहूंगा। "तथास्तु" कह वन्दनकर वहाँ से वे प्रस्थित हुये। संघ को संवाद सुनाया। संघ ने महान मेधावी उद्यमी स्थूलभद्रजी आदि को दृष्टिवाद के अध्ययन के लिए प्रेषित किया। परिशिष्ट पर्व' के अनुसार पाँच सौ शिक्षार्थी नेपाल पहुंचे थे। 'तित्थोगालिय' के अनुसार श्रमणों की संख्या पन्द्रह सौ थी। 1. नेपालवत्तणीए य भद्दबाहुसामी अच्छंति चौद्दसपुवी। -आवश्यकचूर्णि, भाग-२, पृ. १८७ 2. सो भणिए एव भाणिए, असिट्ट किलिट्ठएणं वयणेणं । न हु ता अहं समत्थो, इण्हिं मे वायणं दाउं । अप्पटे आउत्तस्स मज्झ किं वायणाए कायव्वं । एवं च भणियमेत्ता रोसस्स वसं गया साहू ।। -तित्थोगाली-गाथा २८, २९ 3. भवं भणंतस्स तुहं को दंडो होई तं मुणसु। -तित्थोगाली 4. तं ते भणंति दुक्कालनिमित्तं महापाणं पविट्ठोमि तो न जाति वायणं दातुं। -आवश्यकचूर्णि, भाग-२, पत्रांक १८७ 5. तेहिं अण्णोवि संघाडओ विसज्जितो, जो संघस्स आणं-अतिक्कमति तस्स को दंडो? तो अक्खाई उग्घाडिज्जई। ते भणंति मा उग्घाडेह, पेसेह मेहावी, सत्त पडिपुच्छगाणि देमि। -आवश्यकचूर्णि, भाग-२, पत्रांक १८७ 6. एक्केण कारणेणं, इच्छं भे वायणं दाउं । अप्पटे आउत्तो, परमढे सुद्ध दाइं उज्जुत्तो । न वि अहं वायरियव्वो, अहंपि नवि वायरिस्सामि ।। पारियकाउस्सग्गो, भत्तद्वित्तो. व अहव सेज्जाए। निंतो व अइंतो वा एवं भे वायणं दाहं ।। -तित्थोगाली, गाथा ३५, ३६ 7. परिशिष्ट पर्व, सर्ग ९ गाथा ७० 8. तित्थोगाली Xvi Page #19 -------------------------------------------------------------------------- ________________ प्रस्तावना श्री स्थानाङ्ग सूत्र इनमें पाँच सौ श्रमण शिक्षार्थी थे और हजार श्रमण परिचर्या करने वाले थे। आचार्य भद्रबाहु स्वामी प्रतिदिन उन्हें सात वाचना करते थे। एक वाचना भिक्षाचर्या से आते समय, तीन वाचना विकाल वेला में और तीन वाचना प्रतिक्रमण के पश्चात् रात्रि में प्रदान करते थे। दृष्टिवाद अत्यन्त कठिन था। वाचना प्रदान करने की गति मन्द थी। मेधावी मुनियों का धैर्य ध्वस्त हो गया। चार सौ निन्यानवै शिक्षार्थी मुनि वाचना-क्रम को छोड़कर चले गये। स्थूलभद्र मुनि निष्ठा से अध्ययन में लगे रहे। आठ वर्ष में उन्होंने आठ पूर्वो का अध्ययन किया। आठ वर्ष के लम्बे समय में भद्रबाहु और स्थूलभद्र के बीच किसी भी प्रकार का उल्लेख नहीं मिलता। एक दिन स्थूलभद्र से भद्रबाहु ने पूछा-'तुम्हें भिक्षा एवं स्वाध्याय योग में किसी भी प्रकार का कोई कष्ट तो नहीं है?' स्थूलभद्र ने निवेदन किया- 'मुझे कोई कष्ट नहीं है। पर जिज्ञासा है कि मैंने आठ वर्षों में कितना अध्ययन किया है? और कितना अवशिष्ट है?' भद्रबाहु ने कहा'वत्स! सरसों जितना ग्रहण किया है, और मेरु जितना बाकी है। दृष्टिवाद के अगाध ज्ञानसागर से अभी तक तुम बिन्दुमात्र पाये हो' स्थूलभद्र ने पुनः निवेदन किया-'भगवन्! मैं हतोत्साह नहीं हूं, किन्तु मुझे वाचना का लाभ स्वल्प मिल रहा है। आपके जीवन का सन्ध्याकाल है, इतने कम समय में वह विराट ज्ञान राशि कैसे प्राप्त कर सकूँगा? भद्रबाहु ने आश्वासन देते हुए कहा-'वत्स! चिन्ता मत करो, मेरा साधनाकाल सम्पन्न हो रहा है। अब मैं तुम्हें यथेष्ट वाचना दूंगा।' उन्होंने दो वस्तु कम दशपूर्वो की वाचना ग्रहण कर ली। तित्थोगालिय के अनुसार दशपूर्व पूर्ण कर लिये थे और ग्यारहवें पूर्व का अध्ययन चल रहा था। साधनाकाल सम्पन्न होने पर आर्य भद्रबाहु स्थूलभद्र के साथ पाटलिपुत्र आये। यक्षा आदि साध्वियाँ वन्दनार्थ गयी। स्थूलभद्र ने चमत्कार प्रदर्शित किया। . जब वाचना ग्रहण करने के लिए स्थूलभद्र भद्रबाहु के पास पहुँचे तो उन्होंने कहा- 'वत्स! ज्ञान का अहं विकास में बाधक है। तुमने शक्ति का प्रदर्शनकर अपने आप को अपात्र सिद्ध कर दिया है। अब तुम आगे की वाचना के लिए योग्य नहीं हो।' स्थूलभद्र को अपनी प्रमादवृत्ति पर अत्यधिक अनुताप हुआ। चरणों में गिरकर क्षमायाचना की और कहा-पुनः अपराध का आवर्तन नहीं होगा। आप मुझे वाचना प्रदान करें। प्रार्थना स्वीकृत नहीं हुई। स्थूलभद्र ने निवेदन किया-मैं पर-रूप का निर्माण नहीं करूंगा, अवशिष्ट चार पूर्व ज्ञान देकर मेरी इच्छा पूर्ण करें। स्थूलभद्र के अत्यन्त आग्रह पर चार पूर्वो का ज्ञान इस अपवाद के साथ देना स्वीकार किया कि अवशिष्ट चार पूर्वो का ज्ञान आगे किसी को भी नहीं दे सकेगा। दशपूर्व तक उन्होंने अर्थ से ग्रहण किया था और शेष चार पूर्वो का ज्ञान शब्दशः प्राप्त किया था। उपदेशमाला विशेष वृत्ति, आवश्यकचूर्णि, तित्थोगालिय, परिशिष्टपर्व, प्रभृति ग्रन्थों में कहीं संक्षेप में और कहीं विस्तार से वर्णन है। ____ दिगम्बर साहित्य के उल्लेखानुसार दुष्काल के समय बारह सहस्र श्रमणों ने परिवृत्त होकर भद्रबाहु उज्जैन होते हुए दक्षिण की ओर बढ़े और सम्राट चन्द्रगुप्त को दीक्षा दी। कितने ही दिगम्बर विज्ञों का यह मानना है कि दुष्काल के कारण श्रमणसंघ में मतभेद उत्पन्न हुआ। दिगम्बर श्रमण को निहारकर एक श्राविका का गर्भपात हो गया। जिससे आगे चलकर अर्ध फालग सम्प्रदाय प्रचलित हुआ। अकाल के कारण वस्त्र-प्रथा का प्रारम्भ हुआ। यह कथन साम्प्रदायिक मान्यता को लिए हुए है। पर ऐतिहासिक सत्य-तथ्य को लिए हुए नहीं है। कितने ही 1. श्रीभद्रबाहुपादान्ते स्थूलभद्रो महामतिः । पूर्वाणामष्टकं वषैरपाठीदष्टभिर्भृशम्।। -परिशिष्ट पर्व, सर्ग-९, श्लोक-८१ 2. दृष्ट्वा सिंहं तु भीतास्ताः सूरिमेत्य व्यजिज्ञपन् । ज्येष्ठार्य जग्रसे सिंहस्तत्र सोऽद्यापि तिष्ठति ।। -परिशिष्ट पर्व, सर्ग-९, श्लोक-८१ 3. अह भणइ थूलभद्दो अण्णं रूवं न किंचि काहामो । इच्छामि जाणिउं जे, अहं चत्तारि पुव्वाइं ।। -तित्थोगाली पइन्ना-८०० 4. जैन साहित्य का इतिहास, पूर्व पीठिका-संघभेद प्रकरण, पृ. ३७५ - पण्डित कैलाशचन्द्रजी शास्त्री, वाराणसी xviil Page #20 -------------------------------------------------------------------------- ________________ प्रस्तावनां श्री स्थानाङ्ग सूत्र दिगम्बर मूर्धन्य मनीषियों का यह मानना है कि श्वेताम्बर आगमों की संरचना शिथिलाचार के संपोषण हेतु की गयी है। यह भी सर्वथा निराधार कल्पना है। क्योंकि श्वेताम्बर आगमों के नाम दिगम्बर मान्य ग्रन्थों में भी प्राप्त होते हैं। 1 यहाँ पर यह भी स्मरण होगा कि नेपाल जाकर योग की साधना करने वाले आ. भद्रबाहु स्वामी और उज्जैन होकर दक्षिण की ओर बढ़ने वाले आ. भद्रबाहु स्वामी, एक व्यक्ति नहीं हो सकते। दोनों के लिए चतुर्दशपूर्वी लिखा गया है। यह उचित नहीं है। इतिहास के लम्बे अन्तराल में इस तथ्य को दोनों परम्पराएं स्वीकार करती हैं। प्रथम आ. भद्रबाहु स्वामी का समय वीर - निर्वाण की द्वितीय शताब्दी है तो द्वितीय आ. भद्रबाहु स्वामी का समय वीर- निर्वाण की पांचवीं शताब्दी के पश्चात् है । प्रथम आ. भद्रबाहु स्वामी चतुर्दश पूर्वी और छेद सूत्रों के रचनाकार थे।2 द्वितीय आ. भद्रबाहु स्वामी वराहमिहिर के भ्राता थे। राजा चन्द्रगुप्त का सम्बन्ध प्रथम आ. भद्रबाहु स्वामी के साथ न होकर द्वितीय आ. भद्रबाहु स्वामी के साथ है। क्योंकि प्रथम आ. भद्रबाहु स्वामी का स्वर्गवासकाल वीर निर्वाण एक सौ सत्तर (१७० ) के लगभग है। एक सौ पचास वर्षीय नन्द साम्राज्य का उच्छेद और मोर्य शासन का प्रारम्भ वीर - निर्वाण दो सौ दस के आस-पास है । द्वितीय आ. भद्रबाहु स्वामी के साथ चन्द्रगुप्त अवन्ती का था, पाटलिपुत्र का नहीं । आचार्य देवसेन ने चन्द्रगुप्त को दीक्षा देने वाले आ. भद्रबाहु स्वामी के लिए श्रुतवली विशेषण नहीं दिया है। किन्तु निमित्तज्ञानी विशेषण दिया है। 3 श्वेताम्बर परम्परा के अनुसार भी वे निमित्तवेत्ता थे। सम्राट चन्द्रगुप्त के सोलह स्वप्नों का फलादेश बताने वाले द्वितीय आ. भद्रबाहु स्वामी ही होने चाहिए। मौर्यशासक चन्द्रगुप्त और अवन्ती के शासक चन्द्रगुप्त और दोनों आ. भद्रबाहु स्वामी की जीव घटनाओं में एक सदृश नाम होने से संक्रमण हो गया है। दिगम्बर परम्परा का अभिमत है कि दोनों आ. भद्रबाहु स्वामी समकालीन थे। एक आ. भद्रबाहु स्वामी ने नेपाल में महाप्राण नामक ध्यानसाधना की तो दूसरे आ. भद्रबाहु स्वामी ने रांजा चन्द्रगुप्त के साथ दक्षिण भारत की यात्रा की। पर इस कथन के पीछे परिपुष्ट ऐतिहासिक प्रमाण नहीं है। हम पूर्व में बता चुके हैं कि दुष्काल की विकट वेला में आ. भद्रबाहु स्वामी विशाल श्रमण संघ के साथ बंगाल में समुद्र के किनारे रहे। 4 संभव है उसी प्रदेश में उन्होंने छेदसूत्रों की रचना की हो। उसके पश्चात् महाप्राणायाम की ध्यान-साधना के लिए नेपाल पहुंचे हों और दुष्काल के पूर्ण होने पर भी वे नेपाल में ही रहे हों। डाक्टर हर्मन जेकॉबी ने भी आ. भद्रबाहु स्वामी के नेपाल जाने की घटना का समर्थन किया है। तित्थोगालिय के अध्ययन से यह स्पष्ट है कि पाटलिपुत्र में अंग - साहित्य की वाचना हुई थी। वहां अंगबाह्य आगमों की वाचना के सम्बन्ध में कुछ भी निर्देश नहीं है। इसका अर्थ यह नहीं है कि अंगबाह्य आगम उस समय नहीं थे। श्वेताम्बर मान्यता के अनुसार अंगबाह्य आगमों की रचनाएं पाटलिपुत्र की वाचना के पहले ही हो चुकी थीं। क्योंकि वीर - निर्वाण (६४) चौंसठ में शय्यम्भव जैन श्रमण बने थे और वीर - निर्वाण ७५ में वे आचार्य पद से अलंकृत हुए थे । उन्होंने अपने पुत्र अल्पायुष्य मुनि मनक के लिए आत्मप्रवाद से दशवैकालिक 1. (क) षट्खण्डागम, भाग-१, पृ. १६ (ख) सर्वार्थसिद्धि, पूज्यपाद १-२० (ग) तत्त्वार्थराजवार्त्तिक, अकलंक-१-२० (घ) गोम्मटसार, जीवकाण्ड नेमिचन्द्र, पृ. १३४ 2. वंदामि भद्दबाहुं पाईणं चरियं सगलसुयनाणि । सुत्तस्स कारगामिसि दसासु कप्पे य ववहारे।। - दशाश्रुतस्कन्धनिर्युक्ति, गाथा १ 3. आसि उज्जेणीयरे, आयरियो भद्दबाहुणामेण । जाणियं सुणिमित्तधरो, भणियो संघो णियो ते ॥ - भावसंग्रह 4. इतश्च तस्मिन् दुष्काले कराले कालरात्रिवत् । निर्वाहार्थं साधुसंघस्तीरं निरनिधेर्ययौ । परिशिष्ट पर्व, सर्ग ९ श्लोक ५५ xviii Page #21 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र प्रस्तावना सूत्र का निर्यूहण किया । 1 वीर - निर्वाण के ८० वर्ष बाद इस महत्त्वपूर्ण सूत्र की रचना हुई थी । स्वयं आ. भद्रबाहु स्वामी ने भी छेदसूत्रों की रचनाएं की थीं, उस वाचना के समय आ. भद्रबाहु स्वामी स्वयं विद्यमान थे। पर इन ग्रन्थों की वाचना के सम्बन्ध में कोई संकेत नहीं है । पण्डित श्री दलसुख मालवणिया का अभिमत है कि आगम या श्रुत उस युग में अंग-ग्रन्थों तक ही सीमित था । बाद में चलकर श्रुतसाहित्य का विस्तार हुआ और आचार्यकृत श्रुत क्रमशः आगम की कोटि में रखा गया | 2 पाटलिपुत्र की वाचना के सम्बन्ध में दिगम्बर प्राचीन साहित्य में कहीं उल्लेख नहीं है। यद्यपि दोनों ही परम्पराएं आ.भद्रबाहु स्वामी को अपना आराध्य मानती हैं। आचार्य भद्रबाहु स्वामी के शासनकाल में दो विभिन्न दिशाओं में बढ़ती हुई श्वेताम्बर और दिगम्बर परम्परा के आचार्यों की नामशृङ्खला एक केन्द्र पर आ पहुंची थी। अब पुनः वह शृङ्खला विशृङ्खलित हो गयी थी । द्वितीय वाचना संकलन का द्वितीय प्रयास वीर - निर्वाण ३०० से ३३० के बीच हुआ । सम्राट खारवेल उड़ीसा प्रान्त . के महाप्रतापी शासक थे । उनका अपर नाम "महामेघवाहन" था। इन्होनें अपने समय में एक बृहद् जैन सम्मेलन का आयोजन किया था, जिसमें अनेक जैन भिक्षु, आचार्य, विद्वान तथा विशिष्ट उपासक सम्मिलित हुए थे । सम्राट खारवेल को उनके कार्यों की प्रशस्ति के रूप में "धम्मराज", "भिक्खुराज", "खेमराज" जैसे विशिष्ट शब्दों से सम्बोधित किया गया है। हाथी गुफा (उड़ीसा) के शिलालेख में इस सम्बन्ध में विस्तार से वर्णन है । हिमवन्त स्थविरावली के अनुसार महामेघवाहन, भिक्षुराज खारवेल सम्राट ने कुमारी पर्वत पर एक श्रमण सम्मेलन का आयोजन किया था। प्रस्तुत सम्मेलन में महागिरि - परम्परा के बलिस्सह, बौद्धलिङ्ग, देवाचार्य धर्मसेनाचार्य, नक्षत्राचार्य, प्रभृति दो सौ जिनकल्पतुल्य उत्कृष्ट साधना करने वाले श्रमण तथा आर्य सुस्थित, आर्य सुप्रतिबद्ध, उमास्वाति, श्यामाचार्य, प्रभृति तीन सौ स्थविरकल्पी श्रमण थे। आर्या पोड़णी प्रभृति ३०० साध्वियाँ, भिखुराय, चूर्णक, सेलक, प्रभृति ७०० श्रमणोपासक और पूर्णमित्रा प्रभृति ७०० उपासिकाएँ विद्यमान थीं। बलिस्सह, उमास्वाति, श्यामाचार्य प्रभृति स्थविर श्रमणों ने सम्राट खारवेल की प्रार्थना को सन्मान देकर गणधर भगवंत सुधर्मा स्वामि रचित द्वादशांगी का संकलन किया । उसे भोजपत्र, ताड़पत्र और वल्कल पर लिपिबद्ध कराकर आगम वाचना के ऐतिहासिक पृष्ठों में एक नवीन अध्याय जोड़ा। प्रस्तुत वाचना भुवनेश्वर के निकट कुमारगिरि पर्वत पर, जो वर्तमान में खण्डगिरि उदयगिरि पर्वत के नाम से विश्रुत है, वहाँ हुई थी, जहाँ पर अनेक जैन गुफाएं हैं जो कलिंग नरेश खारवेल महामेघवाहन के धार्मिक जीवन की परिचायिका हैं। इस सम्मेलन में आर्य सुस्थित और सुप्रतिबुद्ध दोनों सहोदर भी उपस्थित थे। कलिंगाधिप भिक्षुराज ने इन दोनों का विशेष सम्मान किया था । हिमवन्त थेरावली के अतिरिक्त अन्य किसी जैन ग्रन्थ में इस सम्बन्ध में उल्लेख नहीं है । खण्डगिरि और उदयगिरि में इस सम्बन्ध में जो विस्तृत लेख उत्कीर्ण है, उससे स्पष्ट परिज्ञात होता है कि उन्होंने आगमवाचना के लिए सम्मेलन किया था। 4 1. सिद्धान्तसारमुद्धृत्याचार्यः शय्यम्भवस्तदा । दशवेकालिकं नाम, श्रुतस्कन्धमुदाहरत् ।। - परिशिष्ट पर्व, सर्ग ५, श्लोक ८५ 2. (क) जैन दर्शन का आदिकाल - पं. दलसुख मालवणिया, पृष्ठ ६ (ख) आगम युग का जैन दर्शन-पृष्ठ २७ 3 सुट्टियसुपडिबुद्धे, अज्जे दुने विते नमसामि । भिक्खुराय कलिंगाहिवेण सम्माणिए जिट्टे ।। – हिमवंत स्थविरावली, गा. १० 4. (क) जर्नल आफ दी विहार एण्ड उड़ीसा रिसर्च सोसायटी, - भाग १३, पृ. ३३६ (ख) जैन साहित्य का बृहद् इतिहास, भाग १, पृ. ८२ आचार्य - साध्वी संघमित्रा, पृ. १०-११ (ग) जैनधर्म के प्रभावक xix Page #22 -------------------------------------------------------------------------- ________________ प्रस्तावनां श्री स्थानाङ्ग सूत्र तृतीय वाचना आगमों को संकलित करने का तृतीय प्रयास वीर - निर्वाण ८२७ से ८४० के मध्य हुआ । वीर निर्वाण की नवमी शताब्दी में पुनः द्वादशवर्षीय दुष्काल से श्रुत-विनाश का भीषण आघात जैन शासन को लगा । श्रमणजीवन की मर्यादा के अनुकूल आहार की प्राप्ति अत्यन्त कठिन हो गयी । बहुत-से श्रुतसम्पन्न श्रमण काल के अंक में समा गये। सूत्रार्थग्रहण, परावर्त्तन के अभाव में श्रुत-सरिता सूखने लगी । अति विषम स्थिति थी। बहुत सारे मुनि सुदूर प्रदेशों में विहरण करने के लिए प्रस्थित हो चुके थे। दुष्काल की परिसमाप्ति के पश्चात् मथुरा में श्रमणसम्मेलन हुआ । प्रस्तुत सम्मेलन का नेतृत्व आचार्य स्कन्दिल ने संभाला। श्रुतसम्पन्न श्रमणों की उपस्थिति से सम्मेलन में चार चाँद लग गये। प्रस्तुत सम्मेलन में श्री मधुमित्र, श्री गन्धहस्ती, प्रभृति १५० श्रमण उपस्थित थे। श्री मधुमित्र और श्री स्कन्दिल ये दोनों आचार्य आचार्य सिंह के शिष्य थे। आचार्य श्री गन्धहस्ती श्री मधुमित्र के शिष्य थे। इनका वैदुष्य उत्कृष्ट था। अनेक विद्वान् श्रमणों के स्मृतपाठों के आधार पर आगम श्रुत का संकलन हुआ था । आचार्य श्री स्कन्दिल की प्रेरणा से श्री गन्धहस्ती ने ग्यारह अंगों का विवरण लिखा । मथुरा के ओसवाल वंशज सुश्रावक ओसालक ने श्री गन्धहस्ती - विवरण सहित सूत्रों को ताड़पत्र पर उट्टकित करवाकर निर्ग्रन्थों को समर्पित किया। आचार्य श्री गन्धहस्ती को ब्रह्मदीपिक शाखा में मुकुटमणि माना गया है। प्रभावकचरित के अनुसार आचार्य श्री स्कन्दिल जैन शासन रूपी नन्दनवन में कल्पवृक्ष के समान थे। समग्र श्रुतानुयोग को अंकुरित करने में महामेघ के समान थे। चिन्तामणि के समान वे इष्टवस्तु के प्रदाता थे। 2 यह आगमवाचना मथुरा में होने से माथुरी वाचना कहलायी । आचार्य श्री स्कन्दिल की अध्यक्षता में होने से स्कन्दिली वाचना के नाम से इसे अभिहित किया गया। श्री जिनदास गणी महत्तर ने यह भी लिखा है कि दुष्काल के क्रूर आपत्ति से अनुयोगधर मुनियों में केवल एक श्री स्कन्दिल ही बच पाये थे। उन्होंने मथुरा में अनुयोग का प्रवर्तन किया था । अतः यह वाचना स्कन्दिली नाम से विश्रुत हुई । प्रस्तुत वाचना में भी पाटलिपुत्र की वाचना की तरह केवल अंगसूत्रों की ही वाचना हुई। क्योंकि नन्दीसूत्र की चूर्णि में अंगसूत्रों के लिए कालिक शब्द व्यवहृत हुआ है। अंगबाह्य आगमों की वाचना या संकलना का इस समय भी प्रयास हुआ हो, ऐसा पुष्ट प्रमाण नहीं है । पाटलिपुत्र में जो अंगों की वाचना हुई थी उसे ही पुनः व्यवस्थित करने का प्रयास किया गया था। नन्दीसूत्र के अनुसार वर्तमान में जो आगम विद्यमान हैं वे माथुरी वाचना के अनुसार हैं। पहले जो वाचना हुई थी, वह पाटलिपुत्र में हुई थी, जो बिहार में था । उस समय बिहार जैनों का केन्द्र रहा था । किन्तु माथुरी वाचना के समय बिहार से हटकर उत्तरप्रदेश केन्द्र हो गया था । मथुरा ही कुछ श्रमण दक्षिण की ओर आगे बढ़े थे। जिसका सूचन हमें दक्षिण में विश्रुत माथुरी संघ के अस्तित्व से प्राप्त होता है। 1. इत्थ दूसहदुब्भिक्खे दुवालसवारिसिए नियत्ते सयलसंघ मेलिअ आगमाणुओगो पवत्तिओ खंदिलायरियेण । – विविध तीर्थकल्प, पृ. १९ 2. पारिजातोऽपारिजातो जैनशासननन्दने । सर्वश्रुतानुयोगद्द्रु-कन्दकन्दलनाम्बुदः ।। विद्याधरवराम्नाये चिन्तामणिरिवेष्टदः । आसीच्छ्रीस्कन्दिलाचार्यः पादलितप्रभोः कुले ॥ प्रभावकचरित, पृ. ५४ 3. अण्णे भांति जहा सुत्तं ण णट्टं, तम्मि दुब्भिक्खकाले - अणे पहाणा अणुओगधरा ते विणट्ठा, एगे खंदिलायरिए संथरे, तेण मथुराए अणुओगो पुणो साधुणं पवत्तितो त्ति मथुरा वायणा भण्णति । नन्दी चूर्णि, गा. ३२, पृ. ९ 4. अहवा कालियं आयारादि सुत्तं तदुवदेसेणं सण्णी भण्णति । - नन्दीचूर्णि, गा. ३२, पृ. ९ 5. जेसि इमो अणुओगो, पयरइ अज्जावि अड्डभरहम्मि । बहुनगरनिग्गयजसो ते वंदे खंदिलायरिए । । - नन्दीसूत्र, गा.. ३२ 6. ( क ) नन्दीचूर्णि, पृ. ९ (ख) नन्दीसूत्र, गा. ३३, मलयगिरि वृत्ति - पृ. ५९ XX Page #23 -------------------------------------------------------------------------- ________________ प्रस्तावना श्री स्थानाङ्ग सूत्र ___ . नन्दीसूत्र की चूर्णि और श्री मलयगिरि वृत्ति के अनुसार यह माना जाता है कि दुर्भिक्ष के समय श्रुतज्ञान कुछ भी नष्ट नहीं हुआ था। केवल आचार्य श्री स्कन्दिल के अतिरिक्त शेष अनुयोगधर श्रमण स्वर्गस्थ हो गये थे। एतदर्थ आचार्य श्री स्कन्दिल ने पुनः अनुयोग का प्रवर्तन किया, जिससे सम्पूर्ण अनुयोग स्कन्दिल-सम्बन्धी माना गया। चतुर्थ वाचना ___जिस समय उत्तर-पूर्व और मध्य भारत में विचरण करने वाले श्रमणों का सम्मेलन मथुरा में हुआ था, उसी समय दक्षिण और पश्चिम में विचरण करने वाले श्रमणों की एक वाचना वीरनिर्वाण संवत् ८२७ से ८४० के आस-पास वल्लभी में आचार्य नागार्जुन की अध्यक्षता में सम्पन्न हुई। इसे 'वल्लभीवाचना' या 'नागार्जुनीयवाचना' की संज्ञा मिली। इस वाचना का उल्लेख भद्रेश्वर रचित कहावली ग्रन्थ में मिलता है, वे आचार्य श्री हरिभद्रसूरिजी के बाद हुए। स्मृति के आधार पर सत्र-संकलना होने के कारण वाचनाभेद रह जाना स्वाभाविक था। पण्डित दलसुख मालवणिया ने प्रस्तुत वाचना के सम्बन्ध में लिखा है "कुछ चूर्णियों में नागार्जुन के नाम से पाठान्तर मिलते हैं। पण्णवणा जैसे अंगबाह्य सूत्र में भी पाठान्तर का निर्देश है। अतएव अनुमान किया गया कि नागार्जुन ने भी वाचना की होगी। किन्तु इतना तो निश्चित रूप से कहा जा सकता है कि मौजूदा अंग आगम माथुरीवाचनानुसारी हैं, यह तथ्य है। अन्यथा पाठान्तरों में स्कन्दिल के पाठान्तरों का भी निर्देश मिलता। अंग और अन्य अंगबाह्य ग्रन्थों की व्यक्तिगत रूप से कई वाचनाएँ होनी चाहिए थी। क्योंकि आचारांग आदि आगम साहित्य की चूर्णियों में जो पाठ मिलते हैं उनसे भिन्न पाठ टीकाओं में अनेक स्थानों पर मिलते हैं। जिससे यह तो सिद्ध है कि पाटलीपुत्र की वाचना के पश्चात् समय-समय पर मूर्धन्य मनीषी आचार्यों के द्वारा वाचनाएँ होती रही हैं। उदाहरण के रूप में हम प्रश्नव्याकरण को ले सकते हैं। समवायाङ्ग में प्रश्नव्याकरण का जो परिचय दिया गया है, वर्तमान में उसका वह स्वरूप नहीं है। आचार्य श्री अभयदेव ने प्रश्नव्याकरण की टीका में लिखा है कि अतीत काल में वे सारी विद्याएँ इसमें थी। इसी तरह अन्तकृत्दशा में भी दश अध्ययन नहीं है। टीकाकार ने स्पष्टीकरण में यह सूचित किया है कि प्रथम वर्ग में दश अध्ययन हैं। पर यह निश्चित है कि क्षत-विक्षत आगम-निधि का ठीक समय पर संकलनकर आचार्य श्री नागार्जुन ने जैन शासन पर महान् उपकार किया है। इसलिए आचार्य श्री देववाचक ने बहुत ही भावपूर्ण शब्दों में श्री नागार्जुन की स्तुति करते हुए लिखा है-मृदुता आदि गुणों से सम्पन्न, सामायिक श्रुतादि के ग्रहण से अथवा परम्परा से विकास की भूमिका पर क्रमशः आरोहणपूर्वक वाचकपद को प्राप्त ओघश्रुतसमाचारी में कुशल आचार्य श्री नागार्जुन को मैं प्रणाम करता हूँ। दोनों वाचनाओं का समय लगभग समान है। इसलिए सहज ही यह प्रश्न उबुद्ध होता है कि एक ही समय में दो भिन्न-भिन्न स्थानों पर वाचनाएँ क्यों आयोजित की गई? जो श्रमण वल्लभी में एकत्र हुए थे वे मथुरा भी जा 1. जैन दर्शन का आदिकाल, पृ.७ - पं. दलसुख मालवणिया। 2. इह हि स्कन्दिलाचार्यप्रवृत्तौ दुष्षमानुभावतो दुर्भिक्षप्रवृत्या साधूनां पठनगुणनादिकं सर्वमप्यनेशत्। ततो दुर्भिक्षातिक्रमे सुभिक्षप्रवृत्तौ द्वयोः संघयोर्मेलापकोऽभवत्। तद्यथा एको वल्लभ्यामेको मथुरायाम्। तत्र सूत्रार्थसंघटने परस्परवाचनाभेदो जातः। विस्मृतयोर्हि सूत्रार्थयोः संघटने भवत्यवश्यवाचनाभेदो न काचिदनुपपत्तिः। -ज्योतिष्करण्डक टीका 3. जैन दर्शन का आदिकाल, पृ. ७ 4. वीरनिर्वाण संवत् और जैन कालगणना, पृ. ११४ -गणिकल्याणविजय 5. जैन दर्शन का आदिकाल, पृ.७ 6. जैन आगम साहित्य मनन और मीमांसा, पृ. १७० से १८५ -देवन्द्रमुनि, प्र.-श्री तारक गुरु जैन ग्रन्थालय, उदयपुर 7. अन्तकृद्दशा, प्रस्तावना-पृ. २१ से २४ तक 8. (क) मिउमद्दवसंपण्णे अणुपुब्विं वायगत्तणं पत्ते। ओहसुयसमायारे णागज्जुवायए वंदे ।। -नन्दीसूत्र-गाथा ३५ (ख) लाइफ इन ऐश्वेंट इंडिया एज डेपिक्टेड इन द जैन कैनन्स-पृष्ठ ३२-३३ -(ला. इन. ए.इ.) डा. जगदीशचन्द्र जैन बम्बई, १९४७ (ग) योगशास्त्र प्र. ३, पृ. २०७ - xxi Page #24 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र प्रस्तावना सकते थे। फिर क्यों नहीं गये? उत्तर में कहा जा सकता है-उत्तर भारत और पश्चिम भारत के श्रमण संघ में किन्हीं कारणों से मतभेद रहा हो, उनका मथुरा की वाचना को समर्थन न रहा हो। उस वाचना की गतिविधि और कार्यक्रम की पद्धति व नेतृत्व में श्रमणसंघ सहमत न हो। यह भी संभव है कि माथुरी वाचना पूर्ण होने के बाद इस वाचना का प्रारम्भ हुआ हो। उनके अन्तर्मानस में यह विचार-लहरियाँ तरंगित हो रही हों कि मथुरा में आगम-संकलन का जो कार्य हुआ है, उससे हम अधिक श्रेष्ठतम कार्य करेंगे। संभव है इसी भावना से उत्प्रेरित होकर कालिक श्रुत के अतिरिक्त भी अंगबाह्य व प्रकरणग्रन्थों का संकलन और आकलन किया गया हो। या सविस्तृत पाठ वाले स्थल अर्थ की दृष्टि से सुव्यवस्थित किये गये हों। इस प्रकार अन्य भी अनेक संभावनाएं की जा सकती है। पर उनका निश्चित आधार नहीं है। यही कारण है कि माथुरी और वल्लभी वाचनाओं में कई स्थानों पर मतभेद हो गये। यदि दोनों श्रतधर आचार्य परस्पर मिल कर विचार-विमर्श करते तो संभवतः वाचनाभेद मिटता। किन्तु परिताप है कि न वे वाचना के पूर्व मिले और न बाद में ही मिले। वाचनाभेद उनके स्वर्गस्थ होने के बाद भी बना रहा, जिससे वृत्तिकारों को 'नागार्जुनीया पुनः एवं पठन्ति' आदि वाक्यों का निर्देश करना पड़ा। पञ्चम वाचना वीर-निर्वाण की दशवीं शताब्दी (९८० या ९९३ ई. सन् ४५४-४६६) में देवर्द्धिगणि श्रमाश्रमण की अध्यक्षता में पुनः श्रमण-संघ एकत्रित हुआ। स्कन्दिल और नागार्जुन के पश्चात् दुष्काल ने हृदय को कम्पा देने वाले नाखूनी पंजे फैलाये। अनेक श्रुतधर श्रमण काल-कवलित हो गये। श्रुत की महान् क्षति हुयी। दुष्काल परिसमाप्ति के बाद वल्लभी में पुनः जैन संघ सम्मिलित हुआ। देवर्द्धिगणि ग्यारह अंग और एक पूर्व से भी अधिक श्रुत के ज्ञाता थे। श्रमण-सम्मेलन में त्रुटित और अत्रुटित सभी आगमपाठों का स्मृति-सहयोग से संकलन हुआ। श्रुत को स्थायी रूप प्रदान करने के लिए उसे पुस्तकारूढ किया गया। आगम-लेखन का कार्य,आर्यरक्षित के युग में अंश रूप से प्रारम्भ हो गया था। अनुयोगद्वार में द्रव्यश्रुत और भावश्रुत का उल्लेख है। पुस्तक लिखित श्रुत को द्रव्यश्रुत माना गया है। ___आर्य श्री स्कन्दिल और श्री नागार्जुन के समय में भी आगमों को लिपिबद्ध किया गया था, ऐसा उल्लेख मिलता है। किन्तु देवर्द्धिगणि के कुशल नेतृत्व में आगमों का व्यवस्थित संकलन और लिपिकरण हुआ है, इसलिए आगम-लेखन का श्रेय देवर्द्धिगणि को प्राप्त है। इस सन्दर्भ में एक प्रसिद्ध गाथा है कि वल्लभी नगरी में देवर्द्धिगणि प्रमुख श्रमण संघ ने वीर निर्वाण ९८० में आगमों को पुस्तकारूढ किया था। श्री देवर्द्धिगणि क्षमाश्रमण के समक्ष स्कन्दिली और नागार्जुनीय ये दोनों वाचनाएँ थीं, नागार्जुनीय वाचना के प्रतिनिधि आचार्य कालक (चतुर्थ) थे। स्कन्दिली वाचना के प्रतिनिधि स्वयं देवर्द्धिगणि थे। हम पूर्व लिख चुके हैं आर्य स्कन्दिल और आर्य नागार्जुन दोनों का मिलन न होने से दोनों वाचनाओं में कुछ भेद था। श्री देवर्द्धिगणि ने श्रुतसंकलन का कार्य बहुत ही तटस्थ नीति से किया। आचार्य स्कन्दिल की वाचना को प्रमुखता देकर 1. से किं तं.....दव्वसुअं? पत्तयपोत्थयलिहिअं -अनुयोगद्वार सूत्र 2. जिनवचनं च दुष्षमाकालवशादुच्छिन्नप्रायमिति मत्वा भगवद्भिर्नागार्जुनस्कन्दिलाचार्य्यप्रभृतिभिः पुस्तकेषु न्यस्तम्। -योगशास्त्र, प्रकाश ३, पत्र २०७ 3. वलहीपुरम्मि नयरे, देवडिपमुहेण समणसंघेण । पुत्थइ आगमु लिहियो नवसय असीआओ विराओ। 4. परोप्परमसंपण्णमेलावा य तस्समयाओ खंदिल्लनागज्जुणायरिया. कालं काउं देवलोगं गया। तेण तुल्लयाए वि तहुधरियसिद्धताणं जो संजाओ कथम (कहमवि) वायणा भेओ सो य न चालिओ पच्छिमेहि। -कहावली-२९८ xxii Page #25 -------------------------------------------------------------------------- ________________ प्रस्तावना श्री स्थानाङ्ग सूत्र नागार्जुनीय वाचना को पाठान्तर के रूप में स्वीकारकर अपने उदात्त मानस का परिचय दिया, जिससे जैनशासन विभक्त होने से बच गया। उनके भव्य प्रयत्न के कारण ही श्रुतनिधि आज तक सुरक्षित रह सकी। ___आचार्य श्री देवर्द्धिगणि ने आगमों को पुस्तकारूढ़ किया। यह बात बहुत ही स्पष्ट है। किन्तु उन्होंने किनकिन आगमों को पुस्तकारूढ़ किया? इसका स्पष्ट उल्लेख कहीं भी नहीं मिलता। नन्दीसूत्र में श्रुतसाहित्य की लम्बी सूची है। किन्तु नन्दीसूत्र देवर्द्धिगणि की रचना नहीं है। उसके रचनाकार आचार्य देव वाचक हैं। यह बात नन्दीचूर्णी और टीका से स्पष्ट है। इस दृष्टि से नन्दी सूची में जो नाम आये हैं, वे सभी देवर्द्धिगणि क्षमाश्रमण के द्वारा लिपिबद्ध किये गये हों, यह निश्चित रूप से नहीं कहा जा सकता। पण्डित दलसुख मालवणिया का यह अभिमत है कि अंगसूत्रों को तो पुस्तकारूढ़ किया ही गया था और जितने अंगबाह्य ग्रन्थ, जो नन्दी से पूर्व हैं, वे पहले से ही पुस्तकारूढ़ होंगे। नन्दी की आगमसूची में ऐसे कुछ प्रकीर्णक ग्रन्थ हैं, जिनके रचयिता देवर्द्धिगणि के बाद के आचार्य हैं। सम्भव है उन ग्रन्थों को बाद में आगम की कोटि में रखा गया हो। कितने ही विज्ञों का यह अभिमत है कि वल्लभी में सारे आगमों को व्यवस्थित रूप दिया गया। भगवान् महावीर के पश्चात् एक सहस्र वर्ष में जितनी भी मुख्य-मुख्य घटनाएं घटित हुई, उन सभी प्रमुख घटनाओं का समावेश यत्र-तत्र आगमों में किया गया। जहाँ-जहाँ पर समान आलापकों का बार-बार पुनरावर्तन होता था, उन आलापकों को संरक्षितकर एक दूसरे का पूर्तिसंकेत एक दूसरे आगम में किया गया। जो वर्तमान में आगम उपलब्ध हैं, वे देवर्द्धिगणि की वाचना के हैं। उसके पश्चात् उसमें परिवर्तन और परिवर्धन नहीं हुआ। ___ यह सहज ही जिज्ञासा उबुद्ध हो सकती है कि आगम-संकलना यदि एक ही आचार्य की है तो अनेक स्थानों पर विसंवाद क्यों है? उत्तर में निवेदन है कि सम्भव है इसके दो कारण हों। जो श्रमण उस समय विद्यमान थे उन्हें जो-जो आगम कण्ठस्थ थे, उन्हीं का संकलन किया गया हो। संकलनकर्ता को देवर्द्धिगणि क्षमाश्रमण ने एक ही बात दो भिन्न आगमों में भिन्न प्रकार से कही है, यह जानकर के भी उसमें हस्तक्षेप करना अपनी 'अनधिकार चेष्टा समझी हो। वे समझते थे कि सर्वज्ञ की वाणी में परिवर्तन करने से अनन्त संसार बढ़ सकता है। दूसरी बात यह भी हो सकती है-नौवीं शताब्दी में सम्पन्न हुई माथुरी और वल्लभी वाचना की परम्परा के जो श्रमण बचे थे, उन्हें जितना स्मृति में था, उतना ही देवर्द्धिगणि ने संकलन किया था, सम्भव है वे श्रमण बहुत सारे आलापक भूल ही गये हों, जिससे भी विसंवाद हुये हैं। ज्योतिषकरण्ड की वृत्ति में यह प्रतिपादित किया गया है कि इस समय जो अनुयोगद्वार सूत्र उपलब्ध है, वह माथुरी वाचना का है। ज्योतिषकरण्ड ग्रन्थ के लेखक आचार्य वल्लभी वाचना की परम्परा के थे। यही कारण है कि अनुयोगद्वार और ज्योतिषकरण्ड के संख्यास्थानों में अन्तर है। अनुयोगद्वार के शीर्षप्रहेलिका की संख्या एक सौ छानवे (१९६) अंकों की है और ज्योतिषकरण्ड में शीर्षप्रहेलिका की संख्या २५० अंकों की है। इस प्रकार हम देखते हैं कि आगमों को व्यवस्थित करने के लिए समय-समय पर प्रयास किया गया है। व्याख्याक्रम और विषयगत वर्गीकरण की दृष्टि से आर्य रक्षित ने.आगमों को चार भागों में विभक्त किया है१. चरणकरणानुयोग-कालिकश्रुत, २. धर्मकथानुयोग-ऋषिभाषित उत्तराध्ययन आदि, ३. गणितानुयोग-सूर्यप्रज्ञप्ति आदि। ४. द्रव्यानुयोग-दृष्टिवाद या सूत्रकृत आदि। प्रस्तुत वर्गीकरण विषय-सादृश्य की दृष्टि से है। व्याख्याक्रम की दृष्टि से आगमों के दो रूप हैं-१. अपृथक्त्वानुयोग, २.पृथक्त्वानुयोग। आर्य रक्षित से पहले अपृथक्त्वानुयोग 1. नन्दीसूत्र चूर्णि, पृ. १३ 2. जैनदर्शन का आदिकाल, पृ. ७ 3. दसवेआलियं, भूमिका, पृ. २७, आचार्य तुलसी 4. सामाचारीशतक, आगम स्थापनाधिकार-३८ 5. (क) सामाचारीशतक, आगम स्थापनाधिकार-३८ (ख) गच्छाचार, पत्र ३ से ४ xxiii Page #26 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र प्रस्तावना प्रचलित था। उसमें प्रत्येक सूत्र का चरणकरण, धर्मकथा, गणित और द्रव्य दृष्टि से विश्लेषण किया गया था। यह व्याख्या अत्यन्त ही जटिल थी। इस व्याख्या के लिए प्रकृष्ट प्रतिभा की आवश्यकता होती थी। आर्य रक्षित ने देखा-महामेधावी दुर्बलिका पुष्यमित्र जैसे प्रतिभासम्पन्न शिष्य भी उसे स्मरण नहीं रख पा रहे हैं, तो मन्दबुद्धि वाले श्रमण उसे कैसे स्मरण रख सकेंगे। उन्होंने पृथक्त्वानुयोग का प्रवर्तन किया, जिससे चरण-करण प्रभृति विषयों की दृष्टि से आगमों को विभाजन हुआ।' जिनदासगणि महत्तर ने लिखा है कि अपृथक्त्वानुयोग के काल में प्रत्येक सूत्र का विवेचन चरण-करण आदि चार अनुयोगों तथा ७०० नयों में किया जाता था। पृथक्त्वानुयोग के काल में चारों अनुयोगों की व्याख्या पृथक्-पृथक् की जाने लगी। नन्दीसूत्र में आगम साहित्य को अंगप्रविष्ट और अंगबाह्य, इन दो भागों में विभक्त किया है। अंगबाह्य के आवश्यक, आवश्यकव्यतिरिक्त, कालिक, उत्कालिक आदि अनेक भेद-प्रभेद किये हैं। दिगम्बर परम्परा के तत्त्वार्थसूत्र की श्रुतसागरीय वृत्ति में भी अंगप्रविष्ट और अंगबाह्य ये दो आगम के भेद किये हैं। अंगबाह्य आगमों की सूची में श्वेताम्बर और दिगम्बर में मतभेद हैं। किन्तु दोनों ही परम्पराओं में अंगप्रविष्ट के नाम एक सदृश मिलते हैं, जो प्रचलित हैं। ___ श्वेताम्बर, दिगम्बर, स्थानकवासी, तेरापंथी सभी अंगसाहित्य को मूलभूत आगमग्रन्थ मानते हैं, और सभी की दृष्टि से दृष्टिवाद का सर्वप्रथम विच्छेद हुआ है। यह पूर्ण सत्य है कि जैन आगम साहित्य चिन्तन की गम्भीरता को लिए हुए है। तत्त्वज्ञान का सूक्ष्म व गहन विश्लेषण उसमें हैं। पाश्चात्त्य चिन्तक डॉ. हर्मन जेकोबी ने अंगशास्त्र की प्रामाणिकता के सम्बन्ध में पर्याप्त प्रकाश डाला है। वे अंगशास्त्र को वस्तुतः जैनश्रुत मानते हैं, उसी के आधार पर उन्होंने जैनधर्म की प्राचीनता सिद्ध करने का प्रयास किया है, और वे उसमें सफल भी हुए हैं। 'जैन आगम साहित्य-मनन और मीमांसा' ग्रन्थ में मैंने बहत विस्तार के साथ आगम-साहित्य के हरपहल पर चिन्तन किया है। विस्तारभय से उन सभी विषयों पर चिन्तन न कर उस ग्रन्थ को देखने का सूचन करता हैं। यहाँ अब हम स्थानांगसत्र के समबन्ध में चिन्तन करेंगे। स्थानाङ्ग स्वरूप और परिचय द्वादशांगी में स्थानांग का तृतीय स्थान है। यह शब्द 'स्थान' और 'अंग' इन शब्दों के मेल से निर्मित हुआ है। 'स्थान' शब्द अनेकार्थी है। आचार्य देववाचक ने और गुणधर' ने लिखा है कि प्रस्तुत आगम में एक स्थान से लेकर दश स्थान तक जीव और पुद्गल के विविध भाव वर्णित हैं, इसलिए इसका नाम 'स्थान' रखा गया है। जिनदास गणि महत्तर ने लिखा है-जिसका स्वरूप स्थापित किया जाय व ज्ञापित किया जाय वह स्थान है। आचार्य हरिभद्र सूरिजी ने कहा है जिसमें जीवादि का व्यवस्थित रूप से प्रतिपादन किया जाता है, वह स्थान 1. अपुहुत्ते अणुओगो चत्तारि दुवार भासई एगो । पहुत्ताणुओगकरणे ते अत्था तवो उ वुच्छिन्ना ।। देविंदवंदिएहिं महाणभावेहिं रक्खिअ अज्जेहिं । जुगमासज्ज विहत्तो अणुओगो ता कओ चउहा ।। -आवश्यकनियुक्ति, गाथा ७७३-७७४ 2. जत्थ एते चत्तारि अणुयोगा पिहप्पिह वक्खाणिज्जति पहुत्ताणुयोगो, अपुहुत्ताणुजोगो पुण जं एक्कक्कं सुत्तं एतेहिं चउहिं वि अणुयोगेहिं सत्तहिं णयसतेहिं वक्खाणिज्जति। -सूत्रकृताङ्गचूर्णि, पत्र-४ 3. तं समासओ दुविहं पण्णत्तं, तंजहा-अंगपविढं अंगबाहिरं च। - नन्दीसूत्र, सूत्र ७७ 4. तत्त्वार्थसूत्र, श्रुतसागरीय वृत्ति १/२० 5. जैनसूत्राज्-भाग १, प्रस्तावना, पृष्ठ ९ 6. ठाणेणं एगाइयाए एगुत्तरियाए वुड्डीए दसट्ठाणगविवतियाणं भावाणं परूवणा आघविज्जति। -नन्दीसूत्र, सूत्र ८२ 7. ठाणं णाम जीवपुद्गलादीणामेगादिएगुत्तरकमेण ठाणाणि वण्णेदि। -कसायपाहुड, भाग १, पृ. १२३ 8. 'ठाविज्जति त्ति स्वरूपतः स्थाप्यते प्रज्ञाप्यत इत्यर्थः।' -नन्दीसूत्रचूर्णि, पृ. ६४ 9. तिष्ठिन्त्यस्मिन् प्रतिपाद्यतया जीवादय इति स्थानम्....स्थानेन स्थाने वा जीवाः स्थाप्यन्ते. व्यवस्थितस्वरूपप्रतिपादनयेति हृदयम्। -नन्दीसूत्र हरिभद्रीया वृत्ति, पृ. ७९ xxiv Page #27 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र प्रस्तावना है। 'उपदेशमाला' में स्थान का अर्थ "मान" अर्थात् परिमाण दिया है। प्रस्तुत आगम में तत्त्वों के एक से लेकर दश तक संख्या वाले पदार्थों का उल्लेख है, अतः इसे 'स्थान' कहा गया है। स्थान शब्द का दूसरा अर्थ "उपयुक्त " भी है। इसमें तत्त्वों का क्रम से उपयुक्त चुनाव किया गया है। स्थान शब्द का तृतीय अर्थ "विश्रान्तिस्थल " भी है, और अंग का सामान्य अर्थ "विभाग" से है। इसमें संख्याक्रम से जीव, पुद्गल आदि की स्थापना की गयी है। अतः इस का नाम 'स्थान' या 'स्थानाङ्ग" है। आचार्य गुणधर ने स्थानाङ्ग का परिचय प्रदान करते हुए लिखा है कि स्थानान में संग्रहनय की दृष्टि से जीव की एकता का निरूपण है, तो व्यवहार नय की दृष्टि से उसकी भिन्नता का भी प्रतिपादन किया गया है। संग्रहनय की अपेक्षा चैतन्य गुण की दृष्टि से जीव एक है। व्यवहार नय की दृष्टि से प्रत्येक जीव अलग-अलग है। ज्ञान और दर्शन की दृष्टि से वह भागों में विभक्त है। इस तरह स्थानाङ्ग सूत्र में संख्या की दृष्टि से जीव, अजीव प्रभृति द्रव्यों की स्थापना की गयी है। पर्याय की दृष्टि से एक तत्त्व अनन्त भागों में विभक्त होता है और द्रव्य से वे अनन्त भाग एक तत्त्व में परिणत हो जाते हैं। इस प्रकार भेद और अभेद की दृष्टि से व्याख्या स्थानाङ्ग में है। स्थानाङ्ग और समवायाङ्ग इन दोनों आगमों में विषय को प्रधानता न देकर संख्या को प्रधानता दी गयी है। संख्या के आधार पर विषय का संकलन- आकलन किया गया है। एक विषय की दूसरे विषय के साथ इसमें संबन्ध की अन्वेषणा नहीं की जा सकती। जीव, पुद्गल, इतिहास, गणित, भूगोल, खगोल, दर्शन, आचार, मनोविज्ञान आदि शताधिक विषय बिना किसी क्रम के इसमें संकलित किये गये हैं। प्रत्येक विषय पर विस्तार से चिन्तन न कर संख्या की दृष्टि से आकलन किया गया है। प्रस्तुत आगम में अनेक ऐतिहासिक सत्य कथ्य रहे हुए हैं। यह एक प्रकार से कोश की शैली में ग्रथित आगम है, जो स्मरण करने की दृष्टि से बहुत ही उपयोगी है । जिस युग में आगम-लेखन की परम्परा नहीं थी, संभवतः उस समय कण्ठस्थ रखने की सुविधा के लिए यह 'शैली अपनायी गयी है। यह शैली जैन परम्परा के आगमों में ही नहीं वैदिक और बौद्ध परम्परा के ग्रन्थों में भी प्राप्त होती है। महाभारत के वचनपर्व, अध्याय एक सौ चौतीस में भी इसी शैली में विचार प्रस्तुत किये गये हैं। बौद्ध ग्रन्थ अंगुत्तरनिकाय, पुग्गलपञ्ञति, महाव्युत्पत्ति एवं धर्मसंग्रह में यही शैली दृष्टि गोचर होती है। जैन आगम साहित्य में तीन प्रकार के स्थविर बताये हैं। उसमें श्रुतस्थविर के लिए 'ठाण - समवायधरे' यह विशेषण आया है। इस विशेषण से यह स्पष्ट है कि प्रस्तुत आगम का कितना अधिक महत्त्व रहा है। 2 आचार्य अभयदेव ने स्थानाङ्ग की वाचना कब लेनी चाहिए, इस सम्बन्ध में लिखा है कि दीक्षा - पर्याय की दृष्टि से आठवें वर्ष में स्थानाङ्ग की वाचना देनी चाहिए। यदि आठवें वर्ष से पहले कोई वाचना देता है तो उसे आज्ञा भंग आदि दोष लगते हैं। 3 व्यवहारसूत्र के अनुसार स्थानाङ्ग और समवायांग के ज्ञाता को ही आचार्य, उपाध्याय और गणावच्छेदक पद देने का विधान है। इसलिए इस अंग का कितना गहरा महत्त्व रहा हुआ है, यह इस विधान से स्पष्ट है। 4 समवायांग और नन्दीसूत्र में स्थानाङ्ग का परिचय दिया गया है। नन्दीसूत्र में स्थानाङ्ग की जो विषयसूची आई है, वह समवायाङ्ग की अपेक्षा संक्षिप्त है। समवायाङ्ग अङ्ग होने के कारण नन्दीसूत्र से बहुत प्राचीन है, 1. एक्को चेव महप्पा सो दुवियप्पो तिलक्खणो भणिओ । चतुसंकमणाजुत्तो पंचग्गुणप्पहाणो य ।। छक्कायक्कमजुत्तो उवजुतो सत्तभंगिसब्भावो । अट्ठासवो वट्टो जीवो दसट्टाणिओ भणिओ ।। - कसायपाहुड, भाग-१, पृ. ११३/६४, ६५ 2. ववहारसुत्तं सूत्र १८, पृ. १७ - मुनि कन्हैयालाल 'कमल' 3. ठाणं समवाओऽवि य अंगे ते अट्टवासस्स - अन्यथा दानेऽस्याज्ञाभङ्गादयो दोषाः - स्थानाङ्ग टीका 4. ठाण - समवायधरे कप्पइ आयरित्ताए उवज्झायत्ताए गणावच्छेइयत्ताए उद्दिसित्तए । व्यवहारसूत्र, उ. ३, सू. ६८ XXV Page #28 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र प्रस्तावना समवायाङ्ग की अपेक्षा नन्दीसूत्र में विषयसूची संक्षिप्त क्यों हुई ? यह आगम-मर्मज्ञों के लिए चिन्तनीय प्रश्न है । ' समवायाङ्ग के अनुसार स्थानाङ्ग की विषयसूची इस प्रकार है १. स्वसिद्धान्त, परसिद्धान्त और स्व-पर- सिद्धान्त का वर्णन । २. जीव, अजीव और जीवाजीव का कथन | ३. लोक, अलोक और लोकालोक का कथन । ४. द्रव्य के गुण और विभिन्न क्षेत्रकालवर्ती पर्यायों पर चिन्तन । ५. पर्वत, पानी, समुद्र, देव, देवों के प्रकार, पुरुषों के विभिन्न प्रकार, स्वरूप, गोत्र, नदियों, निधियों और ज्योतिष्क देवों की विविध गतियों का वर्णन | ६. एक प्रकार, दो प्रकार, यावत् दस प्रकार के लोक में रहने वाले जीवों और पुद्गलों का निरूपण किया गया है। नन्दीसूत्र में स्थानाङ्ग की विषयसूची इस प्रकार है- प्रारम्भ में तीन नम्बर तक समवायाङ्ग की तरह ही विषय का निरूपण है किन्तु व्युत्क्रम से है। चतुर्थ और पांचवें नम्बर की सूची बहुत ही संक्षेप में हैं। जैसे टक, कूट, शैल, शिखरी, प्राग्भार, गुफा आकर, द्रह और सरिताओं का कथन है । छट्टे नम्बर में कही हुई बात नन्दी में भी इसी प्रकार है। समवायाङ्ग' व नन्दीसूत्र 2 के अनुसार स्थानाङ्ग की वाचनाएँ संख्येय हैं, उसमें संख्यात श्लोक हैं, संख्यात संग्रहणियाँ है। अंगसाहित्य में उसका तृतीय स्थान है । उसमें एक श्रुतस्कन्ध है, दश अध्ययन हैं। इक्कीस उद्देशकाल हैं। बहत्तर हजार पद हैं। संख्यात अक्षर हैं। यावत् जिनप्रज्ञप्त पदार्थों का वर्णन है । स्थानाङ्गग में दश अध्ययन हैं। दश अध्ययनों का एक श्रुतस्कन्ध है । द्वितीय, तृतीय और चतुर्थ अध्ययन के चार-चार उद्देशक हैं। पंचम अध्ययन के तीन उद्देशक है। शेष छह अध्ययनों में एक-एक उद्देशक हैं। इस प्रकार इक्कीस उद्देशक हैं। समवायांग और नन्दीसूत्र के अनुसार स्थानाङ्ग की पदसंख्या बहत्तर हजार कही गयी है। आगमोदय समिति द्वारा प्रकाशित स्थानाङ्ग की सटीक प्रति में सात सौ ८३ (७८३) सूत्र हैं। यह निश्चित है कि वर्तमान में उपलब्ध स्थानाङ्ग में बहत्तर हजार पद नहीं है। वर्तमान में प्रस्तुत सूत्र का पाठ ३७७० श्लोक परिमाण है। › स्थानाङ्गसूत्र ऐसा विशिष्ट आगम है जिसमें चारों ही अनुयोगों का समावेश है। मुनि श्री कन्हैयालालजी "कमल" ने लिखा है कि "स्थानाङ्ग में द्रव्यानुयोग की दृष्टि से ४२६ सूत्र चरणानुयोग की दृष्टि से २१४ सूत्र, गणितानुयोग की दृष्टि से १०९ सूत्र और धर्मकथानुयोग की दृष्टि से ५१ सूत्र हैं। कुल ८०० सूत्र हुए। जब कि मूल सूत्र ७८३ हैं । उन में कितने ही सूत्रों में एक-दूसरे अनुयोग से सम्बन्ध है। अतः अनुयोग वर्गीकरण की दृष्टि से सूत्रों की संख्या में अभिवृद्धि हुई है । " क्या स्थानाङ्ग अर्वाचीन है? स्थानाङ्ग में श्रमण भगवान् महावीर के पश्चात् दूसरी से छट्ठी शताब्दी तक की अनेक घटनाएं उल्लिखित है, जिससे विद्वानों को यह शंका हो गयी है कि प्रस्तुत आगम अर्वाचीन है । वे शंकाएं इस प्रकार हैं १. नववें स्थान में गोदासगण, उत्तरबलिस्सहगण, उद्देहगण, चारणगण, उडुवातितगण, विस्सवातितगण, 1. समवायांग, सूत्र १३९, पृष्ठ १२३ – मुनि कन्हैयालालजी म. 2. नन्दीसूत्र ८७ पृष्ठ ३५ – पुण्यविजयजी म. xxvi Page #29 -------------------------------------------------------------------------- ________________ प्रस्तावना श्री स्थानाङ्ग सूत्र कामड्विगण, माणवगण और कोडितगण इन गणों की उत्पत्ति का विस्तृत उल्लेख कल्पसूत्र में है।' प्रत्येक गण की चार-चार शाखाएं, उद्देह आदि गणों के अनेक कुल थे। ये सभी गण श्रमण भगवान् महावीर के निर्वाण के पश्चात् दो सौ से पाँच सौ वर्ष की अवधि तक उत्पन्न हुए थे। सातवें स्थान में जमालि, तिष्यगुप्त, आषाढ़, अश्वमित्र, गङ्ग, रोहगुप्त, गोष्ठामाहिल, इन सात निह्नवों का वर्णन है। इन सात निह्नवों में से दो निह्नव भगवान् महावीर को केवलज्ञान प्राप्त होने के बाद हुए और शेष पाँच निर्वाण के बाद हुए। इनका अस्तित्वकाल भगवान् महावीर के केवलज्ञान प्राप्ति के चौदह वर्ष . बाद से निर्वाण के पाँच सौ चौरासी वर्ष पश्चात् तका का है। अर्थात् वे तीसरी शताबी से लेकर छट्ठी शताबी के मध्य में हुए। उत्तर में निवेदन है कि जैन दृष्टि से श्रमण भगवान् महावीर सर्वज्ञ सर्वदर्शी थे। अतः वे पश्चात् होने वाली घटनाओं का संकेत करें, इसमें किसी प्रकार का आश्चर्य नहीं है। जैसे-नवम स्थान में आगामी उत्सर्पिणी-काल के भावी तीर्थंकर महापद्म का चरित्र दिया है। और भी अनेक भविष्य में होने वाली घटनाओं का उल्लेख है। दूसरी बात यह है कि पहले आगम श्रुतिपरम्परा के रूप में चले आ रहे थे। वे आचार्य स्कन्दिल और देवर्द्धिगणि क्षमाश्रमण के समय लिपिबद्ध किये गये। उस समय वे घटनाएं, जिनका प्रस्तुत आगम में उल्लेख है, घटित हो चुकी थीं। अतः जन-मानस में भ्रान्ति न हो जाय, इस दृष्टि से आचार्य प्रवरों ने भविष्य काल के स्थान पर भूतकाल की क्रिया देकर उस समय तक घटित घटनाएं इसमें संकलित कर दी हों। इस प्रकार दो-चार घटनाएं भूतकाल की क्रिया में लिखने मात्र से प्रस्तुत आगम गणधरकृत नहीं है, इस प्रकार प्रतिपादन करना उचित नहीं संख्या-निबद्ध आगम है। इसमें सभी प्रतिपाद्य विषयों का समावेश एक से दस तक की संख्या में किया गया है। एतदर्थ ही इसके दश अध्ययन हैं। प्रथम अध्ययन में संग्रहनय की दृष्टि से चिन्तन किया गया है। संग्रहनय अभेद दृष्टिप्रधान है। स्वजाति के विरोध के बिना समस्त पदार्थों का एकत्व में संग्रह करना अर्थात् अस्तित्वधर्म को न छोड़कर सम्पूर्ण-पदार्थ अपने-अपने स्वभाव में स्थित हैं। इसलिए सम्पूर्ण पदार्थों का सामान्य रूप से ज्ञान करना संग्रहनय है। - आत्मा एक है। यहाँ द्रव्यदृष्टि से एकत्व का प्रतिपादन किया गया है। जम्बूद्वीप एक है। क्षेत्र की दृष्टि से एकत्व विवक्षित है। एक समय में एक ही मन होता है। यह काल की दृष्टि से एकत्व निरूपित है। शब्द एक है। यह भाव की दृष्टि से एकत्व का प्रतिपादन है। इस तरह द्रव्य, क्षेत्र, काल, भाव से वस्तुतत्त्व पर चिन्तन किया गया है। प्रस्तुत स्थान में अनेक ऐतिहासिक तथ्यों की सूचनाएं भी हैं। जैसे-भगवान् महावीर अकेले ही परिनिर्वाण को प्राप्त हुये थे। मुख्य रूप से तो द्रव्यानुयोग और चरणकरणानुयोग से सम्बन्धित वर्णन है। प्रत्येक अध्ययन की एक ही संख्या के लिए स्थान शब्द व्यवहृत हुआ है। आचार्य श्री अभयदेव ने स्थान के साथ अध्ययन भी कहा है। अन्य अध्ययनों की अपेक्षा आकार की दृष्टि से यह अध्ययन छोटा है। बीज रूप से जिन विषयों का संकेत इस स्थान में किया गया है, उनका विस्तार अगले स्थानों में उपलब्ध है। आधार की 1. कल्पसूत्र, सूत्र २०६ से २१६ तक -देवेन्द्रमुनि 2. णाणुप्पत्तीए दुवे उप्पण्णा णिव्वुए सेसा। -आवश्यकनियुक्ति, गाथा ७८४ , 3. चोद्दस सोलहसवासा, चोइस वीसुत्तरा य दोण्णि सया । अट्ठावीसा य दुवे, पंचेव सया उ चोयाला। -आवश्यकनियुक्ति, गाथा ७८३-७८४ 4. तत्र च दशाध्ययनानि। -स्थानाङ्ग वृत्ति, पत्र ३ - xxvii Page #30 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र प्रस्तावना दृष्टि से प्रथम स्थान का अपना महत्त्व है। द्वितीय स्थान में दो की संख्या से सम्बद्ध विषयों का वर्गीकरण किया गया है। इस स्थान का प्रथम सूत्र है-"जदत्थि णं लोगे तं सव्वं दुपओआरं।" ___जैन दर्शन चेतन और अचेतन ये दो मूल तत्त्व मानता है। शेष सभी भेद-प्रभेद उसके अवान्तर प्रकार हैं। यों जैन दर्शन में अनेकान्तवाद को प्रमुख स्थान है। अपेक्षादृष्टि से वह द्वैतवादी भी है और अद्वैतवादी भी है। संग्रहनय की दृष्टि से अद्वैत सत्य है। चेतन में अचेतन का और अचेतन में चेतन का अत्यन्ताभाव होने से द्वैत भी सत्य है। प्रथम स्थान में अद्वैत का निरूपण है, तो द्वितीय स्थान में द्वैत का प्रतिपादन है। पहले स्थान में उद्देशक नहीं है, द्वितीय स्थान में चार उद्देशक हैं। पहले स्थान की अपेक्षा यह स्थान बड़ा है। ___ प्रस्तुत स्थान में जीव और अजीव, त्रस और स्थावर, सयोनिक और अयोनिक, आयुरहित और आयुसहित, धर्म और अधर्म, बन्ध और मोक्ष आदि विषयों की संयोजना है। भगवान् महावीर के युग में मोक्ष के संबन्ध में दार्शनिकों की विविध धारणाएं थीं। कितने ही विद्या से मोक्ष मानते थे और कितने ही आचरण से। जैन दर्शन अनेकान्तवादी दृष्टिकोण को लिए हुए है। उसका यह वज्र आघोष है कि न केवल विद्या से मोक्ष है और न केवल आचरण से। वह इन दोनों के समन्वित रूप को मोक्ष का साधन स्वीकार करता है। भगवान् महावीर की दृष्टि से विश्व की सम्पूर्ण समस्याओं का मूल हिंसा और परिग्रह है। इनका त्याग करने पर ही बोधि की प्राप्ति होती है। इसमें प्रमाण के दो भेद बताये हैं-प्रत्यक्ष और परोक्ष। प्रत्यक्ष के दो प्रकार हैं-केवलज्ञान प्रत्यक्ष और नोकेवलज्ञान प्रत्यक्ष। इस प्रकार इसमें तत्त्व. आचार. क्षेत्र, काल, प्रभति अनेक विषयों का निरूपण है। विविध दृष्टियों से इस स्थान का महत्त्व है। कितनी ही ऐसी बातें इस स्थान में आयी हैं, जो ऐतिहासिक दृष्टि से महत्त्वपूर्ण हैं। तृतीय स्थान में तीन की संख्या से सम्बन्धित वर्णन है। यह चार उद्देशकों में विभक्त है। इसमें तात्त्विक विषयों पर जहाँ अनेक त्रिभंगियाँ हैं, वहाँ मनोवैज्ञानिक और साहित्यिक विषयों पर भी त्रिभंगियाँ हैं। त्रिभंगियों के माध्यम से शाश्वत सत्य का मार्मिक ढंग से उद्घाटन किया गया है। मानव के तीन प्रकार है। कितने ही मानव बोलने के बाद मन में अत्यन्त आह्लाद का अनुभव करते हैं और कितने ही मानव भयंकर दुःख का अनुभव करते हैं तो कितने ही मानव न सुख का अनुभव करते हैं और न दुःख का अनुभव करते हैं। जो व्यक्ति सात्त्विक, हित, मित, आहार करते हैं, वे आहार के बाद सुख की अनुभूति करते हैं। जो लोग अहितकारी या मात्रा से अधिक भोजन करते हैं, वे भोजन करने के पश्चात् दुःख का अनुभव करते हैं। जो साधक आत्मस्थ होते है, वे आहार के बाद बिना सुख-दुःख को अनुभव किये तटस्थ रहते हैं। त्रिभंगी के माध्यम से विभिन्न मनोवृत्तियों का सुन्दर विश्लेषण हुआ है। श्रमण-आचारसंहिता के सम्बन्ध में तीन बातों के माध्यम से ऐसे रहस्य भी बताये गये है जो अन्य आगम साहित्य में बिखरे पड़े हैं। श्रमण तीन प्रकार के पात्र रख सकता है-तूम्बा, काष्ठ, मिट्टी का पात्र। निर्ग्रन्थनिर्ग्रन्थियां तीन कारणों से वस्त्र धारण कर सकते हैं-लज्जानिवारण, जुगुप्सानिवारण और परीषह-निवारण। दशवैकालिक' में वस्त्रधारण के संयम और लज्जा ये दो कारण बताये हैं। उत्तराध्ययन2 में तीन कारण हैंलोकप्रतीति, संयमयात्रा का निर्वाह और मुनित्व की अनुभूति। प्रस्तुत आगम में जुगुप्सानिवारण यह नया कारण दिया है। स्वयं की अनुभूति लज्जा है और लोकानुभूति जुगुप्सा है। नग्न व्यक्ति को निहारकर जन-मानस में 1. दशवैकालिकसूत्र, अध्य. ६, गाथा-१९ 2. उत्तराध्ययनसूत्र, अध्य. २३ गाथा-३२ xxviii Page #31 -------------------------------------------------------------------------- ________________ प्रस्तावना श्री स्थानाङ्ग सूत्र सहज घृपा होती है। आवश्यकचूर्णि, महावीरचरियं आदि में यह स्पष्ट बताया गया है कि भगवान् महावीर को नग्नता के कारण अनेक बार कष्ट सहन करने पड़े थे। प्रस्तुत स्थान में अनेक महत्त्वपूर्ण बातों का उल्लेख है तीन कारणों से अल्पवष्टि, अनावष्टि होती है। माता-पिता और आचार्य आदि के उपकारों से उऋण नहीं बना जा सकता। __चतुर्थ स्थान में चार की संख्या से सम्बद्ध विषयों का आकलन किया गया है। यह स्थान भी चार उद्देशकों में विभक्त है। तत्त्व जैसे दार्शनिक विषय को चौ-भंगियों के माध्यम से सरल रूप में प्रस्तुत किया गया है। अनेक चतुर्भङ्गियाँ मानव-मन का सफल चित्रण करती हैं। वृक्ष, फल, वस्त्र आदि वस्तुओं के माध्यम से मानव की मनोदशा का गहराई से विश्लेषण किया गया है। जैसे कितने ही वृक्ष मूल में सीधे रहते हैं, पर ऊपर जाकर टेढ़े बन जाते हैं। कितने ही मूल में सीधे रहते हैं और सीधे ही ऊपर बढ़ जाते हैं। कितने ही वृक्ष मूल में भी टेढ़े होते हैं और ऊपर जाकर के भी टेढ़े ही होते हैं। और कितने ही वृक्ष मूल में टेढ़े होते हैं और उपर जाकर सीधे हो जाते हैं। इसी तरह मानवों का स्वभाव होता है। कितने ही व्यक्ति मन में सरल होते हैं और व्यवहार से भी। कितने ही व्यक्ति हृदय से सरल होते हुए भी व्यवहार से कुटिल होते हैं। कितने ही व्यक्ति मन में सरल नहीं होते और बाह्य परिस्थितिवश सरलता का प्रदर्शन करते हैं, तो कितने ही व्यक्ति अन्तर से भी कुटिल होते हैं। . विभिन्न मनोदशा के लोग विभिन्न युग में होते हैं। देखिये कितनी मार्मिक चतुभंगी-कितने ही मानव आम्रप्रलम्ब कोरक के सदृश होते हैं, जो सेवा करने वाले का योग्य समय में योग्य उपकार करते हैं। कितने ही तम्ब कोरक के सदश होते हैं. जो दीर्घकाल तक सेवा करने वाले का अत्यन्त कठिनाई से योग्य उपकार करते हैं। कितने ही मानव वल्लीप्रलम्ब कोरक के सदृश होते हैं, जो सेवा करने वाले का सरलता से शीघ्र ही उपकार कर देते हैं। कितने ही मानव मेषविषाण कोरक के सदृश होते हैं, जो सेवा करने वाले को केवल मधुर-वाणी के द्वारा प्रसन्न रखना चाहते हैं। किन्तु उसका उपकार कुछ भी नहीं करना चाहते। .. प्रसंगवश कुछ कथाओं के भी निर्देश प्राप्त होते हैं, जैसे अन्तक्रिया करने वाले चार व्यक्तियों के नाम मिलते हैं। भरत चक्रवर्ती, गजसुकुमाल, सम्राट सनत्कुमार और मरुदेवी। इस तरह विविध विषयों का संकलन है। यह स्थान एक तरह से अन्य स्थानों की अपेक्षा अधिक सरस और ज्ञानवर्धक है। ____ पाँचवें स्थान में पाँच की संख्या से सम्बन्धित विषयों का संकलन हुआ है। यह स्थान तीन उद्देशकों में विभाजित है। तात्त्विक, भौगोलिक, ऐतिहासिक, ज्योतिष, योग, प्रभृति अनेक विषय इस स्थान में आये हैं। कोई वस्तु अशुद्ध होने पर उसकी शुद्धि की जाती है। पर शुद्धि के साधन एक सदृश नहीं होते। जैसे मिट्टी शुद्धि का साधन है। उससे बर्तन आदि साफ किये जाते हैं। पानी शुद्धि का साधन है। उससे वस्त्र आदि स्वच्छ किये जाते हैं। अग्नि शुद्धि का साधन है। उससे स्वर्ण, रजत आदि शुद्ध किये जाते हैं। मन्त्र भी शुद्धि का साधन है, जिससे वायुमण्डल शुद्ध होता है। ब्रह्मचर्य शुद्धि का साधन है। उससे आत्मा विशुद्ध बनता है। प्रतिमा साधना की विशिष्ट पद्धति है। जिसमें उत्कृष्ट तप की साधना के साथ कायोत्सर्ग की निर्मल साधना चलती है। इसमें भद्रा, सुभद्रा, महाभद्रा, सर्वतोभद्रा और भद्रोतरा प्रतिमाओं का उल्लेख है। जाति, कुल, कर्म, शिल्प और लिङ्ग के भेद से पाँच प्रकार का आजीविका का वर्णन है। गंगा, यमुना, सरयु, ऐरावती और माही नामक महानदियों को पार करने का निषेध किया गया है। चौबीस तीर्थंकरों में से वासुपूज्य, मल्ली, अरिष्टनेमि, पार्श्व और महावीर ये पाँच तीर्थंकर कुमारावस्था में प्रव्रजित हुए थे आदि अनेक महत्त्वपूर्ण उल्लेख प्रस्तुत स्थान में हुए हैं। xxix Page #32 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र प्रस्तावना छट्टे स्थान में छह की संख्या से सम्बन्धित विषयों का संकलन किया है। यह स्थान उद्देशकों में विभक्त' नहीं है। इसमें तात्त्विक, दार्शनिक, ज्योतिष और संघ - सम्बन्धी अनेक विषय वर्णित हैं। जैन दर्शन में षट्द्रव्य का निरूपण है। इनमें पाँच अमूर्त हैं और एक - पुद्गल द्रव्य मूर्त्त हैं। गण को वह अनगार धारण कर सकता है जो छह कसौटियों पर खरा उतरता हो - १. श्रद्धाशील पुरुष, २. सत्यवादी पुरुष, ३. मेधावी पुरुष, ४. बहुश्रुत पुरुष, ५. शक्तिशाली पुरुष, ६. कलहरहित पुरुष । जाति से आर्य मानव छह प्रकार का होता है । अनेक अनछुए पहलुओं पर भी चिन्तन किया गया है। जाति और कुल आर्य चिन्तन आर्य की एक नयी परिभाषा प्रस्तुत की है । इन्द्रियों से जो सुख प्राप्त होता है. वह अस्थायी और क्षणिक है, यथार्थ नहीं। जिन इन्द्रियों से सुखानुभूति होती है, उन इन्द्रियों से परिस्थितिपरिवर्तन होने पर दुःखानुभूति भी होती है। इसलिए इस स्थान में सुख और दुःख के छह-छह प्रकार बताये हैं । मानव को कैसा भोजन करना चाहिए? जैन दर्शन ने इस प्रश्न का उत्तर अनेकान्तदृष्टि से दिया है। जो भोजन साधना की दृष्टि से विघ्न उत्पन्न करता हो, वह उपयोगी नहीं है और जो भोजन साधना के लिए सहायक बनता है, वह भोजन उपयोगी है। इसलिये श्रमण छह कारणों से भोजन कर सकता है और छह कारणों से भोजन का त्याग कर सकता है। भूगोल, इतिहास, लोकस्थिति, कालचक्र, शरीर रचना आदि विविध विषयों का इसमें संकलन हुआ है। सातवें स्थान में सात की संख्या से सम्बन्धित विषयों का संकलन है। इसमें उद्देशक नहीं हैं। जीवविज्ञान, लोकस्थिति, संस्थान, नय, आसन, चक्रवर्ती रत्न, काल की पहचान, समुद्घात, प्रवचननिह्नव, नक्षत्र, विनय के प्रकार आदि अनेक विषय हैं। साधना के क्षेत्र में अभय आवश्यक है। जिसके अन्तर्मानस में भय का साम्राज्य हो, वह अहिंसक नहीं बन सकता। भय के मूल कारण सात बताये हैं। मानव से जो भय होता है, वह इहलोक भय है। आधुनिक युग में यह भय अत्यधिक बढ़ गया है, आज सभी मानवों के हृदय धड़क रहे हैं। इसमें सात कुलकरों का भी वर्णन है, जो आदि युग में अनुशासन करते थे । अन्यान्य ग्रन्थों में कुलकरों के सम्बन्ध में विस्तार से निरूपण है। उनके मूलबीज यहाँ रहे हुये हैं। स्वर, स्वरस्थान और स्वरमण्डल का विशद वर्णन है। अन्य ग्रन्थों में आये हुए इन विषयों की सहज ही तुलना की जा सकती है। आठवें स्थान में आठ की संख्या से सम्बन्धित विषयों को संकलित किया गया है। इस स्थान में जीवविज्ञान, कर्मशास्त्र, लोकस्थिति, ज्योतिष, आयुर्वेद, इतिहास, भूगोल आदि के सम्बन्ध में विपुल सामग्री संकलन हुआ है। साधना के क्षेत्र में संघ का अत्यधिक महत्त्व रहा है। संघ में रहकर साधना सुगम रीति से संभव है। एकाकी साधना भी की जा सकती है। यह मार्ग कठिनता को लिए हुए है। एकाकी साधना करने वाले में विशिष्ट योग्यता अपेक्षित है। प्रस्तुत स्थान में सर्वप्रथम उसी का निरूपण है। एकाकी रहने के लिए वे योग्यताएँ अपेक्षित हैं। काश! आज एकाकी विचरण करने वाले श्रमण इस पर चिन्तन करें तो कितना अच्छा हो । साधना के क्षेत्र में सावधानी रखने पर भी कभी-कभी दोष लग जाते हैं । किन्तु माया के कारण उन दोनों की विशुद्धि नहीं हो पाती। मायावी व्यक्ति के मन में पाप के प्रति ग्लानि नहीं होती और न धर्म के प्रति दृढ़ होती है । माया को शास्त्रकारों ने "शल्य" कहा है। वह शल्य के समान सदा चुभती रहती है। माया से स्नेह-सम्बन्ध टूट जाते हैं। आलोचना करने के लिए शल्य-रहित होना आवश्यक है । प्रस्तुत स्थान में विस्तार से उस पर चिन्तन किया गया है। गणि-सम्पदा, प्रायश्चित्त के भेद, आयुर्वेद के प्रकार, कृष्णराजिपद, काकिणिरत्नपद, आस्था XXX Page #33 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र प्रस्तावना जम्बूद्वीप में पर्वत आदि विषयों पर चिन्तन है। जिनका ऐतिहासिक व भौगोलिक दृष्टि से महत्त्व है। नवमें स्थान में नौ की संख्या से सम्बन्धित विषयों का संकलन है । ऐतिहासिक, ज्योतिष तथा अन्यान्य “ विषयों का सुन्दर निरूपण हुआ है। भगवान् महावीर युग के अनेक ऐतिहासिक प्रसंग इसमें आये हैं । भगवान् महावीर के तीर्थ में नौ व्यक्तियों ने तीर्थंकर नामकर्म का अनुबन्धन किया। उनके नाम इस प्रकार हैं- श्रेणिक, सुपार्श्व, उदायी, पोट्टिल अनागार, दृढायु, शंख श्रावक, शतक श्रावक, सुलसा श्राविका, रेवती श्राविका । राजा बिम्बिसार श्रेणिक के सम्बन्ध में भी इसमें प्रचुर - सामग्री है। तीर्थंकर नामकर्म का बंध करने वालों में पोट्टिल का उल्लेख है । अनुत्तरौपपातिक सूत्र में पोट्टिल अनगार का वर्णन प्राप्त है। वहाँ पर महाविदेह क्षेत्र में सिद्ध होने की बात लिखी है तो यहाँ पर भरतक्षेत्र से सिद्ध होने का उल्लेख है। इससे यह सिद्ध है कि पोट्टिल नाम के दो अनगार होने चाहिए। किन्तु ऐसा मानने पर नौ की संख्या का विरोध होगा । अतः यह चिन्तनीय है । रोगोत्पत्ति के नौ कारणों का उल्लेख हुआ है। इनमें आठ कारणों से शरीर के रोग उत्पन्न होते हैं और नवमें कारण से मानसिक रोग समुत्पन्न होता है। आचार्य श्री अभयदेव ने लिखा है कि-अधिक बैठने या कठोर आसन पर बैठने से बवासीर आदि उत्पन्न होते हैं। अधिक खाने या थोड़ा-थोड़ा बार-बार खाते रहने से अजीर्ण आदि अनेक रोग उत्पन्न होतें हैं। मानसिक रोग का मूल कारण इन्द्रियार्थ - विगोपन अर्थात् काम-विकार है। कामविकार से उन्माद आदि रोग उत्पन्न होते हैं। यहाँ तक कि व्यक्ति को वह रोग मृत्यु के द्वार तक पहुंचा देता है। वृत्तिकार ने काम-विकार के दश-दोषों का भी उल्लेख किया है। इन कारणों की तुलना सुश्रुत और चरक आदि रोगोत्पत्ति के कारणों से की जा सकती है। इनके अतिरिक्त उस युग की राज्यव्यवस्था के सम्बन्ध में भी इसमें अच्छी जानकारी है। पुरुषादानीय पार्श्व व भगवान् महावीर और श्रेणिक आदि के सम्बन्ध में महत्त्वपूर्ण सामग्री भी मिलती है। कुछ ऐतिहासिक दशवें स्थान में दशविध संख्या को आधार बनाकर विविध विषयों का संकलन हुआ है। इस स्थान में भी विषयों की विभिन्नता है। पूर्वस्थानों की अपेक्षा कुछ अधिक विषय का विस्तार हुआ है। लोक- स्थिति, शब्द के दश प्रकार, क्रोधोत्पत्ति के कारण, समाधि के कारण, प्रव्रज्या ग्रहण करने के कारण, आदि विविध विषयों पर विविध दृष्टियों से चिन्तन है । प्रव्रज्या ग्रहण करने के अनेक कारण हो सकते हैं। यद्यपि आगमकार ने कोई उदाहरण नहीं दिया है, वृत्तिकार श्री ने उदाहरणों का संकेत दिया है। बृहत्कल्प भाष्य, 1 निशीथ भाष्य, 2 आवश्यक मलयगिरि वृत्ति में विस्तार से उस विषय को स्पष्ट किया गया है। वैयावृत्त्य संगठन का अटूट सूत्र है । वह शारीरिक और चैतसिक दोनों प्रकार की होती है। शारीरिक अस्वस्थता को सहज में विनष्ट किया जा सकता है। जब कि मानसिक अस्वस्था के लिए विशेष धृति और उपाय की अपेक्षा होती है । तत्त्वार्थ' और उसके व्याख्या - साहित्य में भी कुछ प्रकारान्तर से नामों का निर्देश हुआ है। भारतीय संस्कृति में दान की विशिष्ट परम्परा रही है। दान अनेक कारणों से दिया जाता है। किसी में भय की भावना रहती है, तो किसी में कीर्ति की लालसा रहती है किसी में अनुकम्पा का सागर ठाठें मारता है। प्रस्तुत स्थान में दान के दशभेद निरूपित हैं । भगवान् महावीर ने छद्मस्थ-अवस्था में दश स्वप्न देखे थे । छउमत्थकालियाए अन्तिमराइयंसि इस पाठ से यह विचार बनते हैं । छद्मस्थ काल की अन्तिम रात्रि में भगवान् ने दश स्वप्न देखे। आवश्यकनिर्युक्ति' और आवश्यकचूर्णि आदि में भी इन स्वप्नों का उल्लेख हुआ है। ये स्वप्न व्याख्या - साहित्य • 1. बृहत्कल्पभाष्य, गाथा २८८० 2. निशीथभाष्य, गाथा ३६५६ 3 आवश्यक मलयगिरि, वृत्ति ५३३ 4. तत्त्वार्थ राजवार्तिक, द्वितीय भाग, पृ. ६२४ 5. आवश्यकनियुक्ति २७५ 6. आवश्यकचूर्णि २७० xxxi Page #34 -------------------------------------------------------------------------- ________________ प्रस्तावना श्री स्थानाङ्ग सूत्र की दृष्टि से प्रथम वर्षावास में देखे गये थे। बौद्ध साहित्य में भी तथागत बुद्ध द्वारा देखे गये पाँच स्वप्नों का वर्णन मिलता है। 1 जिस समय वे बोधिसत्त्व थे। बुद्धत्व की उपलब्धि नहीं हुई थी। उन्होंने पाँच स्वप्न देखे थे। वे इस प्रकार हैं १. यह महान् पृथ्वी उनकी विराट शय्या बनी हुयी थी। हिमाच्छादित हिमालय उनका तकिया था । पूर्वी समुद्र बायें हाथ से और पश्चिमी समुद्र दायें हाथ से दक्षिणी समुद्र दोनों पाँवों से ढका था । २. उनकी नाभि से तिरिया नाम तृण उत्पन्न हुए और उन्होंने आकाश को स्पर्श किया। ३. कितने ही काल सिर श्वेत रंग के जीव पाँव से ऊपर की ओर बढ़ते-बढ़ते घुटनों तक ढककर खड़े हो गये। ४. चार वर्ण वाले चार पक्षी चारों विभिन्न दिशाओं से आये और उनके चरणारविन्दों में गिरकर सभी श्वेत वर्ण वाले हो गये। ५. तथागत बुद्ध गूथ पर्वत पर ऊपर चढ़ते हैं और चलते समय वे पूर्ण रूप से निर्लिप्त रहते हैं। इन पाँचों स्वप्नों की फलश्रुति इस प्रकार थी । १. अनुपम सम्यक् संबोधि को प्राप्त करना। २. आर्य आष्टांगिक मार्ग का ज्ञान प्राप्तकर वह ज्ञान देवों और मानवों तक प्रकाशित करना। ३. अनेक श्वेत वस्त्रधारी प्राणांत होने तक तथागत के शरणागत होना । ४. चारों वर्ण वाले मानवों द्वारा तथागत द्वारा दिये गये धर्म-विनय के अनुसार प्रव्रजित होकर मुक्ति का साक्षात्कार करना । ५. तथागत चीवर, भिक्षा, आसन, औषध आदि प्राप्त करते हैं। तथापि वे उनमें अमूच्छित रहते हैं और मुक्तप्रज्ञ होकर उसका उपभोग करते हैं। गहराई से चिन्तन करने पर भगवान् महावीर और तथागत बुद्ध दोनों के स्वप्न देखने में शब्द साम्य तो नहीं है, किन्तु दोनों के स्वप्न की पृष्ठभूमि एक है। भविष्य में उन्हें विशिष्ट ज्ञान की उपलब्धि होगी और वे धर्म का प्रवर्तन करेंगे। प्रस्तुत स्थान से आगम-ग्रन्थों की विशिष्ट जानकारी भी प्राप्त होती है। भगवान् महावीर और अन्य तीर्थंकरों के समय ऐसी विशिष्ट घटनाएं घटीं, जो आश्चर्य के नाम से विश्रुत हैं। विश्व में अनेक आश्चर्य हैं। किन्तु प्रस्तुत आगम में आये हुये आश्चर्य उन आश्चयों से पृथक् हैं। इस प्रकार दशवें स्थान में ऐसी अनेक घटनाओं का वर्णन है जो ज्ञान-विज्ञान, इतिहास आदि से सम्बन्धित है । जिज्ञासुओं को मूल आगम का स्वाध्याय करना चाहिए, जिससे उन्हें आगम के अनमोल रत्न प्राप्त हो सकेंगे। दार्शनिक - विश्लेषण हम पूर्व में ही यह बता चुके हैं कि विविध विषयों का वर्णन स्थानांग में हैं। क्या धर्म और क्या दर्शन, ऐसा कौनसा विषय है जिसका सूचन इस आगम में न हो। आगम में वे विचार भले ही बीज रूप में हों। उन्होंने बाद में चलकर व्याख्यासाहित्य में विराट् रूप धारण किया। हम यहाँ अधिक विस्तार में न जाकर संक्षेप में स्थानांग में आये हुये दार्शनिक विषयों पर चिन्तन प्रस्तुत कर रहे हैं। मानव अपने विचारों को व्यक्त करने के लिये भाषा का प्रयोग करता है। वक्ता द्वारा प्रयुक्त शब्द का नियत अर्थ क्या है? इसे ठीक रूप से समझना " निक्षेप" है। दूसरे शब्दों में शब्दों का अर्थों में और अर्थों का शब्दों में आरोप करना " निक्षेप" कहलाता है। 2 निक्षेप का पर्यायवाची शब्द "न्यास " भी है। 3 स्थानांग में 1. अंगुत्तरनिकाय, द्वितीय भाग, पृ. ४२५ से ४२७ 2. णिच्छए णिणाए खिवदि ति णिक्खेओ - धवला षट्खण्डागम, पु. १, पृ. १० 3. नामस्थापनाद्रव्यभावतस्तन्यासः - तत्त्वार्थसूत्र १/५ xxxii Page #35 -------------------------------------------------------------------------- ________________ प्रस्तावना श्री स्थानाङ्ग सूत्र निक्षेपों को "सर्व" पर घटित किया है। सर्व के चार प्रकार हैं-नामसर्व, स्थापनासर्व, आदेशसर्व और निरवशेषसर्व। यहाँ पर द्रव्य आदेश सर्व कहा है। सर्व शब्द का तात्पर्य अर्थ "निरवशेष" है। बिना शब्द के हमारा व्यवहार नहीं चलता। किन्तु वक्ता के विवक्षित अर्थ को न समझने से कभी बड़ा अनर्थ भी हो जाता है। इसी अनर्थ के निवारण हेतु निक्षेप-विद्या का प्रयोग हुआ है। निक्षेप का अर्थ निरूपणपद्धति है। जो वास्तविक अर्थ को समझने में उपयोगी है। ___आगम साहित्य में ज्ञानवाद की चर्चा विस्तार के साथ आयी है। स्थानांग में भी ज्ञान के पाँच भेद प्रतिपादित है। उन पाँच ज्ञानों को प्रत्यक्ष और परोक्ष इन दो भागों में विभक्त किया है। जो ज्ञान इन्द्रिय और मन की सहायता के बिना और केवल आत्मा से ही उत्पन्न होता है, वह ज्ञान प्रत्यक्ष है। अवधिज्ञान, मनः पर्यवज्ञान और केवलज्ञान ये तीन प्रत्यक्ष हैं। इन्द्रिय और मन की सहायता से होने वाला ज्ञान "परोक्ष' है। उसके दो प्रकार हैं-मति और श्रुत। स्वरूप की दृष्टि से सभी ज्ञान प्रत्यक्ष हैं। बाहरी पदार्थों की अपेक्षा से प्रमाण के स्पष्ट और अस्पष्ट लक्षण किये गये हैं। बाह्य पदार्थों का निश्चय करने के लिए दूसरे ज्ञान की जिसे अपेक्षा नहीं होती उसे स्पष्ट ज्ञान कहते हैं। जिसे अपेक्षा रहती है, वह अस्पष्ट है। परोक्ष प्रमाण में दूसरे ज्ञान की आवश्यकता होती है। उदाहरण के रूप में स्मृतिज्ञान में धारणा की अपेक्षा रहती है। प्रत्यभिज्ञान में अनुभव और स्मृति की, तर्क में व्याप्ति की। अनुमान में हेतु की, तथा आगम में शब्द और संकेत की अपेक्षा रहती है। अपर शब्दों में यों कह सकते हैं कि जिसका ज्ञेय पदार्थ निर्णय-काल में छिपा रहता है वह ज्ञान अस्पष्ट या परोक्ष है। स्मृति का विषय स्मृतिकर्ता के सामने नहीं होता। प्रत्यभिज्ञान में वह अस्पष्ट होता है। तर्क में भी त्रिकालीन सर्वधूम और अग्नि प्रत्यक्ष नहीं होते। अनुमान का विषय भी सामने नहीं होता और आगम का विषय भी। अवग्रह-आदि आत्म-सापेक्ष न होने से परोक्ष हैं। लोक व्यवहार से अवग्रह आदि को सांव्यवहारिक प्रत्यक्ष में रखा हैं। स्थानाङ्ग में ज्ञान का वर्गीकरण इस प्रकार है ज्ञान प्रत्यक्ष परोक्ष केवलज्ञान नो-केवलज्ञान 1. चत्तारि सव्वा पन्नता-नामसव्वए, ठवणसव्वए, आएससव्वए, निरवसेससव्वए। -स्थानांग २९९ 2. स्थानांगसूत्र, स्थान ५ 3. स्थानांगसूत्र, स्थान २, सूत्र ८६ 4. देखिए जैन दर्शन, स्वरूप और विश्लेषण, पृ. ३२६ से ३७२ देवेन्द्र मुनि 5. स्थानांगसूत्र, स्थान-२, सूत्र ८६ से १०६ Xxxiii Page #36 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र प्रस्तावना अवधिज्ञान मनःपर्यवज्ञान भवप्रत्ययिक क्षायोपशमिक ऋजुमति विपुलमति . आभिनिबोधिक श्रुतज्ञान अर्थावग्रह व्यंजनावग्रह अर्थावग्रह व्यंजनावग्रह आवश्यक आवश्यक व्यतिरिक्त कालिक उत्कालिक स्थानांग में प्रमाण शब्द के स्थान पर "हेतु" शब्द का प्रयोग मिलता है। ज्ञप्ति के साधनभूत होने से प्रत्यक्ष आदि को हेतु शब्द से व्यवहृत करने में औचित्यभंग भी नही है। चरक में प्रमाणों का निर्देश "हेतु" शब्द से हुआ है। स्थानांग में ऐतिह्य के स्थान पर आगम शब्द व्यवहृत हुआ है। किन्तु चरक में ऐतिह्य को ही कहा स्थानांग में निक्षेप पद्धति से प्रमाण के चार भेद भी प्रतिपादित हैं-द्रव्यप्रमाण, क्षेत्रप्रमाण, कालप्रमाण और भावप्रमाण। यहाँ पर प्रमाण का व्यापक अर्थ लेकर उसके भेदों की परिकल्पना की है। अन्य दार्शनिकों की भाँति केवल प्रमेयसाधक तीन, चार, छह आदि प्रमाणों का ही समावेश नहीं है। किन्तु व्याकरण और कोष आदि से सिद्ध प्रमाण शब्द के सभी-अर्थों का समावेश करने का प्रयत्न किया है। यद्यपि मूल-सूत्र में भेदों की गणना के अतिरिक्त कुछ भी नहीं कहा गया है। बाद के आचार्यों ने इन पर विस्तार से विश्लेषण किया हैं। स्थानाभाव में हम इस समबन्ध में विशेष चर्चा नहीं कर रहे हैं। स्थानांग में तीन प्रकार के व्यवसाय बताये हैं। प्रत्यक्ष "अवधि" आदि, प्रात्ययिक- "इन्द्रिय और मन के निमित्त से" होने वाला, आनुगमिक-"अनुसरण करने वाला।" व्यवसाय का अर्थ है-निश्चय या निर्णय। यह वर्गीकरण ज्ञान के आधार पर किया गया है। आचार्य श्री सिद्धसेन सूरि से लेकर सभी तार्किकों ने प्रमाण को स्वपर व्यवसायी माना है। वार्तिककार शान्त्याचार्य ने न्यायावतारगत अवभास का अर्थ- करते हुए कहा1. स्थानांगसूत्र, स्थान ४, सूत्र ३३८ 2. चरक विमानस्थान, अ.८, सूत्र ३३ 3. चरक विमानस्थान, अ.८, सूत्र ४१ 4. स्थानांगसूत्र, स्थान ४, सूत्र २५८ 5. स्थानांगसूत्र, स्थान ३, सूत्र १८५ XXXIV Page #37 -------------------------------------------------------------------------- ________________ प्रस्तावना श्री स्थानाङ्ग सूत्र अवभान व्यवसाय है, न कि ग्रहणमात्र।' आचार्य अकलंक आदि ने भी प्रमाणलक्षण में "व्यवसाय" पद को स्थान दिया है और प्रमाण को व्यवसायात्मक कहा है। स्थानांग में व्यवसाय बताये गये हैं-प्रत्यक्ष, प्रात्ययिकआगम और अनुगामिक-अनुमान। इन तीन की तुलना वैशेषिक दर्शन सम्मत प्रत्यक्ष, अनुमान और आगम इन तीन प्रमाणों से की जा सकती है। ___ भगवान् महावीर के शिष्यों में चार सौ शिष्य वाद-विद्या में निपुण थे। नवमें स्थान में जिन नव प्रकार के विशिष्ट व्यक्तियों को बताया है उनमें वाद-विद्या विशारद व्यक्ति भी हैं। बृहत्कल्प भाष्य में वादविद्याकुशल श्रमणों के लिये शारीरिक शुद्धि आदि करने के अपवाद भी बताये हैं। वादी को जैन धर्म प्रभावक भी माना है। स्थानांग में विवाद के छह प्रकारों का भी निर्देश है। अवष्वक्य, उत्ष्वक्य, अनुलोम्य, प्रतिलोम्य, भेदयित्वा, मेलयित्वा। वस्तुतः ये विवाद के प्रकार नहीं, किन्तु वादी और प्रतिवादी द्वारा अपनी विजयवैजयन्ती फहराने के लिए प्रयुक्त की जाने वाली युक्तियों के प्रयोग हैं। टीकाकार ने यहाँ विवाद का अर्थ "जल्प" किया है। जैसे निश्चित् समय पर यदि वादी की वाद करने की तैयारी नहीं है तो वह स्वयं बहाना बनाकर सभास्थान का त्याग कर देता है या प्रतिवादी को वहाँ से हटा देता है। जिससे वाद में विलम्ब होने के कारण वह ___ उस समय अपनी तैयारी कर लेता है। २. जब वादी को यह अनुभव होने लगता है कि मेरे विजय का अवसर आ चका है. तब वह सोल्लास बोलने लगता है। और प्रतिवादी को प्रेरणा देकर के वाद को शीघ्र प्रारम्भ कराता है। ३. वादी सामनीति से विवादाध्यक्ष को अपने अनुकूल बनाकर वाद का प्रारम्भ करता है। या प्रतिवादी को . - अनूकुल बनाकर वाद प्रारम्भ कर देता है। उसके पश्चात् उसे वह पराजित कर देता है।' ४. यदि वादी को यह आत्म-विश्वास हो कि प्रतिवादी को हराने में वह पूर्ण समर्थ है तो वह सभापति और ___प्रतिवादी को अनुकूल न बनाकर प्रतिकूल ही बनता है और प्रतिवादी को पराजित करता है। ५. अध्यक्ष की सेवा करके वाद करना। ६. जो अपने पक्ष में व्यक्ति हैं उनका अध्यक्ष से मेल कराता है। और प्रतिवादी के प्रति अध्यक्ष के मन में द्वेष पैदा करता है। स्थानांग में वादकथा के दश दोष गिनाये हैं। वे इस प्रकार हैं१. तज्जातदोष – प्रतिवादी के कुल का निर्देश करके उसके पश्चात् दूषण देना अथवा प्रतिवादी की प्रकृष्ट प्रतिभा से विक्षुब्ध होने के कारण वादी का चुप हो जाना। २. मतिभंग - वाद-प्रसंग में प्रतिवादी या वादी का स्मृतिभ्रंश होना। ३. प्रशास्तृदोष – वाद-प्रसंग में सभ्य या सभापति-पक्षपाती होकर जय-दान करें या किसी को सहायता दें। ४. परिहरण - सभा के नियम-विरुद्ध चलना या दूषण का परिहार जात्युत्तर से करना। ५. स्वलक्षण - अतिव्याप्ति आदि दोष। ६. कारण - युक्तिदोष 1. न्यायावतारवार्तिक, वृत्ति-कारिका ३ 2. न्यायावतारवार्तिक वृत्ति के टिप्पण पृ. १४८ से १५१ तक 3. स्थानांगसूत्र, स्थान ९, सूत्र ३८२ 4. बृहत्कल्प भाष्य ६०३५ 5. स्थानांगसूत्र, स्थान ६, सूत्र ५१२ 6. तुलना कीजिये चरक विमानस्थान, अ.८, सूत्र २१ 7. तुलना कीजिये चरक विमानस्थान, अ.८, सूत्र १६ 8. स्थानांगसूत्र, स्थान १०, सूत्र ७४३ XXXV Page #38 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र प्रस्तावना ७. हेतुदोष - असिद्धादि हेत्वाभास। ८. संक्रमण - प्रतिज्ञान्तर करना। या प्रतिवादी के पक्ष को मानना। टीकाकार ने लिखा है-प्रस्तुत प्रमेय की चर्चा का त्यागकर अप्रस्तुत प्रमेय की चर्चा करना। ९. निग्रह - छलादि के द्वारा प्रतिवादी को निगृहीत करना। १०. वस्तुदोष – पक्ष-दोष अर्थात् प्रत्यक्षनिराकृत आदि। __ न्यायशास्त्र में इन सभी दोषों के सम्बन्ध में विस्तार से विवेचन है। अतः इस सम्बन्ध में यहां विशेष विश्लेषण करने की आवश्यकता नहीं है। स्थानांग में विशेष प्रकार के दोष भी बताये हैं और टीकाकार ने उस पर विशेष-वर्णन भी किया है। छह प्रकार के वाद के लिए प्रश्नों का वर्णन है। नयवाद' का और निह्नववाद का वर्णन है। जो उस युग के अपनी दृष्टि से चिन्तक रहे हैं। बहुत कुछ वर्णन जहाँ-तहाँ बिखरा पड़ा है। यदि विस्तार के साथ तुलनात्मक दृष्टि से चिन्तन . किया जाये तो दर्शन-संबन्धी अनेक अज्ञात-रहस्य उद्घाटित हो सकते हैं। आचार-विश्लेषण दर्शन की तरह आचार सम्बन्धी वर्णन भी स्थानांग में बहुत ही विस्तार के साथ किया गया है। आचारसंहिता के सभी मूलभूत तत्त्वों का निरूपण इसमें किया गया है। धर्म के दो भेद हैं-सागार-धर्म और अनगार-धर्म। सागार-धर्म-सीमित मार्ग है। वह जीवन की सरल और लघु पगदण्डी है। गृहस्थ धर्म अणु अवश्य है किन्तु हीन और निन्दनीय नहीं है। इसलिए सागार धर्म का आचरण करने वाला व्यक्ति श्रमणोपासक या उपासक कहलाता है। स्थानांग में सम्यग्ज्ञान सम्यग्दर्शन और सम्यक् चारित्र को मुक्ति का मार्ग कहा है। उपासक जीवन में सर्वप्रथम सत्य के प्रति आस्था होती है। सम्यग्दर्शन के आलोक में वह जड़ और चेतन, संसार और मोक्ष, धर्म और अधर्म का परिज्ञान करता है। उसकी यात्रा का लक्ष्य स्थिर हो जाता है। उसका सोचना समझना और बोलना, सभी कुछ विलक्षण होता है। उपासक के लिए "अभिगयजीवाजीवे" यह विशेषण आगम साहित्य में अनेक स्थलों पर व्यवहृत हुआ है। स्थानांग के द्वितीय स्थान में इस सम्बन्ध में अच्छा चिन्तन प्रस्तुत किया है। मोक्ष की उपलब्धि के साधनों के विषय में सभी दार्शनिक एकमत नहीं है। जैन दर्शन न एकान्त ज्ञानवादी है, न क्रियावादी है, न भक्तिवादी है। उसके अनुसार ज्ञान-क्रिया और भक्ति का समन्वय ही मोक्षमार्ग है। स्थानांग में "विज्जाए चेव चरणेण चेव" के द्वारा इस सत्य को उद्घाटित किया है। स्थानांग' में उपासक के लिये पाँच अणुव्रतों का भी उल्लेख है। उपासक को अपना जीवन, व्रत से युक्त बनाना चाहिए। श्रमणोपासक की श्रद्धा और वृत्ति की भिन्नता के आधार पर इसको चार भागों में विभक्त किया है। जिनके अन्तर्मानस में श्रमणों के प्रति प्रगाढ़ वात्सल्य होता है, उनकी तुलना माता-पिता से की है। वे त्वचर्चा और जीवननिर्वाह इन दोनों प्रसंगों में वात्सल्य का परिचय देते हैं। कितने ही श्रमणोपासकों के अन्तर्मन में वात्सल्य भी होता है और कुछ उग्रता भी रही हुई होती है। उनकी तुलना भाई से की गयी है। वैसे श्रावक तत्त्वचर्चा के प्रसंगों में निष्ठुरता का परिचय देते हैं। किन्तु जीवन-निर्वाह के प्रसंग में उनके हृदय में वत्सलता छलकती है। कितने ही श्रमणोपासकों में सापेक्ष वृत्ति होती है। यदि किसी कारणवश प्रीति नष्ट हो गयी तो वे 1. स्थानांगसूत्र, स्थान ७ 2. स्थानांगसूत्र, स्थान ७ 3. स्थानांगसूत्र, स्थान २, सूत्र ७२ 4. स्थानांगसूत्र, स्थान ३, सूत्र ४३ से १३७ 5. स्थानांगसूत्र, स्थान २.6. स्थानांगसूत्र, स्थान २, सूत्र ४० 7. स्थानांगसूत्र, स्थान ५, सूत्र ३८९ xxxvi Page #39 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र प्रस्तावना उपेक्षा भी करते हैं। वे अनुकूलता के समय वात्सल्य का परिचय देते हैं और प्रतिकूलता के समय उपेक्षा भी कर देते हैं। कितने ही श्रमणोपासक ईर्ष्या के वशीभूत होकर श्रमणों में दोष ही निहारा करते हैं। वे किसी भी रूप में श्रमणों का उपकार नहीं करते हैं। उनके व्यवहार की तुलना सौत से की गयी है । प्रस्तुत आगम में श्रमणोपासक की आन्तरिक योग्यता के आधार पर चार वर्ग किये हैं १. कितने ही श्रमणोपासक दर्पण के समान निर्मल होते हैं। वे तत्त्वनिरूपण के यथार्थ प्रतिबिम्ब को ग्रहण करते हैं। २. कितने ही श्रमणोपासक ध्वजा की तरह अनवस्थित होते हैं। ध्वजा जिधर भी हवा होती है, उधर ही मुड़ जाती है । उसी प्रकार उन श्रमणोपासकों का तत्त्वबोध अवस्थित होता है। निश्चित-बिन्दु पर उनके विचार स्थिर नहीं होते । ३. कितने ही श्रमणोपासक स्थाणु की तरह प्राणहीन और शुष्क होते हैं। उनमें लचीलापन नहीं होता । वे आग्रही होते हैं। ४. कितने ही श्रमणोपासक काँटें के सदृश होते हैं । काँटें की पकड़ बड़ी मजबूत होती है। वह हाथ को बींध देता है। वस्त्र भी फाड़ देता है। वैसे ही कितने ही श्रमणोपासक कदाग्रह से ग्रस्त होते हैं। श्रमण कदाग्रह छुड़वाने के लिए उसे तत्त्वबोध प्रदान करते हैं । किन्तु वे तत्त्वबोध को स्वीकार नहीं करते। अपितु तत्त्वबोध प्रदान करने वाले को दुर्वचनों के तीक्ष्ण काँटों से वेध देते हैं। इस तरह श्रमणोपास के सम्बन्ध में पर्याप्त सामग्री है। श्रमणोपासक की तरह ही श्रमणजीवन के सम्बन्ध में भी स्थानांग में महत्त्वपूर्ण सामग्री का संकलन हुआ है। श्रमण का जीवन अत्यन्त उग्र साधना का है। जो धीर, वीर और साहसी होते हैं, वे इस महामार्ग को अपनाते हैं। श्रमणजीवन हर साधक, जो मोक्षाभिलाषी है, स्वीकार कर सकता है। स्थानांग में प्रव्रज्याग्रहण करने के दश कारण बताये हैं। 2 यों अनेक कारण हो सकते हैं, किन्तु प्रमुख कारणों का निर्देश किया गया है । वृत्तिकार ने दश प्रकार की प्रव्रज्या के उदाहरण भी दिये हैं । - १. छन्दा- अपनी इच्छा से विरक्त होकर प्रव्रज्या धारण करना। २. रोषा - क्रोध के कारण प्रव्रज्या ग्रहण करना । ३. दारिद्र्यद्यूमा - गरीबी के कारण प्रव्रज्या ग्रहण करना । ४. स्वप्ना- स्वप्न से वैराग्य उत्पन्न होकर दीक्षा लेना । ५. प्रतिश्रुता- पहले की गयी प्रतिज्ञा की पूर्ति के लिए प्रव्रज्या ग्रहण करना । ६. स्मरणिका – पूर्व भव की स्मृति के कारण प्रव्रज्या ग्रहण करना । ७. रोगिनिका - रुग्णता के कारण प्रव्रज्या ग्रहण करना। ८. अनादृता - अपमान के कारण प्रव्रज्या ग्रहण करना । ९. देवसंज्ञप्तता - देवताओं के द्वारा संबोधित किये जाने पर प्रव्रज्या ग्रहण करना । १०. वत्सानुबंधिका - दीक्षित पुत्र के कारण प्रव्रज्या ग्रहण करना । श्रम प्रव्रज्या के साथ स्थानांग में श्रमणधर्म की सम्पूर्ण आचारसंहिता दी गयी है। उसमें पाँच महाव्रत, अष्ट प्रवचनमाता, नव ब्रह्मचर्यगुप्ति, परीषहविजय, प्रत्याख्यान, पाँच-परिज्ञा, बाह्य और आभ्यन्तर तप, प्रायश्चित्त, आलोचना करने का अधिकारी, आलोचना के दोष, प्रतिक्रमण के प्रकार, विनय के प्रकार, वैयावृत्त्य के प्रकार, स्वाध्याय - ध्यान, अनुप्रेक्षाएँ, मरण के प्रकार, आचार के प्रकार, संयम के प्रकार, आहार कारण, गोचरी के प्रकार, वस्त्र, पात्र, रजोहरण, भिक्षु- प्रतिमाएँ, प्रतिलेखना के प्रकार, व्यवहार के प्रकार, संघव्यवस्था, आचार्य उपाध्याय के अतिशय, गण- छोड़ने के कारण, शिष्य और स्थविर कल्प, समाचारी सम्भोग - विसम्भोग, निर्ग्रन्थ और निर्ग्रन्थियों के विशिष्ट नियम आदि के श्रमणाचार - सम्बन्धी नियमोपनियमों का वर्णन है। 1. स्थानांगसूत्र, स्थान ४, सूत्र ४३१ 2 स्थानांगसूत्र, स्थान १०, सूत्र ७१२ 3 स्थानांगसूत्र, वृत्ति पत्र - पृ. ४४९ xxxvii Page #40 -------------------------------------------------------------------------- ________________ प्रस्तावना श्री स्थानाङ्ग सूत्र जो नियम अन्य आगमों में बहुत विस्तार के साथ आये हैं, उनका संक्षेप में यहाँ सूचन किया है। जिससे श्रमण उन्हें स्मरण रखकर सम्यक् प्रकार से उनका पालन कर सके । तुलनात्मक अध्ययन : आगम के आलोक में स्थानांग सूत्र में शताधिक विषयों का संकलन हुआ है। इसमें जो सत्य-तथ्य प्रकट हुए हैं उनकी प्रतिध्वनि अन्य आगमों में निहारी जा सकती है। कहीं-कहीं पर विषय साम्य हैं तो कहीं-कहीं पर शब्द साम्य है। स्थानांग के विषयों की अन्य आगमों के साथ तुलना करने से प्रस्तुत आगम का सहज की महत्त्व परिज्ञात होता है। हम यहाँ बहुत ही संक्षेप में स्थानांगगत विषयों की तुलना अन्य आगमों के आलोक में कर रहे हैं। "एगे आया " । यही सूत्र समवायांग 2 में भी शब्दशः मिलता है। भगवती' में स्थानांग में द्वितीय सूत्र है इसीका द्रव्य दृष्टि से निरूपण है। स्थानांग का चतुर्थ सूत्र "एगा किरिया " ་ प्रज्ञापना7 में भी क्रिया के सम्बन्ध में वर्णन हैं। 14 समवायांग में भी इसका शब्दशः उल्लेख है। भगवती और स्थानांग में पाँचवाँ सूत्र है - "एगे लोए " ! समवायांग में भी इसी तरह का पाठ है। भगवती 10. और औपपातिक11 में भी यही स्वर मुखरित हुआ है। स्थानांग 12 में सातवाँ सूत्र है - "एगे धम्मे । " समवायांग 13 में भी यह पाठ इसी रूप में मिलता है। सूत्रकृतांग 14 और भगवती 15 में भी इसका वर्णन है । स्थानांग 16 का आठवाँ सूत्र है - "एगे अधम्मे" । समवायांग 17 में यह सूत्र इसी रूप में मिलता है। सूत्रकृतांग 18 और भगवती 19 में भी इस का वर्णन है। स्थांनांग20 का ग्यारहवाँ सूत्र है - "एगे पुण्णे" । समवायांग 21 में भी इसी तरह का पाठ है, सूत्रकृतांग 22 और औपपातिक 23 में भी यह विषय इसी रूप मिलता है। स्थानांग24 का बारहवाँ सूत्र है - "एगे पावे" । समवायांग 25 में यह सूत्र इसी रूप में आया है । सूत्रकृतांग 26 और औपपातिक27 में भी इसका निरूपण हुआ है। स्थानांग 28 का नवम सूत्र "एगे बन्धे" है और दशवाँ सूत्र "एगे मोक्खे" है। समवायांग 29 में ये दोनों सूत्र इसी रूप में मिलते हैं। सूत्रकृतांग 30 और औपपातिक 31 में भी इसका वर्णन हुआ है। स्थानांग 32 का तेरहवाँ सूत्र "एगे आसवे" चौदहवाँ सूत्र "एगे संवरे" पन्द्रहवाँ सूत्र "एगा वेयणा" और सोलहवाँ सूत्र "एगा निर्जरा" हैं। यही पाठ समवायांग 33 में मिलता है और सूत्रकृतांग 34 और औपपातिक 35 में 1. स्थानांगसूत्र, स्थान १० सूत्र २ – मुनि कन्हैयालालजी सम्पादित 2. समवायांगसूत्र, समवाय- १०, सूत्र - १ 3. भगवतीसूत्र, शतक १२, उद्दे. १० 4. स्थानांग, अ. १, सूत्र ४, 5. समवायांग, सम. १, सूत्र ५ 6. भगवती, शतक १, उद्दे. ६ 7 प्रज्ञापनासूत्र, पद ७ ९ १६ 8. स्थानांग, अ. १, सूत्र ५, 10. भगवती, शत. १२, उ. ७, सूत्र ७ 11. औपपातिक, सूत्र ५६ 12. स्थानांग, अ. १, सूत्र 14. सूत्रकृतांग, श्रु. २, अ. ५ 15. भगवती, शत. २० उ. २ 16. स्थानांग, अ. १, सूत्र ८ 18. सूत्रकृतांग, श्रु. २, अ. ५ 19. भगवती, शत. २०, उ. २ 20. स्थानांग, अ. १, सूत्र ११ 22 सूत्रकृतांग, श्रु. २, अ. ५ 23. औपपातिक, सूत्र ३४ 24. स्थानांगसूत्र, अ. १, सूत्र १२ 25. समवायांग १, सूत्र १२ 26. सूत्रकृतांग, श्रु. २, अ. ५ 27. औपपातिक, सूत्र ३४ 28. स्थानांग, अ. १, सूत्र ९, १० 29. समवायांगसूत्र १, सम. १, सूत्र १३, १४ 30 सूत्रकृतांगसूत्र, श्रु.२, अ. ५ 31. औपपातिकसूत्र ३४ 32. स्थानांगसूत्र, अ. १, सूत्र १३, १४, १५, १६ 33 समवायांगसूत्र, सम. १, सूत्र १५, १६, १७, १८ 9. समवायांग, सम. १, सूत्र ७ 13. समवायांग, सम. १, सूत्र 17. समवायांग, सम. १, सूत्र १० 21. समवायांग, सम. १, सूत्र ११ 34. सूत्रकृतांगसूत्र, श्रुत. २, अ. ५ 35. औपपातिकसूत्र ३४ xxxviii Page #41 -------------------------------------------------------------------------- ________________ प्रस्तावना भी इन विषयों का इस रूप में निरूपण हुआ है। स्थानांग 1 सूत्र के पचपनवें सूत्र में आर्द्रा नक्षत्र, चित्रा नक्षत्र, स्वाति नक्षत्र का वर्णन है। वही वर्णन "समवायांग' और सूर्यप्रज्ञप्ति में भी है। स्थानांग के सूत्र तीन सौ अट्ठावीस में अप्रतिष्ठान नरक, जम्बूद्वीप, पालकयानविमान आदि का वर्णन है। उसकी तुलना समवयांग' के उन्नीस, बीस, इकवीस और बावीसवें सूत्र से की जा सकती है, और साथ ही जम्बूद्वीपप्रज्ञ और प्रज्ञापना' पद से भी । स्थानांग के ९५ वें सूत्र में जीव - अजीव आवलिका का वर्णन है। वही वर्णन समवायांग, प्रज्ञापना 10, जीवाभिगम 11, उत्तराध्ययन12 में है। स्थानांग 13 के सूत्र ९६ में बन्ध आदि का वर्णन है । वैसा वर्णन प्रश्नव्याकरण 14, प्रज्ञापना 15, और उत्तराध्ययन16 सूत्र में भी है। स्थानांगसूत्र 17 के ११० वें सूत्र में पूर्व भाद्रपद आदि के तारों का वर्णन है तो सूर्यप्रज्ञप्ति 18 और समवायांग 19 में भी यह वर्णन मिलता है। श्री स्थानाङ्ग सूत्र स्थानांगसूत्र 20 के १२६ वें सूत्र में तीन गुप्तियों एवं तीन दण्डकों का वर्णन है । समवायांग 21 प्रश्नव्याकरण 22 उत्तराध्ययन23 और आवश्यक 24 में भी यह वर्णन है। स्थानांगसूत्र 25 के १८२ वें सूत्र में उपवास करनेवाले श्रमण को कितने प्रकार का पानी लेना कल्पता है, वह वर्णन समवायांग26, प्रश्नव्याकरण? 7, उत्तराध्ययन28 और आवश्यक सूत्र 29 में प्रकारान्तर से आया है। स्थानांगसूत्र 30 के २१४ वें सूत्र में विविध दृष्टियों से ऋद्धि के तीन प्रकार बताये हैं । उसी प्रकार का वर्णन समवायांग 31 प्रश्नव्याकरण 32 में भी आया है। स्थानांगसूत्र 33 के २२७वें सूत्र में अभिजित, श्रवण, अश्विनी, भरणी, मृगशिर, पुष्य, ज्येष्ठा के तीन-तीन तारे कहे हैं। वही वर्णन समवायांग 34 और सूर्यप्रज्ञप्ति में भी प्राप्त है। स्थानांगसूत्र 36 के २४७ वें सूत्र में चार ध्यान और प्रत्येक ध्यान के लक्षण, आलम्बन बताये गये हैं, वैसा ही वर्णन समवायांग 37, भगवती 38 और औपपातिक 39 में भी है। उनकी उत्पत्ति के कारण आदि निरूपित हैं। वैसा ही स्थानांगसूत्र 10 के २४९वें सूत्र में चार कषाय, समवायांग11 और प्रज्ञापना 12 में भी वह वर्णन है । 1. स्थानांगसूत्र, सूत्र ५५ 2. समवायांगसूत्र, २३, २४, २५ 3 सूर्यप्रज्ञप्ति, प्रा. १०, प्रा. ९4. स्थानांगसूत्र, सूत्र ३२८ 5. समवायांगसूत्र, सम. १, सूत्र १९, २०, २१, २२ 6. जम्बूद्वीपप्रज्ञप्तिसूत्र, वक्ष १, सूत्र ३ 7. प्रज्ञापनासूत्र, पद २ 8 स्थानांगसूत्र, अ. ४, उ. ४, सूत्र ९५ 9. समवायांगसूत्र, १४९ 10. प्रज्ञापना, पद १, सूत्र १ 11 जीवाभिगम, प्रति. १, सूत्र १ 12. उत्तराध्ययन, अ. ३६ 13. स्थानांगसूत्र, अ. २, उ. ४, सूत्र ९६ 14 प्रश्नव्याकरण, ५ वाँ 15. प्रज्ञापना, पद २३ 16. उत्तराध्ययन सूत्र, अ. ३१ 17. स्थानांगसूत्र, अ. २, उ. ४, सूत्र ११० 18. सूर्यप्रज्ञप्ति, प्रा. १०, प्रा. ९, सूत्र ४२ 19. समवायांगसूत्र, सम. २, सूत्र ५. 20. स्थानांगसूत्र, अ. ३, उ. १, सूत्र १२६ 21. समवायांग, सम. ३, सूत्र १ 22 प्रश्नव्याकरणसूत्र, ५ वाँ संवरद्वार 23. उत्तराध्ययनसूत्र, अ. ३१ 24. आवश्यकसूत्र, अ. ४ 25. स्थानांगसूत्र, अ. ३, उ. ३, सूत्र १८२ 26. समवायांग, सम. ३, सूत्र ३ 27. प्रश्नव्याकरणसूत्र, ५ वाँ संवरद्वार 28. उत्तराध्ययन, अ. ३१ 29: आवश्यकसूत्र, अ. ४30. स्थानांग, अ. ३, उ. ४, सूत्र २१४ 31. समवायांग, सम. ३, सूत्र ४ 32 प्रश्नव्याकरण, ५ वाँ संवरद्वार 33. स्थानांग, अ. ३, उ. ४, सूत्र २२७ 34. समवायांग, ३, सूत्र ७ 35. सूर्यप्रज्ञप्तिसूत्र, प्रा. १०, प्रा. ९, सूत्र ४२ 36. स्थानांगसूत्र, अ. ४, उ. १, सूत्र २४७ 37. समवायांग, सम. ४, सूत्र २ 38. भगवती, शत. २५, उ. ७, सूत्र २८२ 39 औपपातिकसूत्र ३० 40. स्थानांग, अ. ४, उ. १, सूत्र २४९ 41. समवायांग, सम. ४, सूत्र १ 42. प्रज्ञापना, पद. १४, सूत्र १८६ xxxix Page #42 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र प्रस्तावना स्थानांगसूत्र' के सूत्र २८२ में चार विकथा और विकथाओं के प्रकार का विस्तार से निरूपण है। वैसा वर्णन समवायांग और प्रश्नव्याकरण में भी मिलता है। स्थानांगसूत्र के ३५६वें सूत्र में चार संज्ञाओं और उनके विविध प्रकारों का वर्णन है। वैसा ही वर्णन समवायांग, प्रश्नव्याकरण और प्रज्ञापना में भी प्राप्त है। स्थानांगसूत्र' के ३८६वें सूत्र में अनुराधा, पूर्वाषाढ़ा के चार-चार ताराओ का वर्णन है। वही वर्णन समवायांग सूर्यप्रज्ञप्ति' आदि में भी है। स्थानांगसूत्र के ६३४वें सूत्र में मगध का योजन आठ हजार धनुष का बताया है। वही वर्णन समवायांग में भी है। तुलनात्मक अध्ययन बौद्ध और वैदिक ग्रन्थ स्थानांग के अन्य अनेक सूत्रों में आये हुये विषयों की तुलना अन्य आगमों से भी की जा सकती है। किन्तु विस्तारभय से हमने संक्षेप में ही सूचन किया है। अब हम स्थानांग के विषयों की तुलना बौद्ध और वैदिक ग्रन्थों के साथ कर रहे हैं। जिससे यह परिज्ञात हो सके कि भारतीय संस्कृति कितनी मिली-जुली रही है। एक संस्कृति का दूसरी संस्कृति पर कितना प्रभाव रहा है। स्थानांग12 में बताया है कि छह कारणों से आत्मा उन्मत्त होता है। अरिहंत का अवर्णवाद करने से, धर्म का अवर्णवाद करने से, चतुर्विध संघ का अवर्णवाद करने से, यक्ष के आवेश से, मोहनीय कर्म के उदय से, तो तथागत बुद्ध ने भी अंगुत्तरनिकाय13 में कहा है-चार अचिन्तनीय की चिन्ता करने से मानव उन्मादी हो जाता है-१. तथागत बुद्ध भगवान् के ज्ञान का विषय, २. ध्यानी के ध्यान का विषय, ३. कर्मविपाक, ४. लोकचिन्ता। स्थानांग14 में जिन कारणों से आत्मा के साथ कर्म का बन्ध होता है, उन्हें आश्रव कहा है। मिथ्यात्व, अव्रत, प्रमाद, कषाय और योग ये आश्रव हैं। बौद्ध ग्रन्थ अंगुत्तरनिकाय में आश्रव का मूल "अविद्या" बताया है। अविद्या के निरोध से आश्रव का अपने आप निरोध होता है। आश्रव के कामाश्रव, भवाश्रव, अविद्याश्रव ये तीन भेद किये हैं। मज्झिमनिकाय के अनुसार मन, वचन और काय की क्रिया को ठीक-ठीक करने से आश्रव रुकता है। आचार्य उमास्वाति17 ने भी काय-वचन और मन की क्रिया को योग कहा है वही आश्रव है। स्थानांगसूत्र में विकथा के स्त्रीकथा, भक्तकथा, देशकथा, राजकथा, मृदुकारुणिककथा, दर्शनभेदिनीकथा और चारित्रभेदनीकथा ये सात प्रकार बताये हैं।18 बुद्ध ने विकथा के स्थान पर 'तिरच्छाव' शब्द का प्रयोग किया है। उसके राजकथा, चोरकथा, महामात्यकथा, सेनाकथा, भयकथा, युद्धकथा, अन्नकथा, पानकथा, वस्त्रकथा, शयनकथा, मालाकथा, गन्धकथा, ज्ञातिकथा, यानकथा, ग्रामकथा, निगमकथा, नगरकथा, जनपदकथा, स्त्रीकथा आदि अनेक भेद किये हैं।19 स्थानांग20 में राग और द्वेष से पाप कर्म का बन्ध बताया है। अंगुत्तरनिकाय21 में तीन प्रकार से कर्मसमुदय 1. स्थानांग, अ. ४, उ. २, सूत्र २८२ 2. प्रश्रव्याकरण, ५ वाँ सवरद्वार 3. समवायांग, सम. ४, सूत्र ४ 4. स्थानांगसूत्र, अ. ४, उ. ४, सूत्र ३५६ 5. समवायांग, सम. ४, सूत्र ४ 6. प्रज्ञापनासूत्र, पद ८ 7. स्थानांगसूत्र, अ. ४, सूत्र ४८६ 8. समवायांग, सम. ४, सूत्र ७ 9. सूर्यप्रज्ञप्ति, प्रा. १०, प्रा. ९, सूत्र ४२ 10. स्थानांगसूत्र, अ.८, उ. १, सूत्र ६३४ 11. समवायांगसूत्र, सम. ४, सूत्र ६ 12. स्थानांग, स्थान ६, 13. अंगुत्तरनिकाय, ४-७७ 14. स्थानांग, स्था. ५, सूत्र ४१८ 15. अंगुत्तरनिकाय, ३-५८, ६-६३ 16. मज्झिमनिकाय, १-१-२ 17. तत्त्वार्थसूत्र, अ. ६, सूत्र १,२ 18. स्थानांगसूत्र, स्थान ७, सूत्र ५६९ 19. अंगुत्तरनिकाय, १०, ६९ 20. स्थानांग १६ 21. अंगुत्तरनिकाय ३/३ M Page #43 -------------------------------------------------------------------------- ________________ प्रस्तावना श्री स्थानाङ्ग सूत्र माना है-लोभज, दोषज और मोहज। इनमें भी सबसे अधिक मोहज को दोषजनक माना है।। स्थानांग2 में जातिमद, कुलमद, बलमद, रूपमद, तपोमद, श्रुतमद, लाभमद और ऐश्वर्यमद ये आठ मदस्थान बताये हैं, तो अंगुत्तरनिकाय में मद के तीन प्रकार बताये हैं-यौवन, आरोग्य और जीवितमद। इन मदों से मानव दराचारी बनता है। स्थानांग' में आश्रव के निरोध को संवर कहा है और उसके भेद-प्रभेदों की चर्चा भी की गयी है। तथागत बुद्ध ने अंगुत्तरनिकाय में कहा है कि आश्रव का निरोध केवल संवर से ही नहीं होता प्रत्युत:-१. संवर से, २. प्रतिसेवना से, ३. अधिवासना से, ४. परिवर्जन से, ५. विनोद से, ६. भावना से होता है, इन सभी में भी अविद्यानिरोध को ही मुख्य आश्रवनिरोध माना है। - स्थानांग' में अरिहन्त, सिद्ध, साधु, धर्म इन चार शरणों का उल्लेख है, तो बुद्ध ने 'बुद्धं सरणं गच्छामि, धम्मं सरणं गच्छामि, संघं सरणं गच्छामि' इन तीन को महत्त्व दिया है। स्थानांग में श्रमणोपासकों के लिए पाँच अणुव्रतों का उल्लेख है तो अंगुत्तरनिकाय में बौद्ध उपासकों के लिए पाँच शील का उल्लेख है। प्राणातिपातविरमण, अदत्तादानविरमण, कामभोगमिथ्याचार से विरमण, मृषावाद से विरमण, सुरा-मेरिय मद्य-प्रमाद स्थान से विरमण। स्थानांगा में प्रश्न के छह प्रकार बताये हैं-संशयप्रश्न, मिथ्याभिनिवेशप्रश्न, अनुयोगी प्रश्न, अनुलोमप्रश्न, जानकर किया गया प्रश्न, न जानने से किया गया प्रश्न। अंगुत्तरनिकाय1 में बुद्ध ने कहा- 'कितने ही प्रश्न ऐसे होते हैं, जिनके एक अंश का उत्तर देना चाहिए। कितने ही प्रश्न ऐसे होते हैं जिनका प्रश्नकर्ता से प्रतिप्रश्न कर उत्तर देना चाहिए। कितने ही प्रश्न ऐसे होते हैं, जिनका उत्तर नहीं देना चाहिए।' स्थानांग में छह लेश्याओं का वर्णन हैं।12 वैसे ही अंगुत्तरनिकाय13 में पूरणकश्यप द्वारा छह अभिजातियों का उल्लेख है, जो रंगों के आधार पर निश्चित की गयी हैं। वे इस प्रकार हैं. १. कृष्णाभिजाति - बकरी, सुअर, पक्षी और पशु-पक्षी पर अपनी आजीविका चलानेवाला मानव कृष्णाभिजाति है। २. नीलाभिजाति - कंटकवृत्ति भिक्षुक नीलाभिजाति है। बौद्धभिक्षु और अन्य कर्म करने वाले .. भिक्षुओं का समूह। ३. लोहिताभिजाति ... - एकशाटक निर्ग्रन्थों का समूह। ४. हरिद्राभिजाति - श्वेतवस्त्रधारी या निर्वस्त्र। ५. शुक्लाभिजाति - आजीवक श्रमण-श्रमणियों का समूह। ६. परमशुक्लाभिजाति - आजीवक आचार्य, नन्द, वत्स, कृश, सांकृत्य, मस्करी, गोशालक आदि का समूह। - आनन्द ने गौतम बुद्ध से इन छह अभिजातियों के सम्बन्ध में पूछा-तो उन्होंने कहा कि मैं भी छह अभिजातियों की प्रज्ञापना करता हूँ। १. कोई पुरुष कृष्णाभिजातिक (नीच कुल में उत्पन्न) होकर कृष्णकर्म तथा पापकर्म करता है। 1. अंगुत्तरनिकाय ३-९७, ३-३९ 2. स्थानांग ६०६ 3. अंगुत्तरनिकाय ३/३९ 4. स्थानांग ४२७ 5. अंगुत्तरनिकाय ६/५८ 6, अंगुत्तरनिकाय ६/६३ 7. स्थानांगसूत्र ४ 8. स्थानांग, स्थान ५ 9. अंगुत्तरनिकाय, ८-२५ 10. स्थानांग, स्थान ६, सूत्र ५३४ • 11. अंगुत्तरनिकाय-४२ 12. स्थानांग ५१ 13. अंगुत्तर निकाय ६/६/३, भाग ३ पृ. ३५, ९३-९४ Page #44 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र प्रस्तावना २. कोई पुरुष कृष्णाभिजातिक होकर धर्म करता है। ३. कोई पुरुष कृष्णाभिजातिक हो, अकृष्ण, अशुक्ल निर्वाण को पैदा करता है। ४. कोई पुरुष शुक्लाभिजातिक (ऊँचे कुल में समुत्पन्न होकर) शुक्ल कर्म करता है। ५. कोई पुरुष शुक्लाभिजातिक हो कृष्ण धर्म करता है। ६. कोई पुरुष शुक्लाभिजातिक हो, अकृष्ण-अशुक्ल निर्वाण को पैदा करता है। महाभारत में प्राणियों के छह प्रकार के वर्ण बताये हैं। सनत्कुमार ने दानवेन्द्र वृत्रासुर से कहा-प्राणियों के वर्ण छह होते हैं-कृष्ण, धूम्र, नील, रक्त, हारिद्र और शुक्ल। इनमें से कृष्ण, धूम्र और नील वर्ण का सुख माध्यम होता है। रक्त वर्ण अधिक सह्य होता है, हारिद्र वर्ण सुखकर और शुक्ल वर्ण अधिक सुखकर होता है। गीता में गति के कृष्ण और शुक्ल ये दो विभाग किये हैं। कृष्ण गतिवाला पुनः पुनः जन्म लेता है और शुक्ल गतिवाला जन्म-मरण से मुक्त होता है। ___धम्मपद में धर्म के दो विभाग किये हैं। वहाँ वर्णन है कि पण्डित मानव को कृष्ण धर्म को छोड़कर शुक्ल धर्म का आचरण करना चाहिए। पतंजलि ने पातंजलयोगसूत्र में कर्म की चार जातियाँ प्रतिपादित की हैं-कृष्ण, शुक्ल-कृष्ण, शुक्ल, अशुक्लअकृष्ण ये क्रमशः अशुद्धतर, अशुद्ध, शुद्ध और शुद्धतर हैं। इस तरह स्थानांग सूत्र में आये हुये लेश्यापद से आंशिक दृष्टि से तुलना हो सकती है। स्थानांग में सुगत के तीन प्रकार बताये हैं-१. सिद्धिसुगत, २. देवसुगत, ३. मनुष्यसुगत। अंगुत्तरनिकाय में भी राग-द्वेष और मोह को नष्ट करने वाले को सुगत कहा है।' स्थानांग के अनुसार पाँच कारणों से जीव दुर्गति में जाता है। वे कारण हैं-१. हिंसा, २. असत्य, ३. चोरी, ४. मैथुन, ५. परिग्रह। अंगुत्तरनिकाय में नरक जाने कारणों पर चिन्तन करते हुए लिखा है-अकुशल कार्यकर्म, अकुशल वाक्कर्म, अकुशल मनःकर्म, सावद्य आदि कर्म। श्रमण के लिए स्थानांग10 में छह कारणों से आहार करने का उल्लेख है-१. क्षुधा की उपशान्ति, २. . वैयावृत्त्य, ३. ईशोधन, ४. संयमपालन, ५. प्राणधारण, ६. धर्मचिन्तन। अंगुत्तरनिकाय में आनन्द ने एक श्रमणी को इसी तरह का उपदेश दिया है।11 ___ स्थानांगसूत्र12 में इहलोकभय, परलोकभय, आदानभय, अकस्मात्भय, वेदनाभय, मरणभय, अश्लोकभय, आदि भयस्थान बताये हैं तो अंगुत्तरनिकाय13 में भी जाति, जन्म, व्याधि, मरण, अग्नि, उदक, राज, चोर, आत्मानुवाद-अपने दुश्चरित का विचार (दूसरे मुझे दुश्चरित्रवान कहेंगे यह भय), दण्ड, दुर्गति, आदि अनेक भयस्थान बताये हैं। स्थानांगसूत्र14 में बताया है कि मध्यलोक में चन्द्र, सूर्य, मणि, ज्योति, अग्नि आदि से प्रकाशं होता है। अंगुत्तरनिकाय15 में आभा, प्रभा, आलोक, प्रज्योत इन प्रत्येक के चार-चार प्रकार बताये हैं-चन्द्र, सूर्य, अग्नि और प्रज्ञा। 1. अंगुत्तरनिकाय ६/६/३, भाग तीसरा, पृ. ३५, ९३-९४ 2. महाभारत, शान्तिपर्व २८०/३३ 3. गीता ८/२६ 4. धम्मपद पण्डितवग्ग, श्लोक १९ 5. पातंजलयोगसूत्र ४/५ 6. स्थानांगसूत्र १८४ 7. अंगुत्तरनिकाय, ३.७२ 8. स्थानांग, ३९१ 9. अंगुत्तरनिकाय, ३/ ७२ 10. स्थानांग ५०० 11. अंगुत्तरनिकाय, ४/१५९ 12. स्थानांग, ५४९ 13. अंगुत्तरनिकाय, ४/११९ 14. स्थानांग, स्थान ४ 15. अंगुत्तरनिकाय, ४/१४१, १४५ xlii Page #45 -------------------------------------------------------------------------- ________________ प्रस्तावना श्री स्थानाङ्ग सूत्र - स्थानांग में लोक को चौदह रज्जु कहकर उसमें जीव और अजीव द्रव्यों का सदभाव बताया है। वैसे ही अंगुत्तरनिकाय में भी लोक को अनन्त कहा है। तथागत बुद्ध ने कहा है-पाँच कामगुण रूप रसादि यही लोक है। और जो मानव पाँच कामगुणों का परित्याग करता है, वही लोक के अन्त में पहुंचकर वहाँ पर स्थित होता स्थानांग में भूकम्प के तीन कारण बताये हैं-१. पृथ्वी के नीचे का घनवात व्याकुल होता है। उससे समुद्र में तूफान आता है। २. कोई महेश महोरग देव अपने सामर्थ्य का प्रदर्शन करने के लिए पृथ्वी को चलित करता है। ३. देवासुर संग्राम जब होता है तब भूकम्प आता है। अंगुत्तरनिकाय में भूकम्प के आठ कारण बताये हैं१. पृथ्वी के नीचे की महावायु के प्रकम्पन से उस पर रही हुई पृथ्वी प्रकम्पित होती है। २. कोई श्रमण बाह्मण अपनी ऋद्धि के बल से पृथ्वी भावना को करता है। ३. जब बोधिसत्व माता के गर्भ में आते हैं। ४. जब बोधिसत्व माता के गर्भ से बाहर आते हैं। ५. जब तथागत अनुत्तर ज्ञान-लाभ प्राप्त करते हैं। ६. जब तथागत धर्म-चक्र का प्रवर्तन करते हैं। ७. जब तथागत आयु संस्कार को समाप्त करते हैं। ८. जब तथागत निर्वाण को प्राप्त होते हैं। स्थानांग में चक्रवर्ती के चौदह रत्नों का उल्लेख हैं तो दीर्घनिकायों में चक्रवर्ती के सात रत्नों का उल्लेख स्थानांग' में बुद्ध के तीन प्रकार बताये हैं-ज्ञानबुद्ध, दर्शनबुद्ध और चारित्रबुद्ध तथा स्वयंबुद्ध, प्रत्येकबुद्ध और बोधित। अंगुत्तरनिकाय में बुद्ध के तथागतबुद्ध और प्रत्येकबुद्ध ये दो प्रकार बताये हैं। : स्थानांग में स्त्री के चारित्र का वर्णन करते हुए चतुभंगी बतायी है। वैसे ही अंगुत्तरनिकाय10 में भार्या की सप्तभंगी बतायी है-१. वेधक के समान, २. चोर के समान, ३. अय्य के समान, ४. अकर्मकामा, ५. आलसी, ६. चण्डी, ७. दुरुक्तवादिनी। माता के समान, भगिनी के समान, सखी के समान, दासी के समान, स्त्री के समान, स्त्री के ये अन्य प्रकार भी बताये हैं। __ स्थानांग1 में चार प्रकार के मेघ बताये हैं–१. गर्जना करते हैं पर बरसते नहीं है। २. गर्जते नहीं हैं, बरसते हैं। ३. गर्जते हैं, बरसते हैं। ४. गर्जते भी नहीं, बरसते भी नहीं है। अंगुत्तरनिकाय में12 प्रत्येक भंग में पुरुष को घटाया है-१. बहुत बोलता है पर करता कुछ नहीं है। २. बोलता नहीं है पर करता है। ३. बोलता भी नहीं है करता भी नहीं। ४. बोलता भी है और करता भी है। इस प्रकार गर्जना और बरसना रूप चतुभंगी अन्य रूप से घटित की गयी है। .. स्थानांग13 में कुम्भ के चार प्रकार बताये हैं-१. पूर्ण और अपूर्ण, २. पूर्ण और तुच्छ, ३. तुच्छ और पूर्ण, ४. तुच्छ और अतुच्छ। इसी तरह कुछ प्रकारान्तर से अंगुत्तरनिकाय14 में भी कुम्भ की उपमा पुरुष चतुभंगी से घटित की है-१. तुच्छ-खाली होने पर ढक्कन होता है। २. भरा होने पर ढक्कन नहीं होता। ३. तुच्छ होता है पर ढक्कन नहीं होता। भरा हुआ होता है पर ढक्कन नहीं होता। १. जिसकी वेश-भूषा तो सुन्दर है किन्तु जिसे आर्यसत्य का परिज्ञान नहीं है, वह प्रथम कुम्भ के सदृश है। २. आर्यसत्य का परिज्ञान होने पर भी बाह्य आकार सुन्दर नहीं है तो वह द्वितीय कुम्भ के समान है। ३. बाह्य आकार भी सुन्दर नहीं और आर्यसत्य का परिज्ञान भी 1. स्थानांगसूत्र ८ 2. अंगुत्तरनिकाय, ८/७० 3. स्थानांग, ३ 4. अंगुत्तरनिकाय, ४/१४१, १४५ 5. स्थानांगसूत्र, ७ 6. दीघनिकाय, ..१७ 7. स्थानांग, ३/१५६ 8. अंगुत्तरनिकाय, २/६/५ 9. स्थानांग, २७९ 10. अंगुत्तरनिकाय, ७/५९ 11. स्थानांग, ४/३४६ • 12. अंगुत्तरनिकाय, ४/११० 13. स्थानांग, ४/३६० 14. अंगुत्तरनिकाय, ४/१०३ । - xliii Page #46 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र प्रस्तावना नहीं है। ४. आर्यसत्य का भी परिज्ञान है और बाह्य आकार भी सुन्दर है, वह तीसरे-चौथे कुंभ के समान है। स्थानांग' में साधना के लिये शल्य-रहित होना आवश्यक माना है। मज्झिमनिकाय में तृष्णा के लिए शल्य शब्द का प्रयोग हुआ है और साधक को उससे मुक्त होने के लिए कहा गया है। स्थानांग में नरक, तिर्यंच, मनुष्य और देव गति का वर्णन है। मज्झिमनिकाय' में पाँच गतियाँ बतायी हैं। नरक, तिर्यक्, प्रेत्यविषयक, मनुष्य और देवता। जैन आगमों में प्रेत्यविषय और देवता को एक कोटि में माना है। भले ही निवासस्थान की दृष्टि से दो भेद किये गये हों पर गति की दृष्टि से दोनों एक ही हैं। स्थानांग में नरक और स्वर्ग में जाने के क्रमशः ये कारण . बताये हैं-महारम्भ, महापरिग्रह, मद्यमांस का आहार, पंचेन्द्रियवध। तथा सराग संयम, संयमासंयम, बालतप और अकामनिर्जरा ये स्वर्ग के कारण हैं। मज्झिमनिकाय में भी नरक और स्वर्ग के कारण बताये गये हैं (कायिक ३) हिंसक, अदिनादायी (चोर) कान में मिथ्याचारी, (वाचिक) मिथ्यावादी, चुगलखोर, परुष-भाषी, प्रलापी (मानसिक ३) अभिध्यालु, मिथ्यादृष्टि। इन कर्मों को करने वाले नरक में जाते हैं, इसके विपरीत कार्य करने वाले स्वर्ग में जाते हैं। स्थानांग' में बताया है कि तीर्थंकर, चक्रवर्ती पुरुष ही होते हैं। किन्तु मल्ली भगवती स्त्रीलिंग में तीर्थंकर हुई हैं। उन्हें दश आश्चर्यों में से एक आश्चर्य माना है। अंगुत्तरनिकाय में बुद्ध ने भी कहा कि भिक्षु यह तनिक भी संभावना नहीं है कि स्त्री अर्हत्, चक्रवर्ती व शक्र हो। इस प्रकार हम देखते हैं कि स्थानांग विषय-सामग्री की दृष्टि से आगम-साहित्य में अत्यधिक महत्त्वपूर्ण स्थान रखता है। यों सामान्य गणना के अनुसार इस में बारह सौ विषय हैं। भेद-प्रभेद की दृष्टि से विषयों की संख्या और भी अधिक है। यदि इस आगम का गहराई से परिशीलन किया जाये तो विविध विषयों का गम्भीर ज्ञान हो सकता है। भारतीय-ज्ञानगरिमा और सौष्ठव का इतना सुन्दर समम्वय अन्यत्र दुर्लभ है। इसमें ऐसे अनेक सार्वभौम सिद्धान्तों का संकलन-आकलन हुआ है, जो जैन, बौद्ध और वैदिक-परम्पराओं के ही मूलभूत सिद्धान्त नहीं हैं अपितु आधुनिक विज्ञान-जगत में मूलसिद्धान्त के रूप में वैज्ञानिकों के द्वारा स्वीकृत है। हर ज्ञानपिपासु और अभिसन्धित्सु को प्रस्तुत आगम अन्तस्तोष प्रदान करता है। व्यारव्या-साहित्य स्थानांग सूत्र में विषय की बहुलता होने पर भी चिन्तन की इतनी मटिलता नहीं है; जिसे उद्घाटित करने के लिये उस पर व्याख्यासाहित्य का निर्माण अत्यावश्यक होता। यही कारण है कि प्रस्तुत आगम पर न किसी नियुक्ति का निर्माण हुआ और न भाष्य ही लिखे गये, न चूर्णि ही लिखी गयी। सर्वप्रथम इस पर संस्कृत भाषा में नवाङ्गीटीकाकार अभयदेव सूरि ने वृत्ति का निर्माण किया। आचार्य अभयदेव प्रकृष्ट प्रतिभा के धनी थे। उन्होंने वि. सं. ग्यारह सौ बीस में स्थानांग सूत्र पर वृत्ति लिखी। प्रस्तुत वृत्ति मूल सूत्रों पर है जो केवल शब्दार्थ तक ही सीमित नहीं है, अपितु उसमें सूत्र से सम्बन्धित विषयों पर गहराई से विचार हुआ है। विवेचन में दार्शनिक दृष्टि यत्र-तत्र स्पष्ट हुई है। 'तथा हि' 'यदुक्तं' 'उक्तं च' 'आह च तदुक्तं' 'यदाह' प्रभृति शब्दों के साथ अनेक अवतरण दिये हैं। आत्मा के स्वतन्त्र अस्तित्व को सिद्ध करने के लिए विशेषावश्यकभाष्य की अनेक गाथाएँ उद्धृत की हैं। अनुमान से आत्मा की सिद्धि करते हुए लिखा है-इस शरीर का भोक्ता कोई न कोई अवश्य होना 1. स्थानांग, सूत्र १८२ 2. मज्झिमनिकाय, ३-१-५ 3. स्थानांग, स्थान ४ 4. मज्झिमनिकाय, १-२-२ 5. स्थानांग, स्थान ४ उ. ४, सूत्र ३७३ 6. मज्झिमनिकाय, १-५-१ 7. स्थानाङ्ग, स्थान १० 8. अंगुत्तरनिकाय xliv Page #47 -------------------------------------------------------------------------- ________________ प्रस्तावना श्री स्थानाङ्ग सूत्र चाहिए, क्योंकि यह शरीर भोग्य है। जो भोग्य होता है उसका अवश्य ही कोई भोक्ता होता है। प्रस्तुत शरीर का कर्ता "आत्मा" है। यदि कोई यह तर्क करे कि कर्ता होने से रसोइया के समान आत्मा की भी मूर्त्तता सिद्ध होती है तो ऐसी स्थिति में प्रस्तुत हेतु साध्यविरुद्ध हो जाता है किन्तु यह तर्क बाधक नहीं है, क्योंकि संसारी आत्मा कथंचित् मूर्त भी है। अनेक स्थलों पर ऐसी दार्शनिक चर्चाएं हुई हैं। वृत्ति में यत्र-तत्र निक्षेपपद्धति का उपयोग किया है, जो नियुक्तियों और भाष्यों का सहज स्मरण कराती है। वृत्ति में मुख्य रूप से संक्षेप में विषय को स्पष्ट करने के लिए दृष्टान्त भी दिये गये हैं। · वृत्तिकार अभयदेव सूरिजी ने उपसंहार में अपना परिचय देते हुये यह स्वीकार किया है कि यह वृत्ति मैंने यशोदेवगणी की सहायता से सम्पन्न की। वृत्ति लिखते समय अनेक कठिनाईयाँ आयीं। प्रस्तुत वृत्ति को द्रोणाचार्य ने आदि से अन्त तक पढ़कर संशोधन किया। उनके लिये भी वृत्तिकार ने उनका हृदय से आभार व्यक्त किया। वृत्ति का ग्रन्थमान चौदह हजार दौ सौ पचास श्लोक है। प्रस्तुत वृत्ति सन् १८८० में राय धनपतसिंह द्वारा कलकत्ता से प्रकाशित हुई। सन् १९१८ और १९२० में आगमोदय समिति बम्बई से, १९३७ में माणकलाल चुन्नीलाल अहमदाबाद से और सन १९५१ में गजराती अनवाद के साथ मन्द्रा (कच्छ) से प्रकाशित हई। जिसका पनः प्रकाशन भीनमाल से गुरु रामचंद्र प्रकाशन समिति द्वारा यह दो भागों में प्रकाशित हआ है। सं.केवल गजराती अनुवाद के साथ सन् १९३१ में जीवराज घेलाभाई डोसा ने अहमदाबाद से सन् १९५५ में पं. दलसुख भाई मालवणिया ने गुजरात विद्यापीठ, अहमदाबाद से स्थानांग समवायांग के साथ में रूपान्तर प्रकाशित किया है। जहाँ-तहाँ तुलनात्मक टिप्पण देने से यह ग्रन्थ अतीव महत्त्वपूर्ण बन गया है। संस्कृतभाषा में संवत् १६५७ में नगर्षिगणि तथा पार्श्वचन्द्र वसुमति कल्लोल और संवत् १७०५ में हर्षनन्दन ने भी स्थानांग पर वृत्ति लिखी है तथा पूज्य घासीलालजी म. ने अपने ढंग से उस पर वृत्ति लिखी है। वीर संवत् २४४६ में हैदराबाद से सर्वप्रथम हिन्दी अनुवाद के साथ आचार्य अमोलकऋषिजी म. ने सरल संस्करण प्रकाशित करवाया। सन् १९७२ में मुनि श्री कन्हैलालजी 'कमल' ने आगम अनुयोग प्रकाशन, साण्डेराव से स्थानांग का एक शानदार संस्करणं प्रकाशित करवाया है, जिसमें अनेक परिशिष्ट भी हैं। आचार्यसम्राट आत्मारामजी म. ने हिन्दी में विस्तृत व्याख्या लिखी। वह आत्माराम-प्रकाशन समिति, लुधियाना से प्रकाशित हुई। [इसका पुनर्मुद्रण भी • · हुआ है। वि. सं. २०३३ में मूल संस्कृत छाया हिन्दी अनुवाद तथा टिप्पणी के साथ जैन विश्वभारती से इसका एक प्रशस्त संस्करण भी प्रकाशित हुआ है। [वि.सं. २०६० में मुनिराज श्री जंबुविजयजी द्वारा तीन भागों में मूल, टीका अनेक पाठान्तर एवं अनेक परिशिष्टों के द्वारा प्रकाशित हुआ है।] - देवेन्द्रमुनि शास्त्री [आगम प्रकाशन ब्यावर के प्रथम संस्करण से] स्थानकवासी जैन धर्मस्थानक, राखी (राजस्थान) ज्ञानपंचमी, २/११/१९८१ xlv Page #48 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ ક્રમ અધ્યયન ૧. | પ્રસ્તાવના – ઉપાધ્યાય શ્રી દેવચંદ્રજી ૨. | આવકાર – આચાર્ય શ્રી મુનિચંદ્રસૂરિશ્વરજી પ્રસ્તાવના – આચાર્ય શ્રી દેવેન્દ્ર મુનિ શાસ્ત્રી પાંચમું અધ્યયન – પ્રથમ ઉદ્દેશઃ સૂત્ર ૩૮૯ – ૪૧૧ પાંચમું અધ્યયન – દ્વિતીય ઉદ્દેશઃ સૂત્ર ૪૧૨ - ૪૪૦ પાંચમું અધ્યયન – તૃતીય ઉદ્દેશઃ સૂત્ર ૪૪૧ - ૪૭૪ છટું અધ્યયન સૂત્ર ૪૭૫ – ૫૪૦ સાતમું અધ્યયન સૂત્ર ૫૪૧ – ૫૯૩ આઠમું અધ્યયન સૂત્ર ૫૯૪ – ૬૬૦ નવમું અધ્યયન સૂત્ર ૬૬૧ - ૭૦૩ દશમું અધ્યયન સૂત્ર ૭૦૪ – ૭૮૩ ૧૨. ટીકાકાર પ્રશસ્તિઃ પરિશિષ્ટ : શ્લોકાર્ધ અનુક્રમ પરિશિષ્ટ : સ્વર ગણિત ૧૫. | પરિશિષ્ટ : મિનાગમના ચૂંટેલા પદાર્થો vii - IX x - XIV 1 - 31 32 - 72 73 - 104 105 - 152 • 153 - 212 213-260 261 - 302 303 - 393 394 - 395 396 - 404 405 - 424 425 -433 $ $ ૧૩, | ૧૪. Page #49 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः १ महाव्रताणुव्रतानि ३८९ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ || ઞથ પØમરથાનાધ્યયને પ્રથમ ઉદેશ || ચતુર્થ અધ્યયનનું વ્યાખ્યાન કરાયું, હવે સંખ્યાના ક્રમથી સંબંધવાળા પાંચમા અધ્યયનનું વ્યાખ્યાન કરાય છે. એનો વિશેષ અભિસંબંધ આ પ્રમાણે-આનાથી પૂર્વના અધ્યયનને વિષે જીવ, અજીવ અને તેના ધર્મરૂપ પદાર્થો ચાર સ્થાનકના અવતાર વડે કહ્યા, હવે તે જ પંચસ્થાનકના અવતાર વડે કહેવાય છે. આ સંબંધ વડે આવેલ ઉદ્દેશકત્રયવિશિષ્ટ અને ચાર અનુયોગવાળા આ અધ્યયનના પ્રથમ ઉદ્દેશકની વ્યાખ્યા કરાય છે. આ ઉદ્દેશકનો પૂર્વના ઉદ્દેશક સાથે સંબંધ અંગીકૃત અધ્યયનની જેમ જાણવો. પ્રથમ સૂત્ર આ પ્રમાણે છે— पंच महव्वता पन्नत्ता, तंजहा-सव्वातो पाणातिवातातो वेरमणं । जाव सव्वातो परिग्गहातो वेरमणं । पंचाणुव्वता पन्नत्ता, तंजहा – थूलातो पाणातिवातातो वेरमणं, थूलातो मुसावायातो वेरमणं, थूलातो अदिन्नादाणातो વેરમાં, સવારસંતોને, રૂક્છાપરિમાને | સૂ॰ રૂ૮૧ || (મૂળ) પાંચ મહાવ્રતો કહેલા છે, તે આ પ્રમાણે—સર્વથા પ્રાણાતિપાતથી વિરમવું યાવત્ સર્વથા પરિગ્રહથી વિરમવું. પાંચ અણુવ્રતો કહેલા છે, તે આ પ્રમાણે—સ્થૂલ (મોટા) પ્રાણાતિપાતથી વિરમવું, સ્થૂલ મૃષાવાદથી વિરમવું, સ્થૂલ અદત્તાદાનથી વિરમવું, સ્વદારાસંતોષ અને ઇચ્છાનું પરિમાણ–પરિગ્રહની મર્યાદા કરવી. II૩૮૯।। (ટી૦) આ સૂત્રનો પૂર્વના સૂત્ર સાથે આ પ્રમાણે સંબંધ છે. પૂર્વ સૂત્રને વિષે અજીવોનો પરિણામવિશેષ કહ્યો, અહિં પણ જીવોનો પરિણામ જ કહેવાય છે. એવી રીતે સંબંધવિશિષ્ટ આ સૂત્રની સંહિતાદિના ક્રમ વડે વ્યાખ્યા કરવા યોગ્ય છે. તે સંહિતાદિ ક્રમ સુગમ છે. વિશેષ એ કે-પાંચ કહેવાથી અન્ય સંખ્યાનો નિષેધ છે તેથી ચાર નહિં. પ્રથમ અને અંતિમ જિનના તીર્થમાં પાંચનો જ સદ્ભાવ હોય છે. મહાન્ એવા વ્રતો-નિયમો તે મહાવ્રતો. સર્વ જીવાદિના વિષયપણાએ મહાવિષયવાળા હોવાથી તેઓનું મહત્ત્વ છે. કહ્યું છે કે— पढमंमि सव्वजीवा, बीए चरिमे अ सव्वदव्वाई । सेसा महव्वया खलु, तदेक्कदेसेण दव्वाणं ॥१॥ [आवश्यक नियुक्ति ५७४ विशेषावश्यक २६३७ त्ति] પ્રથમ મહાવ્રતમાં વિષયપણાએ સર્વ જીવો જાણવા, કારણ કે સર્વ જીવોનું પાલન લક્ષણ હોય છે. બીજા અને પાંચમા મહાવ્રતમાં વિષયપણાએ સર્વ દ્રવ્યો જાણવા અર્થાત્ સર્વ દ્રવ્ય સંબંધી મૃષાવાદ અને (પરિગ્રહની) મૂર્ચ્છના ત્યાગરૂપ જાણવા. શેષ મહાવ્રતો દ્રવ્યોના એકદેશ વડે વિષયપણાએ હોય છે અર્થાત્ ગ્રહણ કરવા યોગ્ય અને ધારણ કરવા યોગ્ય દ્રવ્યના સંબંધમાં અદત્તાદાનની વિરતિ હોય છે, રૂપ અને રૂપવાળા દ્રવ્યના સંબંધમાં અબ્રહ્મની વિરતિ હોય છે અને છઠ્ઠું વ્રત રાત્રિ ભોજનની વિરતિરૂપ છે એટલે એ ત્રણે વ્રતો દ્રવ્યોના એકદેશના વિષયવાળા છે. (૧) તથા યાવત્ જીવનપર્યંત ત્રિવિધ ત્રિવિધ પ્રત્યાખ્યાનરૂપ હોવાથી એઓનું મહત્ત્વ છે. અથવા દેશવિરતિની અપેક્ષાએ મહાન વીરે અને આદિ તીર્થંકરે પ્રરૂપેલ છે પણ બીજા (બાવીશ) તીર્થંકરોએ નહિ. આ સ્વરૂપ શ્રીસુધર્માસ્વામી, શ્રીજંબુસ્વામી પ્રત્યે કહે છે. તે આ પ્રમાણે—'સર્વસ્માત્'—સમસ્ત ત્રસ, સ્થાવર, સૂક્ષ્મ અને બાદભેદથી કરેલ, કરાવેલ તથા અનુમતિના ભેદથી, અથવા દ્રવ્યતઃ છજીવનિકાયના વિષયથી, ક્ષેત્રતઃ ત્રણ લોકના સંબંધથી, કાલતઃ અતીત વગેરેથી અને ભાવતઃ રાગદ્વેષ ઉત્પન્ન થવાથી; પરંતુ પરિસ્થૂલની જ નહિ. 'પ્રાનાં' ઇન્દ્રિય, ઉચ્છવાસ અને આયુ વગેરે પ્રાણોનો અતિપાત (પ્રાણીઓના પાસેથી નાશ કરવો) તે પ્રાણાતિપાત અર્થાત્ પ્રાણીઓના પ્રાણોનો વિયોગ કરવો, તેથી વિરમવું–સમ્યજ્ઞાન અને શ્રદ્ધાનપૂર્વક 1 Page #50 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकााध्ययने उद्देशः १ वर्णाद्याः सुगतिदुर्गतिहेतवः ३९० - ३९१ सूत्रे નિવર્તવું. વળી 'સર્વસ્માત્'—૧. સદ્ભાવનો નિષેધ, ૨. અસદ્ભાવનું પ્રગટ કરવું, ૩. અન્ય અર્થનું કહેવું અને ૪. ગૃહના ભેદથી અને કૃતકારિતાદિ ભેદથી અથવા દ્રવ્યતઃ સર્વ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યના વિષયથી, ક્ષેત્રતઃ સર્વ લોકાલોકના વિષયથી, કાલતઃ ભૂતકાલ વગેરેથી અથવા રાત્રિ વગેરેમાં વર્લ્ડનારથી, ભાવતઃ કષાય અને નોકષાયાદિના થવાથી મૃષા-જૂઠું બોલવું તે મૃષાવાદ, તેથી વિરમવું–વિરતિ ક૨વી. તથા 'સર્વસ્માત્' સર્વથા કૃતાદિભેદથી અથવા દ્રવ્યતઃ સચિત્ત અચિત્ત દ્રવ્યના વિષયથી, ક્ષેત્રતઃ ગ્રામ, નગર અને અરણ્ય વગેરેના સંભવથી, કાલથી અતીતાદિથી અથવા રાત્રિ વગેરેમાં થવાથી, ભાવતઃ રાગદ્વેષ અને મોહના થવાથી, અદત્ત-માલિકે ન આપેલું તેનું જે ગ્રહણ કરવું તે અદત્તાદાન, તેથી વિરમવું. તથા 'સર્વસ્માત્'—સર્વથા કૃત, કારિત અને અનુમતિના ભેદથી, અથવા દ્રવ્યતઃ દિવ્ય-દેવ સંબંધી, મનુષ્ય સંબંધી અને તિર્યંચ સંબંધી ભેદથી, અથવા રૂપ અને રૂપસહગતના ભેદથી, રૂપ-નિર્જીવ પ્રતિમાના આકારો કહેવાય છે અને રૂપસહગત તો સજીવ આકારો કહેવાય છે અથવા ભૂષણ રહિત રૂપ અને ભૂષણ સહિત તે સહગત આકા૨ો, ક્ષેત્રતઃ ત્રણ લોકમાં સંભવ હોવાથી, કાલતઃ અતીત વગેરેથી અથવા રાત્રિ વગેરેમાં થવાથી, ભાવતઃ રાગદ્વેષ થવાથી મિથુન–સ્ત્રી અને પુરુષનું યુગલ, તેનું કાર્ય તે મૈથુન, તેથી વિરમવું. તથા 'સર્વસ્માત્'—સર્વથા કૃતાદિથી, અથવા દ્રવ્યતઃ સર્વ દ્રવ્યના વિષયથી, ક્ષેત્રતઃ લોકના સંભવથી, કાલતઃ અતીતાદિથી અથવા રાત્રિ વગેરેમાં થવાથી, ભાવતઃ રાગદ્વેષના વિષયથી 'પરિગૃહ્યતે''—ગ્રહણ કરાય છે અથવા સમસ્તપણે ગ્રહણ કરવું તે પરિગ્રહ, તેથી વિરમવું. વ્રતના પ્રસ્તાવથી 'પદ્માનુવ્વપ્' ત્યાત્િ॰ અણુવ્રત સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે–અણુ એટલે લઘુવ્રતો, મહાવ્રતોની અપેક્ષાએ લઘુપણું અને અલ્પ વિષયત્વાદિ વડે લઘુપણું છે એમ પ્રસિદ્ધ જ છે. કહ્યું છે કે— सव्वगयं सम्मत्तं, सुए चरित्ते ण पज्जवा सव्वे । देसविरई पडुच्चा, दोण्ह वि पडिसेहणं कुज्जा ।।२।। [विशेषावश्यक २७५१ त्ति ] સમ્યક્ત્વ સામાયિક, સર્વગત–સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયના વિષયવાળું છે, કેમ કે સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયની રુચિશ્રદ્ધાન લક્ષણ હોય છે. શ્રુતસામાયિક અને ચારિત્ર-સર્વવિરતિ સામાયિક સર્વ પર્યાયના વિષયવાળા નથી, પરંતુ સર્વ દ્રવ્યના વિષયવાળા છે અને દેશવિરતિ સામાયિકને આશ્રયીને બન્નેનો પ્રતિષેધ કરવો અર્થાત્ સર્વ દ્રવ્ય અને સંર્વ પર્યાયના વિષયવાળું નથી પણ દેશ વિષયવાળું છે. (૨) અથવા અનુ-મહાવ્રતના કથન પછી મહાવ્રતનો સ્વીકાર ન કર્યો છતે જે વ્રતો કહેવાય છે તે અણુવ્રતો. કહ્યું છે કે— जइधम्मस्सं समत्थे, जुज्जइ तद्देसणं पि साहूणं । तदहिगदोसनिवित्तीफलं ति कायाणुकंपट्ठा ॥३॥ યતિધર્મને ગ્રહણ કરવામાં અસમર્થ પ્રાણીને વિષે દેશવિરતિની દેશના સાધુઓએ આપવી યોગ્ય છે, કેમ કે યતિધર્મનું મહાગંભાદિ અધિક દોષની નિવૃત્તિરૂપ ફલ હોવાથી તે છકાયના જીવોની અનુકંપા માટે થાય છે. (૩) અથવા સર્વવિરતિ (સાધુ) ની અપેક્ષાએ અણુ–લઘુ ગુણવાળાના વ્રતો તે અણુવ્રતો. સ્થૂલ-બેઇદ્રિય વગેરે જીવો. સમસ્ત લૌકિક જીવોને જીવપણાની પ્રસિદ્ધિથી એઓનું સ્થૂલત્વ છે. સ્થૂલવિષય હોવાથી સ્થૂલ, તે સ્થૂલપ્રાણાતિપાતથી, તથા પરિસ્થૂલમહાન્ વસ્તુવિષયના અતિ દુષ્ટ આશયથી થયેલ તે સ્થૂલમૃષાવાદથી, તેમજ ચોરપણાના આરોપણના હેતુ વડે પ્રસિદ્ધ અને દુષ્ટ અધ્યવસાયપૂર્વક પરિસ્થૂલ-મોટી વસ્તુના વિષયરૂપ સ્થૂલઅદત્તાદાનથી (વિરમવું), તથા સ્વદારસંતોષ-પોતાની સ્ત્રીથી અન્યત્ર ઇચ્છાની નિવૃત્તિ ઉપલક્ષણથી પરસ્ત્રીનું વર્ઝન પણ ગ્રહણ કરવું, તથા ઇચ્છા-ધનાદિ વિષયના અભિલાષનું પરિમાણનિયમ તે ઇચ્છાપરિમાણ અર્થાત્ દેશથી પરિગ્રહની વિરતિ II૩૮૯ ઇંદ્રિયાર્થના વિષયમાં ઇચ્છાનું પરિમાણ શ્રેષ્ઠ છે, માટે ઇંદ્રિયાર્થની વક્તવ્યતા અર્થે 'પંચવન્ને' ત્યાત્િ॰ તેર સૂત્રો કહે છે પંચ વળા પદ્મત્તા, તનહા—વિન્હા, નીલા, લોહિતા, હાજિદ્દા, સુપ્તિન્ના / 2 Page #51 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः १ वर्णाद्याः सुगतिदुर्गतिहेतवः ३९०-३९१ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ पंच स्सा पन्नत्ता, तंजहा–तित्ता जाव मधुरा २ । પંચ કામ TVT ITI, તંગદી–સદ્દા, વા, અંધા, રસા, સા રે | पंचहिं ठाणेहिं जीवा सज्जति तंजहा–सद्देहिं जाव फासेहिं ४, एवं रज्जति ५, मुच्छंति ६, गिझंति ७, अज्झोववज्जति ८ । पंचहिं ठाणेहिं जीवा विणिघायमावज्जंति, तंजहा–सद्देहिं जाव फासेहिं ९ । पंच ठाणा अपरिग्णाता जीवाणं अहिताते असुभाते अखमाते अणिस्सेसाते अणाणुगामितत्ताते भवंति,तंजहा सद्दा जाव फासा १०। पंच ठाणा सुपरिण्णाता जीवाणं हिताते सुभाते जाव आणुगामितत्ताए भवंति, तंजहा-सद्दा जाव फासा ११ । पंच ठाणा अपरिण्णाता जीवाणं दुग्गतिगमणाए भवंति तंजहा–सद्दा जाव फासा १२ । पंच ठाणा सुपरिण्णाता जीवाणं सुगतिगमणाए भवंति, तंजहा–सद्दा जाव फासा १३ ।। सू० ३९०।। पंचहिं ठाणेहिं जीवा दोग्गतिं गच्छंति, तंजहा-पाणातिवातेणं जाव परिग्गहेणं । पंचहि ठाणेहिं जीवा सोग्गतिं गच्छंति, तंजहा-पाणातिवातवेरमणेणं, जाव परिग्गहवेरमणेणं ।। सू० ३९१ ।। (મૂળ) પાંચ વર્ણો કહેલા છે, તે આ પ્રમાણે-કૃષ્ણ, નીલ, રક્ત, પીત અને શુક્લ ૧, પાંચ રસો કહેલા છે, તે આ પ્રમાણે તિક્ત, કટુક, કષાય, આમ્સ અને મધુર ૨, પાંચ કામગુણો કહેલા છે, તે આ પ્રમાણે—શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ ૩, પાંચ સ્થાનોને વિષે જીવો સંબંધન કરે છે, તે આ પ્રમાણે–શબ્દોને વિષે યાવત્ સ્પર્શીને વિષે ૪, એવી રીતે રાગને પામે છે, ૫, ભૂચ્છિત થાય છે ૬, આકાંક્ષાવાળા-અપ્રાપ્ત વસ્તુને મેળવવાની લાલસાવાળા થાય છે ૭, શબ્દાદિ વિષયમાં એકાગ્ર ચિત્તવાળા થાય છે ૮, પાંચ સ્થાન-કારણ વડે જીવો વિનિઘાત-મરણ પામે છે, તે આ પ્રમાણે – શબ્દથી યાવત્ સ્પર્શથી ૯, પાંચ સ્થાનો જાણ્યા સિવાય તથા છોડ્યા સિવાય જીવોને અહિત-દોષને માટે, અશુભપાપને માટે, અક્ષમ-અનુચિતપણાને માટે, અકલ્યાણને માટે અને અનાનુગામિક-કાળાંતરમાં સહાયક ન થવા માટે થાય છે, તે આ પ્રમાણે–શબ્દો યાવતુ સ્પર્શી ૧૦, પાંચ સ્થાનો સારી રીતે જાણ્યા અને છોડ્યા હોય તો જીવોને હિતને માટે, શુભ-પુણ્યને માટે, ઉચિતપણાને માટે, કલ્યાણને માટે અને અનુગામિક-કાળાંતરમાં સહાયકપણા માટે થાય છે, તે આ પ્રમાણે–શબ્દો યાવત્ સ્પર્શી ૧૧, પાંચ સ્થાનો જાણ્યા સિવાય તથા છોડ્યા સિવાય જીવોને દુર્ગતિના ગમન માટે થાય છે, તે આ પ્રમાણે–શબ્દો યાવત્ સ્પર્શી ૧૨, પાંચ સ્થાનો જાણ્યા અને છોડ્યા હોય તો જીવોને સુગતિના ગમન માટે થાય છે, તે આ પ્રમાણે શબ્દો યાવત્ સ્પર્શી ૧૩, ll૩૯oll પાંચ સ્થાનો વડે જીવો દુર્ગતિમાં જાય છે, તે આ પ્રમાણે–પ્રાણાતિપાતથી યાવત્ પરિગ્રહથી. પાંચ સ્થાનો વડે જીવો સુગતિમાં જાય છે, તે આ પ્રમાણે–પ્રાણાતિપાતના વિરમણથી યાવત્ પરિગ્રહના વિરમણથી. /૩૯૧// (ટી) આ સૂત્રો સ્પષ્ટાર્થવાળા છે. વિશેષ એ કે-પાંચ વર્ણો ૧, પાંચ જ રસો છે તેથી બીજા રસોનું સંયેગપણાને લઈને અવિવક્ષિતપણું છે અર્થાત્ અન્ય રસો સ્વાભાવિક નથી, પાંચમાં જ અંતર્ભાવ થાય છે. ૨, 'મા'ત્તિ કામ સંબંધી અભિલાષના અથવા અભિલાષ (ઇચ્છા) માત્રના સંપાદક ગુણો-પુદ્ગલના સ્વભાવો. ઇચ્છા કરાય છે તે કામો, તે અને ગુણો તે કામગુણો અથવા કામ એવા ગુણો તે કામગુણો. ૩, 'પંëિ કાર્દિ' તિ- રાગાદિના આશ્રયભૂત પાંચને વિષે, અથવા પાંચ (ઇદ્રિયો) વડે રાગાદિના આશ્રયોને વિષે અથવા રાગાદિના આશ્રયોની સાથે સંન્યતે–સંબંધ કરે છે. ૪, 'પર્વ' મિતિ – પાંચ જ સ્થાનોને વિષે રચંન્ત–સંગના કારણભૂત રાગને પ્રાપ્ત થાય છે. ૫, મૂચ્છન્તિ–તેના દોષને નહિ જોવા વડે મોહને પામે છે અર્થાત્ જડના જેવો થઈ જાય છે અથવા સંરક્ષણના અનુબંધવાળો થાય છે. ૬, પૃધ્યન્તિ–પ્રાપ્તના અસંતોષથી અન્ય Page #52 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः १ प्रतिमाः स्थावराः अवधिकेवलानुत्पत्त्युत्पत्ती ३९२-३९४ सूत्राणि अप्रासिनी मावाणो थाय छे. ७, अध्युपपद्यन्ते-विषयोमा ४ मेयित्तवाणो थायछ अथवा तेने भेजवा भाटे मपितामे होय ७. ८, विनियात-Fuहिनी तुम भ२९॥ अथवा संसारने प्रा. थाय -वृद्धि ४२ ७. ४ : सक्तः शब्दे हरिणः स्पर्श नागो रसे च वारिचरः । कृपणपतङ्गो रूपे भुजगो गन्धे ननु विनष्टः ।।४।। पञ्चसु रक्ताः पञ्च विनष्टा यत्रागृहीतपरमार्थाः । एकः पञ्चसु सक्तः प्रयाति भस्मान्ततां मूढः ।।५।। શબ્દમાં હરણ, સ્પર્શમાં હસ્તિ, રસમાં જલચર મત્સાદિ, રૂપમાં કૃપણ પતંગ અને ગંધમાં સર્પ આસક્ત થવાથી નિશ્ચય विनाश पामेछ. (४) પરમાર્થને નહિ જાણતા અને પાંચ વિષયોમાં રક્ત થયેલા પાંચ પ્રકારના (એક એક વિષયમાં આસક્ત થયેલ એકએક જીવ) જીવો જો નાશ પામ્યા છે તો જે એક જીવ પાંચ વિષયમાં રક્ત થાય છે તે મૂઢ ભસ્માંતતાને પામે જ છે. (૫) 'अपरिन्नाय' त्ति० अपरिशया-स्व३५ने नहिला अथवा प्रत्याध्यान परिश। 43 प्रत्याध्यान नBि ४२८॥ અહિત-દોષને માટે, અશુભ-પાપના બંધને માટે અથવા અસુખના માટે, અક્ષમ-અનુચિતપણાને માટે, અનિઃશ્રેયસ અકલ્યાણને માટે અથવા અમોક્ષને માટે, જે ઉપકારી છતો કાળાંતરમાં પાછળ જાય તે અનુગામિક, તેનો પ્રતિષેધ તે અનનુગામિક અને તેનો ભાવ તે અનનુગામિકપણાને માટે થાય છે (અકૃતજ્ઞ થાય છે) ૧૦, બીજું એનાથી વિપરીત સૂત્ર છે ૧૧, ઉત્તર (પાછલા) બે સૂત્ર વડે એ જ અહિત અને હિત પ્રકાશેલ છે. દુર્ગતિગમન તે નારકાદિ ભવની પ્રાપ્તિને માટે, સુગતિગમન તે સિદ્ધિ વગેરેની प्रालिने भाटे. १२-१3 ||3८०॥ દુર્ગતિ અને સુગતિના કારણાંતરને પ્રતિપાદન કરનારા બે સૂત્રો સુગમ છે. ૩૯૧//. અહિં સંવર અને તપ મોક્ષના હેતુ છે, તેમાં અનંતર આશ્રવના નિરોધરૂપ લક્ષણવાળો સંવર કહ્યો. હવે તપના ભેદસ્વરૂપ પ્રતિમાઓ કહે છેपंच पडिमातो पन्नत्ताओ, तंजहा-भद्दा, सुभद्दा, महाभद्दा, सव्वतोभद्दा, भद्दुत्तरपडिमा ।। सू० ३९२ ।।। पंच थावरकाया पन्नत्ता, तंजहा-इंदे थावरकाए, बंभे थावरकाए, सिप्पे थावरकाए, सम्मुती थावरकाए, पाजावच्चे थावरकाए। पंच थावरकायाधिपती पन्नत्ता, तंजहा-इंदे थावरकाताधिपती जाव पातावच्चे थावरकाताधिपती ।। सू० ३९३ ।। पंचहिं ठाणेहिं ओहिदसणे समुप्पज्जिउकामे वि तप्पढमताते खभातेज्जा, तंजहा–अप्पभूतं वा पुढवि पासित्ता तप्पढमताते खभातेज्जा, कुंथुरासिभूतं वा पुढविं पासित्ता तप्पढमताते खभातेज्जा, महतिमहालतं वा महोरगसरीरं पासित्ता तप्पढमताते खभातेज्जा, देवं वा महड्डियं जाव महेसक्खं पासित्ता तप्पढमताते खभातेज्जा, पुरेसु वा पोराणाई, महतिमहालयाई, महानिहाणाई, पहीणसामिताई, पहीणसेतुकाई, पहीणगोत्तागाराई, उच्छन्नसामियाई, उच्छन्नसेउयाई, उच्छन्नगोत्तागाराई, जाई इमाई,गामाऽऽगर-णगर-खेड-कब्बड-मडंब-दोणमुह-पट्टणा-ऽऽसमसंवाह-सन्निवेसेसुसिंघाडग-तिग-चउक्क-चच्चर-चउमुह-महापह-पहेसु, णगरणिद्धमणेसु, सुसाण-सुन्नागारगिरि-कंदर-संति-सेलोवट्ठाण-भवणगिहेसु, सन्निक्खित्ताई चिट्ठति, ताई वा पासित्ता तप्पढमताते खभातेज्जा। इच्चेतेहिं पंचहिं ठाणेहिं ओहिदसणे समुप्पज्जिउकामे तप्पढमताते खभातेज्जा। पंचहि ठाणेहिं केवलवरनाणदंसणे समुप्पज्जिउकामे तप्पढमताते नो खभातेज्जा, तंजहा–अप्पभूतं वा पुढविं पासित्ता तप्पढमताते णो खभातेज्जा, सेसं तहेव जाव भवणगिहेसु संनिक्खित्ताई चिट्ठति ताई वा पासित्ता Page #53 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः १ प्रतिमाः स्थावराः अवधिकेवलानुत्पत्त्युत्पत्ती ३९२ - ३९४ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ तप्पढमयाते णो खभातेज्जा, सेसं तहेव, इच्चेतेहिं पंचहिं ठाणेहिं जाव नो खभातेज्जा ।। सू० ३९४ ।। (મૂળ) પાંચ પડિયાઓ-અભિગ્રહવિશેષો કહેલ છે, તે આ પ્રમાણે—૧. ભદ્રા, ૨. સુભદ્રા, ૩. મહાભદ્રા, ૪. સર્વતોભદ્રા અને ૫. ભદ્રોત્તરપ્રતિમા. ॥૩૯૨॥ પાંચ સ્થાવરકાયો કહેલ છે, તે આ પ્રમાણે—૧. ઇંદ્રસ્થાવરકાય (પૃથ્વી), બ્રહ્મસ્થાવરકાય (અપૂ), શિલ્પસ્થાવરકાય (અગ્નિ), સમ્મતિસ્થાવરકાય (વાયુ) અને પ્રાજાપત્યસ્થાવરકાય (વનસ્પતિ). સ્થાવરકાયના આ પાંચ નામ છે. પાંચ સ્થાવરકાયના અધિપતિ કહેલ છે, તે આ પ્રમાણે—પૃથ્વીકાયનો અધિપતિ ઇંદ્ર, અપ્કાયનો અધિપતિ બ્રહ્મ, તેઉકાયનો અધિપતિ શિલ્પ, વાઉકાયનો અધિપતિ સમ્મતિ અને વનસ્પતિકાયનો અધિપતિ પ્રજાપતિ. ।।૩૯૩॥ પાંચ સ્થાન-કારણ વડે અવધિદર્શન ઉત્પન્ન થવાના પ્રથમ સમયમાં ક્ષોભ-સ્ખલના પામે, તે આ પ્રમાણે—૧. અલ્પ જીવવાળી પૃથ્વી જોઈને આશ્ચર્ય પામે છે–આ શું? એવી રીતે વિચારવાથી તેના પ્રથમ સમયમાં ક્ષોભ પામે છે. ૨. કુંથુઆથી વ્યાપ્ત થયેલ પૃથ્વીને જોઈને અત્યંત વિસ્મય પામવાદિથી તેના પ્રથમ સમયમાં સ્ખલના પામે છે. ૩. અત્યંત મોટા પ્રમાણવાળા સર્પના શરીરને જોઈને વિસ્મય અને ભયથી સ્ખલના પામે છે. ૪. મહર્ષિક યાવત્ મહાસુખવાળા દેવને જોઈને વિસ્મય થવાથી તેના પ્રથમ સમયમાં ક્ષોભ પામે છે. નગરોમાં જૂના વખતના અતિશય મોટા રત્નાદિના નિધાનો, તે નિધાનો કેવા અને કયા કયા સ્થાનમાં હોય છે તે કહે છે–પૃહીણ-પ્રાયઃ નાશ પામેલ છે સ્વામી જેના, વારસરૂપ પુત્ર, પૌત્રાદિ નાશ પામેલ છે જેના, સગોત્રીય કુલના ઘરો નાશ પામેલ છે જેના, ઉચ્છિન્ન–સર્વથા નાશ પામેલ છે, માલિક જેના, સર્વથા વારસરૂપ પુત્ર-પૌત્રાદિ નાશ પામેલ છે જેના, સર્વથા સગોત્રીય કુલના ઘરો નાશ પામેલ છે જેના એવા. આ વિશેષણવાળા નિધાનો તે ગામ–જ્યાં કર લેવાય તે, આકર–લોઢા વગેરેની ખાણ, નગરજ્યાં કર ન લેવાય તે, ખેટ, કર્બટ–(કુનગર), મડંબ, દ્રોણમુખ, પટ્ટન (પાટણ) આશ્રમ, સંબાહ અને સન્નિવેશને વિષે, તથા શ્રૃંગાટક-શીંગોડાના ફલને આકારે 7 જ્યાં બે રસ્તા ભેળા થતા હોય તે, ત્રિક, ચતુષ્ક, ચત્વર–ચૌટો, ચતુર્મુખ, મહાપથ–રાજમાર્ગને વિષે, નગરની ખાળોને વિષે, સ્મશાન, શૂન્યગૃહ, પર્વતના ઉપર ઘર, પર્વતની ગુફા, શાંતિગૃહ જ્યાં હોમ વગેરે શાંતિકર્મ કરાય તે, પર્વતને ખોદીને કરેલું ઘર તે શૈલગૃહ, આસ્થાનમંડપ, મહેલ અને ખુલ્લાં ઘરોને વિષે રાખેલા હોય, સ્થાપેલા હોય તે નિધાનોને જોઈને પૂર્વે નહિ જોયેલ હોવાથી વિસ્મય અને લોભ વડે સ્ખલના પામે. આ પાંચ કારણ વડે અવધિદર્શન ઉત્પન્ન થવાના પ્રથમ સમયમાં સ્ખલના પામે. પાંચ કારણો વડે પ્રધાન કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થવાના પ્રથમ સમયમાં સ્ખલના ન પામે, તે આ પ્રમાણે—અલ્પ જીવવાળી પૃથ્વીને જોઈને તેના પ્રથમ સમયમાં સ્ખલના ન પામે કેમ કે મોહનીયકર્મનો ક્ષય થયેલો હોવાથી વિસ્મય અને ભય વગેરેનો અભાવ હોય છે. શેષ વર્ણન તેવી જ રીતે સમજી લેવું યાવત્ ભવનગૃહોને વિષે રાખેલા અને સ્થાપેલા તે નિધાનોને જોઈને તેના પ્રથમ સમયમાં સ્ખલના ન પામે. આ પાંચ સ્થાન વડે યાવત્ સ્ખલના ન પામે. II૩૯૪॥ (ટી૦) 'વંત્તે' ત્યા॰િ સૂત્ર વ્યક્ત છે, વિશેષ એ કે–ભદ્રા, મહાભદ્રા અને સર્વતોભદ્રા અનુક્રમે બે, ચાર અને દશ દિવસો વડે (પૂર્ણ) થાય છે. સુભદ્રા તો શાસ્ત્રમાં ન જોવાથી તેની વ્યાખ્યા કરાઈ નથી. સર્વતોભદ્રા તો પ્રકારાંતર વડે પણ કહેવાય છે. તે બે પ્રકારે છે–નાની અને મોટી. તેમાં પહેલી 'ચતુર્થ ભક્તાદિ વડે દ્વાદશ ભક્ત પર્યંત પંચોતેર દિનપ્રમાણ તપ વડે થાય છે, એની સ્થાપનાના ઉપાયની ગાથા આ પ્રમાણે છે— 1. નાની સર્વતોભદ્રા-પ્રથમ દિને એક ઉપવાસ, પછી પારણું, પછી બે ઉપવાસ, પછી પારણું, પછી ત્રણ ઉપવાસ, પછી પારણું, પછી ચાર ઉપવાસ, પછી પારણું, પછી પાંચ ઉપવાસ કરી પારણું, પછી ત્રણ ઉપવાસ અને પારણું. એવી રીતે સ્થાપનાના ક્રમ વડે ૭૫ ઉપવાસ અને ૨૫ પારણા થાય છે. એ પ્રમાણે મહાસર્વતોભદ્રામાં પણ સ્થાપના પ્રમાણે ઉપવાસનો ક્રમ અને પારણાનો ક્રમ સમજવો. 5 Page #54 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः १ प्रतिमाः स्थावराः अवधिकेवलानुत्पत्त्युत्पत्ती ३९२-३९४ सूत्राणि गाई पंचंते, ठविडं मज्झं तु आइमणुपंतिं । उचियकमेण य सेसे, जाण लहुं सव्वओभद्दं ॥ ६ ॥ ક્રમશઃ આદિમાં એકથી પાંચ પર્યંત અંકોને સ્થાપીને જે અંક મધ્યમાં આવે તેને દરેક પંક્તિમાં પ્રથમ સ્થાપીને પછી ઉચિત ક્રમ વડે શેષ અંકોને સ્થાપવા. તે નાની સર્વતોભદ્રા જાણવી. (૬) પાંચ પંક્તિ કરવી, તેની સ્થાપના નીચે પ્રમાણે કરવી. પારણાના દિવસો તો પચ્ચીશ છે. १ 6 ૪ 9 ३ ६ २ + १ ३ + २ २ ५ १ ૪ શેષ અંકોને સ્થાપવા. તે મોટી સર્વતોભદ્રા જાણવી. (૭) ४ २ ७ ४ ३ ६ १ ३ ५. મોટી તો ચતુર્થ ભક્તાદિ વડે સોળ ભક્ત પર્યંત એક સો છન્નુ દિવસપ્રમાણ તપ વડે થાય છે. એની સ્થાપનાના ઉપાયની ગાથા નીચે પ્રમાણે જાણવી. ३ + २ गाई सत्तंते, ठवि मज्झं च आदिमणुपंतिं । उचियकमेण य सेसे, जाण महं सव्वओभद्दं ॥ ७ ॥ આદિમાં એકથી સાત પર્યંત અંકોને સ્થાપીને પછી મધ્યમાં અંકને દરેક પંક્તિમાં આદિમાં સ્થાપીને પછી ઉચિત ક્રમ વડે ૪ અહિં સાત પંક્તિઓની સ્થાપના નીચે જણાવ્યા પ્રમાણે કરવી. ३ ६ २ + १ १ ४ ७ ૪ ૪ ७ १ ३ બ ३ ६ २ २ ५ १ १ ५ ४ ७ २ ૪ ૩ ६ २ १. ३ ६ २ * ७ ३ ७ ३ ६ २ બ १ * પારણાના દિવસો ઓગણપચ્ચાસ થાય છે. ભદ્રોત્તર પ્રતિમા બે પ્રકારે છે. નાની અને મોટી. તેમાં પહેલી દ્વાદશ ભક્ત (પાંચ ઉપવાસ) વડે વીશ ભક્ત (નવ ઉપવાસ) પર્યંત, એક સો પંચોતેર દિવસપ્રમાણ તપ વડે થાય છે. એની સ્થાપનાની ગાથા— पंचाई य नवते, ठविउं मज्झं तु आदिमणुपंतिं । उचियकमेण य सेसे, जाणह भद्दोत्तरं खुडं ||८|| આદિમાં પાંચના અંકને સ્થાપીને નવ પર્યંત અંકોને સ્થાપવા. અહિં પાંચ પંક્તિઓ હોય છે તેમાં મધ્ય અંકને દરેક પંક્તિમાં આદિમાં સ્થાપીને ઉચિત ક્રમ વડે શેષ અંકોને સ્થાપવા. તે નાની ભદ્રોત્તરા પ્રતિમા જાણવી. (૮) તેની સ્થાપના નીચે પ્રમાણે જાણવી— Page #55 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः १ प्रतिमाः स्थावराः अवधिकेवलानुत्पत्त्युत्पत्ती ३९२-३९४ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ | ૭ | ૮ | | s| | જ ક | પારણાના દિવસો પચ્ચીશ થાય છે. મોટી ભદ્રોત્તરા પ્રતિમા તો દ્વાદશ ભક્તથી આરંભીને ચોવીશ ભક્ત પર્યત ત્રણસેં બાણું દિવસના પ્રમાણરૂપ તપસ્યા વડે થાય છે. તેની ગાથાपंचादिगारसंते, ठविउं मज्झं तु आइमणुपंतिं । उचियकमेण य सेसे, महई भद्दोत्तरं जाण ।।९।। "આદિમાં પાંચના અંકથી આરંભીને અગિયાર પર્યત અંકોને સ્થાપીને પછી મધ્યમ અંકને દરેક પંક્તિમાં આદિમાં સ્થાપવો અને શેષ અંકોને ઉચિત ક્રમ વડે સ્થાપવા. આ મોટી ભદ્રોત્તરા પ્રતિમા જાણવી. (૯) અહિં પંક્તિઓ સાત થાય છે. તેની સ્થાપના નીચે પ્રમાણે જાણવી– | ૧૦ 5 ] ادامه | s જ | ૧ | ૨૦ | ૨૨ | ૬ | ૬ | ૭ | ૮ | પારણાના દિવસો ઓગણપચ્ચાસ હોય છે. Il૩૯૨| કર્મોની નિર્જરાનો હેતુ તપવિશેષ કહ્યો. હવે તેઓનું જ (કર્મોનું) ગ્રહણ ન કરવામાં હેતુભૂત સંયમના વિષયભૂત એકેંદ્રિય જીવોને કહે છે–'વે' ત્યાદ્રિ સ્થાવરનામકર્મના ઉદયથી સ્થાવરો-પૃથ્વિી વગેરે, તેઓની કાયા-રાશિઓ અથવા સ્થાવરકાય-શરીર છે જેઓનું તે સ્થાવરકાયો. ઇંદ્રના સંબંધ પણાને લઈને ઇદ્રસ્થાવરકાય-પૃથ્વિકાય. એવી રીતે બ્રહ્મ, શિલ્પ, સમ્મતિ અને પ્રાજાપત્ય પણ અપૂકાયાદિપણે કહેવા. હવે એઓના નાયકો કહે છે–'વિયે' ત્યાદ્રિ સ્થાવરકાયો-પૃથ્વી વગેરેના અધિપતિઓ-દિશાઓના અગ્નિ વગેરે નાયકોની જેમ. નક્ષત્રોના અશ્વિ, યમ અને અગ્નિ વગેરેની જેમ, દક્ષિણાદ્ધ લોક અને ઉત્તરાદ્ધ લોકના શકેંદ્ર અને ઈશાનેંદ્રની જેમ સ્થાવરકાયોના પણ નાયકો છે, એમ સંભાવના કરાય છે. ૩૯all સ્થાવરકાયના અધિપતિઓ અવધિજ્ઞાનવાળા હોય છે માટે અવધિના સ્વરૂપને કહે છે—'પદી'ત્યા૦િ સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે-અવધિ વડે દર્શન-પદાર્થોનું અવલોકન (જોવું), ૩Fસ્તામં– ઉત્પન્ન થતું તેની પ્રથમતામાં-અવધિદર્શનની ઉત્પત્તિના પ્રથમ સમયમાં સ્વમાન્ત' રિ૦ ક્ષોભ પામે-ચલિત થાય અથવા ઉત્પન્ન થવારૂપ ઇચ્છાવિષયક અવધિદર્શન છતે અવધિવાળો ક્ષોભ પામે છે. અલ્પભૂતાં-થોડા જીવવાળી પૃથ્વીને જોઈને (‘વ’ શબ્દ વિકલ્પના અર્થવાળો છે) અનેક જીવોથી વ્યાકુલ પૃથ્વી હોય એવી સંભાવનાવાળો, અકસ્માત્ અલ્પ જીવોવાળી પૃથ્વીને જોવાથી ‘અરે! આ શું? આમ કેમ?” એવી રીતે ચલિત જ થાય, કેમ કે મોહનીય કર્મનો ક્ષય થયેલ નથી. આ રહસ્ય સમજવું. અથવા ભૂત શબ્દનો પ્રકૃતિરૂપ અર્થ હોવાથી Page #56 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः १ प्रतिमाः स्थावराः अवधिकेवलानुत्पत्त्युत्पत्ती ३९२-३९४ सूत्राणि અલ્પભૂતાં-અલ્પા-વર્તમાનમાં થોડી છે પરંતુ ‘પૃથ્વી ઘણી છે” એમ તેને પૂર્વે સંભાવના હતી ૧, તથા કુંથુઆના અતિબહુલપણાથી કુંથુઆના સમૂહ વડે વ્યાપ્ત થયેલ પૃથ્વીને જોઈને અત્યંત વિસ્મય અને દયા વડે ચલિત થાય ૨, તથા 'મહમહાલય' તિ અતિશય મોટું, મનુષ્યક્ષેત્રથી બહાર રહેનારું, એક હજાર યોજના માનવાળું મહાસર્પનું શરીર જોઈને વિસ્મયથી અથવા ભયથી ચલિત થાય ૩, તથા મહર્બિક, મહાકાંતિવિશિષ્ટ, મહાભાગ્યવાનું, મહાબલવાનું, મહાસુખવાળા દેવને જોઈને વિસ્મયથી ચલિત થાય ૪, તથા 'રેસ ૩' ૦િ નગર વિગેરેના એકદેશભૂત કિલ્લાથી વીંટાયેલ-કોટ સહિત પુરાણ પરાઓ તરીકે પ્રસિદ્ધ છે તેઓને વિષે, 'પુરનિ ' લાંબા કાળના (જૂના) (ક્યાંક 'ગોપીનારૂં એવો પાઠ છે ત્યાં મનોહર એવો અર્થ , સમજવો) મહમદ તયારૂંતિ. વિશાલ મહાનિધાનો-મહામૂલ્ય રત્નવાળા. નષ્ટ થયેલ છે સ્વામીઓ જેના તે નષ્ટ સ્વામીવાળા નિધાનો, વળી નાશ પામેલ છે સેચકો-સીંચનાર અર્થાત્ તે નિધાનોને વિષે ઉપરાઉપરી ધનને નાખનારા પુત્ર વગેરે જેઓના નાશ પામેલ છે તેવા, અથવા દીર્ધકાળથી તેની રક્ષા કરનારાના અભાવને લઈને તે નિધાનના જણાવનાર સેતુપાળ (પાજ). અથવા માર્ગો નાશ થયેલ છે જેઓના તે પ્રહાણસેતકો. વિશેષ શું કહેવું? નિધાનો સ્થાપનારાઓ નાશ પામેલ છે, ગોત્રાગારોસગોત્રીના ઘરો જેઓના અથવા તેઓના ગોત્રો-નામો અને આકારો-આકૃતિઓ નાશ પામેલ છે જેઓના તે પ્રહણગોત્રાગારો અથવા પ્રહણગોત્રાકારો અર્થાત્ જેઓના નામનિશાનો રહેલા નથી એવા નિધાનો, એવી રીતે ઉચ્છિન્ન સ્વામિકો વગેરે પણ જાણવા. વિશેષ એ કે–અહિં પ્રહીણા-કાંઈક સત્તા (અસ્તિત્વ) વાળા અને ઉચ્છિન્ના-સર્વથા નષ્ટ સત્તાવાળા યાનીમાનગ્રામાદિકને વિષે અનંતર કહેલ વિશેષણવાળા નિધાનો. તેમાં કર વગેરેથી ગમ્ય-જેમાં કર લેવાય છે તે ગ્રામ, જેમાં મનુષ્યો આવીને (ખોદવું વગેરે) કાર્ય કરે છે તે આકર-લોઢા વગેરેની ઉત્પત્તિની ભૂમિ, જેને વિષે કર નથી લેવાતો તે નકર (નગર), ધૂળના ગઢ સહિત હોય તે ખેટ, ખરાબ નગર તે કબૂટ, ચોતરફ અદ્ધ યોજન પર ગ્રામ રહેલ હોય તે મડંબ, જેના જળમાર્ગ અને સ્થળમાર્ગ બને છે તે દ્રોણમુખ, જ્યાં જળમાર્ગ અથવા સ્થળમાર્ગ એ બન્નેમાંથી એક માર્ગ વડે જવું આવવું થાય તે પત્તન, તીર્થનું સ્થાન તે આશ્રમ, જ્યાં પર્વતના શિખરાદિ પાછળના ભાગ વગેરેને વિષે (દુઃખે જઈ શકામ એવા સ્થાનમાં) પરચક્રના ભયથી - રક્ષા માટે ધાન્ય વગેરેને લઈ જવાય છે–સંગ્રહાય છે તે સંબાહ, જ્યાં ઘણા ભાંડો-કરિયાણાં વગેરે દ્રવ્યો-સામગ્રીઓનો પ્રવેશ કરાય છે તે સન્નિવેશ, શૃંગાટક-ત્રિકોણ, શેરી-ગલીનું અંતર તેની સ્થાપના 7 ત્રિક-જ્યાં ત્રણ રસ્તાઓ મળે છે તે, આઠ રસ્તાઓનો મધ્ય ભાગ (ચોક) તે ચત્વર, જ્યાં ચાર રસ્તાઓ મળે છે તે ચતુષ્ક (ચૌટો), દેવકુલ વગેરે ચતુર્મુખ, રાજમાર્ગ તે મહાપથ, માત્ર શેરી તે પથ-આવા પ્રકારનાં માર્ગોને વિષે અથવા સ્થાનોને વિષે, નગર નિર્દમન-નગરોની ખાળોને વિષે, તથા અગાર શબ્દના સંબંધથી શ્મશાનાગાર-યમરાજનું ઘર (મસાણ), શૂન્યાગાર પ્રસિદ્ધ છે તથા “ગૃહ’ શબ્દના સંબંધથી પર્વત ઉપર જે ઘર તે ગિરિગૃહ, પર્વતની ગુફા તે કંદરગૃહ અથવા ગિરિકંદર, જ્યાં રાજાઓના શાંતિકર્મ-હોમ વગેરે કરાય છે તે શાંતિગૃહ, પર્વતને ખોદીને જે કરેલું ઘર તે શૈલગૃહ, આસ્થાનમંડપ તે ઉપસ્થાનગૃહ અથવા શૈલોપસ્થાનગૃહ તે પત્થરનો મંડપ, જ્યાં કુટુમ્બીઓ રહી શકે છે તે ભવનગૃહ અથવા શાંતિ વગેરે વિશેષણવાળા ભવનો અને ગૃહો, તેમાં ભવન-ચતુઃશાલાદિ (ચોથાળ), ગૃહ તો આચ્છાદનાદિ માત્ર ચોતરફ બારણા ખુલ્લા અને ઉપર માત્ર ઢાંકેલું, તેઓને વિષે સ્થાપેલા (નિધાનો) ને જોઈને ચલિત થાય. કારણ કે પૂર્વે નહિ જોયેલ હોવાથી વિસ્મય અથવા લોભ થાય છે. 'રૂદ્દેટ્ટી' ત્યા૦િ નિગમન-રહસ્ય કેવલજ્ઞાન, દર્શન તો ચલિત ન થાય અથવા કેવલી યથાર્થપણાએ વસ્તુના દર્શનથી, અને ક્ષીણમોહનીયપણાએ ભય, વિસ્મય અને લોભાદિના અભાવ વડે અતિ ગંભીરપણાથી ચલિત ન થાય. આ કારણથી કહે છે—'રંવહી’ ત્યા૦િ સૂત્ર સુગમ છે. ૩૯૪ો. નારક વગેરેના શરીરો બીભત્સ (ખરાબ) અને ઉદાર (શ્રેષ્ઠ) જોઈને કેવલદર્શન ખુલના પામતું નથી, માટે શરીરની પ્રરૂપણા કરવા માટે અનેરૂયા' ત્યાદિ સૂત્રનો વિસ્તાર કહે છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः १ शरीरवर्णनं ३९५ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ नेरइयाणं सरीरगा पंचवन्ना पंचरसा पन्नत्ता, तंजहा- किण्हा जाव सुक्किल्ला, तित्ता जाव मधुरा । एवं निरंतरं जाव वेमाणियाणं । પંચ સરીરા પણત્તા, તંના-ગોરાજિતે, વેન્નિતે, આહારતે, તેયતે, મ્મતે । ओरालितसरीरे पंचवन्ने पंचरसे पन्नत्ते, तंजहा - किण्हे जाव सुक्किल्ले । तित्ते जाव महुरे । एवं जाव कम्मगसरीरे। सव्वे विणं बादरबोंदिधरा कलेवरा पंचवन्ना, पंचरसा, दुगंधा, अट्ठफासा ।। ३९५ ।। (મૂ૦) નૈરયિકોના શરીરો (નિશ્ચયનયથી) પાંચ વર્ણવાળાં અને પાંચ રસવાળાં કહેલાં છે, તે આ પ્રમાણે—કૃષ્ણ-કાળા વર્ણવાળાં યાવત્ શુક્લ-ધોળાં વર્ણવાળાં તિક્ત-તીખા રસવાળાં યાવત્ મધુર રસવાળાં છે. એવી રીતે અંતર રહિત યાવત્ વૈમાનિક પર્યંત ચોવીશ દંડકને વિષે જાણવું. પાંચ શરીરો કહેલાં છે, તે આ પ્રમાણે—સ્થૂલ પુદ્ગલથી થયેલું અથવા ઉદાર-શ્રેષ્ઠ શરીર તે ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્પણ, ઔદારિક શરીર પાંચ વર્ણવાળું અને પાંચ રસવાળું કહેલ છે, તે આ પ્રમાણે—કાળું યાવત્ ધોળું, તીખું યાવત્ મધુરું, એવી રીતે યાવત્ કાર્પણ શરીર પણ જાણવું. બધા પર્યાપ્ત અવસ્થામાં સ્કૂલ આકારને ધારણ કરનારા કલેવરો (શરીરો), પાંચ વર્ણવાળા, પાંચ રસવાળા, બે ગંધવાળા અને આઠ સ્પર્શવાળા હોય છે. ।।૩૯૫ ।। (ટી૦) આ સૂત્ર સ્પષ્ટાર્થવાળું છે. વિશેષ એ કે-ના૨કથી આરંભીને વૈમાનિક પર્યંત જીવોના શરીરોનું નિશ્ચયનયથી પંચ વર્ણપણું છે. વ્યવહા૨થી તો એક વર્ણના બાહુલ્યથી કૃષ્ણવર્ણ વગેરેમાંથી ચોક્કસ એક વર્ણપણું જ હોય છે. 'નાવ સુકિત'ત્તિ યાવત્ શબ્દથી કળા, નીલા, રાતા, પીળા અને ધોળા. 'નાવ મદ્દુર' ત્તિ તીખા, કડવા, કષાયલા, ખાટા અને મધુરા. 'નાવ તેમાળિયાĪ' ત્તિ॰ ચોવીશ દંડક સૂત્ર પર્યંત જાણવું. 'સરી' ત્તિ॰ ઉત્પત્તિના સમયથી આરંભીને દરેક ક્ષણમાં શૌર્યતે– હાનિરૂપ થાય છે તે શરીર. 'ઓરાલિય' ત્તિ ઉદાર-પ્રધાન, ઉદાર એ જ ઔદારિક. તીર્થંકરાદિની અપેક્ષાએ એની પ્રધાનતા છે. એનાથી બીજું શરીર પ્રધાનતર નથી. (પ્રાકૃત શૈલીથી 'ઓરાતિયંતિ' અથવા ઉરાલ-વિશાલ) કંઈક અધિક એક હજાર યોજનના પ્રમાણપણાથી એનો વિસ્તાર છે કેમ કે અવસ્થિત અન્ય શરીરનો વિસ્તાર એવી રીતે અસંભવ હોય છે. કહ્યું છે કેजोयणसहस्समहियं, ओहय[ओहेण] एगिदिए तरुगणेसु । मच्छजुयले सहस्सं, उरगेसु य गब्भजाएसु ॥१०॥ [બૃહત્સં॰ રૂ૦૭ ત્ત] કંઈક અધિક એક હજાર યોજન પ્રમાણવાળું શરીર, સામાન્યતઃ વિચારણામાં એકેંદ્રિયને વિષે છે અને વિશેષતઃ વિચારણામાં તરુગણ-પ્રત્યેક વનસ્પતિકાયમાં છે, તે સમુદ્રાદિને વિષે ગોતીર્થાદિકમાં રહેલ કમળનાળની અપેક્ષાએ જાણવું; કેમ કે અન્યત્ર એટલા પ્રમાણવાળું ઔદારિક શરીર નથી. તિર્યંચ પંચેંદ્રિયની વિચારણામાં સમુચ્છિમ અને ગર્ભજ મત્સ્યોનું અને ગર્ભજ ઉરપરિસર્પોનું એક હજાર યોજન પ્રમાણવાળું શરીર હોય છે તે ઉત્સેધ અંગુલના પ્રમાણથી સમજવું. (૧૦) વૈક્રિય શરીરનું એક લાખ યોજન પ્રમાણ હોવા છતાં પણ તે કાયમી નથી. ઔદારિક શરીર જ ઓરાલિક ૨, અથવા અલ્પ પ્રદેશ વડે ઉપચિતપણાથી અને મહાપણાથી ઉરલ ભિંડની જેમ. તે જ ઓરાલિક શબ્દ નિપાતથી સિદ્ધ છે ૩, અથવા ઓરાલમાંસ, હાડકાં અને સ્નાયુ વગેરેથી બંધાએલું તે જ ઓરાલિક ૪. કહ્યું છે કે— तत्थोदार १ मुरालं २, उरलं ३ ओरालमहव ४ विन्नेयं । ओदारियं ति पढमं, पडुच्च तित्थेसरसरीरं ।।११।। તેમાં ઔદારિક શરીરના સાર્થક નામો આ પ્રમાણે છે—૧. ઉદાર-પ્રધાન. ૨. ઉરાલ-વિસ્તારવાળું, ૩. ઉરલ-વિરલ (અલ્પ) પ્રદેશવાળું અને ૪. ઓરાલ-માંસાદિ વડે બંધાયેલું જાણવું. ઉદાર અથવા ઓરાલ તે જ ઔદારિક. (સર્વત્ર સ્વાર્થિક ‘ઇક’ પ્રત્યય છે અને પૃષોદરાદિગણથી શબ્દની સિદ્ધિ થયેલી છે) હવે ઉદારાદિ નામોની અપેક્ષાના વિષયને ક્રમથી કહે છે– પ્રથમ ઉદાર શબ્દને આશ્રયીને તીર્થેશ્વરતીર્થંકર અથવા ગણધરનું શરી૨ પ્રધાન છે. (૧૧) 9 Page #58 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः १ शरीरवर्णनं ३९५ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ भन्नइ य तहोरालं, वित्थरवंतं वणस्सई पप्प । पगईए नत्थि अन्नं, एतद्दहमेत्तं विसालं ति ॥१२॥ વિસ્તારવાળી વનસ્પતિને પામીને-આશ્રયીને કાંઈક અધિક એક હજાર યોજન પ્રમાણવાળું કહેલું છે, સ્વાભાવિક એટલા પ્રમાણવાળું બીજું શરીર વિશાળ નથી માટે ઉરાલ કહેવાય છે. (૧૨) उरलं थेवपदेसोवचियं पि महल्लगं जहा भिंडं । मंसट्ठिण्हारुबद्धं, ओरालं समयपरिभासा ।।१३।। સ્તોક પ્રદેશ વડે બનેલું છતાં પણ ભિંડની માફક મોટું છે તેથી ઉરલ અને માંસ, અસ્થિ તથા સ્નાયુ વડે બંધાયેલું તે સિદ્ધાંતની પરિભાષાએ ઓરાલ કહેવાય છે. (૧૩) 'વેઇન્દ્રિય' ત્તિ॰ વિવિધા અથવા વિશિષ્ટા ક્રિયા તે વેક્રિયા. તેમાં થયેલું તે વૈક્રિયશ૨ી૨. કહ્યું છે કે— विविहा व विसिट्ठा वा किरिया विक्किरिय तीए जं भवं तमिह । वेउव्वियं तयं पुण, नारग- देवाण पगती || १४ || વિવિધા અથવા વિશિષ્ટ ક્રિયા તે વેક્રિયા તે તેજ ભવમાં હોય છે અને તે વૈક્રિયશરીર સ્વભાવતઃ નારક અને દેવોને હોય છે. (૧૪) વિવિધ અથવા વિશિષ્ટને જે કરે છે તે વૈક્રિય અથવા વૈકુર્વિક. 'આહાર' ત્તિ॰ તથાપ્રકારનું કાર્ય ઉત્પન્ન થયે છતે ચૌદ પૂર્વને જાણનારા (શ્રુતકેવલી) મુનિદ્વારા યોગના બળથી– વિશિષ્ટ લબ્ધિથી આહરણ કરાય છે, શરીર રચાય છે તે આહારક. કહ્યું છે કે— कज्जमि समुप्पन्ने, सुकेवलिणा विसिट्ठलद्धीए । जं एत्थं आहरिज्जइ, भणति आहारगं तं तु ।। १५ ।। શ્રુતકેવલી અને વિશિષ્ટ લબ્ધિયુક્ત (આહારક લબ્ધિયુક્ત) આત્માઓ દ્વારા કાર્યની સમુપસ્થિતિમાં જે શરીરના પુદ્ગલોને ગ્રહણ કરીને શરીર બનાવે તેને આહારકશરીર કહે છે. (૧૫) હવે આહારક શરીર રચવાના કાર્યો કહે છે. पाणिदयरिद्धिसंदरिसणत्थमत्थोवगहणहेउ वा । संसयवोच्छेयत्त्थं, गमणं जिणपायमूलम्मि ||१६|| સર્વ જીવોને વિષે સર્વથા દયા છે જેઓને તે પ્રાણીદયા તેને માટે, તીર્થંકરોની અષ્ટપ્રાતિહાર્યાદિ ઋદ્ધિ જોવા માટે, નવીન નવીન અર્થ ગ્રહણ કરવાના હેતુથી, અથવા સંશયનું છેદન ક૨વા માટે તીર્થંકરના ચરણકમળમાં આહારક શ૨ી૨થી જવું થાય છે. (૧૬) આ શરીર, માગેલ ઉપકરણની જેમ, કાર્યની સમાપ્તિ થયે છતે પુનઃ મૂકાય છે. 'તેય' ત્તિ॰ તેજનો ભાવ તે તૈજસ, તે ઉષ્ણ વગેરે ચિહ્નથી પ્રસિદ્ધ છે. કહ્યું છે કે— सव्वस्स उम्हसिद्धं, रसादिआहारपागजणगं च । तेयगलद्धिनिमित्तं च, तेयगं होइ नायव्वं ॥ १७॥। તે બધાને ઉષ્ણતા વડે પ્રસિદ્ધ છે, રસાદિ આહારના પાકને કરનારું અને તેજોલબ્ધિનું નિમિત્તભૂત તૈજસ્ શરીર જાણવું. (૧૭) 'મ્મ' ત્તિ કર્મનો વિકાર તે કાર્પણ, તે સમસ્ત શરીરોનું કારણભૂત છે. કહ્યું છે કે– कम्मविगारो कम्मणमट्ठविहविचित्तकम्मनिप्पन्नं । सव्वेसिं सरीराणं, कारणभूयं मुणेयव्वं ॥ १८ ॥ 1 કર્મોનો વિકાર તે કાર્પણ, તે વિચિત્ર પ્રકારના આઠ કર્મથી થયેલું અને સર્વ શરીરોનું કારણભૂત જાણવું. (૧૮) ઔદારિકાદિ શરીરોનોક્રમ ઉત્તરોત્તર સૂક્ષ્મ એટલે ઓછી ઓછી અવગાહનાવાળો છે અને પ્રદેશોના બાહુલ્યવાળો છે. તે બધાય બાદરબોંદિધર–પર્યાપ્તપણાએ સ્થૂલ આકારને ધારણ કરનારા કલેવરો–મનુષ્યાદિના શરીરો અવયવોના ભેદથી પાંચ વર્ણવાળાં છે, કેમ કે ચક્ષુના ગોલક વગેરેને વિષે તે તેમજ પ્રત્યક્ષ છે. 'લેગંધ' ત્તિ॰ સુરભિ અને દુરભિના ભેદથી ગંધ બે પ્રકારે છે. 'અટ્ટ ાસ' ત્તિ 'કર્કશ, મૃદુ, શીત, ૪ઉષ્ણ, ગુરુ, 'લઘુ, સ્નિગ્ધ અને ‘રુક્ષના ભેદથી સ્પર્શ આઠ પ્રકારે છે. અબાદ૨સ્થૂલ । આકા૨ને ધારણ નહિં કરનારા શરીરો તો નિયત વર્ણ વગેરેના વ્યપદેશવાળા નથી, કેમ કે અપર્યાપ્તપણાએ અવયવોનો અભાવ છે. ૩૯૫|| અનંતર શરીરો પ્રરૂપાયાં, માટે શરીરી–જીવવિશેષમાં રહેલ ધર્મવિશેષોને 'પંહૈિં ટાળેહી' ત્યાવિના આર્જવ સૂત્ર પર્યંત ગ્રંથ વડે દર્શાવે છે. 10 Page #59 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः १ दुर्गमसुगमक्षान्तिसत्याद्युत्क्षिप्तादिस्थानादिवैयावृत्त्यं च ३९६-३९७ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ पंचहि ठाणेहिं पुरिम-पच्छिमगाणं जिणाणं दुग्गम भवति, तंजहा–दुआइक्खं, दुविभज्ज,दुपस्सं,दुतितिक्खं, दुरणुचरं । पंचहिं ठाणेहिं मज्झिमगाणं जिणाणं सुगमं भवति, तंजहा-सुआतिक्खं, सुविभज्जं, सुपस्सं, सुतितिक्खं, सुरणुचरं । पंच ठाणाई समणेणं भगवता महावीरेणं समणाणं णिग्गंथाणं णिच्चं वनिताई, णिच्चं कित्तिताई, णिच्चं बुतिताई, णिच्चं पसत्थाई, निच्चमब्भणुनाताई भवंति, तंजहा–खंती, मुत्ती, अज्जवे, मद्दवे, लाघवे। पंच ठाणाई समणेणं भगवता महावीरेणं जाव अब्भणुनायाई भवंति, तंजहा-सच्चे, संजमे, तवे, चिताते, बंभचेरवासे । पंच ठाणाई समणेणं भगवता महावीरेणं जाव अब्भणुनायाई भवंति, तंजहा–उक्खित्तचरते, निक्खित्तचरते, अंतचरते, पंतचरते, लूहचरते । पंच ठाणाई जाव अब्भणुनाताई भवंति, तंजहा-अन्नातचरते, अन्नइलायचरए, मोणचरते, संसट्ठकप्पिते, तज्जातसंसट्ठकप्पिते । पंच ठाणाई जाव अब्भणुनाताई भवंति, तंजहा–उवनिहिते,सुद्धेसणिते,संखादत्तिते, दिट्ठलाभिते, पुट्ठलाभिते । पंच ठाणाई जाव अब्भणुन्नाताई भवंति, तंजहा–आयंबिलिते, निव्वितिए, पुरमड्डिते, परिमितपिंडवातिते,भिन्नपिंडवातिते । पंच ठाणाई जाव अब्भणुनाताई भवंति, तंजहा-अरसाहारे, विरसाहारे, अंताहारे, पंताहारे, लूहाहारे । पंच ठाणाई जाव [अब्भणुनायाई] भवंति, तंजहा–अरसजीवी, विरसजीवी, अंतजीवी, पंतजीवी, लूहजीवी । पंच ठाणाई जाव भवंति, तंजहा–ठाणातिते, उक्कुडुआसणिते, पडिमट्ठाती, वीरासणिए, णेसज्जिते। पंच ठाणाई जाव भवंति, तंजहा-दंडायतिते., लगंडसाती, आतावते, अवाउडते, अकंडूयते ।। सू० ३९६।। पंचर्हि ठाणेहिं समणे णिग्गथे महानिज्जरे महापज्जवसमाणे भवति, तंजहा–अगिलाते आयरियवेयावच्चं, करेमाणे १, एवं उवज्झायवेयावच्चं करेमाणे २, थेरवेयावच्चं [करेमाणे] ३, तवस्सिवेयावच्चं [करेमाणे] ४ गिलाणवेयावच्चं करेमाणे ५। पंचहिं ठाणेहिं समणे निग्गंथे महानिज्जरे महापज्जवसाणे भवति, तंजहा–अगिलाते, सेहवेयावच्चं करेमाणे १, अगिलाते कुलवेया [वच्चं करेमाणे] २, अगिलाए गणवे [यावच्चं करेमाणे] ३, अगिलाए संघवे यावच्चं करेमाणे] ४, अगिलाते साहम्मियवेयावच्चं करेमाणे ५ ।। सू० ३९७।। (મૂળ) પાંચ સ્થાનકોને વિષે પ્રથમ અને ચરમ જિનોને શિષ્યોની જડતા વગેરેથી દુર્ગમ-શ્રમ થાય છે, તે આ પ્રમાણે–૧. शिष्याने वस्तुताप वा योग्य थाय, २. ४थी विमा २१. योग्य थाय, उ. दुले बताचा योग्य थाय, ४. દુ:ખે પરિષહાદિ સહન કરાવવા યોગ્ય થાય અને પ. દુ:ખે પળાવવા યોગ્ય થાય. પાંચ સ્થાનકોને વિષે મધ્યમના બાવીશ જિનોને સુગમતા થાય છે, તે આ પ્રમાણે–૧. શિષ્યોને વસ્તુતત્ત્વ સુખે કહેવા યોગ્ય થાય, ૨. સુખે વિભાગ કરવા યોગ્ય થાય, ૩. સુખે બતાવવા યોગ્ય થાય, ૪. સુખે પરિષહાદિ સહન કરાવવા યોગ્ય થાય અને ૫. સુખે પળાવવા યોગ્ય થાય છે. પાંચ સ્થાનો શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણનિગ્રંથોને નિત્ય ફળથી વર્ણવ્યા છે, નિત્ય નામપૂર્વક કહેલા છે, નિત્ય સ્વરૂપથી સમજાવેલા છે, નિત્ય પ્રશંસેલા છે, નિત્ય કર્તવ્યપણાએ આજ્ઞા કરેલા હોય છે, ते मा प्रभारी-क्षमा, निमिता, भाव (भगता), सरसता भने सायq-मय 64धि, गर्व त्याut. પાંચ સ્થાનકો શ્રમણ ભગવાન મહાવીરે યાવતુ આજ્ઞા કરેલ છે, તે આ પ્રમાણે—સત્ય, સંયમ, તપ, ત્યાગ (સાંભોગિક મુનિને દાન) અને બ્રહ્મચર્યાવાસ. પાંચ સ્થાનકો શ્રમણનિગ્રંથોને યાવતુ આજ્ઞા કરેલા હોય છે, તે આ પ્રમાણે–૧. ગૃહસ્થ પોતાના પ્રયોજનને માટે રાંધવાના ભોજનમાંથી કાઢેલ આહારને અર્થે અભિગ્રહ વડે ફરે છે તે ઉત્સિકચરક, - 11 Page #60 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः १ दुर्गमसुगमक्षान्तिसत्याधुत्क्षिप्तादिस्थानादिवैयावृत्त्यं च ३९६-३९७ सूत्रे ૨. રાંધવાના ભાજનમાં જ રહેલ આહારને માટે ફરે છે તે નિશ્ચિમચરક, ૩. જમ્યા બાદ બચેલ વાલ વગેરે આહારને અર્થે ફરે છે તે આંતચરક, ૪. અત્યંત પ્રાંત (તુચ્છ) આહારને અર્થે ફરે છે તે પ્રાંતચરક અને પ. રસ રહિત લૂખા આહારને અર્થે ફરે છે તે રૂક્ષચરક. પાંચ સ્થાનકો યાવત્ ભગવંતે અનુજ્ઞા કરેલા હોય છે, તે આ પ્રમાણે ૧, પોતાના સ્વજન સંબંધી ઋદ્ધિને ન જણાવતો થકો ભિક્ષા માટે ફરે છે તે અજ્ઞાતચરક, ૨, અન્ય ગ્લાન (માદા) સાધુ વાસ્ત ભિક્ષા માટે ફરે છે તે અન્યગ્લાયકચરક, ૩. મૌનવ્રત વડે ભિક્ષા માટે ફરે છે તે મૌનચરક, ૪. ખરડાયેલ હાથ વગેરેથી કલ્પનીય આહારને લેનાર તે સંસૃષ્ટકલ્પિક અને ૫. દેવાની વસ્તુ વડે જ ખરડાયેલ હાથ વગેરેથી લેનાર તે તજાત સંસૃષ્ટકલ્પિક. પાંચ સ્થાનકો યાવતુ અનુજ્ઞા કરેલા હોય છે, તે આ પ્રમાણે—૧. કોઈ પણ નજીક લાવેલ આહારને લેનાર તે ઉપનિધિક, ૨, બેંતાળીશ દોષ રહિત શુદ્ધ આહારને લેનાર તે શુદ્ધષણિક, ૩. સંખ્યાના નિયમથી આહારાદિની દત્તિને લેનાર તે સંખ્યાદત્તિક, ૪. જોયેલ આહારને લેનાર તે દૃષ્ટલાભિક અને પ. પૂછેલ આહારને લેનાર તે પૃષ્ઠલાભિક. પાંચ સ્થાનકો યાવત્ અનુજ્ઞા કરેલા હોય છે, તે આ પ્રમાણે–૧. આયંબિલ કરનાર, ૨. નિર્વિકૃતિક-વિનયનો ત્યાગ કરનાર, ૩. પુરિમાદ્ધ-મધ્યાહ્ન કાળપયત પ્રત્યાખ્યાન કરનાર, ૪. દ્રવ્યાદિના પરિમાણથી પિંડ લેનાર તે પરિમિતપિડપાતિક અને ૫. જુદા કરેલ પિંડને લેનાર તે ભિન્નપિંડપાતિક. પાંચ સ્થાનક યાવતું અનુજ્ઞા કરેલા હોય છે, તે આ પ્રમાણે-૧, હિંગ વગેરેના સંસ્કારથી રહિત આહાર તે અરસઆહાર, ૨. જૂના ધાન્ય વગેરેનો આહાર તે વિરસઆહાર, ૩, વાલ, ચણાદિ ભક્તશેષ આહાર તે અંતઆહાર, ૪. તે જ અત્યંત આંત-ઠરી ગયેલ હોય તે પ્રાંતઆહાર અને પ. લૂખો આહાર, પાંચ સ્થાનકો યાવતું અનુજ્ઞા કરેલ હોય છે, તે આ પ્રમાણે-૧, જન્મપર્યત અરસ આહાર વડે જીવનાર તે અરસજીવી, એમ ૨. વિરમજીવી, ૩. અંતજીવી, ૪. પ્રાંતજીવી અને પ. રૂક્ષજીવી સમજવા. પાંચ સ્થાનકો યાવત્ અનુજ્ઞા કરેલા હોય છે, તે આ પ્રમાણે–૧. કાયોત્સર્ગ કરે છે તે સ્થાનાતિદ, ૨. ઉલ્લુટુક આસને બેસનાર તે ઉલ્લુટુકાસનિક, ૩. પ્રતિમા–અભિગ્રહવિશેષમાં રહેનાર તે પ્રતિમા સ્થાયી, ૪. વીરાસને રહેનાર તે વીરાસનિક અને ૫. નિષઘાઆસનવિશેષમાં રહેનાર તે ઔષધિક. પાંચ સ્થાનકો યાવત્ અનુજ્ઞા કરેલા હોય છે, તે આ પ્રમાણે-૧. દંડની પરે લાંબા કરીને રહેનાર તે દંડાયતિત, ૨. વાંકા લાકડાની પર રહેનાર તે લગંડશાયી, ૩. આતાપના લેનાર, ૪. વસ્ત્ર રહિત રહેનાર અને ૫. ચળ (ખરજ) ન ખણનાર. ૩૯૬ . પાંચ સ્થાનકોને વિષે શ્રમણનિગ્રંથ, મહાનિર્જરાનો કરનાર અને મહાપર્યવસાન-સંસારનો અંત કરનાર થાય છે, તે આ પ્રમાણે–૧. ખેદ રહિતપણાએ આચાર્યનું વૈયાવૃજ્ય કરતો થકો, ૨. એવી રીતે ઉપાધ્યાયનું વૈયાવૃજ્ય કરતો થકો, ૩. સ્થવિરનું વૈયાવૃજ્ય કરતો થકો, ૪. તપસ્વીનું વૈયાવૃત્ય કરતો થકો અને પ. ગ્લાન સાધુનું વૈયાવૃજ્ય કરતો થકો. પાંચ સ્થાનકોને વિષે શ્રમણનિગ્રંથ મહાનિર્જરાનો કરનાર અને મહાપર્યવસાનનો કરનાર થાય છે, તે આ પ્રમાણે૧. અશ્કાનપણે શૈક્ષ-નવદીક્ષિતનું વૈયાવૃન્ય કરતો થકો, ૨, ખેદ રહિતપણે કુલનું વૈયાવૃત્ય કરતો થકો, ૩, ખેદ રહિતપણે ગણનું વૈયાવૃત્ય કરતો થકો, ૪. ખેદ રહિતપણે સંઘનું વૈયાવૃજ્ય કરતો થકો અને પ. ખેદ રહિતપણે સાધર્મિકનું વૈયાવૃજ્ય કરતો થકો. ૩૯૭ll (ટી) આ સુગમ છે. વિશેષ એ કે-પાંચ સ્થાનકોમાં-આખ્યાન વગેરે ક્રિયાવિશેષ લક્ષણોને પુરિમા-ભરત અને ઐરાવતક્ષેત્રોને વિષે ચોવીશ તીર્થકરોમાં પહેલા અને પશ્ચિમ-છેલા તે પુરિમપશ્ચિમકો, તે જિનો-અહંતોને 'ડુમા” તિઃ દુઃખ વડે પ્રાપ્ત થાય તે દુર્ગમ-દુઃશક્ય, આ ભાવસાધન છે અર્થાત્ મુશ્કેલી થાય છે. શિષ્યોનું ઋજુ-સરલ અને જડતા વડે તથા વક્ર અને જડતા વડે દુઃશક્ય થાય છે, તે સ્થાનકો આ—'તઘથે' ત્યારે અહિં ૧. આખ્યાન, ૨. વિભજન, ૩. દર્શન, ૪. તિતિક્ષણ અને પ. અનુચરણ-એ પ્રમાણે વક્તવ્યને વિષે પણ જે સ્થાનોમાં કુવૃત્તિ મુશ્કેલીથી થાય છે તેના યોગથી તે સ્થાનોક્રવૃત્તિઓ જ 12 Page #61 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः १ दुर्गमसुगमक्षान्तिसत्याधुत्क्षिप्तादिस्थानादिवैयावृत्त्यं च ३९६-३९७ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ કહેવાય છે. કચ્છવૃત્તિનો ઘાતક દુઃશબ્દ વડે વિશેષણવાળાં કર્મસાધનરૂપ શબ્દ વડે કહેવા યોગ્ય આખ્યાન વગેરેને શબ્દની પ્રવૃત્તિના વૈચિત્ર્યથી કહે છે 'કુમારૂa' fમત્યાદિ તેમાં દુરાગ્યેય-મુશ્કેલીથી કહેવા યોગ્ય વસ્તુ સંબંધી તત્ત્વ છે, કારણ કે શિષ્યોને મહાનું વચનના આટોપથી પ્રબોધ કરવાપણાએ અહિતોને પ્રયાસની ઉત્પત્તિથી, એવી રીતે આખ્યાન (કથન) માં કૃધૃવૃત્તિ કહી. એવી રીતે વિભજન વગેરેને વિષે પણ ભાવના-વિચારણા કરવી. તથા કથન કહ્યું છતે પણ તેમાં દુર્વિભજ-કચ્છ વડે વિભાગ કરવા યોગ્ય, ઋજુ જડત્વાદિથી જ તેઓને થાય છે અર્થાત્ શિષ્યોને વસ્તુતત્ત્વના વિભાગ વડે સ્થાપવું દુઃશક્ય થાય છે. “દુર્વિભવ' આ પાઠાંતરમાં દુર્વિભાવ્ય-શિષ્યોને વિભાવના કરવા માટે દુષ્કર થાય છે એમ સમજવું. તથા દુષ્કર્સ' તિઃ દુઃખે દેખાડાય છે માટે દુર્દશ. યુક્તિઓથી શિષ્યોને પ્રતીતિને વિષે તત્ત્વનું આરોપણ કરવા માટે દુષ્કર છે. 'ત્તિતિવું' તિદુઃખ વડે તિતિક્ષાય છે-સહન કરાય છે તે દુસ્તિતિક્ષ-પરિષદાદિ અર્થાત્ ઉત્પન્ન થયેલ પરિષહાદિને સહન કરાવવા માટે શિષ્યને તેમાં ક્ષમા કરાવવા માટે દુષ્કર થાય છે. 'કુરકુવર’ તિઃ દુઃખ વડે જે અનુષ્ઠાન કરાય છે તે દુરનુચર અર્થાત્ અંતર્ભત કરાવવારૂપ અર્થપણાએ અનુષ્ઠાન કરાવવા માટે દુષ્કર છે (કાતંત્રવ્યાકરણમાં “કારિત સંજ્ઞા વડે ણિક અંતવાળો જણાય છે) અથવા તે પહેલા અને છેલ્લા અહંતોના તીર્થમાં શિષ્યો પ્રત્યે વસ્તુતત્ત્વ, આચાર્યાદિને દુરાગ્યેય અને દુર્વિભજ છે. પોતાને (આચાર્યાદિને) પણ દુર્દશ, દુસ્તિતિક્ષ અને દુરનુચર છે માટે કારિત અર્થ (પ્રેરક અર્થ) ને છોડીને વ્યાખ્યાન કરવું. કેમ કે તેઓ પણ ઋજુજડ હોય છે. મધ્યમ બાવીશ જિનોને તો સુગમશ્રમ વગરની વૃત્તિ છે, કેમ કે તેઓના શિષ્યો જુપ્રાજ્ઞ હોવાથી અલ્પ પ્રયત્નથી જ બોધ કરવા યોગ્ય તેમજ વિહિત (કહેલ) અનુષ્ઠાનમાં સુખે પ્રવર્તાવવા યોગ્ય હોય છે. બીજું પૂર્વની જેમ જાણવું. વિશેષ એ કે-આખ્યાનાદિની અકૃચ્છાર્થ વિશિષ્ટતા-સુગમપણારૂપ વિશેષતા કહેવી. 'સુર નવર' તિઆ શબ્દમાં રેફ પ્રાકૃતશૈલીથી છે નિત્ય-સદા ફ્લથી વર્ણિતા-વર્ણવેલા છે, કીર્તિતા-નામથી કહેલા છે, 'ગુડ્યા’ તિ સ્વરૂપથી સ્પષ્ટ વાણી વડે કહેલા છે, 'પ્રશસ્તાનિ' પ્રશંસા (શ્લાઘા) કરેલા છે. 'શંસુ હુતા' વિતિ વવનાનું, 'અગનજ્ઞાતાનિ' કર્તવ્યતાએ અનુમત કહેલાં હોય છે. આ સૂત્રનો ઉલ્લેપ (કથન) વૈયાવૃજ્ય સૂત્ર પર્યત દરેક સૂત્રમાં જાણવો. તેમાં ક્ષમા વગેરે ક્રોધ, લોભ, માન અને માયાના નિગ્રહથી જાણવા તથા લાઘવ ઉપકરણથી (અલ્પતા) અને ત્રણ ગારવના ત્યાગથી જાણવું. અન્ય પાંચ (સ્થાનો) જીવોને માટે હિત તે સત્ય-જૂઠું નહિં, તે ચાર પ્રકારે છે. જે માટે કહ્યું છે કેअविसंवादनयोगः कायमनोयोगजिह्मता चैव । सत्यं चतुर्विधं तच्च जिनवरमतेऽस्ति नान्यत्र ।।१९।। પ્રિીમ ૭૪ રૂતિ] - અવિસંવાદનયોગ-સરલ પ્રવૃત્તિ, કાયાથી અકુટિલતા, મનથી અકુટિલતા અને વાણીથી અકુટિલતા આ ચાર પ્રકારનું સત્ય જિનેશ્વરના મતમાં છે, પરંતુ બીજા મતમાં નથી. (૧૯) તથા સંયમવું તે સંયમ-હિંસાદિથી નિવૃત્તિ, તે સત્તર પ્રકારે છે. કહ્યું છે કે- પુવિ--માન-મસ્ય, વાપ-વિતિય પMિરિ-અગ્ની પેદાદિપન્ન પરિવાળોવાર સારા શિર્વ. નિ. ૪૬] પૃથ્વી, અપ, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઈદ્રિય, તેઇદ્રિય, ચૌરિદિય, પંચેંદ્રિય આ નવ પ્રકારના જીવોની હિંસા ન કરવારૂપ નવ પ્રકારે જીવસંયમ તથા અજીવ પુસ્તકાદિની યત્ના કરવારૂપ અજીવસંયમ, ચક્ષુ વડે જોઈને શયન, આસનાદિ કરવું તે પ્રેક્ષાસંયમ, તથા ગૃહસ્થના પાપવ્યાપારાદિની ઉપેક્ષા કરવી તે ઉપેક્ષાસંયમ, અર્થાત્ તેની અનુમતિ અને ઉપદેશાદિનો ત્યાગ કરવારૂપ, અથવા સંયમ પ્રત્યે સીદાતાને પ્રેરણા કરવી તે પ્રેક્ષા અને નિર્ધ્વસ પાસત્યાદિની પ્રવૃત્તિમાં ઉપેક્ષા કરવી તે ઉપેક્ષાસંયમ, જોયેલ અંડિલાદિમાં રજોહરણાદિ વડે પ્રમાર્જના કરવી તે પ્રમાર્જના-સંયમ, નિર્દોષ સ્થાનમાં ઉચ્ચારાદિનું પઠવવું તે પરિઝાપનાસંયમ, અશુભ મન, વચન અને કાયાથી નિવૃત્તિ અને શુભમાં પ્રવૃત્તિ તે મનસંયમ, વચનસંયમ અને ( કાયસંયમ એ પ્રમાણે સત્તર પ્રકારનો સંયમ છે. (૨૦) 13 Page #62 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः १ दुर्गमसुगमक्षान्तिसत्याद्युत्क्षिप्तादिस्थानादिवैयावृत्त्यं च ३९६-३९७ सूत्रे અથવા पञ्चाश्रवाद्विरमणं पञ्चेन्द्रियनिग्रहः कषायजयः । दण्डत्रयविरति श्चेति संयमः सप्तदशभेदः ।।२१।। [प्रशम० १७२ त्ति] પાંચ આશ્રવો-પ્રાણાતિપાતાદિથી વિરમવું, પાંચ ઇંદ્રિયોનો નિગ્રહ કરવો, ચાર કષાયોનો જય કરવો અને ત્રણ દંડની વિરતિ કરવી એવી રીતે સત્તર પ્રકારનો સંયમ છે. (૨૧) તથા જેના વડે તપે છે તે તપ. જે માટે કહ્યું છે કેરસ-રુધિર-માંસ-મેરો-સ્થિ--શુક્ય-નેન તણો મળિ વા શુભનિત્યતત્તયો નામ નૈમ્ IIરરા રસ, રુધિર, માંસ, મેદ (ચરબી), હાડકાં, મજા અને શુક્ર (વીર્ય) જેનાથી તપે છે અથવા અશુભ કર્મો તપે છે તે તપ નામ નૈરુક્તવશાત્ સાર્થક છે. (૨૨) તપ બાર પ્રકારે છે, તે આ પ્રમાણે अणसणमूणोयरिया, वित्तीसंखेवणं रसच्चाओ । कायकिलेसो संलीणया य बज्झो तवो होइ ।।२३।। શિર્વ. નિ. ૪૭ 7િ]. અનશન, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ, કાયાને કષ્ટ અને સલીનતા એ છ પ્રકારનો બાહ્ય તપ હોય છે. (૨૩) पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ । झाणं उस्सग्गोऽविय, अभितरओ तवो होइ ।।२४।।[ ]. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સઝાય, ધ્યાન અને કાયોત્સર્ગ એ છ અત્યંતર તપ હોય છે. (૨૪) 'વિયા’ ત્તિ તજવું તે ત્યાગ, એક સંભોગી-સંવિગ્ન મુનિઓને આહારાદિનું આપવું. આ સંબંધમાં નીચેની બે ગાથા (૨૫-૨૬) વિચારણીય છે. तो कयपच्चक्खाणो, आयरियगिलाणबालवुड्डाणं । देज्जाऽसणाइ संते, लाभे कयवीरियायारो ।।५।। [અગ્રવ૦ ૧૭ પશ્ચા-પા૪૦ ]િ સ્વયં પ્રત્યાખ્યાન કરેલ છે તો પણ આચાર્ય, ગ્લાન, બાલ અને વૃદ્ધ સાધુઓને આહારાદિ લાવી આપે તે વીર્યાચારનો કરનાર થાય છે. (૨૫). संविग्गअन्नसंभोइयाण देसिज्ज सङ्कगकुलाणि । अतरंतो वा संभोइयाण देसे जहसमाही ।।२६।। [पञ्चव० ५३८ पञ्चा० ५।४१ त्ति] અન્ય સાંભોગિક-સંવિગ્ન મુનિઓને શ્રાવકના કુલો-ઘરો બતાવે અને અશક્ત સાંભોગિકોને પણ યથાશક્તિ આહારાદિ અપાવે. (૨૬) બ્રહ્મચર્ય-મૈથુનના વિરમણમાં અથવા બ્રહ્મચર્ય વડે વાસ (વસવું) તે બ્રહ્મચર્યવાસ. આ પાંચ અને પૂર્વોક્ત પાંચ એમ દશવિધ શ્રમણધર્મ કહેલો છે. અન્યત્ર નીચે પ્રમાણે પણ દશવિધ શ્રમણધર્મ કહેલ છે– खंती य मद्दवऽज्जव, मुत्ती तवसंजमे य बोद्धव्वे । सच्चं सोयं आकिंचणं च बंभं च जइधम्मो ॥२७।। [પાશ૦ ૨૭/૧૨ અવસાઇ વરૂ 7િ] ૧. શાન્તિ, ૨. માર્દવ, ૩. આર્જવ, ૪. મુક્તિ, ૫. તપ, ૬. સંયમ, ૭. સત્ય, ૮. શૌચ, ૯. આકિંચન અને ૧૦. બ્રહ્મચર્ય એ દશ યતિધર્મો જાણવા. (૨૭) અહિંથી સાધુધર્મના ભેદરૂપ બાહ્ય તપવિશેષ વૃત્તિસંક્ષેપ નામના તપના ભેદો 'વિરવત્તવર' ઇત્યાદિ વડે કહેવાય છે. તેમાં ઉત્સિત-પોતાના પ્રયોજન માટે પાકના ભાજનમાંથી કાઢેલું છે, તે જ લેવા માટે અભિગ્રહવિશેષથી ફરે છે-તેના ગવેષણ માટે જાય છે તે ઉત્સિતચરક, એવી રીતે સર્વત્ર જાણવું. વિશેષ એ કે-નિક્ષિત એટલે નહિ કાઢેલું, આંત એટલે જમ્યા 14 Page #63 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः १ दुर्गमसुगमक्षान्तिसत्याद्युत्क्षिप्तादिस्थानादिवैयावृत्त्यं च ३९६- ३९७ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ બાદ શેષ બચેલું, વાલ વગેરે અત્યંત આંત તે પ્રાંત-તે જ 'પ{ષિત, રૂક્ષ એટલે ચિકાશ રહિત. અહિં તાદિભાવ પ્રત્યયના પ્રધાનપણાથી ઉત્થિતચરકત્વ વગેરે જાણવું. એમ જ આગળ પણ ભાવની પ્રધાનતા સમજવી. અહિં પહેલા બે ભાવ અભિગ્રહો અને છેલ્લા ત્રણ દ્રવ્ય અભિગ્રહો છે. જેથી કહેલું છે કે— उक्खित्तमाइचरगा, भावजुया खलु अभिग्ग्हा होंति । गायंतो य रुयंतो, जं देइ निसण्णमाई वा ।। २८ ।। [પદ્મવ॰ ૩૦૨ ત્તિ] ઉત્ક્ષિપ્તચરકત્વ વગેરે ચરકો ચોક્કસ ભાવયુક્ત અભિગ્રહવાળા હોય છે તથા ગાયન કરતો થકો, રુદન કરતો થકો,બેઠો થકો, આદિ શબ્દથી તિલક કરતો થકો, બેડીથી બંધાયો થકો એવી રીતે જો આહારાદિ આપે તો ભિક્ષા લેવી-આ બધા ભાવ અભિગ્રહો છે. (૨૮) लेवडमलेवडं वा, अमुगं दव्वं च अज्ज घेच्छामि । अमुगेण (असुगेण) उ दव्वेणं, अह दव्वाभिग्गहो नामं ।।२९।। [પદ્મવ૦ ૨૧૮ ત્તિ] લેપકૃત તે ધૃતાદિ અને અલેપકૃત-વાલ વગેરે, અથવા ‘આજે હું અમુક દ્રવ્ય ગ્રહણ કરીશ' એવી રીતે અમુક દ્રવ્ય વડે કરેલ અભિગ્રહ તે દ્રવ્ય અભિગ્રહ જાણવો. (૨૯) એમ અન્યત્ર પણ વિશેષ વિચાર કરવો. અજ્ઞાત-અમુક મારા સ્વજન છે, હું ૠદ્ધિવાળો હતો, અમુક પાસે મેં દીક્ષા લીધેલ છે વગે૨ે હકીકતને ન બતાવતો થકો ભિક્ષા સારુ જે ફરે છે તે અજ્ઞાતચ૨ક, તથા 'અન્નફ્લાયવર' ત્તિ॰ અન્નગ્લાનકદોષવાળા અન્નને ભોગવનાર એમ ભગવતી સૂત્રના ટીપ્પનકમાં કહેલ છે. એવા પ્રકારનો થયો થકો અથવા અન્ન વિના ખેદ પામનાર અર્થાત્ ઉત્પન્ન થયેલ વેદનાદિ કારણવાળો, અથવા અન્ય ગ્લાયક માટે ભોજન અર્થે જે ફરે છે તે ક્રમશઃ અન્નગ્લાનકચરક, અન્નગ્લાયકચરક અથવા અન્યગ્લાયકચરક જાણવો. ક્વચિત્ 'અન્નવેત' એવો પાઠ છે ત્યાં ભોજનકાળ– મધ્યાહ્નકાળની અપેક્ષાએ પહેલા અને છેલ્લા કાળરૂપ વેળાને વિષે જે ભિક્ષા માટે જાય છે તે અન્યવેલચરક ઇત્યાદિ જાણવું. આ કાળાભિગ્રહ છે. મૌનવ્રત વડે ભિક્ષા માટે ફરે છે તે મૌનચરક, તથા સંસૃષ્ટન—ખરડાયેલ હાથ અને ભાજનાદિ વડે અપાતું લ્પિ—કલ્પવાળું. કલ્પનીય અને ઉચિત આહારાદિ અભિગ્રહવિશેષથી છે જેને તે સંસૃષ્ટકલ્પિક. તથા તખ્ખાતેન—દેવા યોગ્ય દ્રવ્યના પ્રકાર વડે જે ખરડાયેલ હસ્તાદિથી અપાતો કલ્પનીય આહારાદિ છે જેને તે તજ્જાતસંસૃષ્ટકલ્પિક. સમીપમાં લઈ જવાય છે તે ઉપનિધિ–કોઈ રીતે જે નજીકમાં લાવેલું, તેને લેવા માટે જે ફરે છે તે ઔપનિધિક, અથવા સમીપમાં જ આહાર ગ્રહણ કરવાના વિષયપણાએ છે જેને તે ઔપનિહિત, (અહિં પ્રજ્ઞાદિગણને આકૃતિગણ કહેલ હોવાથી ‘મતુપ્’ પ્રત્યયના અર્થવાળો ‘અણ્’ કરેલ છે) તથા શુદ્ધ અતિચાર રહિત એષણા-શંકિતાદિ દોષના વર્જનરૂપ 'સંસદમસંસદે’—સંસૃષ્ટ, અસંસૃષ્ટ વગેરે સાત પ્રકારની અથવા સાતમાંથી કોઈ પણ એક એષણા વડે ફરે છે તે શુદ્વેષણિક. અહિં ઉત્તરપદરૂપ એષણાપદમાં વૃદ્ધિ થયેલ છે. સંખ્યાના પ્રમાણવાળી જ દત્ત એક વખત આહારાદિના ક્ષેપ (ધારા) રૂપ ગ્રહણ કરવા યોગ્ય છે જેને તે સંખ્યાદત્તિક. અહિં દત્તિના લક્ષણનો શ્લોક જણાવે છે— વૃત્તી ૩ નત્તિ વારે, ધિવર્ફે હોઁતિ તત્તિયા । ગોષ્ઠિન્નળિવાયાઓ, વત્તી હોફ વેતરા રૂના અખંડિત ધારા વડે જેટલી વાર આહારાદિ અપાય છે તેટલી દત્ત થાય છે. તે દત્તિ બે પ્રકારે છે—૧. દ્રવ્ય-પ્રવાહી પદાર્થ દૂધ, પાણી વગેરે અને ૨. અદ્રવ–કઠણ વાલ, ચણાદિ. (૩૦) 1. અહિં પર્યુષિત વાલ વગેરે તે પ્રાંત એવી રીતે શ્રી આચારાંગ વૃત્તિ, ઉવવાઇ વૃત્તિ વગેરે ઘણા શાસ્ત્રમાં છે જેથી પર્યાષિત-વાસી વાલાદિ કલ્પે છે એમ સ્વકૃત સામાચારીશતકમાં ઉપાધ્યાયશ્રી સમયસુંદરગણિ લખે છે, પરંતુ પ્રવચનસારોદ્વારાદિ ગ્રંથોમાં વાલ વગેરે વિદલનો કાળ ચાર પ્રહરનો બતાવેલ છે જેથી પર્યુષિત શબ્દનો અર્થ ‘ઠરી ગયેલ' એમ કરવો એવું સેનપ્રશ્નમાં જણાવેલ છે. અત્યારે લેવાની પ્રવૃત્તિ નથી. 15 Page #64 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः १ दुर्गमसुगमक्षान्तिसत्याद्युत्क्षिप्तादिस्थानादिवैयावृत्त्यं च ३९६-३९७ सूत्रे | દૃષ્ટિએ જોયેલ આહારાદિના લાભ વડે જે ફરે છે તે દખલાભિક, પૃષ્ટઐવ– હે મુનિ! તમને શું આપું?” એવી રીતે દાતારે પૂછેલ આહારના લાભ વડે જે ફરે છે તે પૂર્વની માફક પૃષ્ઠલાભિક, સમયપ્રસિદ્ધ આયંબિલ વડે જે ફરે છે તે આચામ્બિક, વૃતાદિ વિકૃતિઓ (વિગયો) થી નિર્ગત તે નિર્વિકૃતિક અર્થાત્ વિનયનો ત્યાગી, પુરિમાદ્ધ-મધ્યાહ્ન-બે પ્રહર પર્યત પ્રત્યાખ્યાન છે જેને તે પુરિમાદ્ધિક, પરિમિત-દ્રવ્યાદિના પ્રમાણથી (અમુક દ્રવ્યો અથવા આટલા દ્રવ્યો લેવા) પિંડપાત-આહારાદિનો લાભ છે જેને તે પરિમિતપિંડપાતિક, ભિન્ન-વિભાગ કરેલ સસ્તુક (સાથવો) વગેરેના સંબંધવાળા દ્રવ્યનો લાભ છે જેને તે ભિન્નપિંડપાતિક. હવે ગ્રહણ કર્યા પછી ભોગવવું થાય છે માટે એ જ કહે છે {સં—હીંગ વગેરેથી સંસ્કાર ન કરાયેલ આહારને વાપરે છે અથવા ' રસ રહિત આહાર તે અરસાહાર, એમ સર્વત્ર જાણવું. વિશેષ એ કે-વિરસ-જેમાંથી રસ ગયેલ છે એવા જૂના ધાન્ય ઓદનાદિ, તેલ વગેરેથી રહિત તે રૂક્ષ આહાર, રસ સિવાય જિંદગી પર્યત પણ જીવવા માટે શીલ-સ્વભાવ છે જેનો તે અરસજીવી. એવી રીતે અન્ય પણ સમજવા. 'તારૂ’ ત્તિ સ્થાન-કાયોત્સર્ગ તે પ્રત્યે, તિતિ જે કરે છે અથવા પ્રાપ્ત થાય છે તે સ્થાનાતિદ અથવા સ્થાનાતિગ, ઉત્કટુકાસન-પીઠ વગેરેમાં પુત (અંડકોશો) ન લાગવા વડે બેસવારૂપ આસન અભિગ્રહ વિશેષથી જેને છે. તે ઉત્કટુકાસનિક, તથા પ્રતિમા–એકરાત્રિકી વગેરે પડિમા કાયોત્સર્ગ વિશેષ વડે જ ઊભા રહેવું એવી રીતે શીલ-સ્વભાવવાળો જે છે તે પ્રતિમા સ્થાયી, વીરાસન–જમીન પર પગ રાખીને સિંહાસન ઉપર બેઠેલને તે આસન દૂર કરવાથી જે કાયાની અવસ્થા થાય છે તે પ્રમાણે જે સ્થિર આસન તે દુષ્કર છે. આ હેતુથી જ વીર–સાહસિકનું આસન તે વીરાસન કહેલું છે, તે છે જેને તે વીરાસનિક. તથા નિષદ્યા-બેસવું વિશેષ, તે પાંચ પ્રકારે છે. તેમાં જે નિષદ્યામાં સમાન બન્ને પાદ વડે પૂત સ્પર્શે છે તે સમપાદપૂતા ૧, જેમાં ગાયની માફક બેસવું તે ગોનિષાધિકા ૨, જેમાં બન્ને પૂતોથી બેઠો થકો એક પાદને ઉપાડીને રહે છે તે હસ્તિસુંડિકા ૩, પર્યકા ૪, અને અર્ધ્વપર્યકા પ. પ્રસિદ્ધ છે. નિષદ્યા વડે રહે છે તે નૈષધિક. દંડની જેમ આયતિ–લાંબાપણું પાદ પસારવા વડે છે જેને તે દંડાયતિક તથા લગંડ–દુસંસ્થિત-વાંકું રહેલું લાકડું, તેની માફક મસ્તક અને પગની બન્ને પાનીઓનું ભૂમિમાં લાગવા વડે અને પીઠનું નહિ લાગવા વડે જે શયન કરે છે તે તથાવિધ અભિગ્રહથી લગંડશાયી, છે તાપાદિના સહનરૂપ આતાપનાને જે કરે છે તે આતાપક, તથા નથી વિદ્યમાન પ્રાવરણ (વસ્ત્ર) જેને તે અપ્રાવૃતક, તથા ખરજને નહિ ખણનાર તે અકંડયક. 'થાનાતિકા' ત્યાદિ પદોની કલ્પભાષ્યમાં આ પ્રમાણે વ્યાખ્યા છે— उद्धवाणं ठाणाइयं, तु पडिमा य होंति मासाई । पंचेव णिसेज्जाओ, तासि विभासा उ कायव्वा ॥३१।। - વૃિદ૦ ૧૧૨ ]િ. સ્થાનાદિકજ ઊર્ધ્વસ્થાન, પ્રતિમા માસાદિ હોય છે, નિષદ્યા પાંચ જ છે, તેઓના વિશેષ કરવા યોગ્ય છે. (૩૧) वीरासणं तु सीहासणे व्व जह मुक्कजाणुग णिविट्ठो । दंडे लगंड उवमा, आयय कुज्जे य दोण्हं पि ॥३२।। વૃિદd૧૦ ૧૪૧૪ ]િ સિંહાસન પર બેઠેલ માણસ આસનને કાઢી લઈને જેવી રીતે રહે તે વીરાસન, દંડના જેવો લાંબો તે દંડાસન અને વાંકા લાકડા જેવો કૂબડો તે લગંડ જાણવો. (૩૨) आयावणा य तिविहा, उक्कोसा मज्झिमा जहन्ना य । उक्कोसा उ निवण्णा, निसण्ण मज्झा ठिय जहन्ना ।।३३।। [વૃહ , ભા. ૧૬૪૫ ]. આતાપના ત્રણ પ્રકારે છે–૧. ઉત્કૃષ્ટા, ૨. મધ્યમાં અને ૩. જઘન્યા. સૂતેલાની ઉત્કૃષ્ટા, બેઠેલાની મધ્યમાં અને ઊભેલાની જઘન્યા જાણવી. (૩૩) નિવિદા દો નિવા, થિય પાસ તરૂચ સત્તા ' વૃિદ્ધ મા ૧૨૪૬ ત્તિ. નિર્વણ-સૂતેલાની ઉત્કૃષ્ટ આતાપના ત્રણ પ્રકારે છે, તે આ પ્રમાણે–૧. નીચું મુખ રાખીને સૂવું તે ઉત્કૃષ્ટઉત્કૃષ્ટા, પડખે સૂવું તે ઉત્કૃષ્ટમધ્યમા અને ચત્તા સૂવું તે ઉત્કૃષ્ટજઘન્યા આતાપના જાણવી. 16 Page #65 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः १ विसंयोगपाराञ्चिते व्युद्ग्रहेतरौ निषद्याजर्वे ३९८-४०० सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ गोदुहु उक्कुड पलियंकमेस तिविहा य मज्झिमा होइ । तइया उ हत्थिसोंडगपायसमपाइया चेव ।।३४।। ગોદોહિકારૂપ મધ્યમ ઉત્કૃષ્ટા, ઉત્કટિકારૂપ મધ્યમમધ્યમા અને પર્યકારૂપ મધ્યમજઘન્યા આતાપના છે. આ ત્રણ પ્રકારે બેઠેલાની આતાપના છે. ઊભા રહેવારૂપ આતાપના પણ ત્રણ પ્રકારે છે-હસ્તિસોંડિકારૂપ જઘન્યઉત્કૃષ્ટા, એક પગ અદ્ધર રાખવો અને એક પગ જમીન પર રાખીને રહેવારૂપ જઘન્યમધ્યમા અને બન્ને પગ જમીન પર રાખીને ઊભા રહેવારૂપ જઘન્યજઘન્યા જાણવી. (૩૪) આ નિષદ્યા વગેરે ત્રણ પ્રકારની આતાપના પણ સ્વસ્થાનને વિષે ફરીથી પણ ઓમંથિયાદિ ભેદ વડે ઉત્કૃષ્ટાદિ ભેદવાળી જાણવી. અહિં જો કે–સ્થાનાતિગત્વ વગેરેનો આતાપનાને વિષે અંતર્ભાવ થાય છે તો પણ મુખ્ય અને ગૌણની વિવક્ષાને કારણે પુનરુક્તિ જાણવી નહિ. ૩૯૬ મહાન કર્મનો ક્ષય કરનાર તે મહાનિર્જર, મહાનિર્જરપણાથી મહતું-ફરીથી ઉત્પન્ન થવાના અભાવથી આત્યંતિક પર્યવસાન–અંત છે જેને તે મહાપર્યવસાન. તથા 'પિતા' ત્તિ ખેદ રહિતપણે અર્થાત્ બહુમાનથી. આચાર્ય પાંચ પ્રકારે છે, તે આ પ્રમાણે–૧. પ્રવ્રાજનાચાર્ય–દીક્ષા આપનાર, ૨. દિગાચાર્ય-ઉપસ્થાપના (વડીદીક્ષા) આપનાર, ૩. સૂત્રનો ઉદેશ કરનાર આચાર્ય, ૪. સૂત્રનો સમુદેશ કરનાર આચાર્ય અને પ. વાચનાચાર્ય. તેનું વૈયાવૃજ્યવ્યાકૃતસ્ય–શુભ વ્યાપારંવાળાનો ભાવ અથવા કર્મ તે વૈયાવૃજ્ય, અર્થાત્ ધર્મને મદદ કરનાર આહારાદિ વસ્તુ વડે સહાય કરવારૂપ આચાર્યના વૈયાવૃજ્યને કરતો થકો, એવી રીતે ઉત્તરપદોને વિષે પણ જાણવું. વિશેષ એ કે-સૂત્રના દાતા તે ઉપાધ્યાય, સ્થિર કરનાર હોવાથી સ્થવિર, અથવા જન્મથી સાઠ વર્ષની વયવાળા, દીક્ષાથી વીસ વર્ષના પર્યાયવાળા અને શ્રુતથી સમવાયાંગસૂત્ર પર્યત ભણેલા સમજવા. માસખમણ વગેરે તપનો કરનાર તે તપસ્વી, વ્યાધિ વગેરેથી અશક્ત તે ગ્લાન, 'સેફ્ટ'ત્તિ શૈક્ષકનવદીક્ષિત, લિંગ (વેષ) થી અને પ્રવચનથી સમાન ધર્મવાળો તે સાધર્મિક, કુલ-એક સાધુના સમુદાય વિશેષરૂપ, ચાંદ્ર વગેરે કુલો પ્રસિદ્ધ છે, કુલનો સમુદાય તે ગણ (કોટિકાદિ), ગણનો સમુદાય તે સંઘ. આ પ્રમાણે બે સૂત્ર વડે આત્યંતરતપના ભેદરૂપ - દશ પ્રકારે વૈયાવૃત્ય કહેલ છે. કહ્યું છે કે– . आयरिय-उवज्झाए, थेर-तवस्सी-गिलाण-सेहाणं । साहमिय-कुल-गण-संघसंगयं तमिह कायव्वं ।।३५।। આચાર્ય, ઉપાધ્યાય, વિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષ, સાધર્મિક, કુલ, ગણ, સંઘ, આ સર્વેની સંગતિ (વૈયાવચ્ચ) કરવી જોઈએ. (૩૫) ૩૯. पंचर्हि ठाणेहि समणे णिग्गंथे साहम्मितं संभोतितं विसंभोतितं करेमाणे णातिक्कमति, तंजहा–सकिरितद्वाणं पडिसेवेत्ता भवति १, पडिसेवेत्ता णो आलोतेति २, आलोतेत्ता णो पट्ठवेति ३, पट्ठवेत्ता णो णिव्विसति ४, जाई इमाई थेराणं ठितिपकप्पाई भवंति ताई अतियंचिय अतियंचिय पडिसेवेति, से हंदऽहं पडिसेवामि किं मं थेरा करिस्संति? ५। पंचहि ठाणेहि समणे निग्गंथे साहम्मितं पारंचितं करेमाणे णातिक्कमति तंजहा-[स]कुले वसति [स]कुलस्स भेयाते अब्भुढेत्ता भवति, गणे वसति, गणस्स भेदाते अब्भुढेत्ता भवति २, हिंसप्पेही ३, छिद्दप्पेही ४, अभिक्खणं अभिक्खणं पसिणाततणाई पउंजित्ता भवति ५ ।। सू० ३९८।। आयरियउवज्झायस्स णंगणंसि पंच वुग्गहट्ठाणा पन्नत्ता, तंजहा-आयरियउवज्झाए णंगणंसि आणं वा धारणं वा नो सम्मं पउंजेत्ता भवति १, आयरियउवज्झाए णंगणंसि आ[आधारातिणियाते कितिकम्मं वेणतितं नो सम्म पउंजित्ता भवति २, आयरियउवज्झाए गणंसि जे सुतपज्जवजाते धारेति ते काले काले णो सम्ममणुप्पवातेत्ता भवति ३, आयरियउवज्झाए गणंसि गिलाण-सेहवेयावच्चं नो सम्ममब्भुढेत्ता भवति ४ आयरियउवज्झाते - 17 Page #66 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः १ विसंयोगपाराश्चिते व्युद्ग्रहेतरौ निषद्याजर्वे ३९८-४०० सूत्राणि गणंसि अणापुच्छितचारी यावि हवइ नो आपुच्छियचारी ५। आयरियउवज्झायस्स णंगणंसि पंचावुग्गहठाणा पन्नत्ता, तंजहा-आयरियउवज्झाए गणंसि आणं वा धारणं वा सम्मं पउंजित्ता भवति १ एवमधारायणिताते [कितिकम्मं वेणतितं सम्मं पउंजित्ता भवति २], आयरियउवज्झाए णंगणंसिजे सुतपज्जवजाते धारेति ते काले काले सम्म अणुपवाइत्ता भवइ ३,[आयरियउवज्झाण गणंसि] एवं गिलाणसेहवेतावच्चं सम्म [अब्भुद्वित्ता भवति] ४ आयरियउवज्झाते गणंसि आपुच्छियचारी यावि भवति णो VI,છિયથારી રૂ૫૧ पंच निसिज्जाओ पन्नत्ताओ, तंजहा-उक्कुडुती, गोदोहिता, समपायपुता, पलितंका, अद्धपलितंका। पंच अज्जवट्ठाणा पन्नत्ता, तंजहा-साधुअज्जवं,साधुमद्दवं,साधुलाघवं,साधुखंती,साधुमोत्ती ।।सू० ४००।। (મૂ૦) પાંચ સ્થાનકોને વિષે શ્રમણ નિગ્રંથ, સમાન ધર્મવાળા સાંભોગિકને અસાંભોગિક-ભોજનમંડલીથી બહાર કરતો થકો જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી, તે આ પ્રમાણે–૧. અકૃત્ય-પાપકાર્યને સેવનાર હોય, ૨. પાપકાર્યનું સેવન કરીને ગુરુને નિવેદન કરે નહિં, ૩. ગુરુ પાસે નિવેદન કરીને પણ ગુરુએ આપેલ પ્રાયશ્ચિત્તરૂપ તપ કરવાનો આરંભ કરે નહિં, ૪. આરંભ કરીને પણ પરિપૂર્ણ તપ કરે નહિ અને ૫. સ્થવિરકલ્પીઓની જે પ્રસિદ્ધ સ્થિતિ–માસકલ્પ અને વિશુદ્ધ પિંડાદિ ગ્રહણરૂપ મર્યાદા હોય છે તેને ઉલ્લંધી ઉલ્લંઘીને વિરુદ્ધ વર્તન કરે છે ત્યારે તેને કોઈ પ્રેરણા કરે કેઆમ કરવું ઉચિત નથી એટલે તેને જવાબ આપે કે-હું વિરુદ્ધ વર્તન કરું છું તો મને ગરઓ કોપ કરીને શું કરશે? એમ બલ બતાવે. પાંચ સ્થાનકો (કારણો) વડે શ્રમણ નિર્ગથ, સાધર્મિક-સાંભોગિક સાધુને પારાંચિત-વેષ લઈ લેવો વગેરે દશમાં પ્રાયશ્ચિત્તવાળો કરતો થકો સાધુના આચારનું ઉલ્લંઘન કરતો નથી, તે આ પ્રમાણે–૧. જે કુલને વિષે વસે છે તે જ કુલ (સમુદાય) માં ભેદ પાડવા માટે તત્પર થાય, ૨. જે ગણમાં વસે છે તે ગણમાં ભેદ પાડવા માટે તત્પર થાય, ૩. સાધુ વગેરેને મારવા માટે શોધ કરે, ૪. સાધુ વગેરેને મારવા માટે છિદ્રો જુએ અને ૫. વારંવાર અંગુષ્ટપ્રશ્નાદિ અથવા સાવધ અનુષ્ઠાનના પ્રયોગ કરનારો હોય. /૩૯૮ll, આચાર્ય ઉપાધ્યાયના ગણને વિષે પાંચ વિગ્રહ-કલહનાં સ્થાનો કહેલા છે, તે આ પ્રમાણે–૧. હે સાધુ! તારે આ કરવું તે આજ્ઞા, અને આ ન કરવું તે ધારણા-આ બન્નેનો સમ્યપ્રકારે પ્રયોગ કરનારો થાય નહિં, ૨, આચાર્ય ઉપાધ્યાયના ગણને વિષે દીક્ષાપર્યાયના જ્યેષ્ઠાદિ ક્રમ વડે યથાયોગ્ય રાત્વિક (નિ) પ્રત્યે કુતિકર્મ-વંદનને ઉચિત પ્રયોગ કરનારો થાય નહિં, ૩.આચાર્ય, ઉપાધ્યાયના ગણને વિષે જે સૂત્રાર્થના પ્રકારોને ધારણ કરે છે–ભણે છે તેને ઉચિત કાળે સમ્યગુ રીતે ભણાવે નહિં, ૪. આચાર્ય ઉપાધ્યાયના ગણને વિષે જે ગ્લાન અને શૈક્ષ્યના વૈયાવૃજ્યને માટે સમ્યગુ રીતે તત્પર થતો નથી અને પૂ. આચાર્ય ઉપાધ્યાયના ગણને વિષે ગુરુને પૂછ્યા સિવાય સ્વછંદપણે વિચરનારો હોય છે પરંતુ પૂછીને વિચરનાર હોતો નથી. આચાર્ય, ઉપાધ્યાયના ગણને વિષે પાંચ અવિગ્રહ-અકલહનાં સ્થાનો કહેલા છે, તે આ પ્રમાણે–૧. આચાર્ય, ઉપાધ્યાયના ગણને વિષે આજ્ઞા અથવા ધારણાનો સમ્યક્ રીતે પ્રયોગ કરનાર હોય છે, ૨. એવી રીતે યથાયોગ્ય રાત્મિક-૪ મુનિ પ્રત્યે ઉચિત કૃતિકર્મ-વંદનાદિ પ્રયોગ કરનાર હોય છે, ૩. આચાર્ય ઉપાધ્યાયના ગણને વિષે સૂત્રાર્થને ધારનાર છે તે યથાયોગ્ય સમયે અન્યને સારી રીતે ભણાવે છે, ૪. આચાર્ય, ઉપાધ્યાયના ગણને વિષે ગ્લાન અને શૈક્ષ્યના વૈયાવૃજ્યને વિષે સમ્યક્ રીતે તત્પર રહે છે અને પૂ. આચાર્ય, ઉપાધ્યાયના ગણને વિષે ગુરુ વગેરેને પૂછીને વિચરનાર હોય છે પરંતુ પૂછડ્યા વિના વિચરે નહિ. /h૩૯૯ll પાંચ પ્રકારની નિષઘાઓ કહેલી છે, તે આ પ્રમાણે–૧. ઉત્કટિકા-ઉભડક બેસવારૂપ, ૨. ગોદોહિકા-ગાય દોહવાને માટે બેસાય છે તે આસને બેસવારૂપ, ૩. સમપાદપુતા-સમાન પગ અને પુત જમીનને લગાડીને બેસવારૂપ, ૪. પર્યકા–પલાંઠી વાળીને બેસવારૂપ અને ૫. અદ્ધપકા-એક પગ સાથળને લગાડીને અદ્ધ પદ્માસને બેસવારૂપ. પાંચ 18 Page #67 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः १ विसंयोगपाराञ्चिते व्युद्ग्रहेतरौ निषद्याजर्वे ३९८ ४०० सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ આર્જવ–સંવરના સ્થાનો કહેલા છે, તે આ પ્રમાણે—શુભ આર્જવ, શુભ માર્દવ, શુભ લાઘવ–ગારવત્યાગ, શુભ ક્ષમા અને શુભ નિર્લોભતા, ૪૦૦ (ટી૦) એક ભોજનમંડળીવાળા વગેરે સાંભોગિકને વિસાંભોગિક-મંડળીથી બહાર કરતો થકો આજ્ઞાને અતિક્રમે નહિં કારણ કે ઉચિતપણું છે. સક્રિય—પ્રસ્તાવથી અશુભ કર્મના બંધ યુક્ત સ્થાન અર્થાત્ અકૃત્ય વિશેષરૂપને સેવનાર હોય છે—આ એક કારણ, અકૃત્યને સેવીને ગુરુની પાસે આલોચે નહિ–નિવેદન કરે નહિ–આ બીજું, નિવેદન કરીને ગુરુએ કહેલ પ્રાયશ્ચિત્ત(તપવિશેષ) ને પ્રસ્થાપે નહિ–કરવાનો આરંભ કરે નહિ–આ ત્રીજું, આરંભીને નનિર્વિશતિ—સંપૂર્ણ પ્રવેશ કરે નહિ (પૂર્ણ કરે નહીં) અથવા નિર્દેશઃ પરિોગઃ આચરણ કરે નહિ–આ ચોથું, સુપ્રસિદ્ધપણાએ સ્થવિકલ્પીઓના જે પ્રત્યક્ષ કલ્પો, સ્થિતૌ– –સમ્યગ્ આચારને વિષે પ્રāાનિ—વિશેષ કલ્પનીય યોગ્ય વિશુદ્ધ પિંડ, શય્યાદિ તે સ્થિતિપ્રકલ્પનીયો અથવા માસકલ્પાદિ સ્થિતિ અને આહાર વગેરે પ્રકલ્પ્ય, તે સ્થિતિપ્રકલ્પ્યો તેને 'અવંત્તિય અવંત્તિય' ત્તિ॰ ઉલ્લંઘી ઉલ્લંઘીને તેથી અન્યઅયોગ્ય કર્તવ્યોને સેવે છે તેને સંઘાડા વગેરેનો કોઈ પણ સાધુ એમ નિવેદન કરે કેઆ અકૃત્ય આપણને સેવવું ઉચિત નથી, ગુરુમહારાજ આપણ બન્નેને ગચ્છથી બહાર કરશે, ત્યારે બીજો સાધુ કહે છે કે—'સે' તે અકલ્પનીય કાર્યને 'વે'ત્તિ॰ કોમલ આમંત્રણ–વચન છે હું મુને! (હૅમિતિ, અંકારનો લોપ થવાથી) ‘અહં’–હું સેવું છું. મને ગુરુઓ શું કરશે? તે ગુરુઓ રોષવાળા થયાં છતાં પણ મને કાંઈ પણ કરવાને શક્તિમાન નથી એવી રીતે બલનું બતાવવું તે પાંચમો પ્રકાર. 'પત્તિયંતિ॰ દશમા પ્રાયશ્ચિત્તરૂપ ભેદવાળા લિંગ-વેષ વગેરેને ખેંચી લેવારૂપ પારંચિક પ્રત્યે કરતો થકો સામાયિક ચારિત્રને ઉલ્લંધતો નથી. જે ચાંદ્રાદિ કુલને વિષે વસે છે તે ગચ્છવાસી તે કુલમાં જ ભેદ પડાવવા માટે પરસ્પર્ કલહને ઉત્પન્ન કરવા વડે તત્પર થાય છે. આ પારંચિક પ્રાયશ્ચિત્તનું એક સ્થાનક, એવી રીતે ગણનો પણ ભેદ પડાવવા માટે તત્પર થાય–આ બીજું, હિંસા—સાધુ વગેરેના વધને પ્રેક્ષતે—શોધે છે તે હિંસાપ્રેક્ષી–આ ત્રીજું, હિંસા-મારવા માટે અથવા નિંદા માટે પ્રમત્તતાદિ છિદ્રોને જુએ છે તે છિદ્રપ્રેક્ષી-આ ચોથું, અહિં અભીક્ષ્ણ શબ્દ પુનઃ શબ્દના અર્થમાં છે તેથી પુનઃ પુનઃ અંગુષ્ઠ અને ભીંત વગેરેના પ્રશ્નો અથવા 'સાવદ્ય અનુષ્ઠાનનું પૂછવું તે જ અસંયમના આયતનો સ્થાનો તે પ્રશ્નાયતનો, તેનો પ્રયોગ કરનારો હોય છેઆ પાંચમું. ૧૩૯૮ || તથા 'આજ્ઞાોપાધ્યાયસ્ય' અહિં સમાહાર દ્વંદ્વ અથવા કર્મધારય સમાસ છે તેથી આચાર્યના અને ઉપાધ્યાયના 'સિ'ત્તિ॰ ગણને વિષે વિગ્રહસ્થાનો-કલહના આશ્રયો અથવા આચાર્ય, ઉપાધ્યાય બન્નેના ગણ વિષયમાં આજ્ઞાં—“હે મુને! તારે આમ કરવું” આવા પ્રકારની વિધિરૂપ આજ્ઞા પ્રત્યે તથા ધારĪાં—“તારે આમ ન કરવું” આવા પ્રકારની • (નિષેધરૂપ) ધારણા પ્રત્યે, ઉચિતપણાએ પ્રયંજનાર થતો નથી માટે સાધુઓ પરસ્પર કલહની આચરણા કરે છે, કેમ કે યથાર્થ વ્યાપાર–પ્રવૃત્તિ નથી અને દુ:ખે જોડાયેલ હોય છે, અથવા ઉચિતપણાએ પ્રવૃત્તિ નહિં કરનાર આચાર્યાદિક પ્રત્યે કલહને આચરે છે. એવી રીતે સર્વત્ર સમજવું. અથવા ગીતાર્થ, દેશાંતરમાં રહેલ અન્ય ગીતાર્થને નિવેદન કરવા માટે અગીતાર્થની આગળ ગૂઢાર્થ પદો વડે જે અતિચારનું નિવેદન કરે છે તે આજ્ઞા, અનેક વખત આલોચનાને આપવા વડે જે પ્રાયશ્ચિત્તવિશેષનું અવધારણ કરવું–હૃદયમાં ધારવું તે ધારણા, આ બન્નેનો સમ્યક્ પ્રયોગ નહિં કરનાર કલહ કરનાર થાય છે—આ પ્રથમ, તથા તે જ 'આહારાફળિયા' ત્તિ રત્નો બે પ્રકારે છે–દ્રવ્યથી અને ભાવથી. તેમાં દ્રવ્યતઃ-કર્કતનાદિ અને ભાવતઃ–જ્ઞાનાદિ, જ્ઞાનાદિ રત્નો વડે વ્યવહાર કરે છે તે રાત્વિક–મોટા પર્યાયવાળો જે રાત્વિક તે યથારાત્મિક, તેનો ભાવ તે યથારાત્મિકતા, તે યથારાત્નિકતા વડેયથાજ્યેષ્ઠને કૃતિકર્મ–વંદન કરવું વિનય એ જ વૈનયિક, તેને સમ્યક્ પ્રયોક્તા નથી અથવા અંતર્ભૂતકારિત અર્થ હોવાથી પ્રયોગ કરાવના૨ હોતો નથી–આ બીજું, તે જે શ્રુતસ્ય—પર્યવજાતાનિ-સૂત્રાર્થના પ્રકારોને ધારયતિ ધારણા 1. જે સાધુ દુકાન, મકાન, મીલના મુહૂર્તો આપે, જન્મ પત્રિકાઓ બનાવી આપે, લગ્ન માટે છોકરા-છોકરીઓની પત્રિકાઓ જૂએ, દુકાનોના કેશ બોક્ષોમાં વાસક્ષેપ નાંખે, દીવાળીની બોણીમાં વાસક્ષેપ પોસ્ટથી મોકલે, એ બધાય પારંચિક પ્રાયશ્ચિત્તને પામે છે. આ વાત ઉપરોક્ત વર્ણનથી સિદ્ધ થાય છે. (સં.) 19 Page #68 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः १ विसंयोगपाराञ्चिते व्युद्ग्रहेतरौ निषद्याजर्वे ३९८ - ४०० सूत्राणि વિષયમાં ક૨ે છે તેને કાલેયથાયોગ્ય સમયે સમ્યગ્ રીતે ભણાવનાર થતો નથી–આ ત્રીજું, કાળે અનુપ્રવાચયિતા-વાચના આપનાર એમ કહ્યું, તે વિષયની ગાથાઓ આ પ્રમાણે જાણવી— कालक्कमेण पत्तं, संवच्छरमाइणा उ जं जंमि । तं तंमि चेव धीरो, वारज्जा सो य कालोऽयं ||३६|| [ पञ्चव० ५८१ त्ति ] કાળના ક્રમથી સંવત્સરાદિ વડે જે સંવત્સરને વિષે આચારાંગાદિ સૂત્ર પ્રાપ્ત થાય તે જ કાળને વિષે ધીર–બુદ્ધિમાન્ પુરુષ વાચના કરે. (૩૬) હવે તે કાળ બતાવે છે. तिवरिसपरियागस्स उ, आयारपकप्पनाममज्झयणं । चउवरिसस्स य सम्मं, सूयगडं नाम अंगं ति ||३७|| [પદ્મવ૦ ૮૨ fi] ત્રણ વર્ષની દીક્ષાવાળાને આચારપ્રકલ્પ (નિશીથસૂત્ર) નામના અધ્યયનની વાચના આપે. ચાર વર્ષના દીક્ષિતને સારી રીતે સૂયગડાંગ નામના અંગની વાચના આપે. (૩૭) સ-જ-વ્યવહારા, સંવ∞પતિવિષ્ણુયસ્તેવ । નાાં સમવાઓ વિ ય, મળે તે મટ્ટવાસ( રૂ [પદ્મવ૦ ૮રૂ fi] દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પાદિ અને વ્યવહાર–આ ત્રણ છેદસૂત્રોની પાંચ વર્ષના દીક્ષિતને વાચના આપે તથા ઠાણાંગ અને સમવાયાંગ નામના સૂત્રની વાચના આઠ વર્ષના દીક્ષિતને આપે. (૩૮) दसवासस्स विवाहो, एक्कारसवासयस्स य इमे उ । खुड्डियविमाणमाई, अज्झयणा पंच नायव्वा ।। ३९ ।। [पञ्चव० ५८४ ति] દશ વર્ષના દીક્ષિતને વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ-ભગવતીની અને અગિયાર વર્ષના દીક્ષિતને 'ક્ષુલ્લકવિમાનપ્રવિભક્તિ, મહદ્વિમાનપ્રવિભક્તિ, અંગચૂલિકા, વર્ગચૂલિકા અને વિવાહચૂલિકા આ પાંચ અધ્યયનો (સૂત્રો) ની વાચના આપે. (૩૯) बारसवासस्स तहा, अरुणुववायाइ पंच अज्झयणा । तेरसवासस्स तहा, उाणसुयाइया चउरो ॥ ४० ॥ [પદ્મવ૦ ૮ fi] બાર વર્ષના દીક્ષિતને અરુણોપપાત, વરુણોપપાત, ગરુડોપપાત, વેલંધરોપપાત અને વૈશ્રમણોપપાત આ પાંચ અધ્યયનોની વાચના આપે તથા તેર વર્ષના પર્યાયવાળાને ઉત્થાનશ્રુત, સમુત્થાનશ્રુત, દેવેંદ્રોપપાત અને નાગપરિયાપનિકાશ્રુત આ ચાર અધ્યયનની વાચના આપે. (૪૦) चोद्दसवासस्स तहा, आसीविस भावणं जिणा बिंति । पन्नरसवासगस्स य, दिट्ठीविसभावणं तह य ।।४१।। [પદ્મવ૦ ૧૮૬ ત્તિ] ચૌદ વર્ષના પર્યાયવાળાને આસીવિષભાવનાની વાચના આપે એમ જિનેશ્વરો કહે છે. પંદર વર્ષના દીક્ષિતને દૃષ્ટિવિષ ભાવના અધ્યયનની વાચના આપે. (૪૧) सोलसवासाईसु य, एक्कोत्तरवड्ढिएसु जहसंखं । चारणभावण महासुविणभावणा तेयगनिसग्गा || ४२ ।। [પદ્મવ૦ ૮૭ fi] સોળ વર્ષના દીક્ષિતને ચારણભાવના અધ્યયન, સત્તર વર્ષના દીક્ષિતને મહાસ્વપ્ન ભાવના અધ્યયન અને અઢાર વર્ષના દીક્ષિતને તેજોનિસર્ગ નામના અધ્યયનની વાચના આપે. (૪૨) एगूणवीसवासगस्स उ दिट्ठीवाओ दुवालसममंगं । संपुण्णवीसवरिसो, अणुवाई सव्वसुत्तस्स ||४३|| [પદ્મવ૦ ૮૮ fi] 1. ક્ષુલ્લકવિમાનપ્રવિભક્તિ વગેરે સૂત્રોના નામો નંદીસૂત્રમાં વર્ણવેલ છે અને તેનું સ્વરૂપ પણ ટીકાકારે ત્યાં બતાવેલ છે. 20 Page #69 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः १ ज्योतिष्कभव्यदेवादिपरिचारणाऽग्रमहिषीचमराद्यनीकानिद्विकल्पाभ्यन्तरपत्स्थितिः ४०१- ४०५ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ઓગણીસ વર્ષના દીક્ષિતને દૃષ્ટિવાદ નામના બારમા અંગની વાચના આપે અને સંપૂર્ણ વીશ વર્ષનો દીક્ષિત સમગ્ર सूत्रनी वायनाने योग्य थाय छे. (४3) * તે જ-વાચના ન આપનાર, ગ્લાન અને શૈક્ષ્યના વૈયાવૃત્ય પ્રત્યે સ્વયં સારી રીતે તત્પર થતો નથી-આ ચોથું. તે જ સાધુ, ગણ-સમુદાયને પૂછ્યા સિવાય વિચરે છે-અન્ય ક્ષેત્રમાં ગમન વગેરે કરે છે, આવા સ્વભાવવાળો તે અનાપૂછવચારી. અહિં કહેવાનો આશય શું છે? તે કહે છે–પૂછીને વિચરનાર નથી. આ પાંચમું વિગ્રહનું સ્થાન જાણવું. એનાથી વ્યતિરેક વડે અવિગ્રહ સૂત્ર છે તે સ્પષ્ટાર્થવાળું છે. ૩૯૯ll 1. નિષિઘાસૂત્રને વિષે બેઠકો તે નિષઘા-બેસવાના પ્રકારો, તેમાં આસનને વિષે પુતને નહિ લગાડવા વડે બન્ને પગથી (ઉભડક) રહેલ તે ઉત્સુક, તેની જે નિષદ્યા (બેઠક) તે ઉત્કટુકા, તથા ગાયનું દોહવું તે ગોદોહિકા, તેના જેવી આ નિષદ્યા તે ગોદોહિકા, સમપણે બન્ને પગ અને બન્ને પુત જમીનમાં લાગેલ છે જે નિષદ્યામાં તે સમપાદપતા, પર્યકા-જિનપ્રતિમાની જેમ पासनमा ३८ छ भने अर्द्धपर्य।-साथ 3५२ मे ५॥ २॥णवा३५ सक्षवाणी छे. तथा ऋजोः- २ ५३५ વત્વથી વજિત સામાયિકવાળાનું જે કર્મ (ક્રિયા) અથવા ભાવ તે આર્જવ અર્થાત સંવર. તેના સ્થાનો-ભેદો તે આર્જવસ્થાનો છે. સાધુ-સમ્યગ્ગદર્શનપૂર્વકપણાએ શોભન આર્જવ-માયાનો નિગ્રહ, તે સાધુ આર્જવ. અહિં કર્મધારય સમાસ છે અથવા સાધુ એટલે યતિનો આર્જવ તે સાધુઆર્જવ (આ ષષ્ઠી તપુરુષ સમાસ છે). એવી રીતે અન્ય ચાર આર્જવો પણ જાણવા. ૪00ll ससतायुत प्राी भरीने प्राय: हेव थाय छे भाटे 'पंचविहा जोइसिया' इत्यादि० सूत्रथी मारलीने 'ईसाणस्स णं' આ અંત્ય ગ્રંથ વડે દેવાધિકાર કહે છે – पंचविहा जोतिसिया पन्नत्ता, तंजहा-चंदा, सूरा, गहा, नक्खत्ता, ताराओ । पंचविहा देवा पन्नत्ता, तंजहाभवितदव्वदेवा, णरदेवा, धम्मदेवा, देवातिदेवा,भावदेवा ।। सू० ४०१।। पंचविहा परितारणा पन्नत्ता,तंजहा–कायपरितारणा, फासपरितारणा,रूवपरितारणा,सद्दपरितारणा,मणपरितारणा ॥सू० ४०२॥ चमरस्स[णं] असुरिंदस्स असुरकुमाररन्नो पंच अग्गमहिसीओ पन्नत्ताओ, तंजहा–काली, राती, रतणी, विज्जू, मेहा । बलिस्स णं वतिरोतणिंदस्स वतिरोतणरन्नो पंच अग्गमहिसीओ पन्नत्ताओ, तंजहा–सुंभा, णिसुंभा, रंभा, .णिरंभा, मदणा ।। सू० ४०३॥ चमरस्स णमसुरिंदस्स असुरकुमाररन्नो पंच संगामिता अणिता पंच संगामिता अणिताधिवती पन्नत्ता, तंजहापायत्ताणिते, पीढाणिते, कुंजराणिते, महिसाणिते, रहाणीते । दुमे पायत्ताणिताधिवती, सोदामे आसराया पीढाणियाधिवती, वेकुंथूहत्थिराया कुंजराणिताधिपती,लोहितक्खे महिसाणिताधिपती, किन्नरेरधाणिताधिपती। बलिस्स णं वतिरोतर्णिदस्स वतिरोतणरन्नो पंच संगामिताणिता पंच संगामिताणीयाधिपती पन्नत्ता, तंजहापायत्ताणिते जाव रधाणिते । महहुमे पायत्ताणिताधिवती, महासोतामे आसराता पीढाणिताधिपती, मालंकारे हत्थिराया कुंजराणिताधिपती, महालोहियक्खे महिसाणिताधिपती, किंपुरिसे रधाणिताधिपती। धरणस्स णं णागकुमारिंदस्स णागकुमाररन्नो पंच संगामिता अणिता पंच संगामिताणीयाधिपती पन्नत्ता, तंजहा–पायत्ताणिते जाव रधाणीते। भद्दसेणे पायत्ताणिताधिपती, जसोधरे आसराया पीढाणिताधिपती, सुदंसणे हत्थिराया कुंजराणिताधिपती, नीलकंठे महिसाणियाधिपती, आणंदे रहाणिताहिवई। भूयाणंदस्सणं नागकुमारिदस्स नागकुमारनो पंच संगामियाअणिया पंच संगामियाणीयाहिवई पन्नत्ता, तंजहा 21 Page #70 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः १ ज्योतिष्कभव्यदेवादिपरिचारणाऽग्रमहिषीचमराद्यनीकानिद्विकल्पाभ्यन्तरपत्स्थितिः ४०१-४०५ सूत्राणि पायत्ताणीए जाव रहाणीए, दक्खे पायत्ताणियाहिवई, सुग्गीवे आसराया पीढाणियाहिवई, सुविक्कमे हत्थिराया कुंजराणिताहिवई, सेयकंठे महिसाणियाहिवई, नंदुत्तरे रहाणियाहिवई। वेणुदेवस्स णं सुवन्निंदस्स सुवनकुमाररन्नो पंच संगामिताअणिता पंच संगामिताणिताहिपती पन्नत्ता, तंजहापायत्ताणीते, एवंजधा धरणस्स तधा वेणुदेवस्स वि । वेणुदालियस्स जधा भूताणंदस्स ।ज़धा धरणस्स तधा सव्वेसिं दाहिणिल्लाणं जाव घोसस्स ।जधा भूताणंदस्स तथा सव्वेसिं उत्तरिल्लाणं जाव महाघोसस्स । सक्कस्स णं देविंदस्स देवरन्नो पंच संगामिता अणिता पंच संगामिताणिताधिपती पन्नत्ता, तंजहा-पायत्ताणिए पीढाणिए, कुंजराणिए, उसभाणिए, रहाणिए । हरिणेगमेसी पायत्ताणिताधिपती वाऊ आसराता पीढाणिताधिवई, एरावणे हत्थिराता कुंजराणिताधिपती, दामड्डी उसभाणिताधिपती, माढरे रधाणिताधिपती। ईसाणस्स णं देविंदस्स देवरन्नो पंच संगामिता अणिता जाव पायत्ताणिते, पीढाणिते, कुंजराणिते, उसमाणिते, रधाणिते । लहुपरक्कमे पायत्ताणियाधिपती महावाऊ आसराता पीढाणिताधिपती, पुप्फदंते हत्थिराया कुंजराणिताधिपती, महादामड्डी उसभाणिताधिपती, महामाढरेरधाणिताधिपती ।जधा सक्कस्स तधा सव्वेर्सि दाहिणिल्लाणं जाव आरणस्स ।जधा ईसाणस्स तधा सव्वेसिं उत्तरिल्लाणं जाव अच्चुतस्स ।। सू० ४०४।। सक्कस्स णं देविंदस्स देवरन्नो अब्भंतरपरिसाते देवाणं पंच पलिओवमाई ठिती पन्नत्ता । ईसाणस्स णं देविंदस्स देवरन्नो अब्भंतरपरिसाते देवीणं पंच पलिओवमाई ठिती पन्नत्ता ।। सू० ४०५।। (भू०) पांय ५७१२ ज्योति पो छ, ते मा प्रमाणे यंद्रो, सूर्यो, डी, नक्षत्रो मने तो . पांय ५२ वो કહેલા છે, તે આ પ્રમાણે–૧. ભવ્યદ્રવ્યદેવો-વર્તમાન આયુ પૂર્ણ કરીને ભવિષ્યમાં અનંતર દેવપણે ઉત્પન્ન થવાને યોગ્ય મનુષ્ય અને તિર્યંચો, ૨. નરદેવો તે ચક્રવર્તીઓ, ૩. ધર્મદેવો તે સાધુઓ, ૪. દેવાધિદેવો અરિહંતો અને પ. भाववत नां आयुष्य वगैरेनी मनुभव ४२नार वैमानि वो. 11४०१॥ પાંચ પ્રકારની પરિચારણા-વિષયસેવા કહેલી છે, તે આ પ્રમાણે–૧. કાયા વડે પરિચારણા તે બીજા દેવલોક સુધી, ૨. માત્ર સ્પર્શ વડે પરિચારણા તે ત્રીજા તથા ચોથા દેવલોકે. ૩. માત્ર રૂપે જોવાની પરિચારણા તે પાંચમાં અને છઠ્ઠા દેવલોકે૪. માત્ર શબ્દ શ્રવણ વડે પરિચારણા તે સાતમાં અને આઠમા દેવલોક અને ૫. માત્ર મનના ચિંતવન વડે પરિચારણા તે નવમાથી બારમા દેવલોકના દેવોને હોય છે. તદુપરાંત રૈવેયક અને અનુત્તર વિમાનોમાં પરિચારણા नथी. ॥४०२॥ ચમાર નામના અસુરેદ્રઅસુરકુમારના રાજાની પાંચ અગ્રમહિષીઓ કહેલી છે, તે આ પ્રમાણે-કાલી, રાત્રિ, રજની, વિદ્યુત અને મેઘા. બલિ નામના વૈરોચદ્ર-વૈરોચન રાજાની પાંચ અગ્રમહિષીઓ કહેલી છે, તે આ પ્રમાણે–શુભા, निशुमा, , निरमा भने महना. ४03॥ ચમર નામના અસુરદ્ર-અસુરકુમારના રાજાના પાંચ સંગ્રામિક સૈન્યો અને પાંચ સંગ્રામાધિપતિઓ કહેલા છે, તે આ પ્રમાણે—પાયદળ સૈન્ય, અશ્વ સૈન્ય, હસ્તિ સૈન્ય, મહિષ (પાડો) સૈન્ય અને રથ સૈન્ય. દ્રુમ નામનો પાયદલ સૈન્યનો અધિપતિ, સૌદામી નામનો અશ્વરાજ અશ્વ સૈન્યનો અધિપતિ, 'કુંથ નામનો હસ્તિરાજ કુંજર સૈન્યનો અધિપતિ, લોહિતાક્ષ નામનો મહિષ સૈન્યના અધિપતિ અને કિન્નર નામનો રથ સૈન્યના અધિપતિ છે. બલિ નામના વૈરોચનેદ્રવૈરોચનના રાજાના પાંચ સંગ્રામિક કટક અને પાંચ સંગ્રામિક કટકના અધિપતિ કહેલા છે, તે આ પ્રમાણે–૧. પગે 1. प्रत्यंतरमा थु मे ५५ नाम छे. 22 - Page #71 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः १ ज्योतिष्क भव्यदेवादिपरिचारणाऽग्रमहिषीचमराद्यनीकानिद्विकल्पाभ्यन्तरपर्षत्स्थितिः ४०१-४०५ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ચાલનાર લશ્કર યાવત્ સ્થાનિક, મહાદ્રુમ નામનો પદાતિ (પાળા) લશ્કરનો અધિપતિ, મહાસૌદામા અશ્વરાજ અશ્વ સૈન્યનો અધિપતિ, માલંકાર હસ્તિરાજ કુંજર સૈન્યનો અધિપતિ, મહાલૌહિતાક્ષ નામનો મહિષ સૈન્યનો અધિપતિ તથા કિંપુરિષ નામનો થાનિકનો અધિપતિ છે. ધરણ નામના નાગકુમારેંદ્ર-નાગકુમારના રાજાના પાંચ સંગ્રામિક અનિક (સૈન્ય) અને પાંચ સંગ્રામિક અનિકના અધિપતિઓ કહેલા છે, તે આ પ્રમાણે—પદાતિ સૈન્ય યાવત્ ૨થ સૈન્ય, ભદ્રસેન નામનો પદાતિ સૈન્યનો અધિપતિ, યશોધર નામનો અશ્વરાજ અશ્વસૈન્યનો અધિપતિ, સુદર્શન હસ્તિરાજ કુંજરસૈન્યનો અધિપતિ, નીલકંઠ નામનો મહિષ સૈન્યનો અધિપતિ અને આનંદ નામનો રથ સૈન્યનો અધિપતિ છે. ભૂતાનંદ નામનો નાગકુમારેંદ્ર-નાગકુમારના રાજાના પાંચ સંગ્રામિક અનિક અને પાંચ સંગ્રામિક અનિકના અધિપતિઓ કહેલા છે, તે આ પ્રમાણે—પદાતિ અનિક યાવત્ ૨થાનિક, દક્ષ નામનો પદાતિ સૈન્યનો અધિપતિ, સુગ્રીવ અશ્વરાજ અશ્વ સૈન્યનો અધિપતિ, સુવિક્રમ હસ્તિરાજ કુંજર સૈન્યનો અધિપતિ, શ્વેતકંઠ નામનો મહિષ સૈન્યનો અધિપતિ અને નંદોત્તર નામનો રથસૈન્યનો અધિપતિ છે. વેણુદેવ નામના સુપર્ણેન્દ્ર સુપર્ણકુમારના રાજાના પાંચ સંગ્રામિક સૈન્ય અને પાંચ સંગ્રામિક સૈન્યના અધિપતિઓ કહેલા છે, તે આ પ્રમાણે-પદાતિ સૈન્ય, એવી રીતે જેમ ધરશેંદ્રને કહ્યું તેમ વેણુદેવ નામના ઇદ્ર સંબંધી પણ જાણવું. જેમ ભૂતાનંદ નામના ઇંદ્રનું કહ્યું તેમ વેણુદાલી નામના ઇદ્ર સંબંધી કહેવું, જેમ ધરણંદ્રનું કહ્યું તેમ બધાય દક્ષિણ દિશાના ઇદ્રો, યાવત્ ઘોષ નામતા સ્તનિતકુમારના ઇદ્ર પર્યંત કહેવું. જેમ ભૂતાનંદનું કહ્યું તેમ બધાય ઉત્તર દિશાના ઇંદ્રો મહાઘોષ નામના સ્તનિતકુમારના ઇંદ્ર પર્યંત કહેવું. યાવત્ શક્ર નામના દેવેંદ્ર–દેવના રાજાના પાંચ સંગ્રામિક સૈન્યો અને પાંચ સંગ્રામિક સૈન્યના અધિપતિઓ કહેલા છે, તે આ પ્રમાણે—પદાતિ સૈન્ય યાવત્ વૃષભનું સૈન્ય, હરિઙ્ગગમેષી પાયદળ લશ્કરનો અધિપતિ, વાયુ નામનો અશ્વરાજ અશ્વ સૈન્યનો અધિપતિ, ઐરાવત નામનો હસ્તિરાજ કુંજર સૈન્યનો અધિપતિ, દામર્દ નામનો વૃષભ સૈન્યનો અધિપતિ અને માઢર નામનો રથ સૈન્યનો અધિપતિ છે. ઈશાન નામના દેવેંદ્ર–દેવના રાજાના પાંચ સંગ્રામિક સૈન્યો અને પાંચ સંગ્રામિક સૈન્યના અધિપતિઓ કહેલા છે, તે આ પ્રમાણે—૧. પદાતિ સૈન્ય, ૨. પીઠાનિક-અશ્વ સૈન્ય, ૩. કુંજર સૈન્ય, ૪. વૃષભ સૈન્ય અને ૫. ૨થ સૈન્ય. લઘુપરાક્રમ નામનો પદાતિ સૈન્યનો અધિપતિ, મહાવાયુ અશ્વરાજ અશ્વ સૈન્યનો અધિપતિ, પુષ્પદંત હસ્તિરાજ કુંજર સૈન્યનો અધિપતિ, મહાદામર્ણિ નામનો વૃષભ સૈન્યનો અધિપતિ અને મહામાઢર નામનો રથસૈન્યનો અધિપતિ છે. જેમ શકેંદ્રને કહેલ છે તેમ બધા દક્ષિણ દિશાના ઇંદ્રો યાવત્ આરદ્ર પર્યંત કહેવું, જેમ ઈશાનંદ્રને કહ્યું તેમ બધા ઉત્તર દિશાના ઈંદ્રો યાવત્ અચ્યુતેંદ્ર પર્યંત કહેવું. ૪૦૪ શક્ર નામના દેવેંદ્ર–રાજાની અત્યંતર પરિષદ્ (સભા) ના દેવોની પાંચ પલ્યોપમની સ્થિતિ કહેલી છે, ઈશાન નામના દેવેંદ્ર–દેવના રાજાની અત્યંતર પરિષદ્ની દેવીઓની પાંચ પલ્યોપમની સ્થિતિ કહેલી છે. II૪૦૫ (ટી૦) સુગમ છે. વિશેષ એ કે–જ્યોતિષી–વિમાનવિશેષો, તેઓને વિષે ઉત્પન્ન થયેલા તે જ્યોતિષ્ઠો તથા વીત્યંતિ—ક્રીડાદિ સ્વભાવવાળા હોય છે અથવા રીવ્યન્તે—બીજાઓદ્વા૨ા સ્તુતિ કરાય છે તે દેવો, ભવ્યા–ભવિષ્યમાં દેવપર્યાયની યોગ્યતાવાળા, આ કારણથી જ દ્રવ્યભૂત એવા દેવો તે ભવ્યદ્રવ્યદેવો, અર્થાત્ વૈમાનિકાદિ ચાર નિકાયમાં દેવપણાએ અનંતર (આવતા) ભવને વિષે જે ઉપજશે તે જાણવા. નર–મનુષ્યોના દેવો તે નરદેવો અર્થાત્ ચક્રવર્તીઓ, ધર્મમાં પ્રધાન દેવો તે ધર્મદેવોચારિત્રનું પાલન કરવાવાળા મુનિઓ, દેવોના મધ્યે (પ્રતિહાર્યાદિ) અતિશયવાળા દેવો તે દેવાધિદેવો—અર્હતો અને ભાવદેવો તે દેવ સંબંધી આયુષ્ય વગેરેનો અનુભવ કરનારા વૈમાનિક વગે૨ે દેવો. I૪૦૧|| 23 Page #72 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः १ प्रतिघाताआजीवकाराजचिहानि ४०६-४०८ सूत्राणि 'તારા' ઉત્તર વેદના ઉદયનો પ્રતિકારનિવારવું, તેમાં સ્ત્રી અને પુરુષના શરીર વડે પરિચારણા અર્થાત્ મૈથુનની પ્રવૃત્તિ તે કાયપરિચારણા, આ ઈશાન દેવલોક પર્વત છે. એવી રીતે અન્યત્ર પણ (તપુરુષ) સમાસ કરવો. વિશેષ એ કેઈશાન કલ્પથી ઉપર ત્રીજા, ચોથા કલ્પમાં સ્પર્શ વડે, પાંચમા અને છઠ્ઠા દેવલોકમાં રૂપ વડે, સાતમા તથા આઠમામાં શબ્દ વડે અને નવમાથી બારમા કલ્પ પર્યત મન વડે પરિચારણા છે. રૈવેયકાદિને વિષે પરિચારણા જ નથી. II૪૦રો. 'સાનિજાળિ'' સંગ્રામના પ્રયોજનો. ગાંધર્વ અને નાટ્ય સૈન્યને જુદા પાડવા માટે આ સાંગ્રામિક વિશેષણ આપેલ છે. અનીકાધિપતિઓ-સૈન્યને વિષે મુખ્ય-પદાતિ વગેરે, વં પરાતીના–પગે ચાલનારાઓનો સમૂહ તે પાદાત, તે જ અનીક-સૈન્ય તે પાદાતાનીક, પીઠાનીક-અશ્વ સૈન્ય, પાદાતાનીકાધિપતિ ઉત્તમ પદાતિ જ હોય છે. અશ્વરાજ-મુખ્ય અશ્વ, એમ બીજા પણ સૈન્ય સંબંધી જાણવું. પિત્તા ' તિ સનસ્કુમાર, બ્રહ્મ, શુક્ર, આનત અને આરણ કલ્પોના, 'કલ્તિાન' તિઃ માહેંદ્ર, લાંતક, સહસાર, પ્રાણત અને અશ્રુત કલ્પોના ઈદ્રોના સંબંધમાં જાણવું. અહિં દાક્ષિણાત્યો સૌધર્મકલ્પ વગેરે વિષમ (એકી) સંખ્યાવાળા છે માટે વિષમ સંખ્યાપણાને શબ્દની પ્રવૃત્તિના નિમિત્તરૂપ કરીને બ્રહ્મલોક અને શુક્ર વગેરે 'દાક્ષિણાત્ય કહેલ છે. સમસંગાપણાને પ્રવૃત્તિના નિમિત્તરૂપ કરીને લાંતક અને સહસારરૂપ કલ્પ ઉત્તર દિશામાં કહેલ છે. દેવેંદ્રસ્તવ અધ્યયન નામના પ્રકીર્ણકને વિષે કહેલની જેમ બાર ઇદ્રોની વિવક્ષા કરવાથી આરહેંદ્રને કહ્યું છે એમ સંભાવના કરાય છે. જો એમ નહિં માનીએ તો ચાર કલ્પોને વિષે બે જ ઇદ્રો છે તેથી આરહેંદ્રને કહેલ છે તે સંગત નહિ થાય. I૪૦૩-૪૦૫// અહિં અનંતર દેવોની વક્તવ્યતા કહી, અને દુષ્ટ અધ્યવસાયવાળા પ્રાણીને દેવની ગતિ તથા સ્થિતિનો પ્રતિઘાત થાય છે માટે તેનું નિરૂપણ કરવા માટે સૂત્રકાર કહે છે– पंचविहा पडिहा पन्नत्ता, तंजहा–गतिपडिहा, ठितीपडिहा, बंधणपडिहा, भोगपडिहा, बल-वीरित-पुरिसयारપરમ પડિહા II સૂ૦૪૦૬ાા पंचविधे आजीवे पन्नत्ते, तंजहा–जातिआजीवे, कुलाजीवे, कम्माजीवे, सिप्पाजीवे, लिंगाजीवे ।। सू० ४०७।। पंच रातककुधा पन्नत्ता, तंजहा-खग्गं, छत्तं, उप्फेसि[सं], [उ]पाहणाओ, वालवीयणि ।। सू० ४०८।। (મૂ૦) પાંચ પ્રકારનો પ્રતિઘાત કહેલ છે, તે આ પ્રમાણે–૧. દેવાદિ ગતિની અપ્રાપ્તિ, ૨. દેવાદિની સ્થિતિની અપ્રાપ્તિ, ૩. પ્રશસ્ત ઔદારિક બંધનની અપ્રાપ્તિ, ૪. પ્રશસ્ત ભોગ-સુખની અપ્રાપ્તિ અને પ. બલ, વીર્ય, પુરુષકાર-પરાક્રમની અપ્રાપ્તિરૂપ પ્રતિઘાત. //૪0૬// પાંચ પ્રકારે આજીવિક-જીવનનો નિર્વાહ કરનાર કહેલ છે, તે આ પ્રમાણે–૧. લોકોને પોતાની જાતિ બતાવીને આજીવિકા કરનાર, ૨. પોતાનું કુલ બતાવીને આજીવિકા કરનાર, ૩. કૃષિ વગેરે કર્મ બતાવીને આજીવિકા કરનાર, ૪. વણાટ વગેરે શિલ્પ બતાવીને આજીવિકા કરનાર તથા ૫. લિંગ-માત્ર સાધુના વેષ વડે આજીવિકા કરનાર, //૪૦૭ll 1, દક્ષિણ દિશામાં નથી, 2. ઉત્તરદિશામાં પણ નથી અર્થાત્ બ્રહ્મ, લાંતક, શુક્ર અને સહસાર ઉપરાઉપરી છે; બાકીના પહેલા ચાર અને પાછલા ચાર યુગલ છે જેથી તે દક્ષિણ-ઉત્તરમાં છે એમ સમજવું. 3. મવાવ વાવંતર નોરૂસવાસી મહિલા પૂવવ , વૃષ્ઠ बारस इंदे महिड्डिए ।।१६२।। पढमो सोहम्मवइ ईसाणवई उ भन्नए बीओ। ततो सणंकुमारो हवइ चउत्थो उ माहिंदो ॥१६३।। पंचमए पुण बंभो छटो पुण लंतओऽत्थ देविंदो। सत्तमओ महसुक्को अट्ठमओ भवे सहस्सारो ॥१६४।। नवमो अ आणइंदो दसमो उण पाणउऽत्थ देविंदो । आरण इक्कारसमो बारसमो अच्चुए इंदो ।।१६५।। ए ए बारस इंदा कप्पवई कप्पसामिया भणिया। आणाईसरियं वा तेण परं नत्थि देवाणं ।।१६६।। इति देवेन्द्रस्तवप्रकीर्णके। (श्री जंबूविजयजी संपादित) 24 Page #73 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः १ प्रतिघाताआजीवकाराजचिह्नानि ४०६-४०८ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ પાંચ રાજચિહ્નો કહેલા છે, તે આ પ્રમાણે–૧. ખગ, ૨. છત્ર, ૩. મુકુટ, ૪. ઉપાનહ-મોજડી અને ૫. ચામર. //૪૦૮|| (ટી0) 'વહી પડદે’ ત્યા૦િ સુગમ છે. વિશેષ એ કે—'પડદા' શબ્દ પ્રાકૃતપણાથી ૩પ્પાવગેરે શબ્દની જેમ છે. પ્રતિઘાત-પ્રતિહનન એવો અર્થ છે, તેમાં તે–દેવગતિ વગેરેનું પ્રકરણ હોવાથી શુભ દેવગતિ વગેરેનો પ્રતિઘાત અર્થાત્ તેની પ્રાપ્તિની યોગ્યતા હોતે છતે પણ વિક–ખરાબ કર્મ કરવાથી પ્રાપ્તિ ન થવારૂપ ગતિપ્રતિઘાત. પ્રવજયાદિના પાલનથી પ્રાપ્ત કરવા યોગ્ય શુભ દેવગતિનો, નરકની પ્રાપ્તિ થયે છતે કંડરીકની જેમ પ્રતિઘાત થાય છે. 'સ્થિતઃ' શુભ દેવગતિ પ્રાયોગ્ય કર્મોની સ્થિતિને બાંધીને જે તેનો પ્રતિઘાત તે સ્થિતિપ્રતિઘાત. અધ્યવસાયોના વિશેષથી સ્થિતિનો પ્રતિઘાત થાય છે, માટે કહ્યું છે–"ીદાસ્તફિયાગો, સ્માતડિયાનો પરેડ્ડ' અર્થાત્ દીર્ઘકાલની સ્થિતિવાળી બાંધેલી પ્રકૃતિઓને થોડા કાળની સ્થિતિવાળી કરે છે. તથા નામકર્મની ઉત્તરપ્રકૃતિરૂપ બંધન, ઔદારિકાદિ ભેદથી પાંચ પ્રકારનું છે તેના સંબંધથી પ્રશસ્ત બંધનોનો પૂર્વની જેમ પ્રતિઘાત તે બંધનપ્રતિઘાત, બંધનને ગ્રહણ કરવાના ઉપલક્ષણથી તેના સહચર (સાથે રહેનાર) પ્રશસ્ત શરીર, તેના અંગોપાંગ સંહનન અને સંડાણોનો પણ પ્રતિઘાત કહેવો. તથા પ્રશસ્ત ગતિ, સ્થિતિ અને બંધનાદિના પ્રતિઘાતથી પ્રશસ્ત ગત્યાદિ સિવાય ન મળનારા ભોગોનો પ્રતિઘાત તે ભોગપ્રતિઘાત; કેમ કે કારણના અભાવમાં કાર્યનો અભાવ અવશ્ય હોય છે. પ્રશસ્ત ગત્યાદિના અભાવથી જ બલ, વીર્ય, પુરુષકાર અને પરાક્રમનો પ્રતિઘાત થાય છે, તે પ્રતીત છે. તેમાં શરીર સંબંધી બલ, જીવ વડે થયેલ તે વીર્ય-જીવની આત્મિક શક્તિ, અભિમાન વિશેષ તે પુરુષકાર અને તે જ પૂરણ કરેલ સ્વવિષયભૂત કાર્યરૂપ પરાક્રમ, અથવા પુરુષકાર તે પુરુષનું કર્તવ્ય, અને બલ તથા વીર્યની પ્રવૃત્તિરૂપ પરાક્રમ. I૪0૬/l. દેવગતિ વગેરેનો પ્રતિઘાત ચારિત્રને વિષે અતિચાર કરનારાઓને થાય છે માટે ઉત્તરગુણોને આશ્રયીને તેના (અતીચાર) વિશેષો કહે છે–પંવિહે ત્યાર બ્રાહ્મણાદિક જાતિને આશ્રયીને આજીવિકા ચલાવે છે તે જાતિવિશિષ્ટ, પોતાને વચનોના પ્રકાર (છલ) વિશેષ વગેરેથી બતાવીને તેથી આહારાદિક ગ્રહણ કરે છે તે જાતિઆજીવિક ૧, એમ સર્વત્ર જાણવું. વિશેષ એ કે—–ઉગ્રાદિક કુલને અથવા ગુરુના કુલને ૨, ખેતી વગેરે કાર્ય અથવા આચાર્ય સિવાય શીખેલું કાર્ય તે કર્મ ૩, વણવું, સીવવું વગેરે કાર્ય, અથવા આચાર્ય પાસેથી શીખેલું તે શિલ્પ ૪, લિંગ-સાધુનું ચિહ્ન (વેષ) તેનાથી આજીવિકા કરે છે, જ્ઞાનાદિથી શૂન્ય છે, માત્ર વેષથી જીવનનો નિર્વાહ કરે છે. અન્ય શાસ્ત્રમાં લિંગને બદલે ગણ કહેવાય છે. કહ્યું છે કેजाई-कुल-गण-कम्मे, सिप्पे आजीवणा उ पंचविहा । सूयाए असूयाए, अप्पाण कहेइ एक्कक्के [क्को] ॥४४॥ I [નિશીથ ૪૪૨૧ ]િ જાતિ, કુલ, ગણ, કર્મ અને શિલ્પના વિષયવાળી પાંચ પ્રકારની આજીવિકા છે તેમાં ગણ એટલે મલ્લાદિનો સમૂહ, તે દરેકના બબ્બે ભેદ છે. તેમાં વચનના છલ વડે કહેવું તે સૂચયા અને સ્પષ્ટ કહેવું તે અસૂચયા. એમ એક-એક કાર્ય વડે પોતાના આત્માને દર્શાવે છે. (૪૪) Il૪૦૭// અનંતર સાધુઓનું રજોહરણ વગેરે લિંગ કહ્યું, હવે ખગ વગેરે રાજાના લિંગ-ચિહ્ન કહે છે–"પંઘ રાયપુતા' ઇત્યાદિ સ્પષ્ટ છે. વિશેષ એ કે-રાજાઓના કકુદો-ચિહ્નો તે રાજકફદો. '૩ષ્મસિ' ત્તિ શિરનું વેષ્ટન અર્થાત્ મુકુટ 'પદFIS' ત્તિ ઉપાખંહ-પગરખાં, વાલવ્યજની ચામર સંભળાય છે કે अवणेइ पंच ककुहाणि, जाणि रायण चिंधभूयाणि ।। छत्तं खग्गोवाहण, [खग्गं छतोवाणह], मउडं तह चामराओ य ॥४५।। છત્ર, ખગ, ઉપામહ, મુકુટ તથા ચામર-આ પાંચ રાજચિહ્નોને ગુરુ પાસે જતાં રાજા દૂર કરે છે. (૪૫) I૪૦૮ અનંતર કહેલ રાજચિહ્નોને યોગ્ય, ઇક્વાક્વાદિ કુલમાં ઉત્પન્ન થઈ દીક્ષિત થયેલ એવો, સરાગી છતાં પણ સત્વના અધિકપણાથી જે વસ્તુઓને અવલંબીને પરિષહાદિને ગણકારતો નથી-સહે છે તેને કહે છે 25 Page #74 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः १ छभस्थकेवलिपरीषहाः ४०९ सूत्रम् पंचहिं ठाणेहिं छउमत्थे [णं] उदिने परिस्सहोवसग्गे सम्मं सहेज्जा, खमेज्जा, तितिक्खेज्जा, अधियासेज्जा, तंजहा—उदिन्नकम्मे खलु अयं पुरिसे उम्मत्तगभूते, तेण मे एस पुरिसे अक्कोसति वा, अवहसति वा, णिच्छोडेति वा, णिब्भच्छेति वा, बंधति वा, रुंभति वा, छविच्छेतं वा करेति, पमारं वा नेति, उद्दवेइ वा, वत्थं [वा] पडिग्गहं [वा] कंबलं [वा] पायपुंछणमच्छिंदति वा, विच्छिदति वा, भिंदति वा, अवहरति वा १ । जक्खातिट्टे खलु अयं पुरिसे, तेण मे एस पुरिसे अक्कोसति वा तहेव जाव अवहरति वा २ । ममं च णं तब्भववेयणिज्जे कम्मे उतिन्ने भवति, तेण मे एस पुरिसे अक्कोसति वा जाव अवहरति वा ३ । ममं च णं सम्ममसहमाणस्स, अखममाणस्स, अतितिक्खेमाणस्स, अणधितासेमाणस्स किं मन्ने कज्जति ? एगंतसो मे पावे कम्मे कज्जति ४ । ममं च णं सम्म सहमाणस्स जाव अहियासेमाणस्स किं मन्ने कज्जति ? एगंतसो मे णिज्जरा कज्जति ५ । इच्चेतेहिं पंचहिं ठाणेहिं. छउमत्थे उदिने परीस्सहोवसग्गे सम्मं सहेज्जा जाव अहियासेज्जा । पंचहि ठाणेहिं केवली उदिने परीस्सहोवसग्गे सम्मं सहेज्जा जाव अधियासेज्जा, तंजहा - खित्तचित्ते खलु अयं पुरिसे, तेण मे एस पुरिसे अक्कोसति वा तहेव जाव अवहरति वा १ । दित्तचित्ते खलु अयं पुरिसे तेण मे एस पुरिसे जाव अवहरति वा २ । जक्खातिट्ठे खलु अयं पुरिसे, तेण मे एस पुरिसे जाव अवहरति वा ३ । ममं च णं तब्भववेयणिज्जे कम्मे उदिने भवति, तेण मे एस पुरिसे जाव अवहरइ वा ४, ममं च णं सम्मं सहमाणं, खममाणं, तितिक्खेमाणं, अधियासेमाणं पासेत्ता बहवे अन्ने छउमत्था समणा णिग्गंथा उदिन्ने उदिन्ने परीस्सहोवसग्गे एवं सम्मं सहिस्संति जाव अहियासिस्संति ५ । इच्चेतेहिं पंचहिं ठाणेहिं केवली उदिने परीस्सहोवसग्गे सम्म सहेज्जा जाव अहियासेज्जा ।। सू० ४०९ ।। (મૂળ) પાંચ સ્થાનક વડે છદ્મસ્થ સાધુ, ઉદયમાં આવેલ પરીષહ અને ઉપસર્ગોને સમ્યક્ પ્રકારે સહન કરે, ક્ષમા કરે, અદીનવૃત્તિથી તિતિક્ષા કરે અને તેથી ચલાયમાન ન થાય, તે આ પ્રમાણે—નિશ્ચે ઉદયમાં આવેલ મિથ્યાત્વ વગેરે કર્મવાળો આ પુરુષ ઉન્મત્તભૂત-ગાંડા જેવો છે તેથી મને આ પુરુષ આક્રોશ ક૨ે છે, હસે છે, હાથ વગેરેથી પકડીને બલથી ફેંકે છે, દુર્વચનો વડે, નિર્ભર્સના કરે છે, દોરડી વગેરેથી બાંધે છે, બંદીખાના વગેરેમાં રુંધે છે (રોકે છે), શરીરના અવયવોને છેદે છે, મૂર્છા વિશેષને પમાડે છે, ઉપદ્રવ કરે છે, વસ્ત્ર, પાત્ર, કંબલ અથવા રજોહરણને છીનવી લે છે, દૂર ફેંકી દે છે, પાત્રને ભાંગે છે અથવા ચોરી જાય છે. ૧, નિશ્ચે આ પુરુષ યક્ષાવિષ્ટ−દેવના આવેશવાળો છે તેથી આ પુરુષ મને આક્રોશ ક૨ે છે યાવત્ મારી વસ્તુઓ લઈ જાય છે ૨, મારા આ ભવમાં વેદવા યોગ્ય કર્મો ઉદયમાં આવેલાં છે, તેથી મને આ પુરુષ આક્રોશ ક૨ે છે યાવતુ મારી વસ્તુઓ લઈ જાય છે ૩. સારી રીતે નહિં સહન કરનાર, ક્ષમા નહિં કરનાર, તિતિક્ષા નહિં કરનાર, નિશ્ચલ નહિ રહેનાર એવા મને શું થશે? એકાંતથી મને પાપકર્મનો બંધ થશે ૪, સમ્યગ્ રીતે સહન કરનાર યાવત્ નિશ્ચલ રહેનાર એવા મને શું થશે? એકાંતથી નિર્જરા થશે ૫-આ પાંચ સ્થાનअध्यासे निश्चत रहे. પ્રકાર વડે છદ્મસ્થ સાધુ ઉદયમાં આવેલ પરીષહ અને ઉપસર્ગોને સમ્યક્ પ્રકારે સહે યાવત્ પાંચ સ્થાનો વડે કેવલી, ઉદયમાં આવેલ પરીષહ અને ઉપસર્ગોને સમ્યક્ પ્રકારે સહન કરે યાવત્ અધ્યાસે, તે આ પ્રમાણે—ક્ષિપ્તચિત્ત–પુત્ર વગેરેના શોકથી શૂન્ય મનવાળો આ પુરુષ છે તેથી મને આ પુરુષ આક્રોશ કરે છે વસ્ત્રાદિ લઈ જાય છે ૧, દેખચિત્ત-પુત્રના જન્મ વગેરેથી ગર્વવાળો આ પુરુષ છે તેથી મને આ પુરુષ આક્રોશ કરે છે યાવત્ વસ્ત્રાદિ અપહરી જાય છે ૨, યક્ષાવિષ્ટ–આ પુરુષ યક્ષાદિ દેવના આવેશવાળો છે તેથી આ પુરુષ મને આક્રોશ ક૨ે છે યાવત્ મારા વસ્ત્રાદિનું અપહરણ કરી જાય છે ૩, મારા આ મનુષ્ય ભવમાં વેદવા યોગ્ય કર્મ ઉદયમાં યાવત્ 26 Page #75 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः १ छभस्थकेवलिपरीषहाः ४०९ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ આવેલ છે તેથી આ પુરષ આક્રોશ કરે છે યાવતુ મારી વસ્તુઓનું અપહરણ કરે છે ૪, સારી રીતે સહન કરતો, ક્ષમા કરતો, તિતિક્ષા કરતો અને અધ્યાસતો-નિશ્ચલ રહેતો મને જોઈને, ઘણા અન્ય છદ્મસ્થ શ્રમણ નિગ્રંથો, ઉદયમાં આવેલ પરીષહ-ઉપસર્ગોને સારી રીતે સહન કરશે યાવત્ અધ્યાસશે પ–આ પાંચ સ્થાનકો વડે કેવલી, ઉદયમાં આવેલ પરીષહ-ઉપસર્ગોને સમ્યક્ સો યાવત્ અહિયાસે-નિશ્ચલ રહે. ૪૦૯ll (ટી) સ્પષ્ટ છે. વિશેષ એ કે-જેના વડે ઢંકાય છે તે છદ્ધ-જ્ઞાનાવરણાદિ ઘાતિકર્મચતુષ્ટય, તેને વિષે જે રહે છે તે છર્દસ્થ અર્થાત્ કષાયવાળો, ૩ડી —ઉદયમાં આવેલ, કહેલ સ્વરૂપવાળા પરીષહ તથા ઉપસર્ગો પ્રત્યે, સમ્યકષાયના ઉદયનો નિરોધ કરવા વગેરેથી સહે અર્થાત્ ભયના અભાવ વડે અચલ રહેવાથી સુભટ પ્રત્યે સુભટની જેમ ક્ષત—ક્ષમા વડે ખમે, રિતિક્ષત-અદીનપણે તિતિક્ષા કરે, અધ્યાપીત-પરીષહાદિકને વિષે અધિકતા વડે સ્થિર રહે–ચલાયમાન ન થાય. ૩ી – ઉદયમાં આવેલ અથવા પ્રબલકર્મ-મિથ્યાત્વમોહનીયાદિ છે જેને તે ઉદીર્ણ કમ્મ, (ખલ શબ્દ વાક્યના અલંકારમાં છે.) મયંપ્રત્યક્ષ પુરુષ, ઉન્મત્ત-મદિરા વગેરેથી ભ્રમિત ચિત્તવાળાની જેમ ઉન્મત્તભૂત, (‘ભૂત’ શબ્દનો ઉપમાન અર્થ હોવાથી) અથવા ઉન્માદવાળો ઉન્મત્તકભૂત (‘ભૂત” શબ્દનો પ્રકૃતિ અર્થ હોવાથી) જે કારણથી આ પુરષ ઉદીર્ણકમ્મ ઉન્મત્તભૂત છે તે કારણથી ' મારા પ્રત્યે શ્વ–આ પુરુષ આક્રોશ કરે છે–શાપ આપે છે–દુર્વચન કહે છે, ઉપહાસ કરે છે અથવા અપઘર્ષણ કરે છે, નિચ્છતિ–હસ્તાદિને વિષે ગ્રહણ કરીને બલથી સ્થાનના સંબંધવાળા સાધુને દૂર કરે છે, નિર્મલૈંતિ–દુર્વચનો વડે તિરસ્કાર કરે છે, વધ્યાતિ–દોરડી વગેરેથી બાંધે છે, રુદ્ધિ–કારાગાર-કેદમાં પ્રવેશ વગેરેથી અટકાયત કરે છે, ઇવેહાદિ શરીરના અવયવોને છેદે છે, મરણનો પ્રારંભ તે પ્રમાર-મૂચ્છવિશેષ અથવા વધસ્થાન પ્રત્યે લઈ જાય છે, મદ્રાવતિ'મારે છે અથવા પ્રમાર-મરણ જ 'રૂવદુરૂ' ઉત્ત, ઉપદ્રવ કરે છે, પતગ્રહ-પાત્ર, કંબલ પ્રતીત છે. પાદપ્રોચ્છન-રજોહરણને માછિનત્તિ–બલથી ઉપાડીને ફેંકે છે, વિચ્છિનત્તિ-દૂર મૂકે છે અથવા વસ્ત્રને થોડું ફાડે છે તે આચ્છિનત્તિ અને વિશેષ ફાડે છે તે વિચ્છિનત્તિ, ભિન્નત્તિ-પાત્રને ભાંગે છે, અપતિ–ચોરે છે. બધાય ‘વા’ શબ્દો વિકલ્પના અર્થવાળા છે. પરીષહાદિને સહન કરવામાં આક્રોશાદિક તેર શબ્દવાળું આ એક આલંબનસ્થાન છે તે અહિં પ્રાયઃ આક્રોશ અને વધ નામના બે પરીષહરૂપ માનવું અને ઉપસર્ગની વિવક્ષામાં તો પ્રાષિકાદિ માનુષ્યકૃત ઉપસર્ગરૂપ છે. ૧, તથા યક્ષાવિષ્ટ-દેવાધિષ્ઠિત આ પુરુષ છે તેથી આક્રોશ કરે છે ઈત્યાદિ બીજું ૨, તથા પરીષહોપસર્ગને કરનાર આ પુરષ મિથ્યાત્વાદિ કર્મને વશ થયેલ છે 'મે વન' તિ મને વળી તે જ-મનુષ્ય સંબંધી આ ભાવ વડે જે વેદાય છે-અનુભવાય છે તે તદ્ભવવેદનીયકર્મ ઉદયમાં આવેલું છે તેથી આ પરબ મારા પ્રત્યે આક્રોશ કરે છે વગેરે ત્રીજું સ્થાન ૩, તથા પાપભીર ન હોવાથી આ બાલીશ-અજ્ઞાની પુરુષ આક્રોશાદિ ભલે કરો, પરંતુ જો હું સહન નહિ કરું તો મને ‘વિ મન્ને' ત્તિ, ‘મળે' આ નિપાત વિતર્ક અર્થવાળો છે નૂરૂ ત્તિ પ્રાપ્ત થાય છે અર્થાત્ શું મને પ્રાપ્ત થાય? અહિં વિશેષ નિશ્ચય કહે છે—'અંતસો' ત્તિ એકાંતથી સર્વથા પાપકર્મ–અસાતાદિ ક્રિયdપ્રાપ્ત થાય-આ ચોથું સ્થાન. આ પુરુષ જ્યાં સુધી ઉપસર્ગ કરે છે ત્યાં સુધી પાપને બાંધે છે અને ઉપસર્ગને સહન કરનાર એવા મને તો નિર્જરા થાય છે-આ પંચમ સ્થાનક પ. 'રૂદવેદિ' રૂત્યાદ્રિ નિગમન છે. શેષ સુગમ છે. છ0થી વિપર્યય તે કેવલી, માટે તેનું સૂત્ર છે. તેમાં ક્ષિપ્તચિત્ત-પુત્રના શોક વગેરેથી નષ્ટચિત્ત-શૂન્ય મનવાળો, દંતચિત્ત-પુત્રના જન્માદિથી દર્પઅભિમાની ચિત્તવાળો, ઉન્મત્ત જ છે. મને સહન કરતો જોઈને બીજાઓ પણ સહન કરશે કારણ કે પ્રાયઃ બીજાઓ ઉત્તમ પુરુષોનું અનુકરણ કરે છે. કહ્યું છે કે जो उत्तमेहिं मग्गो, पहओ सो दुक्करो न सेसाणं । आयरियंमि जयंते, तयणुयरा केण सीएज्जा? ॥४६।। જે માર્ગ ઉત્તમ પુરુષોએ પ્રાપ્ત કરેલ છે તે માર્ગ બીજાઓને દુષ્કર નથી, પ્રયત્નવાળો આચાર્ય હોતે છતે તેના શિષ્યો શા કારણથી સીદાય? અર્થાત્ ન જ સીદાય. (૪૬) – 27, Page #76 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ''ફન્નેહિ'' ફત્યાદ્રિ અહિં પણ નિગમન વચન છે. શેષ સુગમ છે. I૪૦૯૫ છદ્મસ્થ કેવલીનું સ્વરૂપ હમણાં જ કહ્યું, હવે પણ તેઓનું જ સ્વરૂપ કહે છે— पंच हेऊ पन्नत्ता, तंजहा–हेउं न जाणति, हेउं न पासति, हेउं ण बुज्झति, हेउं णाभिगच्छति, हेउं अन्नाणमरणं ५ स्थानकाध्ययने उद्देशः १ हेत्वहेतवः अनुत्तराणि च केवलिनः ४१० • सूत्रम् मरति १ । पंच हेऊ पन्नत्ता, तंजहा - हेउणा ण जाणति जाव हेउणा अन्नाणमरणं मरति २ । पंच हेऊ पन्नत्ता, तंजहा - हेउं जाणति जाव हेउं छउमत्थमरणं मरति ३ । पंच हेऊ पन्नत्ता, तंजहा - हेउणा जाणति जाव हेउणा छउमत्थमरणं मरति ४ । पंच अहेऊ पन्नत्ता, तंजहा - अहेउं न जाणति जाव अहेउं छउमत्थमरणं मरति ५ । पंच अहेऊ पन्नत्ता, तंजहा - अहेउणा न जाणति जाव अहेउणा छउमत्थमरणं मरति ६ । पंच अहेऊ पन्नत्ता, तंजहा - अहेउं जाणति जाव अहेउं केवलिमरणं मरति ७ । पंच अहेऊ पन्नत्ता, तंजहा - अहेउणा जाणति जाव अहेउणा केवलिमरणं मरति ८ । केवलिस्स णं पंच अणुत्तरा पन्नत्ता, तंजहा- अणुत्तरे नाणे, अणुत्तरे दंसणे, अणुत्तरे चरित्ते, अणुत्तरे तवे, अणुत्तरे वीरि९ ।। सू० ४१० ।। (મૂ0) પાંચ હેતુઓ–અહિં હેતુને વિષે વર્તમાન પુરુષ, તેના ઉપયોગથી અભિન્ન હોવાથી હેતુરૂપ છે, તેના પાંચ પ્રકાર ક્રિયાના ભેદથી કહેલા છે, તે આ પ્રમાણે—અનુમાનપ્રમાણના અંગભૂત ધૂમાદિ હેતુ પ્રત્યે યથાર્થ જાણતો નથી અર્થાત્ વિશેષથી ગ્રહણ કરતો નથી, દેખતો નથી અર્થાત્ હેતુ પ્રત્યે સામાન્યથી ગ્રહણ કરતો નથી, હેતુ પ્રત્યે શ્રદ્ધાન કરતો નથી, કલ્યાણરૂપ હેતુ પ્રત્યે પ્રાપ્ત કરતો નથી અને અધ્યવસાનાદિ (ઉપક્રમ) હેતુયુક્ત અજ્ઞાન મરણ કરે છે ૧. પાંચ હેતુઓ કહેલા છે, તે આ પ્રમાણે—ધૂમાદિ હેતુ વડે અનુમેય (શેય) પદાર્થને જાણતો નથી, દેખતો નથી, શ્રદ્ધાન કરતો નથી, કલ્યાણ રૂપને પ્રાપ્ત કરતો નથી અને મરણના હેતુ વડે અજ્ઞાન મરણ કરે છે ૨. પાંચ હેતુઓ કહેલા છે, તે આ પ્રમાણે—હેતુને યથાર્થ જાણે છે, યથાર્થ દેખે છે, યથાર્થ શ્રદ્ધાન કરે છે, યથાર્થ કલ્યાણરૂપે પ્રાપ્ત કરે છે અને હેતુવાળા છદ્મસ્થ (પંડિત) મરણને કરે છે ૩, પાંચ હેતુઓ કહેલા છે, તે આ પ્રમાણે—ધૂમાદિ હેતુ વડે અનુમેય પદાર્થને યથાર્થ જાણે છે યાવત્ હેતુ વડે છદ્મસ્થ (પંડિત) મરણને કરે છે ૪, પાંચ અહેતુઓ પ્રત્યક્ષ જ્ઞાનીની અપેક્ષાએ કહેલા છે, તે આ પ્રમાણે—સંપૂર્ણ અવધિજ્ઞાની વગેરે ધૂમાદિક હેતુઓને અહેતુરૂપે સર્વથા જાણતો નથી પરન્તુ કથંચિત્ જ જાણે છે યાવત્ નિરુપક્રમ આયુષ્યવાળો હોવાથી અધ્યવસાયાદિક ઉપક્રમરૂપ હેતુ સિવાય છદ્મસ્થ મરણ કરે છે ૫, પાંચ અહેતુઓ કહેલા છે, તે આ પ્રમાણે—અહેતુ વડે પદાર્થોને સર્વથા જાણતો નથી પરન્તુ કથંચિત્ જ જાણે છે યાવત્ ઉપક્રમના અભાવથી અહેતુ વડે છદ્મસ્થ મરણ કરે છે ૬, પાંચ અહેતુઓ કહેલા છે, તે આ પ્રમાણે—કેવલી, ધૂમાદિક હેતુને અહેતુભાવે જાણે છે યાવત્ ઉપક્રમરૂપ હેતુ સિવાય કેવલી મરણ કરે છે ૭, પાંચ અહેતુઓ કહેલા છે, તે આ પ્રમાણે—કેવલી, અહેતુ વડે પદાર્થને જાણે છે યાવત્ ઉપક્રમ સિવાય અહેતુ વડે કેવલી મરણ કરે છે. ૮, કેવલીને પાંચ ગુણો અનુત્તર (શ્રેષ્ઠ) કહેલા છે, તે આ પ્રમાણે—અનુત્તર જ્ઞાન, અનુત્તર દર્શન, અનુત્તર ચારિત્ર, અનુત્તર તપ અને અનુત્તર વીર્ય. ૪૧૦ના (ટી૦) 'પંચ હે' ફત્યા॰િ નવ સૂત્ર છે, તેમાં ભગવતી સૂત્રના પાંચમા શતકના સાતમા ઉદ્દેશકની ચૂર્ણાંને અનુસારે કંઈક લખાય છે. પાંચ હેતુઓ, અહિં છદ્મસ્થપણાએ જ અનુમાનથી વ્યવહાર કરનાર અનુમાનના અંગપણાએ હેતું—ધૂમાદિક લિંગ-ચિહ્નને જાણે છે તે હેતુ જ કહેવાય છે ૧, એવી રીતે જ દેખે છે ૨, શ્રદ્ધાન કરે છે ૩, પ્રાપ્ત કરે છે ૪, તેં જ હેતુચતુષ્ટય 28 Page #77 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः १ हेत्वहेतवः अनुत्तराणि च केवलिनः ४१० सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ મિથ્યાષ્ટિજીવને આશ્રયીને કુત્સા-અયથાર્થ દ્વાર વડે કહે છે-હેતુ પ્રત્યે નથી જાણતો અર્થાત્ વિશેષતઃ યથાર્થ ગ્રહણ કરતો નથી. 'ન' શબ્દનો કુત્સિત અર્થ હોવાથી બરાબર-જાણતો નથી, એવી રીતે સામાન્યતઃ દેખતો નથી, ર વધ્યતે' શ્રદ્ધા કરતો નથી. બોધિ શબ્દને શ્રદ્ધાનનું પર્યાયપણું છે. તે સમfમાચ્છતિ–સંસારથી પાર પામવાના કારણપણાએ પ્રાપ્ત કરતો નથી. એવી રીતે આ ચતુર્વિધ હેતુઓ થાય છે. તથા દેતુ–અધ્યવસાન વગેરે (ઉપક્રમરૂપ) મરણના હેતુઓથી ઉત્પન્ન થવા વડે ઉપચારથી અજ્ઞાનમરણ, મિથ્યાષ્ટિપણાએ નથી જાણેલ હતું અને હેતુઓ વડે જાણવા યોગ્ય ભાવ જેણે તેના મરણરૂપ હેતુવાળા અજ્ઞાન મરણ કરે છે. આવા પ્રકારનો જે જીવ છે તે પણ હેતુ જ છે માટે પાંચમો હેતુ વિધિથી જ કહેલ છે ૧, પાંચ હેતુઓમાં હેતુના' ધૂમાદિ હેતુઓ વડે જે અનુમેય પદાર્થને જાણે છે તે હેતુ જ છે, એવી રીતે જે દેખે છે વગેરે જાણવું. તે જ કુત્સદ્ધાર વડે મિથ્યાદષ્ટિને આશ્રયીને હેતુચતુષ્ટયને કહે છે-હેતુઓ વડે અનુમેય-શેય પદાર્થને નથી જાણતો ('ન' શબ્દ કુત્સિત અર્થવાળો હોવાથી યથાર્થ જાણતો નથી.) એવી રીતે દેખતો નથી ઇત્યાદિ તથા હેતુના—મરણના ઉપક્રમરૂપ) કારણ વડે જે અજ્ઞાન મરણ કરે છે તે હેતુ જ છે-આ પાંચમો હેતુ ૨, તથા પાંચ હેતુઓ, જે સમ્યગ્દષ્ટિપણાએ હેતુઓને યથાર્થ જાણે છે તે હેતુ જ છે, એવી રીતે બીજા પણ જાણવા. વિશેષ એ કે–દેતું–હેતુવિશિષ્ટ છમસ્થ મરણને કરે છે પરંતુ સમ્યગ્દષ્ટિપણાથી અજ્ઞાન મરણ નથી તેમ અનુમાનનો કરનાર હોવાથી કેવલીમરણ નથી. ૩. એવી રીતે તૃતીયા વિભક્તિવાળું 'હેતુના' સૂત્ર પણ જાણવું. અહિં બે સૂત્રોને વિષે હેતુઓ સ્વરૂપથી કહેલા છે (મિધ્યાદેષ્ટિ અને સમ્યગ્દષ્ટિના યુગલની અપેક્ષાએ અહિં બે સૂત્ર જાણવા, નહિંતર સૂત્રચતુષ્ટય છે.] ૪, તથા પાંચ અહેતુઓ સર્વશપણાએ જે અનુમાનની અપેક્ષા રહિત છે તે “આ હેતુ મને અનુમાનનો સાધક થતો નથી' એવી રીતે ધૂમાદિક હેતુઓને જાણે છે. આ કારણથી તે હેતુઓને અહેતુભૂત જાણતો થકો આ અહેતુ જ કહેવાય છે. એવી રીતે દર્શન, બોધ અને પ્રાપ્તિની અપેક્ષાએ પણ અહેતુઓ જ છે. તે જ અહેતુચતુષ્ટયને છvસ્થ પ્રત્યે આશ્રયીને દેશ વડે નિષેધથી કહે છે–દેતુમ' ધૂમાદિક હેતુ પ્રત્યે, અનુભાવ વડે નથી જાણતો અર્થાત્ સર્વથા જાણતો નથી પરંતુ કથંચિત્ જ જાણે છે કારણ કે ના' શબ્દ દેશનિષેધના અર્થવાળો છે. અવધિ વગેરે કેવલીપણાએ અર્થાત્ સંપૂર્ણ અવધિજ્ઞાનાદિપણાએ અનુમાનપ્રમાણ વડે વ્યવહાર ન કરતો હોવાથી જ્ઞાતા-જાણનાર સંબંધી આ એક હેતુ, દેશ વડે પ્રતિષેધથી કહ્યો. એવી રીતે અહેતુને કરીને-અહેતુપણે ધૂમાદિક હેતુઓને દેખતો નથી તે બીજો, શ્રદ્ધાન કરતો નથી તે ત્રીજો, સાધ્યની સિદ્ધિને પ્રાપ્ત કરતો નથી તે ચોથો અને મહેસુમ–નિરુપક્રમપણાએ અધ્યવસાનાદિ હેતુની અપેક્ષા રહિત છદ્મસ્થ મરણ-અનુમાન વડે વ્યવહાર કરનારાણામાં પણ કેવલી ન હોવાથી તેનો કહેલ છે તે પાંચમો હેતુ સ્વરૂપથી જ કહ્યો છે. ૫. - પાંચ અહેતુઓ મહેતુના—હેતુના અભાવ વડે કેવલીપણાથી જે જાણે છે તે અહેતુ જ છે. એવી રીતે દેખે છે વગેરે પ્રકારો પણ જાણવા. એમ છદ્મસ્થને આશ્રયીને ચાર પદ વડે અહેતુચતુષ્ટને દેશ વડે પ્રતિષેધથી કહે છે તથા મહેતુના–ઉપક્રમના અભાવ વડે છ0 મરણને કરે છે, આ પાંચમો અહેતુ સ્વરૂપથી જ કહ્યો ૬, તથા પાંચ અહેતુઓ, મહેતું—હેતુના ભાવ વડે વિકલ્પ નહિં કરાયેલ ધૂમાદિકને જાણે છે, કારણ કે કેવલીપણાને લઈને જે અનુમાનનો વ્યવહાર કરનાર નથી તે અહેતુ જ છે. એમ જે દેખે છે વગેરે જાણવું. અતુમ–નિરુપક્રમપણાથી હેતુ રહિત અને અનુમાન વડે વ્યવહાર કરનાર ન હોવાથી કેવલી મરણને જે કરે છે તે આ પાંચમો અહેતુ જ છે. અહિં આ પાંચે પણ અહેતુઓ સ્વરૂપથી કહેલા છે ૭. એવી રીતે તૃતીયા વિભક્તિવાળું ('ગદેખI') સૂત્ર પણ પૂર્વોક્ત રીતે અનુસરવું ૮, શબ્દાર્થ માત્ર આ વ્યાખ્યા કરેલ છે, તત્ત્વ તો યથાયોગ સર્વથા આવરણનો ક્ષય થવાથી બહુશ્રુતો જાણે. જેઓથી ઉત્તર-પ્રધાન બીજા નથી તે અનુત્તરો, તેમાં પ્રથમના બે (જ્ઞાન અને દર્શન) ક્રમશઃ જ્ઞાનાવરણ અને દર્શનાવરણનો ક્ષય થવાથી, પછીના બે ચારિત્ર અને ત૫) મોહનીયના ક્ષયથી કેમ કે તપ એ ચારિત્રનો ભેદ છે અને કેવલીને અનુત્તર તપ શૈલેશી અવસ્થાને વિષે શુક્લધ્યાનના ભેદ (પાછલા બે) સ્વરૂપ છે, કારણ કે ધ્યાન એ અત્યંતર તપનો ભેદ છે. વીર્ય તો વીર્યંતરાય કર્મના ક્ષયથી થાય છે. ૯. I૪૧૦ કેવલીના અધિકારથી તીર્થકર સંબંધી ચૌદ સૂત્રો કહે છે– 29 Page #78 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः १ पभप्रभादिस्थानकानि ४११ सूत्रम् पउमप्पहे णमरहा पंचचित्ते होत्था, तंजहा-चित्ताहि चुते चइत्ता गब्भं वक्कंते, चित्ताहि जाते, चित्ताहिं मुंडे भवित्ता अगाराओ अणगारितं पव्वइए. चित्ताहि अणंते अणत्तरे निव्वाघाते णिरावरणे कसिणे पडिपन्ने. केवलवरनाणदंसणे समुप्पन्ने, चित्ताहिं परिणिव्वुते। पुष्पदंते णं अरहा पंचमूले होत्था, मूलेणं चुते, चइत्ता गब्भं वक्ते, एवं चेव एवमेतेणं अभिलावेणं इमातो गाहातो अणुगंतव्वातोपउमप्पभस्स चित्ता १, मूले पुण होइ पुष्पदंतस्स २। पुव्वा य आसाढा सीतलस्स ३, उत्तर विमलस्स भद्दवता४ ।।१।। रेवतित अणंतजिणो ५, पूसो धम्मस्स ६ संतिणो भरणी ७ । कुंथुस्स कत्तियाओ ८, अरस्स तह रेवतीतो य ९ ।।२।। मुणिसुव्वतस्स सवणो १०, आसिणि णमिणो य ११, नेमिणो चित्ता १२ । पासस्स विसाहाओ १३, पंच य हत्थुत्तरे वीरो १४ ।।३।। समणे भगवं महावीरे पंचहत्थुत्तरे होत्था, तंजहा-हत्थुत्तराहिं चुते चइत्ता गब्भं वक्कते, हत्थुत्तराहिं गब्भातो गब्भं साहरिते, हत्थुत्तराहिं जाते, हत्थुत्तराहिं मुंडे भवित्ता जाव पव्वइए, हत्थुत्तराहिं अणंते अणुत्तरे जाव केवलवरनाणदसणे समुप्पन्ने ।। सू० ४११।। । // તિ પંઘમાસ્ત પઢો તો તમો / (મૂળ) પદ્મપ્રભ નામના છઠ્ઠા તીર્થકરના પાંચ કલ્યાણક ચિત્રા નક્ષત્રમાં થયેલ છે, તે આ પ્રમાણે–૧. ચિત્રા નક્ષત્રમાં સ્વર્ગથી ચવ્યા, ચ્યવીને ગર્ભમાં ઉત્પન્ન થયા, ૨. ચિત્રા નક્ષત્રમાં જન્મ્યા, ૩. ચિત્રા નક્ષત્રમાં મુંડિત થઈ ગૃહસ્થાવાસને. છોડીને અણગારપણાને પ્રાપ્ત થયા-દીક્ષા લીધી, ૪. ચિત્રા નક્ષત્રમાં અનંત, સર્વોત્કૃષ્ટ, વ્યાઘાત રહિત, સમગ્ર વિષયવાળું, પરિપૂર્ણ-અખંડ એવું પ્રધાન કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયું અને પ. ચિત્રા નક્ષત્રમાં નિર્વાણ પામ્યા. પુષ્પદંત (સુવિધિનાથ) નામના નવમા અહતના પાંચ કલ્યાણક મૂળ નક્ષત્રને વિષે થયેલા છે, તે આ પ્રમાણે-મૂળ નક્ષત્રમાં સ્વર્ગથી ચવ્યા, અવીને ગર્ભમાં ઉત્પન્ન થયા, એવી રીતે આ અભિલાપ વડે નીચેની ગાથાઓ અનુસરણ કરવા યોગ્ય છે. જાથાથ–૧, પદ્મપ્રભના ચિત્રા નક્ષત્રમાં પાંચ કલ્યાણક થયા છે, ૨. મૂળ નક્ષત્રમાં પુષ્પદંતના, ૩. પૂર્વાષાઢા નક્ષત્રમાં શીતલનાથના અને ૪. ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં વિમલનાથના પાંચ કલ્યાણક થયા છે /૧// ૫. અનંતજિનના રેવતી નક્ષત્રમાં ૬, ધર્મનાથના પુષ્ય નક્ષત્રમાં, ૭. શાંતિનાથના ભરણી નક્ષત્રમાં, ૮. કુંથુનાથના કૃતિકા નક્ષત્રમાં તેમજ ૯. અરનાથના રેવતી નક્ષત્રમાં પાંચ કલ્યાણક થયા છે /ર/.૧૦. મુનિસુવ્રતના શ્રવણ નક્ષત્રમાં, ૧૧. નમિનાથના અશ્વિની નક્ષત્રમાં, ૧૨, નેમિનાથના ચિત્રા નક્ષત્રમાં, ૧૩, પાર્શ્વનાથના વિશાખા નક્ષત્રમાં અને ૧૪. મહાવીર સ્વામીના હસ્તોત્તરા-ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં ચ્યવનાદિ પાંચ કાર્યો થયેલા છે. /// શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના ચ્યવનગર્ભસંક્રમણ આદિ પાંચ કાર્યો હસ્તોત્તરામાં થયા છે, તે આ પ્રમાણે–૧. હસ્તોત્તરા નક્ષત્રમાં સ્વર્ગથી ચવ્યા, ચ્યવીને ગર્ભમાં ઉત્પન્ન થયા, ૨. હસ્તોત્તરા નક્ષત્રમાં ગર્ભથી અન્ય ગર્ભમાં સંહરણ કરાયા, ૩. હસ્તોત્તરા નક્ષત્રમાં જન્મ્યા, ૪. હસ્તોત્તરા નક્ષત્રમાં મુંડ થઈને યાવત્ દીક્ષા લીધી અને પ. હસ્તોત્તરા નક્ષત્રમાં અનંત યાવત્ અનુત્તર કેવલજ્ઞાન અને કેવલ દર્શન ઉત્પન્ન થયું. //૪૧૧ (ટી) આ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે-પદ્મપ્રભ, ઋષભાદિ તીર્થકરોની મળે છઠ્ઠા છે. ચ્યવન વગેરે પાંચ દિવસોને વિષે 1. આમાં મૂળમાં અને ટીકામાં કયાંય કલ્યાણક શબ્દનો પ્રયોગ નથી. 30 Page #79 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः १ पभप्रभादिस्थानकानि ४११ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ચિત્રા નક્ષત્ર વિશેષ છે જેને તે પંચચિત્ર. 'વિત્રામઃ' આ રૂઢીથી બહુવચન છે. 'વ્યુતઃ '—અવતર્યા, ઉપરિમો પરિમ (નવમા) રૈવેયકથી એકત્રીશ સાગરોપમની સ્થિતિવાળા દેવમાંથી અવીને 'લ્મ' તિઃ ગર્ભમાં કૌશંબી નગરીને વિષે ધર નામના રાજાની સુસીમા નામની ભાર્યાની કૃષિમાં માઘ માસની કૃષ્ણ છઠ્ઠીને દિવસે ઉત્પન્ન થયા ૧, કાર્તિક વદિ બારસને દિવસે ગર્ભમાંથી નીકળીને જન્મ્યા ૨, તથા કેશ અને કષાયાદિની અપેક્ષાએ મુંડ થઈને, ગૃહવાસથી નીકળીને સાધુપણાને પ્રાપ્ત થયા અથવા કાર્તિક સુદ તેરસને દિને અણગારીપણા વડે પ્રવૃજિત થયા ૩, તથા અનંતપર્યાયવાળું હોવાથી અનંત, બધાય જ્ઞાનોમાં ઉત્તમ હોવાથી અનુત્તર, અપ્રતિપાતી હોવાથી નિર્માઘાત, સર્વથા સ્વઆવરણનો ક્ષય થયેલ હોવાથી અથવા કટ (સાદડી), ભીત વગેરે આવરણના અભાવથી નિરાવરણ, સકલ પદાર્થના વિષયપણાથી કુસ્ત, પરિપૂર્ણ–પોતાના અવયવની અપેક્ષાએ પૂનમચંદ્રના બિંબની જેમ અખંડ, શું તે કહે છે-કેવળ–અન્ય જ્ઞાનોના અસહાયપણાથી (એકલું) અથવા સંશુદ્ધપણાથી. આ કારણથી જ વરપ્રધાન તે કેવલવરજ્ઞાન-વિશેષ જાણવારૂપ અને દર્શન-સામાન્ય જાણવારૂપ, એવું જ્ઞાન અને દર્શન તે કેવલવરજ્ઞાનદર્શન ચૈત્ર સુદ પૂનમને દિને ઉત્પન્ન થયું તથા ૪. પરિનિવૃતો—માગશર વદિ એકાદશીએ અને મતાંતરે ફાલ્યુન વદિ ચોથે નિર્વાણ પામ્યા. મોક્ષે ગયા. પ. 'વં વેવ' ઉત્તઃ પદ્મપ્રભુસ્વામીના સૂત્રની જેમ પુષ્પદંતનું સૂત્ર પણ કહેવું. 'હવે' અનંતર કહેલ સ્વરૂપ વડે તેન' હમણાં કહેલ હોવાથી પ્રત્યક્ષ સૂત્રના પાઠ વડે આ ત્રણ સૂત્ર સંગ્રહણિ ગાથાઓ વડે ( અનુસરણ કરવા યોગ્ય છે. શેષ સૂત્રના પાઠને બતાવવા માટે 'પ૩મMમસ્તે’ ત્યા૦િ તેમાં પદ્મપ્રભ તીર્થકરના ચ્યવનાદિપાંચ સ્થાનકોને વિષે ચિત્રા નક્ષત્ર હોય છે, ઇત્યાદિ ગાથાનો અક્ષરાર્થ કહેવો, સૂત્રપાઠ તો પ્રથમના બે સૂત્રનો સાક્ષાત્ દેખાડેલ જ છે. બીજા તીર્થકરોનો સૂત્રપાઠ તો આ પ્રમાણેસીયને જ નહીં પંવપુલ્વાસાઢે દોસ્થા, તંગદી–પુબ્બાસાહહિં પુ વરૂત્તા, જન્મ વતે પુર્વાસાઢfë નાણ' રૂત્યાદ્રિ એવી રીતે બધાય સૂત્રો કહેવા. વ્યાખ્યા આ પ્રમાણે જાણવી-પુષ્પદંત નવમાં તીર્થકર, આનત કલ્પથી ઓગણીશ સાગરોપમની સ્થિતિવાળા દેવમાંથી ફાલ્ગન કૃષ્ણ નવમીએ મૂળ નક્ષત્રને વિષે ચવ્યા, વીને કામંદી નગરીને વિષે સુગ્રીવ નૃપની રામા નામની ભાર્યાની કુક્ષીમાં ગર્ભપણાએ ઉત્પન્ન થયા ૧, મૂળ નક્ષત્રમાં માગશર 'કૃષ્ણ પંચમીએ જન્મ્યા ૨, મૂળ નક્ષત્રમાં જ્યેષ્ઠ સુદિ પ્રતિપદાએ (મતાંતરથી માગશર વદ છઠ્ઠને વિષે) દીક્ષિત થયા ૩, મૂળ નક્ષત્રમાં જ કાર્તિક શુક્લ તૃતીયાને દિવસે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ૪, આશ્વિન શુક્લ નવમીએ (મતાંતરે વૈશાખ વદિ છઠ્ઠને વિષે) નિર્વાણ પામ્યા. ૫. શીતલનાથ દશમા તીર્થંકર પ્રાણત કલ્પથી વીશ સાગરોપમની સ્થિતિવાળા દેવમાંથી વૈશાખ વદિ છઠ્ઠને દિવસે પૂર્વાષાઢા નક્ષત્રને દિવસે ચવ્યા, ચ્યવીને ભલિપુરને વિષે દૃઢરથ નૃપતિની નંદા નામની ભાર્યાની કુક્ષીમાં ગર્ભપણાએ ઉત્પન્ન થયા, પૂર્વાષાઢા નક્ષત્રમાં જ માઘ કૃષ્ણ દ્વાદશીને વિષે જન્મ્યા, પૂર્વાષાઢામાં જ માઘ કૃષ્ણ દ્વાદશીએ દીક્ષિત થયા, પૂર્વાષાઢામાં જ પૌષ શુક્લપક્ષમાં મતાંતર વડે બહુલ (વદિ) પક્ષમાં ચતુર્દશીએ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, તથા તે જ નક્ષત્રમાં શ્રાવણ શુક્લ પંચમીએ મતાંતરથી શ્રાવણ કૃષ્ણ દ્વિતીયાને દિને) મોક્ષ પામ્યા. એવી રીતે ત્રણ ગાથામાં કહેલા શેષ તીર્થકરો સંબંધી સૂત્રોને પ્રથમાનુયોગના પદને અનુસાર યોજના કરીને વ્યાખ્યા કરવી. વિશેષ એ કે-ચૌદ સૂત્રને વિષે પાઠભેદ છે તેને દેખાડવા માટે કહે છે–“સમને'ત્યાદ્રિ હસ્ત નક્ષત્ર વડે ઓળખાતી ઉત્તરા અથવા હસ્તનક્ષત્ર છે જેની ઉત્તરમાંપાછળ તે હસ્તોત્તરા અર્થાત્ ઉત્તરાફાલ્ગની. ચ્યવન, ગર્ભહરણાદિ પાંચને વિષે હસ્તોત્તરા નક્ષત્ર છે જેને તે પંચહસ્તોત્તર (મહાવીર) ન્મારો' ગર્ભસ્થાનની બ્લ' ત્તિ ગર્ભને વિષે-અન્ય ગર્ભસ્થાનમાં સંહત-સંહરણ કરાયા અને નિવૃતતુ' સ્વાતિ નક્ષત્રમાં કાર્તિક અમાવસ્યાને વિષે નિર્વાણ પામ્યા. ૪૧૧// | પાંચમા સ્થાનકનો પહેલો ઉદેશો સમાસ || 1. વર્તમાનમાં ભગવાનની કલ્યાણક તિથિઓ લખવામાં જે શાસ્ત્રીય મિતિઓ છોડીને ગુજરાતી મિતિઓ જ લખાય છે તે શાસ્ત્રીય દૃષ્ટિએ યોગ્ય નથી, (સં.) – 31 Page #80 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः २ महानद्युत्तारेतरौ प्रथमप्रावृट्पर्युषणाविहारेतरौ ४१२-४१३ सूत्रे || જય પમરચાનblધ્યયને દિતીયોદે || પ્રથમ ઉદેશક કહ્યો, હવે બીજા ઉદેશાનો આરંભ કરાય છે, એનો સંબંધ આ પ્રમાણે સમજવો. અનંતર ઉદેશકને વિષે વિવિધ પ્રકારે જીવ સંબંધી વક્તવ્યતા કહી, હવે પણ તે જ કહેવાય છે. આવા પ્રકારના સંબંધવાળા આ દ્વિતીય ઉદેશકનું શરૂઆતનું સૂત્રनो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा इमाओ उद्दिवाओ गणिताओ वितंजितातो पंच महण्णवातो महाणदीओ अंतो मासस्स दुक्खुत्तो वा तिक्खुत्तो वा उत्तरित्तए वा संतरित्तए वा, तंजहा-गंगा, जउणा, सरऊ, एरावती, मही। पंचर्हि ठाणेहि कप्पति, तंजहा- भयंसि वा १, दुब्भिक्खंसि वा २, पव्वहेज्ज व णंकोति ३, दओघंसि वा एज्जमाणंसि महता वा ४, अणारितेहिं ५ ।। सू० ४१२।। णो कप्पति णिग्गंथाण वा णिग्गंथीण वा पढमपाउसंसि गामाणुगामं दूइज्जित्तए । पंचहि ठाणेहिं कप्पति, तंजहा–भयंसि वा दुब्भिक्खंसि वा जाव महता वा अणारितेहिं ५ । वासावासं पज्जोसविताणं णो कप्पति णिग्गंथाण वा णिग्गंथीण वा गामाणुगामंदूतिज्जित्तते । पंचहि ठाणेहि कप्पति, तंजहा–णाणट्ठताते, दंसणट्ठताते, चरित्तद्वताते, आयरियउवज्झाए वा से वीसुंभेज्जा, आयरियउवज्झायाण वा बहिता वेयावच्चं करणताते // સૂ૦ ૪૨૩ ા. (મૂળ) સાધુ, સાધ્વીઓને આ કહેલી, સંખ્યા કરેલી, સ્પષ્ટ નામવાળી, મહાસમુદ્રના જેવા ઘણા જળવાળી પાંચ મહાનદીઓ એક માસની અંદર, બે ત્રણ વાર બાહુ વગેરેથી ઉતરવાને માટે કહ્યું નહિં તથા નાવાદિકમાં બેસીને ઉતરવા માટે કહ્યું નહિ, તે આ પ્રમાણે—ગંગા, યમુના, સરયુ, ઐરાવતી અને મહી, પાંચ સ્થાનમાં અપવાદે ઉતરવી કહ્યું, તે આ પ્રમાણે–૧. રાજાદિનો ભય હોતે છતે, ૨. દુકાલ હોતે છતે, ૩. કોઈ અનાર્ય વડે પીડા કરાય છતે, ૪. નદીના વેગવાળા પ્રવાહમાં તણાતાઓને અને ૫. જીવોના પ્રાણોનો નાશ કરનાર સ્વેચ્છાદિ વડે પરાભવ પામેલાઓને /૪૧૨/l સાધુ, સાધ્વીઓને પ્રથમ વર્ષાકાળમાં ગ્રામાનુગ્રામ પ્રત્યે વિહાર કરવો કલ્પે નહિં. પાંચ સ્થાન–કારણ વડે કહ્યું છે, તે આ પ્રમાણે–ભય હોતે છતે ૧, દુકાળ હોતે છતે ૨, યાવતું મોટા આવેશથી અનાર્ય વડે ઉપદ્રવ હોતે છતે પ, પાંચ સ્થાનકોમાં (કારણે) ચોમાસાને વિષે વિહાર કહ્યું છે, તે આ પ્રમાણે-૧, જ્ઞાન મેળવવાને અર્થે. ૨. દર્શન-સમ્યક્તની પુષ્ટિને અર્થે. ૩. ચારિત્રની રક્ષાને અર્થે. ૪. આચાર્ય કે ઉપાધ્યાયનું મરણ થવાથી અન્ય આચાર્યાદિનો આશ્રય કરવાને અર્થે અને પ. આચાર્યાદિના મોકલવાથી વર્ષાક્ષત્રથી બહાર રહેલ આચાર્ય કે ઉપાધ્યાયનું વૈયાવૃત્ત્વ કરવા માટે સાધુ, સાધ્વીઓને ચોમાસામાં અન્યત્ર જવું કહ્યું. //૪૧૩ll (ટી) પ્રથમ સૂત્રનો પૂર્વના સૂત્ર સાથે આ પ્રમાણે સંબંધ છે-પૂર્વ સૂત્રમાં કેવલી નિગ્રંથ સંબંધી વસ્તુ કહી, અહિં તો છદ્મસ્થ નિગ્રંથ સંબંધી વસ્તુ કહેવાય છે, આ પ્રમાણે આ સૂત્રના નજીકના ગર્ભસૂત્ર સાથે સંબંધ જોડવો. 'નો ખરૂ ઇત્યાદિ સૂત્રોની વ્યાખ્યા સુગમ જ છે. વિશેષ એ કે—'નો ખરૂ’ ત્તિ ન કલ્પતે અર્થાત્ કહ્યું નહિં. 'વસ્થiધમનંવાર' ઇત્યાદિકની જેમ અહિં એકવચનાન્ત શબ્દ બહુવચનવાળો હોવાથી ગ્રંથ-પરિગ્રહથી નીકળ્યા તે નિગ્રંથો-સાધુઓને, તથા નિર્ગથી સાધ્વીઓને, અહિં પ્રાયઃ બન્નેને પણ તુલ્ય અનુષ્ઠાનપણું છે એમ બતાવવા માટે બે ‘વા’ શબ્દો છે. 'રૂમા' નામથી કહેવામાં આવતી, 32 Page #81 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः २ महानद्युत्तारेतरौ प्रथमप्रावृट्पर्युषणाविहारेतरौ ४१२ - ४१३ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ નજીકમાં જોવાતી, રઢ્ઢિા સામાન્યતઃ કહેવાયેલી જે મહાનદીઓ, ગણિતા–પાંચ એમ ગણત્રી કરેલી, વ્યંજિતા–સ્પષ્ટ કરાએલી– ગંગા ઇત્યાદિ, અથવા વિશેષણ વડે ગ્રહણ કરવાથી જેમ મહાર્ણવા, તેમાં બહુ પાણી હોવાથી મહાર્ણવ-મહાસમુદ્રની જેમ જે અથવા મહાર્ણવ પ્રત્યે જનારી જે નદીઓ તેમ મહાર્ણવા, મહાનદીઓ તે ઘણી ઊંડી નદીઓ, એવી નદીઓ એક માસમાં બે વખત અથવા ત્રણ વખત 'ૐત્તરીતું'—બાહુ અને જંઘા વડે ઉલ્લંઘન કરવાને માટે, સન્તરીતું—નાવાદિની સહાયતા વડે ઉતરવા માટે જ (અથવા એક વખત ઉલ્લંઘવું તે ઉત્તરીત્તું અને અનેક વખત ઉલ્લંઘન કરવું તે સંતરિનું) પોતાનો અને સંયમનો ઘાત થવાનો સંભવ હોવાથી ન કલ્પે. વળી શબલ (મલિન) ચારિત્ર થવાથી અકલ્પ્યતા છે. કહ્યું છે કે—''માસન્વંતર તિત્રિ વાતેવા ૩ રેમાળે' ત્તિ—એક માસમાં નાભિપ્રમાણ જલમાં ઉતરવારૂપ ત્રણ વખતના ઉદકના લેપને કરતો થકો ચારિત્રને સબળ દોષવાળું–મલિન કરે. આ સૂત્રને વિષે કલ્પભાષ્યની ગાથા નીચે પ્રમાણે જાણવી. इमउत्ति सुत्तउत्ता १, उद्दिट्ठ नईओ २ गणिय पंचेव ३ । गंगादि वंजियाओ ४, बहूदय महन्नवाओ ५ ||४७|| पंचहं गहणेणं सेसा वि उ सूइया महासलिला । [बृहत्कल्प० ५६१९।२० इति ] આ સૂત્રમાં સામાન્યથી કહેવાએલી ગણિતમાં પાંચ, ગંગાદિનું વર્જન કરવું. ઘણા જલવાલી અને ઘણી ઊંડી હોવાથી. (૪૭) અહિં પાંચ નદીઓના ગ્રહણ વડે ઉપલક્ષણથી શેષ મહાનદીઓ પણ સૂચવેલ છે. હવે દોષો બતાવે છે— ओहार - मगराईया, घोरा तत्थ उ सावया । सरीरोवहिमाईया, गावातेणा व कत्थइ ||४८ || [ बृहत्कल्प० ५६३३ इति] નદીમાં હિંસક જીવો મત્સ્ય અને મગર વગેરે હોય છે, તેઓ નાવને જળની અંદર લઈ જાય છે અથવા શરી૨ અને ઉપધિ વગેરેના ચોરનારા હોય છે તેમજ નાવને પણ ચોરનારા ક્યાંક હોય છે. (૪૮) અપવાદ દર્શાવતાં કહે છે—'પત્તે' ત્યાદ્રિ મ—રાજા તેમજ દ્વેષી વગેરેના સંબંધથી ઉપધિ વગેરેના અપહરણ વિષયક ભય ઉત્પન્ન થયે છતે ૧, ટુર્નિક્ષે વા—ભિક્ષાનો અભાવ હોતે છતે ૨, 'પન્ન દેખ્ત' ત્તિ—પ્રવ્યથતે—કોઈક પીડા કરે અથવા અંતર્ભૂત કારિત (પ્રેરક) અર્થ હોવાથી પ્રવાહયે—કોઈક દ્વેષી તે જ ગંગાદિક નદીઓમાં નાખે ૩, 'ઓયંત્તિ' ત્તિ અથવા ગંગાદિ નદીઓ ઉન્માર્ગપણાએ આવતી છતી, તેના વડે ઉદકના સમૂહમાં તણાએલાને, (મહાન આડંબરથી એ શેષઅધ્યાહાર છે) ૪, ’ગરિષ્ણુ' ત્તિ વિભક્તિના વ્યત્યય–ફારફેરથી અનાર્યેઃ—જીવન અને ચારિત્રનો નાશ કરનાર મ્લેચ્છાદિ વડે પરાભવ પામેલાઓને અથવા મ્લેચ્છો આવતે છતે ૫. આ ઉક્ત પાંચ પુષ્ટ આલંબનો છે, આવા કારણથી તે નદીઓને તરવામાં દોષ નથી. કહ્યું છે કે सालंबणो पडतो वि, अप्पयं दुग्गमे वि धारेइ । इय सालंबणसेवी, धारेइ जई असढभावं ।। ४९ ।। [ आवश्यक नियुक्ति ११८६ इति ] પડનારને જે આશ્રયભૂત છે તે આલંબન, તે બે ભેદે છે–દ્રવ્યથી અને ભાવથી. ગર્તા, ખાડા વગેરેમાં પડતાં થકાં જે દ્રવ્ય ગ્રહણ કરાય છે તે દ્રવ્યઆલંબન. ભાવઆલંબન પુષ્ટ અને અપુષ્ટ ભેદથી બે પ્રકારે છે, તેમાં સંયમની રક્ષા વગેરેને માટે જે આલંબન તે પુષ્ટ આલંબન, આ પુષ્ટાલંબન ગ્રહણ કરનાર સાધુ, ગર્દાદિમાં પડતો થકો પુષ્ટાલંબનની મદદથી આત્માને ધારે છે—બચાવે છે. આ આલંબનને સેવના૨ યતિ, અશઠ-નિષ્કપટભાવને ધારણ કરે છે. (૪૯) आलंबणहीणो पुण, निवडइ खलिओ अहे दुरुत्तारे । इय निक्कारणसेवी, पडइ भवोहे अगाहम्मि ||५०॥ [आवश्यक नियुक्ति ११८७ इति] આલંબન સિવાય ગર્દાદિમાં સ્ખલિત થયો છતો નીચે દુષ્ટ સ્થાનમાં પડે છે, એવી રીતે કારણ સિવાય સેવનાર અગાધ ભવસાગરમાં પડે છે. (૫૦) I૪૧૨॥ 33 Page #82 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः २ महानद्युत्तारेतरौ प्रथमप्रावृट्पर्युषणाविहारेतरौ ४१२-४१३ सूत्रे તથા 'માઉસંસિ' ઉત્ત. અહિં આષાઢ અને શ્રાવણ આ માસ-પ્રાવૃત્ ઋતુ છે. તેમાં આષાઢ માસ તે પ્રથમ પ્રાવૃત્. અથવા ચાર માસના પ્રમાણવાળો વર્ષાકાળ તે પ્રાવૃત્ એમ વિવક્ષિત છે. તેમાં સીત્તેર દિવસના પ્રમાણવાળા પ્રવૃટના બીજા ભાગને વિષે તો વિહાર કરીને જવું કહ્યું જ નહિં, અને પચ્ચાશ દિનના પ્રમાણવાળા પ્રથમ ભાગને વિષે કારણે જવું કહ્યું તેમાં પણ વીશ દિનના પ્રમાણવાળા પ્રથમ ભાગમાં ગ્રામાંતર જવું કહ્યું નહિ. કારણ કે તે સમયે પૃથ્વી જંતુઓ વડે વ્યાકુલ હોય છે. કહ્યું છે કે एत्थ य अणभिग्गहियं, वीसइराई सवीसयं मासं । तेण परमभिग्गहियं, गिहिनायं कत्तियं जाव ।।५१।। [बृहत्कल्प० ४२८२ निशीथ भाष्य ३१५१ दशाश्रुत स्कंध नि०६६ त्ति] શ્રાવણ બહુલ (ગુજરાતી આપાઢ વદિ) પંચમી વગેરેમાં સાધુ રહે છતે પણ ગૃહસ્થો પાસે રહેવાનું ચોક્કસ નહિ કરેલ હોઈ જો કોઈ ગૃહસ્થ પૂછે કે- આર્યો! તમે અત્રે રહ્યા છો કે નહિં? ત્યારે હજી પણ કાંઈ ચોક્કસ કરેલું નથી એમ મુનિ કહે. આવી રીતે અનિશ્ચિત ક્યાં સુધી કહેવું તે કહે છે-વીસ દિવસ અથવા 'પચ્ચાસ દિવસ પર્વત. પર્યુષણા બાદ ચોક્કસ કરવુંગૃહસ્થોને યાવત્ કાર્તિક પૂર્ણિમા પર્યત રહેવાનું જણાવવું. (૫૧) કોઈ પણ મરકી વગેરે ઉપદ્રવો વડે નીકળવાનો સંભવ હોવાથી અનભિગૃહીત-અનિશ્ચિતપણું છે. કહ્યું છે કે– , असिवादिकारणेहिं, अहवा वासं न सुट्ठ आरद्धं । अभिवडियंमि वीसा, इयरेसु सवीसई मासो.।।५२।। [बृहत्कल्प० ४२८३ निशीथ भाष्य ३१५२ दशाश्रुत स्कंध नि० ६७ इति] અશિવ-ઉપદ્રવ અને રાજભય વગેરે કારણોને લઈને અથવા જે ક્ષેત્રમાં રહેલ હોય તે ક્ષેત્રમાં દુષ્કાળ પડેલ હોય તો વિહાર પણ કરે, જે સંવત્સરોમાં અધિક માસ હોય છે તે સંવત્સરમાં આષાઢી પૂર્ણિમાથી વીસ દિવસ પર્યત અનભિગુહિક વસે. અધિક માસ ન હોય ત્યારે પચ્ચાસ દિન પર્યત અચોક્કસપણે રહે. (૫૨) વર્ષાકાળમાં વિહાર કરવાથી નીચેનાં દોષો લાગે છે. छक्कायविराहणया, आवडणं विसमखाणुकंटेसु । वुज्झण अभिहण रुक्खोल्लसावए तेण उवचरए ।।५३।। अक्खुनेसु पहेसु, पुढवी उदगं च होइ दुविहं तु । उल्लपयावणअगणी, इहरा पणओ हरियकुंथू ।।५४।।। . [बृहत्कल्प० २६३६-३७ निशीथ भाष्य ३१२५-२६ इति] છકાયના જીવની વિરાધના થાય, કાદવ વગેરેમાં અથવા વિષમ સ્થાનમાં પડવું થાય, ખીલા અથવા કાંટાઓને વિષે પગ વીંધાય, નદી વગેરેના પ્રવાહમાં તણાવું પડે, માર્ગમાં જતાં અભિઘાત થાય, ભીંજાવાના ભયથી વૃક્ષનો આશ્રય કરે તે વૃક્ષનું વાયુથી પડવું થાય. શ્વાપદ-હિંસક પ્રાણીઓનો ભય થાય, અન્ય લોકો ચોર અથવા ગુપ્તચરની શંકા કરે, હલનચલન વગેરેથી રહિત રસ્તાઓમાં પૃથ્વીની તથા ભૌમ અને અંતરિક્ષ (આકાશ સંબંધી) એમ બે પ્રકારના અપૂકાયની વિરાધના થાય, ભીંજાયેલ ઉપધિઓને તપાવે ત્યારે અગ્નિનો આરંભ થાય, અગ્નિના આરંભમાં અવશ્ય વાયુનો આરંભ થાય, ઇતરથા-જો ન તપાવે તો પનગફૂગ ઉત્પન્ન થાય, વળી દુર્વાદિ તથા કંથ વગેરેની વિરાધના થાય. (૫૩-૫૪) આ કારણથી પ્રાવૃત્ ઋતુને વિષે શું કરવું? તે કહે છે-અવધિભૂત-એક ગ્રામથી ઉત્તર-આગળના ગ્રામોનું ઉલ્લંઘન ન કરવું તે ગ્રામાનુગ્રામ. તેન–ગ્રામની ક્રમશઃ પરંપરા વડે અથવા એક ગામથી બીજો ગ્રામ લધુ (નાનો) અને પાછળથી વસેલ તે અનુગ્રામ, ગ્રામ અને અનુગ્રામરૂપ ગ્રામનુગ્રામને વિષે ટૂનિત્તર' ત્તિ રોતું—વિહાર કરવા માટે (ન કલ્પ) આ ઉત્સર્ગમાર્ગ છે. અપવાદ માર્ગ કહે છે કે—'vQ’ ત્યારઃ પૂર્વોક્તવત્, વિશેષ એ કે–'પ્રવ્યથત’ ગામમાંથી કોઈક બહાર કાઢે, અથવા પાણીનો પ્રવાહ આવે છતે તેથી નાસી જવું પડે. કહ્યું છે કેआबाहे दुब्भिक्खे, भए दओघंसि वा महंतंसी । परिभवणतालणं वा, जया परो वा करेज्जासि ।।५।। [વૃદq૦ માર૭૩૬ ઉત્ત] 1. આ મર્યાદા સાંપ્રતકાળમાં પ્રવર્તતી નથી, અત્યારે તો આષાઢી ચૌદસથી જ ચાતુર્માસ ચોક્સ થાય છે. 34. Page #83 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः २ महानद्युत्तारेतरौ प्रथमप्रावृट्पर्युषणाविहारेतरौ ४१२-४१३ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ પાનસિક પીડા છતે અથવા ગામ બહાર કોઈ કાઢે છતે ૧, દુર્ભિક્ષમાં ૨, ભયને વિષે ૩, પાણીનો મહાનું પ્રવાહ આવ્યું છતે ૪, અને કોઈક દ્વેષી જ્યારે પરાભવ અથવા તાડન કરે તેમ હોય ત્યારે વર્ષાકાળમાં પણ સાધુ વિહાર કરે છે. તથા વસુવર્ષાકાળમાં વર્ષો-વૃષ્ટિ તે વર્ષોવર્ષો અથવા વર્ષાકાળને વિષે આવાસથી રહેવારૂપ વર્ષાવાસ તે જઘન્ય-કાર્તિકી પૂર્ણિમા પર્યત સીત્તેર દિવસપ્રમાણ, મધ્યમ વૃત્તિ વડે ચાતુર્માસપ્રમાણ અને ઉત્કૃષ્ટથી છમાસ પર્વત છે. કહ્યું છે કે इय सत्तरी जहन्ना, असिई नउई वीसुत्तरसयं च । जइ वासे मग्गसिरे, दस राय तिन्नि उक्कोसा ।।६।। માસમર્થકો [ बृहत्कल्प० ४२८५ दशाश्रुत स्कंध नि० ६९ निशीथ भाष्य ३१५४ इति] ભાદ્રપદ શુક્લ પંચમી પછી કાર્તિક પૂર્ણિમા પર્યત જઘન્યથી સીત્તેર દિવસો થાય છે અને ભાદ્રપદ (મારવાડી) કૃષ્ણ દશમીથી કાર્તિક પૂર્ણિમા પર્યત એંશી દિવસો, શ્રાવણ પૂર્ણિમાથી કાર્તિક પૂર્ણિમા પર્યત નેવું દિવસો, આષાઢ પૂર્ણિમાથી કાર્તિક પૂર્ણિમા પર્યત એક સો વીસ દિવસો, આ બધા મધ્યમ છે. જો માગશર માસમાં વૃષ્ટિ થાય તો અપવાદ માર્ગથી દશ દિવસ રહે, દશ દિવસ પછી પણ વૃષ્ટિ થાય તો બીજા દશ દિવસ રહે, એમ ત્રીજી વાર પણ દશ દિવસ રહે અર્થાત્ માર્ગશીર્ષ પૂર્ણિમા પછી પણ વૃષ્ટિ થાય, કાદવ વગેરે હોય તો પણ અવશ્ય વિહાર કરે. આ પંચમાસિક જ્યેષ્ઠ કલ્પ અવગ્રહ છે. (૫૬) હવે છ માસનો અવગ્રહ કહે છેकाऊण मासकप्पं, तत्थेव ठियाण तीते [तीत] मग्गसिरे । सालंबणाण छम्मासिओ उ जेदुग्गहो होइ ।।५७।। . [बृहत्कल्प० ४२८६ दशाश्रुत स्कंध नि० ७० निशीथ भाष्य ३१५६ इति] જે ક્ષેત્રને વિષે આષાઢ પૂર્ણિમા પર્યત માસકલ્પ કરીને પણ બીજા ચોમાસા માટે યોગ્ય ક્ષેત્ર ન હોવાથી ત્યાં જ ચાતુર્માસ રહેલ હોય અને ચાતુર્માસ બાદ વૃષ્ટિ વગેરેના કારણથી માર્ગશીર્ષ પૂર્ણિમા પર્યત રહેલ આલંબન સહિત મુનિઓને જ છમાસિક * જયેષ્ઠ અવગ્રહ હોય છે. (૫૭) ' 'પુન્નોવિયા' ઉત્ત. પરીતિ–સમસ્તપણાએ પિતાનાં–રહેલાઓને અર્થાત્ પર્યુષણા કલ્પ વડે નિયમવાળી વસ્તુ પ્રત્યે ગ્રહણ કરનાર મુનિઓને પર્યુષણા કલ્પ તે ઊણોદરતાનું કરવું, નવ વિકૃતિનો સર્વથા ત્યાગ, પીઠ, લક વગેરે સંસ્તારકનું ગ્રહણ, ઉચ્ચારાદિ સંબંધી માત્રકનું ગ્રહણ કરવું, લોચનું કરવું, શિષ્યને દીક્ષા ન આપવી, પહેલાં લીધેલ ભસ્મ-રાખ, ડગલ વગેરેનું તજવું, નવીનોનું ગ્રહણ કરવું, વર્ષાકાળમાં મદદ કરનાર ડબલ ઉપકરણનું ધરવું, નવીન ઉપકરણનું ગ્રહણ ન કરવું અને પાંચ કોશથી આગળ જવાનું વર્જવું. ઇત્યાદિ. કહ્યું છે કેदव्वट्ठबणाऽऽहारे, विगई संथार मत्तए लोए । सच्चित्ते अच्चित्ते, वोसिरणं गहणधरणाइ ।।५८।। [निशीथ भाष्य ३१६६ त्ति વ્યવ'ત્તિનિશીથસૂત્રમાં દ્વાર ગાથા છે તેનો અક્ષરાર્થ અહિં કહેવાય છે-આહારને વિષે ઊણોદરતા, વિકૃતિ (વિગઈ) નો ત્યાગ, સસ્તારક અને માત્રકનું ગ્રહણ, લોચકરણ, સચિત્ત-શિષ્ય ન કરવો, અચિત્ત-પૂર્વે ગ્રહણ કરેલ ભસ્મ, ડગલ વગેરેનો ત્યાગ, ઋતુબદ્ધ (ચોમાસા સિવાયના કાળ) કાળમાં પણ ગ્રહણ કરેલ વસ્ત્રપાત્રાદિનું ગ્રહણ કરવું. (૫૮) - મંગલાદિકના કારણને વિષે આહારનો ત્યાગ કરવો અર્થાત્ ઋતબદ્ધ કાળમાં જે આહાર લેવાય છે તે આહાર ચોમાસામાં ત્યાજય છે. જો આવશ્યકાદિ કૃત્યમાં હાનિ ન થાય તો ચાર માસના ઉપવાસ કરે, તે ન બની શકે તો ત્રણ માસ, બે માસ કે એક માસખમણ કરે. તે ન થઈ શકે તો ક્રમશઃ એકેક દિવસની હાનિ કરીને અર્થાત્ ૨૯-૨૮-૨૭ દિવસ તપ કરે. છેવડે એકાંતર ઉપવાસ કરે. જો નિત્ય આહાર કરે તો પ્રત્યાખ્યાનની વૃદ્ધિ કરે અર્થાત્ જો પહેલાં ‘નવકારસી’ કરતો હોય તો પોરસી કરે, એમ ક્રમશઃ કરતો થકો યોગની વૃદ્ધિ કરે. જ્ઞાન એ જ અર્થ પ્રયોજન છે જેને તે જ્ઞાનાર્થ, તેનો જે ભાવ તે જ્ઞાનાર્થતા, તયાં-જ્ઞાનાર્થપણા વડે, અન્ય આચાર્યાદિ પાસે અપૂર્વ શ્રુતસ્કંધ છે તે આચાર્ય, આહાર પ્રત્યે પ્રત્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા છે, તે કારણથી શ્રુતસ્કંધ, તેની પાસેથી જો - 35 Page #84 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः २ महानद्युत्तारेतरौ प्रथमप्रावृट्पर्युषणाविहारेतरौ ४१२- ४१३ सूत्रे ગ્રહણ ન કરાય તો તે આચાર્યાદિથી શ્રુતસ્કંધનો નાશ થાય. આ કારણથી તેને ગ્રહણ ક૨વા માટે ગ્રામાનુગ્રામ પ્રત્યે વિચરવું કલ્પે. એવી રીતે દર્શનના પ્રયોજન વડે અર્થાત્ દર્શનપ્રભાવક શાસ્ત્ર (સમ્મત્યાદિ) ના પ્રયોજનવાળાએ અને ચારિત્રના પ્રયોજનપણાએ તો જે ક્ષેત્રમાં રહેલ તે ક્ષેત્રની અનેષણા અને સ્ત્રી વગેરેના દોષ વડે દુષ્ટતાથી ચારિત્રની રક્ષા માટે તેમજ 'આયરિયસવન્ના' ત્તિ॰ સમાહારદ્વંદ્વપણાથી આચાર્ય અને ઉપાધ્યાય એકવચનાંત છે, 'તે' તે સાધુ 'વીસુંમેગ્ન' ત્તિ॰ વિષ્વક–શરીરથી જુદા થાય અર્થાત્ તે સાધુના આચાર્ય અને ઉપાધ્યાય મરણ પામે, તે કારણથી તે ગચ્છમાં અન્ય આચાર્યાદિકના અભાવથી અન્ય ગણનો આશ્રય કરવા માટે અથવા 'વીસુંમેગ્ન' ત્તિ તે સાધુનો આચાર્યાદિ વિશ્વાસ પામેલ હોય, તે કારણથી અત્યંત રહસ્ય કાર્ય કરવા માટે તથા વર્ષાક્ષેત્ર–ચોમાસાના ક્ષેત્રથી બહાર રહેનારા આચાર્ય, ઉપાધ્યાયોનું વૈયાવૃત્ત્વ કરવા માટે આચાર્યાદિ વડે મોકલાયેલ સાધુને વિહાર કરવો કલ્પે. કહ્યું છે કે— असिवे ओमोयरिए, रायदुट्टे भए व गेलने । नाणाइतिगस्सा ३, वीसुंभण ४ पेसणेणं ५ च ।। ५९ ।। [निशीथ भाष्य ३१२९, बृहत्कल्प० २७४१ इति] ઉપદ્રવ હોતે છતે, દુર્ભિક્ષાદિને લઈને આહાર ન મળવાથી, રાજાનો દ્વેષ થવાથી, ભય હોતે છતે, ગ્લાન છતે–આ પ્રમાણે કારણો ઉત્પન્ન થવાથી વર્ષાકાળમાં વિહાર કરવો કલ્પે અથવા જ્ઞાનાદિ રત્નત્રય માટે ૩, આચાર્યાદિનું મરણ થવાથી ૪; અને પોતાના આચાર્યાદિદ્વારા મોકલાયેલ સાધુને ચોમાસામાં પણ વિહાર કરવો કલ્પે. (૫૯) I૪૧૩॥ पंच अणुग्घातिता पन्नत्ता, तंजहा - हत्थाकम्मं करेमाणे, मेहुणं पडिसेवमाणे, राती भोयणं भुंजमाणे, सागारितपिंडं મુંનમાળે, રાયપિંડ મુંનમાળે ।। સૂ॰ ૪૬૪।। (મૂળ) પાંચ અનુાતિકો-મહાપ્રાયશ્ચિત્તને યોગ્ય કહેલા છે, તે આ પ્રમાણે—૧. હસ્તકર્મ કરતો થકો, ૨. 1અતિક્રમ વગેરેથી મૈથુન સેવતો થકો (અનાચારપણે નહિં), ૩. રાત્રિ ભોજન કરતો થકો, ૪. શય્યાતરના પિંડને ભોગવતો થકો અને પ. રાજપિંડને ભોગવતો થકો ૪૧૪ (ટી૦) 'અનુષાન્ડ્સ' ત્તિ॰ જે તપવિશેષને લઘુકરણરૂપ ઉદ્દાત નથી તે અનુદ્દાત અર્થાત્ જેમ શ્રુતમાં કહેલું છે તેમ (પ્રાયશ્ચિત્તરૂપ) તપ આપવો (પરંતુ ઓછો ન આપવો) તે તપ, પ્રતિસેવા વિશેષથી છે જેઓને તે અનુદ્ધાતિકો, ૧. હસ્તકર્મ સિદ્ધાંતમાં પ્રસિદ્ધ છે, તેને કરતો થકો, ૨. મૈથુન—અતિક્રમથી અતિચાર સુધી અબ્રહ્મને સેવતો થકો, ૩. ખવાય છે તે ભોજન, રાત્રિને વિષે ભોજન તે રાત્રિભોજન, તે દ્રવ્યથી અશનાદિ, ક્ષેત્રથી સમય ક્ષેત્રને વિષે, કાળથી ૧ દિવસે લીધેલું અને બીજે દિવસે ભોગવ્યું, ૨. દિવસે ગ્રહણ કર્યું અને રાત્રિએ ભોગવ્યું, ૩. રાત્રિએ ગ્રહણ કર્યું અને દિવસે ભોગવ્યું તેમજ ૪. રાત્રિએ ગ્રહણ કર્યું અને રાત્રિએ ભોગવ્યું એવી રીતે ચતુર્થંગરૂપ છે, અને ભાવથી રાગદ્વેષ વડે ભોજન કરતો થકો. હવે 'મંતિ मे । સુહુના પાળા' [શવૈ૦ ૬ાર૪-ર૬ ત્ત] ઇત્યાદિ ત્રણ ગાથામાં દોષો જણાવ્યા છે. વળી પણ કહ્યું છે કે— विहु फागदव्वं, कुंथू पणगा तहा वि दुप्पस्सा । पच्चक्खं नाणी वि हु, राईभत्तं परिहरति ॥ ६० ॥ जइ वि य पिवीलिगाइ, दीसंति पईव जोइउज्जोए । तह वि खलु अणाइन्नं, मूलवयविराहणा जेणं ॥ ६१ ॥ [बृहत्कल्प० २८६३-६४ निशीथ भाष्य ३४११-१२ त्ति ] જો કે પ્રાશુક દ્રવ્ય-પક્વાન્નાદિ હોય, તો પણ તેમાં આગંતુક કુંથુઆ અને પનક વગેરે સૂક્ષ્મ પ્રાણીઓ રાત્રિમાં દુઃખે જોઈ શકાય તેવા હોય છે. વળી પ્રત્યક્ષ જ્ઞાની-કેવલી વગેરે પણ રાત્રિભોજનને પરિહરે છે. જો કે તેમાં ‘આમાં જીવોત્પત્તિ છે કે નહી?' તે જાણે છે તો પણ રાત્રિએ ભોજન કરતા નથી. (૬૨) 1. મૈથુન સેવવાની ઇચ્છા તે અતિક્રમ, તે તરફ ગમન તે વ્યતિક્રમ અને સામગ્રીનો મિલાપ તે અતિચાર, ત્યાં સુધી પ્રાયશ્ચિત્તને યોગ્ય છે પણ કાયાએ સેવવાથી અનાચાર થાય છે અને સર્વથા વ્રતભંગ થાય છે. એ સાધુને પાછી દીક્ષા આપવી એ જ વિધાન છે. 36 Page #85 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः २ पञ्चानुद्घातिमाः सू० ४१४ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ યદ્યપિ દીવા વગેરેના પ્રકાશથી કીડીઓ વગેરે દેખી શકાય છે તથાપિ નિશ્ચયે અનાચીર્ણ છે કેમ કે તેથી પ્રાણાતિપાતવિરમણરૂપ મૂળવ્રતની વિરાધના થાય છે. (૬૧) ૪ અગાર-ગૃહ સહિત વ છે તે સાગર, તે જ સાગરિક અર્થાત્ શય્યાતર, તેનો પિંડ-આહાર અને ઉપધિરૂપ (ન કલ્પે), તે સિવાયની વસ્તુ શય્યાતર થતી નથી. કહ્યું છે કેતા-છા -ત્તિ-મસ્તી-સેના-સંથા-પીઢ-તેવાડું સેના પંડો તો, ન હોઙ સેદો ય સોવટિમો પાવરા [निशीथ भाष्य ११५४ बृहत्कल्प० ३५३५ त्ति] : ઘાસ, રાખ, ડગલ, માટીનું પાત્ર, શયા, સસ્તારક, પીઠ, લેપ વગેરે અને ઉપધિ સહિત શિષ્ય-આ વસ્તુઓ શય્યાતર ' પિંડ તરીકે ગણાતી નથી. (૬૨) સાગારિક પિંડને ભોગવતાં નીચેના દોષો થાય तित्थकरपडिक्कुटो, अन्नायं [अज्ञातोञ्छो न भवति] उग्गोऽवि य न सुज्झे [परिचयात् । अविमत्ति अलाघवया, दुल्लहसेज्जा य वोच्छेदो ।।६३|| [ ૦ ૨૭૨૮ત્તિ] તીર્થકરોએ નિષેધેલ છે માટે ગ્રહણ કરવાથી તેમની આજ્ઞાનો ભંગ થાય છે, નજીકમાં વસવાથી આહારમાં અજ્ઞાત થતો નથી અર્થાત્ ગૃહસ્થના ઘરના આહારને જાણે છે, પરિચયવશાત્ ફરીફરીને ત્યાં જ જવાથી ઉદ્ગમાદિ દોષની શુદ્ધિ ન થાય, આહારની લોલુપતા થાય, તે કારણથી શય્યાતરના ઘરને છોડે નહિ, શરીર અને ઉપકરણની લાઘવતા ન થાય, શય્યા વસતિની દુર્લભતા થાય અથવા કોઈ જગ્યા આપે જ નહિં. (૬૩) पडिबंधनिराकरणं, केई अन्ने उ गिही अगहणस्स । . तस्साउट्टण [शय्यातरावर्जनमित्यर्थः] आणं इत्थऽवरे बेंति भावत्थं ।।६४।। पञ्चा० १७।१९ त्ति] કેટલાકએક આચાર્યો શય્યાતર પિંડ લેવામાં પ્રતિબંધના નિરાકરણ-ભંગરૂપ દોષને કહે છે, અન્ય આચાર્યો નહિ ગ્રહણ - કરવા યોગ્યનું ગ્રહણ કરવામાં વૃદ્ધિ-આસક્તિરૂપ દોષ કહે છે. વળી કોઈક આચાર્યો શય્યાતર પિંડમાં આવર્જન દોષસ્વાધ્યાયાદિના સંભળાવવાથી બંધાવવાપણારૂપ દોષને કહે છે. અન્ય આચાર્યો આજ્ઞા કહે છે. (૬૪). રાજાનો પિંડ તે રાજપિંડ. તેને ભોગવતો થકો. અહિં ચક્રવર્તી વગેરે રાજા જાણવા. કહ્યું છે કેजो मुद्धा-अभिसित्तो, पंचहिं सहिओ य भुंजए रज्जं । तस्स उ पिंडो वज्जो, तव्विवरीयम्मि भयणा उ ।।५।। [निशीथ भाष्य २४९७ त्ति] મસ્તક વડે જે અભિષેક કરાયેલ હોય અર્થાત્ મુકુટબદ્ધ રાજા હોય, સેનાપતિ, અમાત્ય, પુરોહિત, શ્રેષ્ઠી અને સાર્થવાહ, આ પાંચ સહિત રાજ્યને ભોગવતો હોય તેના ઘરનો પિંડ વર્જવો. ઉક્ત રાજાથી વિપરીત હોય અર્થાત્ સામાન્ય રાજા હોય તેના ઘરના પિંડ વિષયમાં ભજના જાણવી. (૬૫) હવે પિંડનું સ્વરૂપ કહે છે– असणाईया चउरो, वत्थे पाए य कंबले चेव । पाउंछणए य तहा, अट्ठविहो रायपिंडो तु ॥६६॥ [નિશીથ ભાષ્ય ર૬૦૦ત્તિ ૧. અશન, ૨. પાન, ૩. ખાદિમ, ૪. સ્વાદિમ, ૫. વસ્ત્ર, ૬. પાત્ર, ૭. કંબલ અને ૮. રજોહરણ આ આઠ પ્રકારે રાજપિંડ છે. (૬૬) . દોષો આજ્ઞાભંગ વગેરે પ્રવેશ કરનાર અને નીકળનાર ઈશ્વરાદિદ્વારા રાજકુળને વિષે સાધુને આવવા-જવામાં સ્કૂલના થાય તેથી ભિક્ષા અને સ્વાધ્યાયનો વિઘાત થાય, અપમંગલની બુદ્ધિ વડે હીલણા કરે, પ્રભૂત અનાદિ મળવાથી લાભ થાય, એષણાની શુદ્ધિ ન થાય અને લોકોને ચોરાદિની શંકા થાય-ઇત્યાદિ દોષો થાય. ૪૧૪ 27 Page #86 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः २ पञ्चानुद्घातिमाः सू० ४१४ सूत्रम् पंचहिं ठाणेहिं समणे निग्गंथे रायंतेउरमणुपविसमाणे नाइक्कमति, तंजहा-नगरं सिता सव्वतो समंता गुत्ते गुत्तदुवारे, बहवे समणमाहणा णो संचाएंति भत्ताते वा पाणाते वा निक्खमित्तते वा पविसित्तते वा तेसिं विनवणट्ठताते रातंतेउरमणुपव्विसेज्जा १, पाडिहारितं वा पीढ-फलग-सेज्जा-संथारगं पच्चप्पिणमाणे रायंतेउरमणुपविसेज्जा २, हतस्स वा गयस्स वा दुट्ठस्स आगच्छमाणस्स भीते रायंतेउरमणुपविसेज्जा ३, परो वणंसहसा वा बलसा वा बाहाते गहाय रायंतेउरमणुपविसेज्जा ४, बहिता व णं आरामगतं वा उज्जाणगतं वा रायंतेउरजणो सव्वतो समंता संपरिक्खिवित्ता णं निवेसेज्जा ५ । इच्चेतेहिं पंचहिं ठाणेहिं समणे णिग्गंथे जाव णातिक्कमति ।। सू० ४१५।। (મૂળ) પાંચ કારણો વડે શ્રમણ નિગ્રંથ, રાજાના અંતઃપુરને વિષે પ્રવેશ કરતો થકો આજ્ઞા પ્રત્યે ઉલ્લંઘતો નથી, તે આ પ્રમાણે—૧.નગર ચોરતરફથી-પરચકના ભયને લઈને દિશા વિદિશાથી કિલ્લા વડે વીંટાયેલ હોય અને દરવાજા બંધ કરેલ હોય, તેથી શ્રમણ માહણો નગરથી બહાર ભાત પાણીને માટે નીકળવાનું અને પ્રવેશ કરવાને સમર્થ થતા નથી, માટે તે સાધુઓના નિમિત્તે અંતઃપુરમાં રહેલ રાજાને અથવા રાણીને વિજ્ઞપ્તિ કરવા માટે રાજાના અંતઃપુરમાં પ્રવેશ કરે. ૨. જે વસ્તુ લઈને પાછી અપાય તે પ્રાતિહારિક-પીઠ એટલે પાટ વગેરે, લક-ઓઠું આપવાનું પાટિયું, સંસ્કારક, આ વસ્તુઓને પાછી સોંપવા માટે અંતઃપુરમાં પ્રવેશ કરે. ૩. દુષ્ટ અશ્વ અથવા હસ્તિ સામે આવતો હોવાથી તેનાથી ભય પામતો થકો રાજાના અંતઃપુરમાં પ્રવેશ કરે. ૪. કોઈ અન્ય પુરુષ અકસ્માત અથવા બળથી હાથથી ગ્રહણ કરીને (પકડીને) રાજાનું અંતઃપુરમાં પ્રવેશ કરાવે. ૫. નગરથી બહાર આરામમાં ગયેલ અથવા ઉદ્યાનમાં ગયેલ સાધુ પ્રત્યે, રાજાના અંતઃપુર-પરિવાર ચોતરફથી વીંટીને ક્રીડા કરવા માટે રહેવાનું કરે ત્યારે તે સાધુ, રાજાના અંતઃપુરમાં રહેલ કહેવાય. આ પાંચ કારણો વડે શ્રમણનિગ્રંથ યાવતું આજ્ઞા પ્રત્યે ઉલ્લંઘન કરતો નથી. //૪૧પી/ (ટી૦) 'નાડુમતિ' આજ્ઞા અથવા આચારને ઉલ્લંઘે નહિં. નગર હોય સર્વતઃ–બધીય દિશાઓમાં, સામંતા–વિદિશાઓમાં અથવા સર્વતઃ શબ્દથી શું કહેવું પ્રાપ્ત થાય છે સમંતા–ચોતરફથી ગુપ્ત—ગઢ વડે વીંટાયેલ હોવાથી ૨ તથા ઇ-ગઢ વડે વાટાયેલ હોવાથી અને ગુપ્તદ્વાર-દરવાજો બંધ કરેલો હોવાથી. શ્રાન્તિ —તપસ્યા કરે છે તે શ્રમણો. ‘વધ મ કરો’ આવી રીતે કહેવાની) પ્રવૃત્તિ છે જેઓની તે માહણો, અર્થાત્ ઉત્તરગુણ અને મૂળગુણવાળા સંયતો, શ્રમણો તે શાક્યાદિ સાધુઓ અને માહણો તે બ્રાહ્મણો. ‘નો સંવાતિ' ત્તિ સમર્થ થતા નથી. ભક્તને માટે અથવા પાણીને માટે નગરથી નીકળવાને, તેમજ નગરથી બહાર ભિક્ષાને યોગ્ય કુલોને વિષે ભિક્ષા કરીને પાછા પ્રવેશ કરવાને માટે શક્તિમાન્ થતા નથી તેથી તે શ્રમણાદિના પ્રયોજનને વિષે અંતઃપુરમાં રહેલ રાજાને અથવા પ્રમાણભૂત રાણીને નિવેદન કરવાને માટે રાજાના અંતઃપુરમાં પ્રવેશ કરે. અહિં શાક્યાદિ (શ્રમણો) ના પ્રયોજનમાં જે રાજાને નિવેદન કરવું તે અપવાદ અપવાદરૂપ છે કેમ કે તેઓનું અસંયત અને અવિરતપણું હોય છે. આ નિવેદન કિંચિત્ આત્યંતિક સંઘાદિના પ્રયોજનને અવલંબન કરનારાઓને માટે થાય છે એમ જાણવું-આ એક, કરેલ પ્રયોજન વડે-કાર્ય પૂર્ણ થવાથી જે પાછો લઈ જવાય છે તે પ્રતિહાર, પ્રયોજનપણાથી પ્રાતિહારિક પીઠ-પાટ વગેરે, ફ્લેક-અવષ્ટમ્ (ઓઠા માટે રાખેલ) પાટિયું, શય્યા-બધા અંગે કરેલ ફલકાદિરૂપ પથારી, સંસ્તારક-ઘણું નાનું (પાથરણું) અથવા શય્યા એટલે શયન અને તેના માટે સંસ્કારક બિછાવવું તે શય્યાસંસ્તારક (અહિં લંદ સમાસમાં એકવન્ ભાવથી પીઠલકેશપ્યાસંસ્તારક'આ પ્રયોગ થયેલ છે.) 'પૂર્વાધ્યિમ' ત્તિ આર્ષપણાથી છે. પ્રત્યર્પવિતું–તે પાછા સોંપવા માટે અંતઃપુરમાં પ્રવેશ કરે, કેમ કે જેની પાસેથી જે (વસ્તુ) લાવેલ હોય તે ત્યાં જ (પાછી) મૂકવા યોગ્ય છે-આ બીજું, આવતા દુષ્ટ અશ્વ વગેરેથી ભય પામીને અંતઃપુરમાં પ્રવેશ કરે-આ ત્રીજું, પર–પોતાથી ભિન્ન (અન્ય) સહસા–અકસ્માતું, વલસા–બલ વડે હઠથી (અહિં સકાર તો આગમિક છે) બન્ને ભુજાઓને ગ્રહણ કરીને કોઈ પ્રવેશ કરાવે-આ ચોથું. વઢિયા વ' ત્તિ નગરાદિથી બહર આરામમાં 38 Page #87 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः २ अन्तःपुरप्रवेश ४१५ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ગયેલ અથવા ઉદ્યાનમાં ગયેલ નિર્ગથને, આરામ તે વિવિધ પુષ્પની જાતિઓ વડે ઉપશોભિત અને ઉદ્યાન તો ચંપકના વન वगेरथी पशोभित एवं. 'संपरिक्खिवित्त' त्ति० योतरथी वीटानीहिने माटे गये वास २-मापांय २९॥छे. 'इच्चेएही'त्यादि० 43 निमन छ. माई सिवाय पीनो असम डोपायी तेनुं Agn yeu ा (सोपवानु) કહેવાથી સંગ્રહ કરેલું જાણવું. આ સંબંધી ગાથા નીચે પ્રમાણે– अंतेउरं च तिविहं, जुन्नं नवयं च कन्नगाणं च । एक्केक्कं पि य दुविहं, सट्ठाणे चेव परठाणे ॥६७।। एतेसामन्नयरं रनो, अंतेउरं तु जो पविसे । सो आणाअणवत्थं, मिच्छत्तविराहणं पावे ।।६८।। [निशीथ भाष्य २५१३-१४ त्ति] સ્ત્રીઓનું અંતઃપુર ત્રણ પ્રકારે છે, તે આ પ્રમાણે—જીર્ણ-વૃદ્ધ સ્ત્રીઓનું, તરુણ સ્ત્રીઓનું અને કન્યાઓનું. તે દરેક સ્વસ્થાનમાં અને પરસ્થાનમાં એમ બે પ્રકારે છે અર્થાત્ સ્વસ્થાન તે પોતાનું રહેવાનું સ્થાન અને પરસ્થાન તે ઉદ્યાનાદિમાં વાસ. આ ઉક્ત પ્રકારવાળા કોઈ પણ રાજાના અંતઃપુરમાં જે મુનિ પ્રવેશ કરે તે આજ્ઞાનો ભંગ કરનાર, મિથ્યાત્વી અને संयमानी विपनानो ४न बने. (६७-६८) सद्दाइइंदियत्थोवओगदोसा न एसणं सोहे । सिंगारकहाकहणे, एगयरुभए य बहुदोसा ।।६९।। बहिया वि [निर्गतस्येत्यर्थः] होंति दोसा, केरिसिगा कहणगिण्हणाईया । गव्वो बाउसियत्तं, सिंगाराणं च संभरणं ।।७।। [निशीथ भाष्य २५१८-१९ त्ति] ગીત વગેરે ઇંદ્રિયોના વિષયને વિષે ચિત્ત જવાથી ઇર્યા અથવા એષણાની શુદ્ધિ ન થાય. તે સ્ત્રીઓ દ્વારા પૂછાયો થકો શૃંગારાદિ કથાઓને કહે છતે તેમાં પોતાથી, પરથી અને ઉભયથી ઘણા દોષો ઉત્પન્ન થાય. આ સ્વસ્થાન સંબંધી દોષો જાણવા. ગામથી બહાર પરસ્થાન-ઉદ્યાનાદિમાં રહેલ અંતઃપુરમાં ગયેલ સાધુને કેવા દોષો હોય તે કહે છે-પૂર્વોક્ત શૃંગારાદિ કથાનું કથન, અનેષણાયનું ગ્રહણ વગેરે દોષો થાય છે, ગર્વ ઉત્પન્ન થાય, બકુશના દોષવાળો થાય અને શૃંગારિક શબ્દોને સાંભળી અથવા જોઈને પોતાના પૂર્વકાળમાં કરેલ રતિક્રિયા સંબંધી શૃંગારોનું સ્મરણ થાય, ત્યાર બાદ પ્રતિગમન વગેરે દોષો पए थाय. (६८-७०) बितियपद[अपवाद इत्यर्थः]मणाभोगा १, वसहि परिक्खेव २ सेज्जसंथारे ३ । हयमाईदुट्ठाणं, आवयमाणाण कज्जेसु ५ ।।७।। [निशीथ भाष्य २५२० त्ति] १. अनामोथी-२adi प्रवेश ४३, २. अन्य वसतिना ममाथी धानमा २३८ अंत:पुरमा प्रवेश, 3. શય્યાસંસ્તારકના ગ્રહણ અને અર્પણ માટે, ૪. સન્મુખ આવતા દુષ્ટ અશ્વાદિના ભયથી સ્વદેહની રક્ષાને માટે અને પ. કુલ, ગણ તથા સંઘના કાર્યના પ્રસંગથી અંતઃપુરમાં પ્રવેશ કરે(૭૧) ૪૧૫ી. અનંતર અંતઃપુર સંબંધી સૂત્ર હોવાથી સ્ત્રીવિષયક કહ્યું, હવે પણ સ્ત્રીવિષયક ક્રિયાવિશેષને કહે છેपंचर्हि ठाणेहिमित्थी पुरिसेण सद्धिं असंवसमाणी वि गब्भं धरेज्जा, तंजहा-इत्थी दुव्वियडा दुन्निसण्णा सुक्कपोग्गले अधिट्ठिज्जा, सुक्कपोग्गलसंसिढे व से वत्थे अंतो जोणीते अणुपविसेज्जा, सई व से सुक्कपोग्गले अणुपवेसेज्जा, परो व से सुक्कपोग्गले अणुपवेसेज्जा, सीओदगवियडेण वा से आयममाणीते सुक्कपोग्गला अणुपविसेज्जा । इच्चेतेहिं पंचहिं ठाणेहिं जाव धरेज्जा (१) । पंचहि ठाणेहिमित्थी पुरिसेण सद्धिं संवसमाणी विगब्भं नो धरेज्जा, तंजहा–अप्पत्तजोव्वणा १, अतिक्कंतजोव्वणा २, जातिवंझा ३, गेलन्नपुट्ठा ४, दोमणंसिता ५ इच्चेतेहिं पंचहि ठाणेहिं जाव (गब्भ) नो धरेज्जा (२) । पंचहिं ठाणेहिमित्थी पुरिसेण सद्धिं संवसमाणी वि गब्भं नो धरेज्जा, तंजहा-निच्चोउया, अणोउया, . 39 Page #88 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः २ गर्भधारणाधरणे ४१६ सूत्रम् वावन्नसोया, वाविद्धसोया, अणंगपडिसेविणी । इच्चेतेहिं पंचहि ठाणेहिमित्थी पुरिसेण सद्धिं संवसमाणी वि गब्भं णो धरेज्जा (३)। पंचहिं ठाणेहिं इत्थी पुरिसेहिं सद्धिं संवसमाणी वि गब्भं नो धरेज्जा तंजहा–उउंमि णो णिगामपडिसेविणी तावि भवति, समागता वा से सुक्कपोग्गला पडिविद्धंसंति, उदिन्ने वा से पित्तसोणिते, पुरा वा देवकम्मुणा, पुत्तफले वा नो निविढे भवति । इच्चेतेहिं जाव नो धरेज्जा (४) ।। सू० ४१६।। (મૂળ) પાંચ પ્રકાર વડે સ્ત્રી, પુરુષની સાથે સમાગમ ન કરતી થકી ગર્ભ ધારણ કરે, તે આ પ્રમાણે—સ્ત્રી વસ્ત્ર રહિત છતી પુરુષના અલિત વીર્યવાળા સ્થાન ઉપર ખરાબ રીતે બેઠેલી હોય ત્યારે પુરુષના પતિત વીર્યના પુદ્ગલોને ગુહ્ય પ્રદેશ. વડે આકર્ષણ કરે તેથી ગર્ભને ધરે ૧, વીર્યના પુદ્ગલોથી ખરડાયેલ વસ્ત્રને અજાણતાં રુધિરના નિરોધને અર્થે પોતાની યોનિમાં પ્રક્ષેપે તેથી ગર્ભને ધરે, ૨. પુત્રની ઇચ્છાવાળી અને શીલની રક્ષાને ઇચ્છતી કોઈક સ્ત્રી, સ્વયં વીર્યના પુદ્ગલોને ગ્રહણ કરીને યોનિમાં પ્રક્ષેપે તેથી ગર્ભને ધરે ૩, પુત્રને માટે, સાસુ પ્રમુખ બીજી સ્ત્રી, તે સ્ત્રીની યોનિમાં પોતાન હસ્ત વડે વીર્યના પુદ્ગલોને પ્રક્ષેપે ૪, તળાવ વગેરે શીતળ જલમાં શુદ્ધિને કરતી છતી ત્યાં પૂર્વપતિત વીર્યના પગલો યોનિમાં પ્રવેશ કરે તેથી ગર્ભને ધરે. ૫. આ પાંચ કારણ વડે યાવત્ પુરુષની સંઘાત સમાગમ ન કરતી છતી સ્ત્રી ગર્ભને ધારણ કરે. (૧) પાંચ પ્રકાર વડે સ્ત્રી પુરુષ સાથે સમાગમ કરતી હતી પણ ગર્ભ ધારણ કરે નહિં, તે આ પ્રમાણે—ઋતુ ન આવવાથી અપ્રાપ્તયૌવના ૧, ઋતુનો નાશ થવાથી અતિક્રાંતયૌવના ૨, જન્મથી વંધ્યા ૩, રોગથી પીડાયેલી ૪, શોક વગેરેથી માનસિક પીડાવાળી પ. આ પાંચ પ્રકારની સ્ત્રી પુરુષ સાથે સમાગમ કરતી હતી પણ ગર્ભ ધારણ ન કરે. (૨) પાંચ પ્રકાર વડે સ્ત્રી, પુરુષની સાથે સમાગમ કરતા છતી પણ ગર્ભ ધારણ ન કરે, તે આ પ્રમાણે—નિત્ય ઋતવાળી અથવા પ્રદરના રોગવાળી ૧, ઋતુના અભાવવાળી ૨, રોગથી ગર્ભાશયરૂપ છિદ્રનો નાશ પામેલ સ્ત્રી ૩, વાયુ વગેરેથી વ્યાપ્ત થયેલ ગભશયરૂપ છિદ્રવાળી સ્ત્રી ૪, ઘણા પુરુષોને સેવનારી વેશ્યાદિ સ્ત્રી ૫. આ પાંચ પ્રકાર વડે સ્ત્રી, પુરુષની સાથે સમાગમ કરતી છતી પણ ગર્ભ ધારણ કરે નહિં. (૩) પાંચ પ્રકાર વડે સ્ત્રી, પુરુષ સાથે સમાગમ કરતી હતી પણ ગર્ભ ધારણ ન કરે, તે આ પ્રમાણે—જે ઋતુના સમયને વિષે અતિ વિષયને સેવનારી હોતી નથી ૧, જે સ્ત્રી વીર્ય પગલો યોનિમાં પ્રાપ્ત થયો છતાં પણ યોનિના દોષથી નાશ પામે છે ૨, જે સ્ત્રીને ઉત્કટ (વિશેષ) પિત્તપ્રધાન રુધિર હોય ૩, ગર્ભના સમયથી પહેલાં દેવતાના અનુભાવથી શક્તિનો નાશ થયેલ હોય ૪, પૂર્વભવમાં પુત્રરૂપ ફલને યોગ્ય કર્મ કરેલ ન હોય. ૫. આ પાંચ પ્રકાર વડે સ્ત્રી, પુરુષ સાથે સમાગમ કરતી છતી પણ ગર્ભને ન ધરે. (૪) //૪૧૬/l (ટી.) 'પંહૈિ' ત્યા૦િ સૂત્ર ચતુષ્ટય સુગમ છે. વિશેષ એ કે—'શ્વિય' ત્તિ વિવૃત્તા-અનાચ્છાદિતા, તે ઉત્તરીય વસ્ત્રસાડી વગેરેની અપેક્ષાએ પણ હોય, આ કારણથી દુઃશબ્દ વડે વિશેષણ અપાય છે અર્થાત્ દુષ્ટ રીતે વસ્ત્ર રહિત-સર્વથા વસ્ત્ર રહિત સ્ત્રી. અથવા વિવૃતો—ખુલ્લા સાથળવાળી સ્ત્રી તે દુર્વિવૃત્તા, જે સ્ત્રી દુષ્યિવૃત્તા છતી, ટુર્નિષv—વિરૂપપણેખરાબ રીતે બેઠેલી થકી કોઈપણ રીતે પુરુષથી નીકળેલ શુક્ર (વીર્ય) ના પુદ્ગલવાળી ભૂમિ, પાટ વગેરે આસન પ્રત્યે ગુહ્ય પ્રદેશ વડે દબાવીને બેઠેલી તે દુર્વિવૃત્ત-દુર્વિષષ્ણા, કોઈ પણ રીતે પુરુષથી નીકળેલ અને આસનમાં રહેલ વીર્યના પુદ્ગલોને સ્ત્રી, યોનિના આકર્ષણ વડે સંગ્રહ કરે ૧, વીર્યથી ખરડાયેલ વસ્ત્રને 'રે' તે સ્ત્રી, પોતાની યોનિના અંત-મધ્યમાં પ્રક્ષેપે (અહિં વસ્ત્ર ઉપલક્ષણ છે) તથાવિધ બીજું પણ કેશીની માતાના કેશ–પ્રક્ષેપની જેમ ખરજવાને માટે અથવા રક્તના નિરોધને માટે તેણી દ્વારા પ્રયોગ કરાયો થકો પ્રવેશ થાય ૨, સ્વયં—પુત્રની અર્થી હોવાથી શીલની રક્ષા કરનારી હોવાથી તે સ્ત્રી, શુક્ર પુલોને યોનિમાં પોતે પ્રક્ષેપ ૩, 'પરો ત્ર' ત્તિ સાસુ વગેરે પુત્રના અર્થે 'રે' તેણીની યોનિમાં વીર્યના પુદ્ગલોને પ્રવેશ કરાવે ૪, તથા 'વિયર્ડ' તિ સિદ્ધાંતની ભાષાથી જળ તે અનેક પ્રકારે હોય માટે તેથી કહે છે–તળાવ વગેરેમાં રહેલું જે ઠંડુ 40. Page #89 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः २ गर्भधारणाधरणे ४१६ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ જળ, તેના વડે 'રે' તે આચમન-શુદ્ધિ કરનારી સ્ત્રીની (યોનિમાં) પૂર્વે પડેલા ઉદકમાં રહેલા શુક્રના પુદ્ગલોનો પ્રવેશ થાય ૫. 'ફન્નેહી’ ત્યાદિ નિગમન છે. (૧) પ્રાયઃ બાર વર્ષ પર્યત આર્તવના અભાવથી અપ્રાપ્ત યૌવનવાળી સ્ત્રી હોય છે ૧, અતિક્રાંત (ગયેલ) યૌવનવાળી સ્ત્રી પંચાવન અથવા પચ્ચાસ વર્ષથી આર્તવના અભાવથી હોય છે ૨, કહ્યું છે કે मासि मासि रजः स्त्रीणामजस्रं स्रवति त्र्यहम् । वत्सराद् द्वादशादूर्ध्वं याति पञ्चाशतः क्षयम् ।।७२।। पूर्ण षोडशवर्षा स्त्री, पूर्णविंशेन संगता । शुद्धे गर्भाशये, मार्गे, रक्ते', शुक्रेऽनिले हदि ।।३।। वीर्यवन्तं सुतं सूते, ततोन्यूनाब्दयोः पुनः। रोग्यल्पायुरधन्यो वा, गर्भो भवति नैव वा ।।७४।। . સ્ત્રીઓનું રજસુંદરેક માસમાં ત્રણ દિન પર્યત સતત શ્રવે છે, બાર વર્ષથી ઉપરાંત આવે છે અને પચ્ચાસ વર્ષથી ઉપરાંત ક્ષય થાય છે (૭૨) સંપૂર્ણ સોળ વર્ષવાળી સ્ત્રી સંપૂર્ણ વીશ વર્ષવાળા પુરુષની સાથે સંગ કરતી છતી, શુદ્ધ ગર્ભાશય છતે ૧, શુદ્ધ યોનિમાર્ગ છતે ૨, શુદ્ધ રક્ત છતે ૩, શુદ્ધ શુક્ર છતે ૪, શુદ્ધ વાયુ છતે ૫, અને શુદ્ધ હૃદય છતે ૬ (૭૩) વીર્યવાળા પુત્રને જન્મ આપે છે, તેથી ન્યૂન વર્ષવાળા સ્ત્રી પુરુષના સમાગમથી રોગી, અલ્પાયું અને અન્ય ગર્ભ થાય છે અથવા ગર્ભ થતો જ નથી (૭૪) અર્થાત્ ગર્ભાશયાદિ ષક શુદ્ધ હોય તો શ્રેષ્ઠ ગર્ભ થાય છે. આ રહસ્ય છે. નાતે –જન્મથી આરંભીને વંધ્યા-બીજના અભાવવાળી તે જાતિવંધ્યાં ૩, ગ્લાનપણા વડે સ્પર્શાવેલી–રોગથી પીડાયેલી તે ગ્લાન્યપૃષ્ટા ૪ તથા ટોર્મન–શોક વગેરે છે જેણીને તે દૌર્મનચિકા અથવા શોક વગેરે ઉત્પન્ન થયેલ છે જેણીને તે દૌર્મનસ્મિતા પ. 'ફન્નેહી' ત્યાદ્રિ નિગમન છે. (૨) નિયંત્રણ દિવસ નહિં પણ સતત ઋતુ-રક્તની પ્રવૃત્તિ છે જેણીને તે નિત્યઋતુકા ૧, રક્તરૂપ અથવા શાસ્ત્રપ્રસિદ્ધ (શુદ્ધ) ઋતુ નથી વિદ્યમાન જેણીને તે અનૂતકા ૨, તે આ પ્રમાણે ऋतुस्तु द्वादश निशाः, पूर्वास्तिस्रोऽत्र निन्दिताः । एकादशी च युग्मासु स्यात् पुत्रोऽन्यासु कन्यका ।।५।। पभं सोचमायाति, दिनेऽतीते यथा तथा । ऋतावतीते योनिः सा, शुक्रं नैव प्रतीच्छति ।।६।। .. मासेनोपचितं रक्तं धमनीभ्यामृतो पुनः । ईषत्कृष्णं विगन्धं च, वायुर्योनिमुखान्नुदेद् ।।७७।। - ઋતુ તો બાર રાત્રિ પર્વત હોય છે, તેમાં પૂર્વની ત્રણ રાત્રિઓ નિંદિત છે, અગિયારમી રાત્રિ અને યુગ્મા (બેકી સંખ્યા) ૪-૬-૮-૧૦-૧૨મી રાત્રિને વિષે પુત્ર થાય અને અન્ય ૫-૭-૯મી રાત્રિને વિષે પુત્રી થાય. દિવસ વ્યતીત થયે છતે જેમ પદ્મકમલ સંકોચ પામે છે તેમ ઋતુ ગયે છતે યોનિ સંકોચ પામે છે તેથી શુક્રને ગ્રહણ કરતી નથી. માસ વડે સંચિત થયેલ રક્ત બે ધમની (નાડી) વડે ઋતુમાં આવે છે, વળી વાયુ, કંઈક કાળું અને દુર્ગધી રક્તને પ્રેરે છે-બહાર કાઢે છે. (૭૫-૭૬-૭૭) - તથા વ્યાપન્ન–રોગથી નાશ પામેલ છે ગર્ભાશયના છિદ્રરૂપ શ્રોત જેણીનું તે વ્યાપક્ષશ્રોતા ૩, તથા વ્યાદિગ્ધ-વાયુ વગેરેથી વ્યાસ, અથવા વ્યાવિદ્ધ-ગર્ભાશય વિદ્યમાન છે તો પણ હણાયલ શક્તિવાળું, ઉક્તરૂપ શ્રોત છે જેણીનું તે વ્યાદિગ્ધશ્રોતા અથવા વ્યાવિધશ્રોતા જ, તથા મૈથુનમાં પ્રધાન અંગ પુરુષચિહ્ન અને ભગ છે તેના નિષેધરૂપ બનીન–અનંગ વડે કૃત્રિમ લિંગાદિ વડે અથવા મનો—મુખાદિકને વિષે પ્રતિસેવા (ચુંબન વગેરે) છે જેણીને અથવા અન–કામ પ્રત્યે અન્ય અન્ય પુરષના સંપર્કથી અતિશય પ્રતિ સેવે છે તેવા સ્વભાવવાળી જે સ્ત્રી તે અનંગપ્રતિષવિણી તથાપ્રકારની વેશ્યાની જેમ પ. (૩) તથા તુકાળને વિષે બીજ–વીર્યનું પતન થાય ત્યાં સુધી પરષ પ્રત્યે નિકામ-અત્યંત સેવતી નથી આવા સ્વભાવવાળી સ્ત્રી તે નોનિકામપ્રતિષવિણી ૧, ‘વા’ અને અપિ શબ્દ ઉત્તર વિકલ્પની અપેક્ષાએ સમુચ્ય અર્થમાં છે. 'સમાતા વા સે' તે સ્ત્રીની યોનિમાં પ્રાપ્ત થયેલ શુક્ર પુદ્ગલો, યોનિના દોષથી નાશ પામે છે (શક્તિહીન થાય છે) અથવા પુરુષચિહ્નના વિરુદ્ધ છિદ્રપ્રવાહને લઈને યોનિથી બહાર પડતા થકા વિધ્વંસ પામે છે , ઉદીર્ણ-સ્ત્રીનું શોણિત અત્યંત પિત્તપ્રધાન હોય છે તે બીજ રહિત હોય છે ૩, પુરા વા–ગર્ભના સમયથી અગાઉ દેવની ક્રિયા વડે-દેવતાના પ્રભાવ વડે ગર્ભધારણની શક્તિનો ઉપઘાત થાય અથવા દેવ અને કાશ્મણ (કામણ) તથાવિધ દ્રવ્યનો સંયોગ તે દેવકાશ્મણ, તેથી ગર્ભને ન ધરે ૪, પુત્રરૂપ ફળ તે પુત્રફળ 41 Page #90 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवादः भाग २ ५ स्थानकाध्ययने उद्देशः २ गर्भधारणाधरणे ४१६ सूत्रम्ं અથવા જે કર્મનું પુત્રરૂપ ફળ છે તે પુત્રફળ, તે ફળને નહિં મેળવેલ અથવા પુત્રના ફળરૂપ કર્મને નહિ કરેલ હોય, ''થેવું बहुनिव्वेसं''' त्याहिभां निर्वेश शब्दनो सोल अर्थ हेजातो होवाथी, अथवा पुत्र३५ इ छे भेनुं ते पुत्रइण अर्थात् हान, ते पूर्व ४न्ममां आपेलुं नथी. निर्विष्ट शब्द हेवाना अर्थवाजो होवाथी 'नानिविट्टं लब्भइ' ति० खाप्या सिवाय भजे नहि प. (8) 1189511 સ્ત્રીના અધિકારથી જ સાધ્વીની વક્તવ્યતા વડે ગુંથાયેલ આ બે સૂત્ર કહે છે— पंचहिं ठाणेहिं निग्गंथा य निग्गंधीओ य एगतओ ठाणं वा सेज्जं वा निसीहियं वा चेतेमाणा णातिक्कमंति, तंजहा—अत्थेगइया निग्गंथा य निग्गंथीओ य एगं महं अगामितं छिन्नावायं दीहमद्धमडविमणुपविट्ठा, तत्थेगयतो . ठाणं वा सेज्जं वा निसीहियं वा चेतेमाणा णातिक्कमति १, अत्थेगतिया णिग्गंथा य निग्गंथीओ य गामंसि वा गरंसि वा जाव रायहाणिंसि वा वासं उवागता, एगतिता यत्थ उवस्सयं लभंति, एगतिता णो लभंति, तत्थेगततो ठाणं वा जाव नातिक्कमति २, अत्थेगतिता निग्गंथा य निग्गंथीओ य नागकुमारावासंसि वा सुवण्णकुमारावासंसि वा वासं उवगता तत्थेग [यओ] जाव नातिक्कमंति ३, आमोसगा दीसंति, ते इच्छंति निग्गंधीओ चीवरपडिताते पडिगाहेत्तते, तत्थेगतओ ठाणं वा जाव णातिक्कमंति ४, जुवाणा दीसंति, ते इच्छंति निग्गंधीओ मेहुणपडिताते पडिगाहित्तते, तत्थेगततो ठाणं वा जाव णातिक्कमंति ५ । इच्चेतेहिं पंचहिं ठाणेहिं जाव नातिक्कमंति' । पंचहिं ठाणेहिं समणे निग्गंथे अचेलए सचेलियाहिं निग्गंथीहिं सद्धिं संवसमाणे नाइक्कमति, तंजहाखित्तचित्ते समणे निग्गंथे निग्गंथेहिमविज्जमाणेहिं अचेलए सचेलियाहिं निग्गंथीहिं सद्धिं संवसमाणे णातिक्कमति १, एवमेतेणं गमएणं दित्तचित्ते, जक्खाविट्ठे, उम्मायपत्ते, निग्गंथीपव्वावियते, समणे णिग्गंथे णिग्गंथेहिं : अविज्जमाणेहिं अचेलए सचेलियाहिं णिग्गंथीहिं सद्धिं संवसमाणे णातिक्कंमति ।। सू० ४१७ ।। (મૂળ) પાંચ કારણ વડે નિગ્રંથો અને નિગ્રંથીઓ એકત્ર કાયોત્સર્ગ, શય્યા-શયન અને સ્વાધ્યાયાદિ સ્થાન પ્રત્યે કરતા થકા આજ્ઞાનું ઉલ્લંઘન કરે નહિં, તે આ પ્રમાણે—કેટલાક સાધુ અને સાધ્વીઓ એક મોટી અનિચ્છનીય, સાર્થ, ગોકુલ વગેરેના આવ–જાવ વગરની, ઘણા લાંબા માર્ગવાળી અટવીમાં દુઃકાલાદિના કારણથી પેઠા થકા તે અટવીમાં એક ઠેકાણે કાયોત્સર્ગ, શય્યા અને સ્વાધ્યાય સ્થાનને કરતા થકા આજ્ઞાનું અતિક્રમણ કરે નહિં ૧, કેટલાએક નિગ્રંથ અને નિગ્રંથીઓ ગામને વિષે, નગરને વિષે યાવત્ રાજધાનીને વિષે રહેવાને આવેલા તેમાં કેટલાએક સાધુ કે સાધ્વીઓ ઉપાશ્રયને મેળવે છે અને કેટલાએકને ઉપાશ્રય મળતો નથી તો તેવા પ્રસંગમાં એકત્ર સ્થાનને કરતા થકા યાવત્ આજ્ઞાનું ઉલ્લંધન કરે નહિં ૨, કેટલાએક નિગ્રંથ અને નિગ્રંથીઓ, નાગકુમારના આવાસ (મંદિરો) ને વિષે અથવા સુવર્ણકુમારના મંદિરોને વિષે વાસને પામેલા (રહેલા) ત્યાં એકત્ર કાયોત્સર્ગ યાવત્ સ્વાધ્યાયને કરતા છતા આજ્ઞાને ઉલ્લંઘે નહિં ૩, ચોરો દેખાય છે, તે વસ્ત્રને લેવાની બુદ્ધિએ સાધ્વીઓને પકડવાને સારુ ઇચ્છે છે તેની રક્ષા માટે એકત્ર સ્થાનને કરતા યાવત્ આજ્ઞાને ઉલ્લંઘે નહિં ૪, યુવાનો દેખાય છે તે મૈથુનની બુદ્ધિએ સાધ્વીઓને પકડવાને સારુ ઇચ્છે છે, તેની રક્ષાને માટે એકત્ર સ્થાનને કરતા યાવત્ આજ્ઞાને ઉલ્લંઘે નહિં ૪, યુવાનો દેખાય છે તે મૈથુનની 1. થોડું કે બહુ નિર્દેશ અર્થાત્ થોડો કે ઘણો લાભ. 2. नातिक्कमंति । पंचहिं ठाणेहिं समणे निग्गंथे अचेलए सचेलगाणं मज्झे ठाणं वा सेज्जं वा निसोहियं वा चेएमाणे नाइक्कमइ तंजहा दुहओ दुहारियत्थाइणे अचेले, ठाणाइए अचेले, उक्कुडुयासणिए अचेले, पडिमठाई अचेले, वीरासणिए अचेले । पंचहिं- इत्यधिकः पाठः भ० मध्येऽस्ति । [मु. जंबुविजय संपादित] 42 Page #91 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः २ निग्रंथानां निग्रंथीभिः सह स्थानादि ४१७ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ બુદ્ધિએ સાધ્વીઓને પકડવાને સારુ ઇચ્છે છે, તેની રક્ષાને માટે એકત્ર સ્થાનને કરતા યાવતું આજ્ઞાનો અતિક્રમ કરે નહિ. ૫. આ પાંચ કારણો વડે યાવત્ આજ્ઞાને અતિક્રમે નહિં. (૧) પાંચ કારણો વડે વસ્ત્ર રહિત શ્રમણ નિગ્રંથ, વસ્ત્રવાળી સાધ્વીઓની સાથે રહેતો થકી આજ્ઞાનું ઉલ્લંઘતો નથી, તે આ પ્રમાણેશોક વગેરેથી વ્યગ્ર શૂન્ય ચિત્તવાળો શ્રમણ નિગ્રંથ અન્ય સાધુઓ અવિદ્યમાન હોવાથી અચલેક સાધુ, વસ્ત્રવાળી સાધ્વીઓની સાથે વસતો થકી આજ્ઞાને ઉલ્લંઘતો નથી ૧, એવી રીતે આના સમાન લાપક વડે હર્ષના અતિરેકથી દચિત્ત ૨, યક્ષ વગેરે દેવથી અધિષ્ઠિત ૩, વાયુ વગેરેથી ઉન્માદને પામેલ ૪, અને સાધ્વીએ કારણવશાત્ પોતાના પુત્રને દીક્ષા અપાવેલ તે બાલ હોવાથી અચેલક શ્રમણ હોય છે, તે અન્ય નિર્ગો અવિદ્યમાન હોવાથી વસ્ત્રવાળી સાધ્વીઓની સાથે વસતા થકા આજ્ઞાને ઉલ્લંઘતો નથી. //૪૧૭ી. (ટીવ) પંટિં' ઇત્યાદિ સુગમ છે. વિશેષ એ કે-'Wયમો' તિ એકત્ર 'હા' ત્તિ કાયોત્સર્ગને અથવા બેસવાને સેન્ન તિશયનને, નિતીદિય’ તિ-સ્વાધ્યાય સ્થાનને વેતચંતઃ' કરતા થકા આજ્ઞા પ્રત્યે ઉલ્લંઘતો નથી. 'મલ્થિ' ત્તિ હોય છે. 'ચય' ત્તિ કેટલાએક, #ાં—અદ્વિતીય મહિતી’ વિસ્તારવાળી અગામિકા–ગામ વગરની અથવા અકામિકા-અનિચ્છનીય એવી, તથા સાર્થ અનેં ગોકુલ વગેરેનું ગમનાગમન જેણીમાં નાશ પામેલ છે તે છિન્નાપાત્તા, લાંબો માર્ગ છે જેણીને વિષે તે દીર્ધાડધ્વા ટીદHદ્ધ' શબ્દમાં ‘મ' કાર આગમિક છે. અથવા જેણીના ઉતરવામાં લાંબો કાળ છે તે દીર્ઘદ્ધા, એવી અટવીકાંતારને વિષે દુર્ભિક્ષાદિ કારણવશાત્ પ્રવેશેલા, તત્ર-અટવીમાં 'ય૩’ ત્તિ એકત્ર સ્થાનાદિ પ્રત્યે કરતા થકા આગમને વિષે કહેલ સામાચારીને ઉલ્લંઘતો નથી ૧, તથા જ્યાં રાજાનો અભિષેક થાય છે તે રાજધાનીમાં નિવાસને પામ્યા. 'ડ્યા યથ' ત્તિ એક્કા અર્થાત્ કેટલાએક નિગ્રંથો અથવા નિગ્રંથીઓ (ચકાર પુનઃ અર્થ વાચક છે) અત્ર-ગામાદિને વિષે ઉપાશ્રય-ગૃહપતિનું ઘર વગેરેને, તથા 'થે’ તિ ગૃહપતિના ઘર વગેરે ઉપાશ્રયને ન મેળવીને 'ફિયા' કેટલાએક નાગકુમારના મંદિર વગેરેમાં નિવાસને પામ્યા, અથવા 'અલ્ય’ તિ અહિં સંબંધ કરાય છે કે નિવાસને પામેલ હોય છે. તે નાગકુમારના મંદિર વગેરેનું અતિ શૂન્યપણું હોવાથી અથવા ઘણા મનુષ્યોના આશ્રયપણાથી અને નાયકપણું ન હોવાથી નિગ્રંથીઓની રક્ષાને માટે એકત્ર સ્થાનને જ કરતા થકા આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી ૨-૩, જે લૂંટે છે તે આમોષકા-ચોરો. દેખાય છે, તે ચોરો, રીવરવડિયાપ' રિ ચીવરની પ્રતિજ્ઞા વડે-વસ્ત્રોને અમે ગ્રહણ કરશું આવા અભિપ્રાય વડે જયાં સાધ્વીઓને પકડવા માટે ઇચ્છે છે ત્યાં સાધુઓ તેની રક્ષાને માટે એકત્ર સ્થાનાદિકને કરે ૪, તથા મૈથુનની પ્રતિજ્ઞા વડે“મૈથુનને માટે (તે ચોરો સાધ્વીઓનું શીળ ખંડન કરવા ઈચ્છે ત્યારે તેમની રક્ષા માટે) ૫. આ અપવાદ સૂત્ર છે. અને ઉત્સર્ગસૂત્ર અપવાદ સહિત ભાષ્યની ગાથાઓ વડે જાણવા યોગ્ય છે. તે ગાથાઓ આ પ્રમાણે જાણવી भयणपयाण चउण्हं, [एकः साधुरेका स्त्रीत्यादिभङ्गकानामित्यर्थः] अन्नतरजुए उ संजए संते । जे भिक्खू विहरेज्जा, अहवा वि करेज्ज सज्झायं ।।७।। [निशीथ भाष्य २३४६ त्ति] ભજનાપદ ચારની મધ્યે ૧ એક સાધુ અને એક સ્ત્રી, ર બે સાધુ અને બે સ્ત્રી, ૩ એક સાધુ અને બે સ્ત્રી અને ૪ બે સાધુ અને એક સ્ત્રી-આ ચાર ભાંગામાંથી કોઈ પણ ભાગાયુક્ત થકો જે સાધુ વિચરે અથવા સ્વાધ્યાયને કરે. (૭૮) તેમજ– - असणादिं वाऽऽहारे, उच्चारादिं च आचरेज्जाहि । निगुरमसाधुजुत्तं, अनतरकहं च जो कहए [स्त्रीभिः सहेति] ।।७९॥ [निशीथ भाष्य २३४७ त्ति] ચતુર્વિધ અશનાદિ આહારને કરે, ઉચ્ચારાદિનું આચરણ કરે, નિપુર-ખરાબ અને સાધુને અયોગ્ય એવા કોઈપણ આહારાદિકની કથા સ્ત્રીઓની આગળ કહે. (૭૯) હવે તેનાં દોષો કહે છે. . सो आणा-अणवत्थं, मिच्छत्तविराहणं तहा दुविहं । पावइ जम्हा तेणं, एए उ पए विवज्जेज्जा ॥८॥ [निशीथ भाष्य २३४८ त्ति] 43 Page #92 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः २ निग्रंथानां निग्रंथीभिः सह स्थानादि ४१७ सूत्रम् આજ્ઞાનો ભંગ કરે અનવસ્થાને પામે, મિથ્યાત્વને પ્રાપ્ત થાય, તથા દેશવિરાધના અને સર્વવિરાધના એમ બે પ્રકારની વિરાધનાને પામે જેથી સાધુએ આ ચતુર્ભગીરૂપ પદને પરિહરવું. (૮૦) સાધુઓનો આ ઉત્સર્ગ માર્ગ છે. હવે અપવાદ માર્ગ કહે છે– बीयपयमणप्पज्जे[अपवादोऽनात्मवश इत्यर्थः], गेलन्नुवसग्गरोहगद्धाणे। संभमभयवासासु य, खंतियमाइण निक्खमणे ।।८१।। [निशीथ भाष्य २३४९ त्ति] આત્માના પરતંત્રપણામાં, ગ્લાનપણામાં (રોગાદિમાં), ઉપસર્ગમાં, નગરના રોધમાં, રસ્તામાં, ચિત્તના ભ્રમમાં, ભયમાં ? અને વરસાદમાં, તથા ક્ષાંતિક-પિતા વગેરેના નિષ્ક્રમણમાં અર્થાત્ પિતા, ભાઈ અને પુત્રાદિની દીક્ષામાં–આવા કારણમાં માધુઓને સાધ્વીઓની સાથે રહેવામાં દોષ નથી. (૮૧) ક્ષિતચિત્તત્વાદિ વડે અચેલ (વસ્ત્ર રહિત), શોક વડે ક્ષિપ્તચિત્ત-શૂન્ય (વિહલ) ચિત્ત, તેની પ્રતિજાગરિકા-સંભાળ કરનારા સાધુઓ વિદ્યમાન નથી, તેથી સાધ્વીઓ પુત્રાદિકની જેમ તેની સારી રીતે રક્ષા કરે છે. આ હેતુથી સાધુ પણ આજ્ઞાને અતિક્રમતો નથી ૧, હર્ષના અતિરેકથી દચિત્ત-ગર્વિત ચિત્તવાળો ૨, યક્ષાવિષ્ટ-દેવતા વડે અધિતિ ૩, વાયુ વગેરેના ક્ષોભથી ઉન્મત્ત (ગાંડો) થયેલ ૪, સાધ્વીએ કારણવશાત્ પુત્રાદિને દીક્ષા અપાવેલ તે બાળપણાથી અચેલ, અથવા તથા પ્રકારના વૃદ્ધત્વાદિ વડે મોટો પણ અચેલ હોય છે. અહિં ભાષ્યમાં કહેલ ઉત્સર્ગ અને અપવાદ આ પ્રમાણે છે– जे भिक्खू य सचेले, ठाणनिसीयण तुयट्टणं वावि । चेएज्ज सचेलाणं, मज्झमि य आणमाईणि ।।८।। [નિશીથ ભાગ રૂછ૭૭ 7િ] પૂર્વોક્ત ચતુર્ભગી વડે સચેલક સાધુ, સચેલક સાધ્વીઓની સાથે સ્થાન-કાયોત્સર્ગ, બેસવું, સ્વાધ્યાય, સૂવું વગેરે કરે તે આજ્ઞાભંગ વગેરે દોષને પામે. (૮૨) इय संदसणसंभासणेहि भिन्नकहविरहजोगेहिं[दोषा भवन्तीति । तथा सिज्जातरादिपासण, वोच्छेय दुदिधम्मत्ति ।।८३।। વૃિદ૦ રૂ૭૧૨ ]િ સાધ્વીઓની સાથે જોવું, સંભાષણ કરવું, આહારાદિ સંબંધી ભિન્ન ભિન્ન કથાઓ વડે વિરહના યોગો વડે દોષો થવા પામે છે. શય્યાતરાદિ વડે જોવાય તો વસતિને આપે નહિ અને અવજ્ઞા કરે કે ‘તમારા આચાર સારા નથી' ઇત્યાદિ. (૮૩). संवरिए वि हु दोसा, किं पुण एगतरणिगिण उभओ वा । दिट्ठमदिट्ठव्वं मे, दिट्ठिपयारे भवे खोभो ॥८४॥ [નિશીથ ભાષ્ય રૂ૭૮૨ રૂત્યુત્સઃ ઉત્ત] સચેલક સાધુ અને સચેલક સાધ્વીઓ હોતે છતે પણ ચોક્કસ આ દોષો છે તો પછી આ બેમાંથી એક નગ્ન હોય અથવા બન્ને નગ્ન હોય તો દોષનું કહેવું જ શું? અર્થાત્ બહુ દોષ થાય. વળી મારું ન જોવા લાયક અંગ એણે જોયું, એવી રીતે પરસ્પર દૃષ્ટિનો પ્રચાર થયે છતે ચિત્તનો ક્ષોભ થાય અને ક્ષોભ પામેલ ઉભય વર્ગ અનાચારનું સેવન કરે ઇત્યાદિ દોષો થાય. (૮૪) આ ઉત્સર્ગ માર્ગ છે. હવે અપવાદ કહે છે– बीयपदमणप्पज्जे, गेलनुवसग्गरोहगद्धाणे । समणाणं असईए, समणीपव्वाविए चेव ।।५।। [निशीथ भाष्य ३७७९ त्ति] આત્માના પરતંત્રપણામાં, રોગી અવસ્થામાં, ઉપસર્ગમાં, નગરના રોધમાં, રસ્તામાં તથા સાધ્વીએ અપાવેલ દીક્ષાવાળા સાધુને, સાધુઓનો અભાવ હોતે છતે એકત્ર રહેવું કહ્યું. (૮૫) II૪૧૭ll. ધર્મ પ્રત્યે અતિક્રમે નહિં એમ કહ્યું, તેનો અતિક્રમ તે આશ્રવરૂપ છે માટે તેના દ્વારોને અને તેના પ્રતિપક્ષપણાથી સંવર દ્વારોને, વળી દંડક્રિયાલક્ષણ-આશ્રવવિશેષોને પરિજ્ઞા સૂત્રથી અગાઉના સૂત્ર પર્વત કહે છે – 44 - Page #93 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः २ आश्रवसंवरदण्डाः क्रियाः ४१८-४१९ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ पंच असवदारा पन्नत्ता, तंजहा–मिच्छत्तं, अविरती, पमादो, कसाया, जोगा । पंच संवरदारा पन्नत्ता, तंजहासम्मत्तं, विरती, अपमादो, अकसातित्तमजोगित्तं । पंच दंडा पन्नत्ता, तंजहा–अट्टाहा]दंडे, अणट्ठ(हा)दंडे, हिंसादंडे, अकस्मादंडे [अकम्मादंडे] दिट्ठीविप्परियासितादंडे ॥ सू० ४१८।। आरंभिया पंच किरितातो पन्नत्ताओ, तंजहा–आरंभिता १ परिग्गहिता २ मातावत्तिता ३ अपच्चक्खाणकिरिया ४ मिच्छादसणवत्तिता ५। मिच्छदिट्ठियाणं नेरइयाणं पंच किरिताओ पन्नत्ताओ, तंजहा-[आरंभिता १, पारिग्गहिता २, मातावत्तिता ३, अपच्चक्खाण किरिया ४], जाव मिच्छादसणवत्तिता ५ । एवंसव्वेसि निरंतरं जाव मिच्छद्दिट्ठिताणं वेमाणिताणं, नवरं विगलिंदिता मिच्छद्दिट्ठी ण भण्णंति, सेसं तहेव । पंच किरियातो पन्नत्ताओ, तंजहा–कातिता १ अधिकरणिता २ पातोसिता ३ पारितावणिता ४ पाणातिवातकिरिया ५, णेरइयाणं पंच एवं चेव निरंतरं जाव वेमाणियाणं १ । पंच किरिताओ पन्नत्ताओ, तंजहा–आरंभिता जाव मिच्छादसणवत्तिता ४ नेरइयाणं पंच किरिता [ओ एवं चेव], निरंतरं जाव वेमाणियाणं २ । पंच किरियातो पन्नत्ताओ, तंजहा-दिद्विता १, पुट्ठिता २, पाडोच्चिता ३, सामंतोवणिवाइया ४ साहत्थिता ५ । एवं नेरइयाणं जाव वेमाणियाणं २४, ३ । पंच किरियातो पन्नत्ताओ, तंजहा–णेसत्थिया १ आणवणिया २ वेयारणिया ३ अणाभोगवत्तिया ४ अणवकंखवत्तिया . ५, एवं जाव वेमाणियाणं २४, ४ । पंच किरियाओ पन्नत्ताओ, तंजहा–पेज्जवत्तिया १ दोसवत्तिया २ पओगकिरिया ३ समुदाणकिरिया ४ इरियावहिया ' ५ । एवं मणुस्साण वि, सेसाणं नत्थि ५ ।। सू० ४१९।। (મૂળ) પાંચ આશ્રવનાં દ્વારા કહેલા છે, તે આ પ્રમાણે–મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. પાંચ સંવરના દ્વારો કહેલા છે, તે આ પ્રમાણે–સમ્યક્ત, વિરતિ, અપ્રમાદ, અકષાયીપણું અને અયોગીપણું. પાંચ દંડ કહેલા છે, તે આ - प्रमा-मर्थ, अनर्थ, हिंसा, स्मात् सने हरिविपर्यासह. ॥४१८॥ પાંચ ક્રિયાઓ કહેલી છે, તે આ પ્રમાણે—આરંભિકી ૧, પારિગ્રહિતી ૨, માયાપ્રત્યયિકા ૩, અપ્રત્યાખ્યાન ક્રિયા ૪, અને મિથ્યાદર્શનપ્રત્યયા પ મિથ્યાષ્ટિ નૈરયિકોને પાંચ ક્રિયાઓ કહેલી છે, તે આ પ્રમાણે—યાવત્ મિથ્યાદર્શનપ્રત્યયા. એવી રીતે નિરંતર સર્વ દંડકોને વિષે યાવતુ મિથ્યાદૃષ્ટિ વૈમાનિકોને પાંચ ક્રિયાઓ કહેવી. વિશેષ એ કે–એકેંદ્રિય અને વિકલૈંદ્રિયને વિષે મિથ્યાષ્ટિ વિશેષણ ન કહેવું કારણ કે તેઓ સદાય મિથ્યાષ્ટિ છે. બાકીનું તેમજ જાણવું. પાંચ ક્રિયાઓ કહેલી છે, તે આ પ્રમાણે કાયિકી, અધિકરણિકી, પ્રાàષિક, પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી. નિરયિકોને પાંચ ક્રિયાઓ કહેલી છે એ પ્રમાણે જ નિરંતર યાવતું વૈમાનિકોને પાંચ ક્રિયા છે ૧. પાંચ ક્રિયાઓ કહેલી છે, તે આ પ્રમાણે—આરંભિકી યાવત્ મિથ્યાદર્શનપ્રત્યયા, નરયિકોને પાંચ ક્રિયાઓ છે એમ નિરંતર યાવત્ વૈમાનિકોને પાંચ ક્રિયાઓ છે. ૨. પાંચ ક્રિયાઓ કહેલી છે, તે આ પ્રમાણે-દષ્ટિજા, પૃષ્ટિજા, પ્રાતીત્યિકી, સામંતોપનિપાલિકી અને સ્વાહસ્તિકી, એવી રીતે નિરંતર યાવત્ વૈમાનિકોને પાંચ ક્રિયાઓ છે ૩. પાંચ ક્રિયાઓ કહેલી છે, તે આ પ્રમાણેનસૃષ્ટિકી, આજ્ઞાનિકી, વૈદારણિકી, અનાભોગપ્રત્યયા અને અનવકાંક્ષપ્રત્યયા, એવી રીતે યાવત્ વૈમાનિકોને 1. પ્રથમ આરંભિકી વગેરે ક્રિયાના સૂત્રમાં મિથ્યાદૃષ્ટિ વિશેષણ છે અને આ સૂત્ર વિશેષણ રહિત છે એટલો ફેર છે. - 45 Page #94 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः २ आश्रवसंवरदण्डाः क्रियाः ४१८-४१९ सूत्रे પાંચ ક્રિયા છે ૪. પાંચ ક્રિયાઓ કહેલી છે, તે આ પ્રમાણે—પ્રેમપ્રત્યયા, દ્વેષપ્રત્યયા, પ્રયોગક્રિયા, સમુદાનક્રિયા અને ઈર્યાપથિકી, એવી રીતે મનુષ્યોને પણ પાંચ ક્રિયાઓ છે. બીજા ત્રેવીશ દંડકના જીવોને નથી કેમ કે ઈર્યાપથિકી ક્રિયા કષાય રહિત મનુષ્યમાં જ હોય છે. //૪૧૯/ (ટી0) રેત્યાદિ સુગમ છે. વિશેષ એ કે–આશ્રવ –જવરૂપ તળાવને વિષે કર્મરૂપ જલનું એકત્ર થવું (આવવું) તે આશ્રવ અર્થાત્ કર્મનું બાંધવું. તેના દરવાજાની જેમ દ્વારા-ઉપાયો તે આશ્રવદ્વારો. તથા સંવરVi–જવરૂપ તળાવને વિષે કર્મરૂપ જળનું રુંધન-અટકાવ કરવો તે સંવર, તેના દ્વારો-ઉપાયો તે સંવરદ્વારો અર્થાત્ મિથ્યાત્વ વગેરે આશ્રવોના ક્રમ વડે વિપર્યરૂપ સમ્યક્ત, વિરતિ, અપ્રમાદ, અકષાયીપણું અને અયોગીપણું. આ લક્ષણવાળા [સંવરના દ્વારો] પ્રથમ અધ્યયનની જેમ કહેવા. '૩યતે' આત્મા અથવા અન્ય પ્રાણી જેના વડે દંડાય છે તે દંડ, તેમાં ત્રસોની અથવા સ્થાવર જીવોની પોતાના અથવા અન્યના ઉપકારને માટે જે હિંસા તે અર્થદંડ, વિપરીતપણાથી–નિરર્થક હિંસા તે અનર્થદંડ, આ કરેલ હિંસાવાળો છે, હિંસા કરે છે, હિંસા કરશે એવા આશયથી જે સર્પ અથવા વૈરી વગેરેનો વધ તે હિંસાદંડ, 'મમ્મા ' ત્તિ મગધ દેશને વિષે ગોવાલના બાલક અને સ્ત્રી વગેરેમાં અકસ્માતુ શબ્દ પ્રસિદ્ધ છે. તે અહિં પ્રાકૃત ભાષામાં પણ તેમજ પ્રયોગ કરેલ છે. તેમાં અન્ય (અમુક) ના વધ માટે પ્રહાર કર્યો છતે બીજાનો જે વધ થઈ જાય તે અકસ્માત્ દંડ, ‘આ શત્રુ છે' એવી બુદ્ધિથી મિત્રો પણ જે વધ થઈ જાય તે દૃષ્ટિવિપર્યાસ દંડ. આ પાંચ દંડ તેર ક્રિયાસ્થાનોને વિષે કહેલા છે, માટે પ્રસંગથી બાકીના આઠે ક્રિયાસ્થાનો કહે છે. તેમાં પોતાની જ્ઞાતિ વગેરેને માટે જે જૂઠું બોલવું તે મૃણાક્રિયા ૧, આત્મા (સ્વ) વગેરેને માટે અદત્તનું જે લેવું તે અદત્તાદાનક્રિયા ૨, કોઈ પણ કારણ વડે કંઈ પણ પરાભવ નહિ કરેલ પુરુષનું મન દુભાવવું તે અધ્યાત્મક્રિયા ૩, જાતિ વગેરે મદથી ઉન્મત્ત થયેલાનું બીજાઓની હીલનાદિ કરવી તે માનક્રિયા ૪, માતા, પિતા અને સ્વજનાદિકનો અલ્પ અપરાધ છતે પણ બાળવું, ડામ દેવો અને તાડન કરવું વગેરે તીવૃદંડનું જે કરવું તે અમિત્રક્રિયા ૫, શઠતા વડે મન, વાણી અને કાયાનું પ્રવર્તાવવું તે માયાક્રિયા ૬, મહાનું સાવદ્ય આરંભ અને પરિગ્રહને વિષે લોભથી પરાભવ પામેલાનું જે પ્રવર્તવું તે લોભક્રિયા ૭, અને ઉપશાંત મોહાદિ (ગુણઠાણાવાલા) નું જે એકવિધ શાતા વેદનીય) કર્મનું બંધન તે ઇર્યાપથિકી ક્રિયા ૮. આ સંબંધની ગાથા નીચે પ્રમાણે– अट्ठा १ णट्ठा २ हिंसा ३ ऽकम्हा ४ दिट्ठी य ५ मोसे ६ ऽदिन्ने य ७ । अज्झत्थ ८ माण ९ मित्ते १० माया ११ लोभे १२ रियावहिया १३ ।।६।। [માવ૦ ]િ અર્થક્રિયા, અનક્રિયા, હિંસાક્રિયા, અકસ્માત્ ક્રિયા, દૃષ્ટિકી ક્રિયા, મૃણાક્રિયા, અદત્તાદાન ક્રિયા, અધ્યાત્મ ક્રિયા, માનક્રિયા, અમિત્ર ક્રિયા, માયાક્રિયા, લોભક્રિયા અને ઇરિયાપથિકી ક્રિયા. (૮૬) " 'નવર’ વિકાર્તિાિ ' ત્યા એકેંદ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયને વિષે મિથ્યાદષ્ટિ વિશેષણ કહેવું નહિં, કેમ કે તેઓને હંમેશા સમ્યક્તના અભાવ વડે વ્યવચ્છેદ-જુદા કરવા યોગ્ય નથી અને સાસ્વાદનના અલ્પ– વડે વિવક્ષિતપણું પણ નથી. કાયિકી-કાયાની પ્રવૃત્તિ ૧, ખગાદિ વડે થનારી (ક્રિયા) તે અધિકરણિકી ૨, મત્સરથી થયેલી તે પ્રાષિકી ૩, દુઃખને ઉત્પન્ન કરવારૂપ ક્રિયા તે પારિતાપનિકી ૪, અને પ્રાણાતિપાત પ્રસિદ્ધ છે પ. 'રિદિયા' અશ્વ વગેરે ચિત્રકમદિને જોવા માટે જવારૂપ ક્રિયા દષ્ટિજા ૧, 'પુફિયા' જીવાદિને રાગ વડે પૂછવાથી અથવા સ્પર્શ કરવાથી જે કરાતિ ક્રિયા તે પુષ્ટિજા કે સ્મૃષ્ટિજા ૨, 'પવિયા' જીવાદિકોને આશ્રયીને જે ક્રિયા તે પ્રાતીત્યિકી ૩, 'સામંતોવવિદ્યા’ અશ્વ વગેરે અને રથાદિકની લોકમાં શ્લાઘા કરાતે છતે અશ્વ વગેરેના માલિકને હર્ષ થવાથી જે ક્રિયા થાય તે સામંતોપનિપાતિકી ૪, 'સાહત્યિયા' પોતાના હાથમાં ગ્રહણ કરેલ જીવાદિ વડે જીવને મારવાથી જે ક્રિયા થાય તે સ્વાહસ્તિકી ૫. "રેસલ્વિયા' મંત્રાદિ વડે જીવન અજીવોને કાઢવાની-ફેંકવાથી જે ક્રિયા થાય તે નૈસૃષ્ટિકા ૧, 'સાવળિયા' જીવ અને અજીવોને મંગાવવાથી જે ક્રિયા થાય તે આજ્ઞાપનિકી ૨, વિચારળિયા' જીવ અજીવોને વિદારવાથી જે ક્રિયા થાય તે વૈદારિણી ૩, 'કમો વરિયા' ઉપયોગ 46. Page #95 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः २ आश्रवसंवरदण्डाः क्रियाः ४१८ - ४१९ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ · વિના પાત્ર વગેરે લેવાથી અને મૂકવાથી જે ક્રિયા થાય તે અનાભોગપ્રત્યયા ૪, 'અળવ વવત્તિયા'—આ લોક અને પરલોક · સંબંધી દોષની અપેક્ષા (દરકાર) ન કરનારની જે ક્રિયા તે અનવકાંક્ષ પ્રત્યયા ૫. 'પેપ્નવત્તિયા' રાગના નિમિત્તવાળી તે પ્રેમપ્રત્યયા ૧, 'દ્રોસવત્તિયા' દ્વેષના નિમિત્તવાળી તે દ્વેષપ્રત્યયા ૨, કાયાદિના જે વ્યાપારો તે પ્રયોગક્રિયા ૩, (આઠ) કર્મનું ગ્રહણ કરવું તે સમુદાનક્રિયા ૪, અને યોગના નિમિત્તથી થતા જે બંધ તે ઇર્યાપથિકી પ. આ પ્રેમાદિ ક્રિયાપંચક, સામાન્ય પદમાં છે. ચતુર્વિંશતિ દંડકમાં મનુષ્યપદને વિષે જ સંભવે છે. ઇર્યાપથિકક્રિયાનો ભાવ ઉપશાંતમોહાદિ ત્રણ ગુણઠાણાવાળાને જ હોવાથી કહે છે કે—'વ' મિત્કાર્િ॰ અહિં એકેન્દ્રિય વગેરેને સામાન્યપણે ક્રિયા કહેલી છે તે પૂર્વભવની અપેક્ષાએ બધી પણ સંભવે છે એમ વિચારવું. ટ્વિસ્થાનકને વિષે બે પ્રકાર વડે ક્રિયાનું પ્રકરણ કહેલું છે. અહિં તો પાંચ પ્રકાર વડે અને નરકાદિ ચોવીશ દંડકના આશ્રયથી કહ્યું છે તે વિશેષ સમજવું. ક્રિયાઓનું વિસ્તૃત વ્યાખ્યાન દ્વિસ્થાનકના પ્રથમ ઉદેશથી જાણવું. I૪૧૯૫ અનંત૨ કર્મબંધનના કારણભૂત ક્રિયાઓ કહેલી છે, હવે તેની જ નિર્જરાના ઉપાયભૂત પરિક્ષાને કહે છે— पंचविधा परिना पन्नत्ता, तंजहा - उवहिपरिन्ना, उवस्सयपरिन्ना, कसायपरिन्ना, जोगपरिन्ना, भत्तपाणपरिन्ना ।। सू० ४२० ।। पंचविधे ववहारे पन्नत्ते, तंजहा - आगमे, सुत्ते, आणा, धारणा, जीते । जहा से तत्थ आगमे सिता आगमेणं ववहारं पवेज्जा १, णो से तत्थ आगमे सिया, जहा से तत्थ सुते सिता सुतेणं ववहारं पट्टवेज्जा २, णो से तत्थ सुते सिता एवं जाव जधा से तत्थ जीते सिता जीतेणं ववहारं पट्टवेज्जा ५, इच्चेतेहिं पंचहिं ववहारं पट्टवेज्जा तंजा - आगमेणं जाव जीतेणं । जधा जधा से तत्थ आगमे जाव जीते तहा तहा ववहारं पट्ठवेज्जा। से किमाहु भंते ? आगमबलिया समणा निग्गंथा ! इच्चेतं पंचविधं ववहारं जता जता जहिं जहिं तता तता तहिं तहिं अणिस्सितोवस्सितं सम्मं ववहरमाणे समणे निग्गंथे आणाते आराधते भवति ।। सू० ४२१ ।। (મૂ૦) પાંચ પ્રકારની પરિક્ષા (વસ્તુના સ્વરૂપને જાણવું અને જાણવાપૂર્વક પ્રત્યાખ્યાન કરવું) કહેલ છે, તે આ પ્રમાણે— ઉપધિની પરિજ્ઞા, ઉપાશ્રયની પરિજ્ઞા, કષાયની પરિજ્ઞા, યોગની પરજ્ઞા અને ભક્તપાનની પરિક્ષા. ૪૨૦ પાંચ પ્રકારનો વ્યવહાર–સાધુઓની પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ કહેલ છે, તે આ પ્રમાણે—૧. જેના વડે અર્થ જણાય તે આગમ તે કેવળ, મન:પર્યવ, અવધિ, ચૌદ પૂર્વ, દશ પૂર્વ અને નવ પૂર્વરૂપ છે. તે જ્ઞાનવાળાનો જે વ્યવહાર તે આગમવ્યવહાર, ૨. નવ પૂર્વથી ન્યૂન શ્રુતજ્ઞાનવાળાનો વ્યવહાર તે શ્રુતવ્યવહાર, ૩. દેશાંતરમાં રહેલ ગીતાર્થ પુરુષને અગીતાર્થદ્વારા જે અતિચારોનું ગૂઢાર્થ પદ વડે પૂછાવવું અને તેના કહ્યા મુજબ અન્યને પ્રાયશ્ચિત્તનું દેવું તે આશાવ્યવહાર, ૪. પૂર્વે ગીતાર્થે કોઈકને આલોયણા દીધી હોય તેને ધારી રાખવું અને તે ધારણા પ્રમાણે અન્યને પ્રાયશ્ચિત્તનું દેવું તે ધારણાવ્યવહાર અને ૫. દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવ–સંહનન વગેરેને અપેક્ષીને જે ગીતાર્થ પુરુષોએ આચર્યું હોય તેથી નિરવદ્ય હોય, અન્ય ગીતાર્થ વડે તેનો નિષેધ ન કરાયો હોય તે જીતવ્યવહાર–આ વ્યવહારમાં જેનો જે કેવલાદિ આગમવ્યવહાર હોય તે આગમ વડે વ્યવહારને પ્રવર્તાવે અને જેનો આગમવ્યવહાર ન હોય અને શ્રુતવ્યવહાર હોય, તો તે શ્રુત વડે વ્યવહારને પ્રવર્તાવે તથા જેનો શ્રુતવ્યવહાર ન હોય અને આજ્ઞાવ્યવહાર હોય તો તે આજ્ઞા વડે પ્રવત્તાવે, એ રીતે ધારણાવ્યવહારવાળો ધારણા વડે વ્યવહાર પ્રવર્તાવે અને જીતવ્યવહારવાળો જીત વડે વ્યવહાર પ્રવર્તાવે–આ પાંચ પ્રકાર વડે વ્યવહારને વિષે પ્રવર્તાવે. આગમથી યાવત્ જીતથી તેમાં જેવા જેવા પ્રકારનો આગમ યાવત્ જીતવ્યવહાર તેનો હોય તેવા તેવા પ્રકારના વ્યવહારને પ્રવર્તાવે. હે ભગવન્! આ પાંચ વ્યવહારમાં તમે મુખ્ય કોને કહો છો? ગુરુ કહે છે-આગમવ્યવહારને કારણ કે આગમવ્યવહારના બળવાળા શ્રમણ નિગ્રંથો હોય 47 Page #96 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः २ परिज्ञाः आगमादिव्यवहाराः ४२० - ४२१ सूत्रे છે. આ ઉક્ત પાંચ વ્યવહારને જ્યારે જ્યારે જે જે પ્રયોજનને વિષે જે જે વ્યવહાર ઉચિત હોય તે તે અવસરે તે તે પ્રયોજનને વિષે તેને સર્વ પ્રકારની આશંસા રહિત મુનિઓ વડે અંગીકાર કરાયેલ એવા વ્યવહારને સમ્યગ્ રીતે પ્રવર્તાવતો–પ્રાયશ્ચિત્તાદિને દેતો થકો શ્રમણ નિગ્રંથ આજ્ઞાનો આરાધક થાય છે. અર્થાત્ આગમ વ્યવહારના અભાવમાં શ્રુતવ્યવહારની મુખ્યતા છે, શ્રુતના અભાવમાં આજ્ઞાવ્યવહારની મુખ્યતા છે, તેના અભાવમાં ધારણાવ્યવહારની મુખ્યતા છે અને ધારણાવ્યવહારના અભાવમાં જીતવ્યવહારની મુખ્યતા છે. સાંપ્રત કાળમાં આગમ વ્યવહાર નથી, એ શેષ ચાર વ્યવહાર છે તેમાં પણ મુખ્યતાએ જીતવ્યવહાર જ છે. II૪૨૧/ (ટી૦) 'પંવેવિદે' ત્યાવિ॰ સુગમ છે. વિશેષ એ કે–સારી રીતે જાણવું તે પરિક્ષા અર્થાત્ વસ્તુના સ્વરૂપનું જ્ઞાન અને જ્ઞાનપૂર્વક પ્રત્યાખ્યાન. આ પરિક્ષા દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે છે, તેમાં ઉપયોગ રહિતને દ્રવ્યથી અને ઉપયોગવાળાને ભાવથી હોય છે. કહ્યું છે કે—''માવરિત્રા બાળ પત્ત્વવાળ ૬ માવેાં'' ભાવતઃ જાણવું અને પ્રત્યાખ્યાન કરવું તે ભાવપરિજ્ઞા છે. તેમાં ઉપધિ–રજોહરણ વગેરે, અધિક, અશુદ્ધ અથવા સર્વ ઉપધિની પરિક્ષા તે ઉપધિપરિજ્ઞા. એવી રીતે શેષ પદો પણ જાણી લેવા. વિશેષ એ કે—કપાત્રીયતે—સંયમરૂપ આત્માના પાલન માટે જે સેવાય છે તે ઉપાશ્રય. I૪૨૦ આ પરિક્ષા વ્યવહારવાળાને હોય છે તેથી વ્યવહારને પ્રરૂપતાં થકા કહે છે કે—'વંત્તે' ત્યાદ્રિ વ્યવહરવું તે વ્યવહાર, મુમુક્ષુની પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ વ્યવહાર છે. અહિં તો તેનું કારણ હોવાથી જ્ઞાનવિશેષ પણ વ્યવહાર છે. આપ્યંતે—જેના વડે પદાર્થો જણાય છે તે આગમ-કેવળ, મન:પર્યવ, અવધિ, ચૌદ પૂર્વ, દશ પૂર્વ અને નવ પૂર્વરૂપ ૧, શેષ શ્રુત-આચારપ્રકલ્પાદિ શ્રુત, નવ વગેરે પૂર્વોનું શ્રુતપણું છતે પણ અતીંદ્રિયાર્થ-સૂક્ષ્મ જ્ઞાનના હેતુપણાને લઈને કેવળજ્ઞાનની જેમ અતિશયવાળું હોવાથી ‘આગમ’ (શબ્દ) નો વ્યપદેશ કર્યો છે ૨, જે અગીતાર્થની આગળ ગૂઢ અર્થવાળા પદો વડે દેશાંતરમાં રહેલ ગીતાર્થને નિવેદન કરવાને માટે અતિચારનું (ગીતાર્થે) જણાવવું અને બીજા ગીતાર્થનું પણ તે પ્રમાણે (તેના જણાવ્યા મુજબ) પ્રાયશ્ચિત્તનું આપવું તે આજ્ઞા ૩, ગીતાર્થ એટલે સૂત્ર અને અર્થનો જાણ અને સંવિજ્ઞ એટલે ક્રિયાપાત્ર એવા પુરુષે દ્રવ્યાદિની અપેક્ષાએ જે અપરાધમાં જેવી રીતે જે વિશુદ્ધિ કરી હોય તેને અવધારીને (યાદ રાખીને) જે અન્ય પુરુષ, તે દોષમાં તેવી જ રીતે વિશુદ્ધિ કરાવે તે ધારણા અથવા ગચ્છનો ઉપકાર કરનારાઓએ બતાવેલા સમસ્ત અનુચિત પ્રવૃત્તિના ઉચિત પ્રાયશ્ચિત્ત પદોને (તેની પાસેથી) વૈયાવૃત્તના કરનારા વગેરેનું જે ધારી રાખવું તે ધારણા ૪, તથા દ્રવ્ય (સચિત અચિત્તાદિ), ક્ષેત્ર (દેશ, માર્ગાદિ), કાળ (સુભિક્ષ, દુર્ભિક્ષાદિ), ભાવ (રોગી, પુષ્ટ વગેરે) પુરુષ [સહન કરવા સમર્થ છે કે નહિં] પ્રતિસેવા (આકુટ્ટિ, પ્રમાદ, દર્પ અને કલ્પથી) ની અનુવૃત્તિ વડે સંહનન, ધૈર્ય વગેરેની હાનિને અપેક્ષીને જે પ્રાયશ્ચિત્તનું દેવું અથવા જે ગચ્છમાં સૂત્રથી ભિન્ન (છતાં પણ) કારણથી જે પ્રાયશ્ચિત્તનો વ્યવહાર પ્રવત્તેલ હોય અને બીજા ઘણા [ગીતાર્થ પુરુષો વડે પરંપરાએ અનુસરાયેલ હોય તે જીતવ્યવહાર છે. આ સંબંધમાં ગાથાઓ નીચે પ્રમાણે છે— आगमसुयववहारो, सुणह [ मुणह] जहा धीरपुरिसपन्नत्तो । पच्चक्खो य परोक्खो, सोऽवि अ दुविहो मुणेयव्वो ॥८७॥ [ व्यवहार भाष्य ४०२९ त्ति ] જેમ ધીર–જ્ઞાની પુરુષોએ આગમવ્યવહાર અને શ્રુતવ્યવહારને કહેલા છે તેમ હું કહું છું તે તમે સાંભળો, તે પણ પ્રત્યક્ષ અને પરોક્ષથી બે પ્રકારે જાણવો. (૮૭) पच्चक्खो वि य दुविहो, इंदियजो चेव नो य इंदियओ । इंदियपच्चक्खो वि य, पंचसु विससु नेयव्वो ॥८८॥ [ व्यवहार भाष्य ४०३० त्ति] 1. નવમા પૂર્વની ત્રીજી વસ્તુ આચાર નામની છે તેને જાણનારને ત્રિકાલનું જ્ઞાન હોવાથી તે ભૂત, ભાવી પદાર્થને શ્રુતજ્ઞાનના બળથી જાણી શકે છે તેથી ન્યૂન શેષ પૂર્વધરને તેવું શાન હોતું નથી. 2. જાણી જોઈને અનુચિત પ્રવૃત્તિ તે આકુટ્ટિ ૧, પ્રમાદથી અનુચિત પ્રવૃત્તિ તે દર્પ-ગર્વ વડે અનુચિત પ્રવૃત્તિ ૩, તથા કલ્પ-અપવાદપદે અનુચિત પ્રવૃત્તિ ૪ માટે તેનું પ્રાયશ્ચિત્ત આશયને લઈને અપાય. પ્રમાદ ૨, 48 Page #97 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः २ परिज्ञाः आगमादिव्यवहाराः ४२०-४२१ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ - પ્રત્યક્ષ પણ બે પ્રકારે છે-ઇંદ્રિયજન્ય અને નોઈદ્રિય (આત્મા) જન્ય. ઇંદ્રિયપ્રત્યક્ષ પણ શબ્દાદિ પાંચ વિષયોને વિષે જાણવો. (૮૮) नोइंदियपच्चक्खो, ववहारो सो समासओ तिविहो । ओहि-मणपज्जवे या, केवलनाणे य पच्चक्खो ॥८९।। વ્યવહાર માખ્ય ૪૦૩૨ 7િ] નોઈદ્રિયપ્રત્યક્ષ વ્યવહાર સંક્ષેપથી ત્રણ પ્રકારે એટલે અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાનરૂપ પ્રત્યક્ષ છે. (૮૯) पच्चक्खागमसरिसो, होइ परोक्खो वि आगमो जस्स । चंदमुही व उ सो वि हु, आगमववहारवं होइ ।।१०।। [व्यवहार भाष्य ४०३५ त्ति] જેના પરોક્ષ આગમ[જ્ઞાન] પણ પ્રત્યક્ષ જેવા હોય તે આગમવ્યવહારી હોય છે, જેમ ચંદ્રના જેવા મુખવાળી કન્યા ચંદ્રમુખી કહેવાય છે. (૯૦) पारोक्खं ववहारं, आगमओ सुयहरा ववहरति । चोद्दस-दसपुव्वधरा, नवपुब्विग गंधहत्थी य ।।९।। [વ્યવહાર માર્ગ ૪૦૩૭ 7િ] જે ચૌદપૂર્વી, દશપૂર્વી અને નવપૂર્વી શ્રતધરો આગમદ્વારા લાભાલાભ વગેરે કારણોને વિશિષ્ટ જ્ઞાન વડે જાણવાથી પરોક્ષ સંબંધી વ્યવહાર પ્રત્યે પ્રવર્તે છે તે ગંધહસ્તિ સમાન છે. (૯૧) _जं जहमोल्लं रयणं, तं जाणइ रयणवाणिओ निउणं । 'इय जाणइ पच्चक्खी, जो सुज्झइ जेण दिनेणं ।।१२।। [વ્યવહાર માણ ૪૦૪૨ ]િ જેમ નિપુણ રત્નાવણિક (ઝવેરી) જે રત્ન જેટલા મૂલ્યનું છે તેને સારી રીતે જાણે છે અર્થાત્ કોઈ રત્ન મોટું છતાં પણ ઓછું મૂલ્ય આપે છે અને કોઈક નાનું છતાં પણ અદ્ભુત ગુણવાળું જાણીને અધિક મૂલ્ય આપે છે તેમ પ્રત્યક્ષ જ્ઞાનીથી અપાતા પ્રાયશ્ચિત્ત વડે પુરુષ શુદ્ધ થાય છે અર્થાત્ કોઈક પુરુષવિશેષનો અલ્પ અપરાધ છતે પણ અધિક પ્રાયશ્ચિત્ત આપે છે અને કોઈક પુરુષવિશેષનો મહાનું અપરાધ છતે પણ અલ્પ પ્રાયશ્ચિત્ત આપે છે. (૯૨) कप्पस्स य निज्जुत्ति, ववहारस्सेव परमनिउणस्स, जो अत्थओ वियाणइ, सो ववहारी अणुनाओ ।।१३।। तं चेवऽणुसज्जते, ववहारविहिं पउंजइ जहुत्तं । एसो सुयववहारो, पन्नत्तो वीयरागेहिं ।।१४।। [વ્યવહાર માણ ૪૪૩૫-૩૬ ]િ. પરમ નિપુણ શ્રીભદ્રબાહુસ્વામીએ રચેલ બૃહત્કલ્પાદિ કલ્પસૂત્ર અને વ્યવહારસૂત્ર તથા તેની (સ્વપજ્ઞ) નિયુક્તિને જે અર્થથી જાણે છે તે વ્યવહારી અનુજ્ઞાત છે. (૯૩). લ, ગણ વગેરેના કાર્યને વિષે વ્યવહાર ઉપસ્થિત થયે છતે ઉક્ત સૂત્રનાં પાઠનો ઉચ્ચાર કરીને અને તેના અર્થને દેખાડતો થકો ઉક્ત સૂત્રનું અનુસરણ કરીને જેમ કહેલું છે તેમ વ્યવહારની વિધિનો પ્રયોગ કરે તેને વીતરાગોએ શ્રુતવ્યવહારી કહેલ છે. (૯૪) __ अपरकम्मो तवस्सी, गंतुं जो सोहिकारगसमीवे । न चएई आगंतुं, सो सोहिकरो वि देसाओ ।।१५।। अह पट्ठवेइ सीसं, देसंतरगमणनट्ठचेट्टाओ । इच्छामऽज्जो! काउं, सोहिं तुब्भं सगासंमि ।।९६।। [વ્યવહાર માળ ૪૪૪૦-૪૨ 7િ] તપસ્વી શુદ્ધિકરણની ઇચ્છાવાળો છે પણ આલોચના કરાવનાર આચાર્યની પાસે જવા માટે શક્તિમાનું નથી અને તે આચાર્ય પણ દેશાંતરથી આવવા માટે શક્તિમાનું નથી. (૯૫) .1. थोवं तु महल्लस्स विकासति अजस्स वि बहुं तु । इति० व्यवहार भाष्ये-उत्तरार्धम् । 2. બૃહકલ્પાદિ સૂત્રો, નવમા પૂર્વમાંથી ઉદ્ધરીને રચેલ છે અને તેની નિયુક્તિ પણ તેમણે જ રચેલ છે. - 49 Page #98 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः २ परिज्ञाः आगमादिव्यवहाराः ४२० - ४२१ सूत्रे ત્યારે શું કરવું તે સંબંધી કહે છે-આલોચન કરવાની ઇચ્છાવાળો મુનિ દેશાંતરમાં જવાને અશક્ત હોવાથી આલોચનાચાર્યનીપાસે પોતાના શિષ્યને મોકલે અને કહેવરાવે કે “હે આર્ય! આપશ્રીની પાસે શુદ્ધિ કરવાને હું ઇચ્છું છું.'’(૯૬) सो ववहारविहिन्नू, अणुसज्जिता सुओवरसेणं । सीसस्स देइ आणं, तस्स इमं देह पच्छित्तं ॥९७॥ [व्यवहार भाष्य ४४८९ गूढपदैरुपदिशतीति ३] વ્યવહારની વિધિને જાણનાર તે આલોચનાચાર્ય, બૃહત્કલ્પ અને વ્યવહારસૂત્રને અનુસરીને રાગદ્વેષ રહિત, મોકલાવેલ શિષ્યને અથવા પોતાના શિષ્યને ગૂઢ પદો વડે આજ્ઞા કરે છે અને કહે છે કે–તેને તારે આ પ્રાયશ્ચિત્ત આપવું. આ આજ્ઞાવ્યવહાર છે. (૯૭) जेन्नइया दिट्ठ, सोहीकरणं परस्स कीरंतं । तारिसयं चेव पुणो, उप्पन्नं कारणं तस्स ॥ ९८ ॥ सो तंमि चेव दव्वे, खेत्ते काले य कारणे पुरिसे । तारिसयं चेव पुणो, करिंतु आराहओ होइ ।। ९९ ।। [ व्यवहार भाष्य ४५१५] [ व्यवहार भाष्य ४५१७] જે પુરુષે અન્યનું કરવામાં આવતું શુદ્ધિકરણ જે પ્રકારે જોયું હોય તે ધારી રાખે, ફરીથી કોઈક વખતે જોનાર પુરુષને અથવા અન્યને તેવા પ્રકારનું જ કારણ ઉત્પન્ન થયું હોય ત્યારે તે પુરુષ તેવા પ્રકારના દ્રવ્યમાં, ક્ષેત્રમાં, કાળમાં, ભાવમાં, કારણમાં અને પુરુષ વિષયમાં (પૂર્વે જોયેલ) પ્રાયશ્ચિત્ત આપતો થકો આરાધક થાય છે. આ ધારણાવ્યવહાર કહેવાય છે. (૯૮૯૯) પ્રકારાંતરે વળી કહે છે કે— वेयावच्चकरो वा, सीसो वा देसहिंडओ वा वि । 'देसं अवधारेंतो, चउत्थओ होइ ववहारो ||१०० || : વ્યિવહાર માધ્ય ૪૬૨૮] આચાર્યાદિનું વૈયાવૃત્ત્વ કરનાર શિષ્ય, અથવા અન્ય મુનિઓને દેશો દેખાડતો થકો વિચરનાર શિષ્ય અલ્પબુદ્ધિ હોવાથી સમસ્ત છેદસૂત્રના અર્થને ધારવા માટે સમર્થ નથી તેથી તેના ઉપકાર માટે કેટલાએક ઉપયોગી અર્થપદોને આચાર્ય આપે છે, તેને ધરતો થકો કાર્યને કરે છે તે ચતુર્થ ધા૨ણાવ્યવહાર હોય છે. (૧૦૦) बहुसो बहुस्सुएहिं, जो वत्तो नो निवारिओ होइ । वत्तणुवत्तपमाणं (वत्तो) जीएण कयं हवइ एयं ।। १०१ ।। [ व्यवहार भाष्य ४५४२] બહુશ્રુત પુરુષો વડે અનેક વાર આચરાયેલ હોય, અન્ય બહુશ્રુત પુરુષોએ તેનો નિષેધ કરેલ ન હોય, આ પરંપરાએ પ્રવર્તેલ વ્યવહાર તે જીતવ્યવહાર પ્રમાણ કરવા યોગ્ય છે. (૧૦૧) जं जस्स उ पच्छित्तं, आयरियपरंपराए अविरुद्धं । जोगा य बहुविहीया, एसो खलु जीयकप्पो उ ।। १०२ ।। [વ્યવહાર માધ્ય ૧૨] જે પ્રાયશ્ચિત્ત, જે આચાર્યના ગચ્છમાં આચાર્યની પરંપરાએ અવિરુદ્ધ હોય અર્થાત્ પૂર્વપુરુષોની મર્યાદાને ઉલ્લંઘન કરનાર ન હોય, સામાચારીના ભેદથી યોગો બહુ વિધિવાળા છે અર્થાત્ સામાચારી ભેદે વિધિમાં ભેદ હોય છે, આ જીત વ્યવહાર છે. (૧૦૨) જીત એટલે આચરણ કરાયેલું, એનું લક્ષણ આ પ્રમાણે છે— असढेण समाइन्नं, जं कत्थइ केणई असावज्जं । न निवारियमन्नेर्हि, बहुमणुमयमेयमायरियं ॥ १०३ ॥ 1. ટુમોદત્તા ન તરતિ અવધારેસું વધું નો તુ । કૃતિ॰ વ્યવહાર માધ્યું-ઉત્તરાર્ધમ્ । 50 [[૪૫૦ ૪૪૬૬] Page #99 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः २ परिज्ञाः आगमादिव्यवहाराः ४२०-४२१ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ કોઈક પુષ્ટ આલંબનાદિ કારણને લઈને કોઈ પણ અશઠ (ગીતાર્થ) પુરુષે જે કંઈ પણ આચરેલ હોય તે, તથા અસાવધ-દોષ રહિત હોય, તથા તત્કાલીન તથાવિધ ગીતાર્થ પુરુષોએ નિવારણ કરેલ ન હોય; પરંતુ બહુ ગીતાર્થોને અનુમત અને બહુ ગુણવાળું હોય તે આચરિત-જીત વ્યવહાર કહેવાય છે. (૧૦૩) આગમ વગેરે વ્યવહારોના પ્રવર્તનને વિષે ઉત્સર્ગ અને અપવાદને કહે છે–ાથે’ ત્તિ કેવળ વગેરે છમાંથી કોઈ પણ એક પ્રકાર, 'રે' તે વ્યવહાર કરનારના કહેલ લક્ષણ તે પાંચ વ્યવહારોની મધ્યમાં અથવા તસ્મિન્તે પ્રાયશ્ચિત્તદાન વગેરેના વ્યવહારકાળમાં અથવા વ્યવહાર કરવા યોગ્ય વસ્તુના વિષયમાં કેવલ વગેરે આગમ હોય તેવા પ્રકારના આગમ વડે પ્રાયશ્ચિત્તદાનાદિ વ્યવહારને પ્રવર્તાવે પરંતુ શેષ શ્રુતાદિ વડે નહિં. છ પ્રકારના આગમને વિષે પણ કેવલજ્ઞાનનો અવંધ્ય (સફળ) બોધ હોવાથી કેવલજ્ઞાન વડે વ્યવહાર કરે, તેના અભાવમાં મન:પર્યવ વડે, એવી રીતે પ્રધાનતરના અભાવમાં ક્રમશઃ બીજા વ્યવહારને પ્રવર્તાવે. હવે વ્યવહાર કરવા યોગ્ય વગેરેમાં તેનો જો આગમવ્યવહાર ન હોય તો જેવા પ્રકારનું તેમાં શ્રત હોય તેવા પ્રકારના શ્રુતજ્ઞાન વડે વ્યવહારને પ્રવર્તાવે. 'રૂસ્વેઈટિં' ઇત્યાદિ સામાન્યથી નિગમન છે. જેવા કેવા પ્રકારના આ આગમ વગેરે વ્યવહાર હોય તેવા તેવા પ્રકારના વ્યવહારને પ્રવર્તાવે. આ વિશેષ નિગમન છે. આ પાંચ વ્યવહારો વડે વ્યવહાર કરનારના ફ્લને પ્રશ્નદ્વારા કહે છે–' 'િ ત્યાર૦ હે ભગવન્! હવે બીજું શું કહો છો? ભટ્ટારકો કહે છે-પ્રતિપાદન કરે છે, કોણ? આગમબલિકો-કહેલ જ્ઞાનવિશેષ બળવાળા શ્રમણનિગ્રંથો કેવલી વગેરે 'રૂસ્વે' તિ આગળ કહેવામાં આવનાર અથવા તે શું? તે કહે છે–રૂત્યેવં–ઉક્તરૂપ તં–પ્રત્યક્ષને –કોને? પ્રાયશ્ચિત્તદાનાદિરૂપ પાંચ પ્રકારના વ્યવહારને સમં વવહરમાને સમ્યક્ પ્રવર્તાવતો થકો, કેવી રીતે? 'H' તિ, સમ્યકુ, તે પણ કેવી રીતે? જે જણાવે છે યા યા—જે જે અવસરમાં જે જે પ્રયોજનને વિષે અથવા ક્ષેત્રને વિષે જે જે ઉચિત છે તેને તે તે કાળને વિષે તે તે પ્રયોજનાદિ વિષે, કેવા પ્રકારને? તે કહે છે–નિશ્રિત–સર્વ આશંસા રહિત પુરુષો વડે ઉપાશ્રિત—અંગીકાર કરાયેલ એવા અનિશ્રિતો પાશ્રિત વ્યવહારને અથવા નિશ્રિત-શિષ્યત્વાદિ વડે સ્વીકારેલ, અને ઉપાશ્રિત-વૈયાવૃજ્યનું કરવાપણું વગેરે વડે અત્યંત સમીપમાં રહેલ તે નિશ્રિતો પાશ્રિત, અથવા નિશ્રિત-રાગ અને ઉપાશ્રિત-દ્વેષ, આ બે અથવા નિશ્રિત-આહારાદિ મેળવવાની ઇચ્છા અને ઉપાશ્રિત-શિષ્ય પ્રતીચ્છિક (શિષ્યના ઈચ્છક) કુળ વગેરેની અપેક્ષા, તે બે નથી જેમાં તે અનિશ્રિતો પાશ્રિત (આ ક્રિયાવિશેષણ છે) સર્વથા પક્ષપાતરહિતપણે જેમ છે તેમ વ્યવહાર પ્રવર્તાવે. આ સંબંધમાં ગાથા જણાવે છે– "रागो उ होइ निस्सा, उवस्सिओ दोससंजुत्तो" રાગ સહિત તે નિશ્રાવાળો છે અને દ્વેષ સહિત તે ઉપાશ્રિત છે.” अहवण आहाराई, दाही मझं तु एस निस्सा उ । सीसो पडिच्छओ वा, होइ उवस्सा कुलाईया ।।१०४।। મને આહારાદિ નહિં આપશે તે નિશ્રા અને શિષ્ય થશે એવી ઇચ્છાવાળો અથવા કુળ વગેરેની અપેક્ષાવાળો તે ઉપશ્રા. (૧૦૪) આજ્ઞાથી–જિનેશ્વરના ઉપદેશરૂપ આજ્ઞાનો આરાધક થાય છે. દંત સાદુંરેવ આ પ્રારંભમાં ગુરુવચન પ્રત્યે જાણવું. I૪ર૧|| * શ્રમણનો પ્રસ્તાવથી તેના વૃત્તાંતને જ બે સૂત્ર વડે કહે છે– संजतमणुस्साणं सुत्ताणं पंच जागरा पन्नत्ता, तंजहा–सद्दा जाव फासा । संजतमणुस्साणं जागराणं पंच सुत्ता पन्नत्ता, तंजहा–सद्दा जावा फासा । असंजयमणुस्साणं सुत्ताणं वा जागराणं वा पंच जागरा पन्नत्ता, तंजहासद्दा जाव फासा ।। सू० ४२२।। पंचहि ठाणेहिं जीवा रतं आदियंति, तंजहा-पाणातिवातेणं जाव परिग्गहेणं १ । पंचहिं ठाणेहिं जाव रतं वमंति, Page #100 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः २ सुप्तजागराः रजआदानेतरौ पञ्चमासिकीप्रतिमा उपघातत्रिशुद्धी ४२२-४२५ सूत्राणि तंजहा-पाणातिवातवेरमणेणं जाव परिग्गहवेरमणेणं ॥ सू० ४२३ ।। पंचमासियं णं भिक्खुपडिमं पडिवन्नस्स अणगारस्स कप्पंति पंच दत्तीओ भोयणस्स पडिगाहेत्तते, पंच પાળાસ્સું | સૂ૦ ૪૨૪|| पंचविधे उवघाते पन्नत्ते, तंजहा - उग्गमोवघाते, उप्पायणोवघाते, एसणोवघाते परिकम्मोवघाते, परिहरणोवघाते । पंचविहा विसोही पन्नत्ता, तंजहा - उग्गमविसोधी, उप्पायणविसोधी, एसणाविसोधी परिकम्मण (णा) विसोधी પરિહરના[[]વિશોધી ।। સૂ૦ ૪૧।। (મૂળ) સૂતેલા સંયત પુરુષોના–સાધુઓના પાંચ વિષયો જાગૃત હોય છે, કર્મબંધનના હેતુરૂપ હોય છે, તે આ પ્રમાણે~શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. જાગૃત સંયતોના પાંચ વિષયો સૂતેલા હોય છે અર્થાત્ કર્મબંધના કારણરૂપ હોતા નથી, તે આ પ્રમાણે—શબ્દ યાવત્ સ્પર્શ. સૂતેલા અથવા જાગતા અસંયત મનુષ્યોના પાંચ વિષયો જાગૃત હોય છે અર્થાત્ કર્મબંધના કારણરૂપ હોય છે, તે આ પ્રમાણે—શબ્દ યાવત્ સ્પર્શ. ૪૨૨॥ પાંચ કારણો વડે જીવો કર્મરૂપ રજને ગ્રહણ કરે છે, તે આ પ્રમાણે—પ્રાણાતિપાત વડે યાવ પરિગ્રહ વડે. પાંચ કારણો વડે જીવો કર્મરૂપ ૨જને વમે છે-ખપાવે છે, તે આ પ્રમાણે—પ્રાણાતિપાતના વિરમણ વડે યાવત્ પરિગ્રહના વિરમણ વડે. ।।૪૨૩૪॥ પાંચ માસના પ્રમાણવાળી પાંચમી ભિક્ષુની પડિમાને સ્વીકારેલ અણગારને પાંચ ત્તિ ભોજનની અને પાંચ દત્તિ પાણીની ગ્રહણ કરવી કલ્પે છે. II૪૨૪॥ પાંચ પ્રકારે ઉપઘાત–આહારાદિની અશુદ્ધતા કહેલ છે, તે આ પ્રમાણે—ઉદ્ગમોપઘાત–ગૃહસ્થથી ઉત્પન્ન થતા આધાકદિ સોળ દોષ, ઉત્પાદનોપઘાત–સાધુથી થતા ધાત્રી વગેરે સોળ દોષ, એષણોપઘાત–ઉભયથી થતા શંકિતાદિ દશ દોષ, પરિકર્મોપઘાત–વસ્ત્ર પાત્રનું છેદન અને શીવણકર્મમાં મર્યાદાનું ઉલ્લંઘન્ન અને પરિહરણોપઘાત–પ્રતિસેવા વડે ઉપધિ વગેરેનુંઅકલ્પનીયપણું અર્થાત્ એકાકી વિચરનારા સાધુએ સેવેલ ઉપધિ દોષવાળી થાય છે. એવી રીતે વસતિમાં અધિક કાળ રહેનારને પણ આ દોષ જાણવા. પાંચ પ્રકારની વિશોધિ કહેલ છે, તે આ પ્રમાણે—ઉદ્ગમવિશોધિ, ઉત્પાદનવિશોધિ, એષણાવિશોધિ, પરિકમ્મવિશોધિ અને પરિહરણવિશોધિ. પૂર્વોક્ત ઉપઘાતથી વિપરીત અર્થાત્ ઉદ્ગમાદિ દોષ ન લગાડનારને વિશોધિ હોય છે. II૪૨૫॥ (ટી0) સ્પષ્ટ છે. વિશેષ એ કે—'સંનયે' ત્યાવિ॰ સંયત મનુષ્યો–સાધુઓને સુન્નાનાં—નિદ્રાવાળાને, જાગે છે તે ખાવ્રતો-નહિં સૂતેલા અર્થાત્ જાગતાની જેમ જાગતા. અહિં આ ભાવના વિચારવી–શબ્દાદિ (વિષયો) જ સૂતેલા સાધુઓને જ્વલત અગ્નિની જેમ નહિં હણાયેલ શક્તિવાળા હોય છે કેમ કે કર્મબંધના અભાવના કારણભૂત અપ્રમાદનો તે વખતે તેઓને અભાવ હોવાથી શબ્દાદિ કર્મબંધના કારણભૂત થાય છે. બીજા સૂત્રની ભાવના એ છે કે–જાગૃત સાધુઓના શબ્દાદિ વિષયો, સૂતેલાની માફક સૂતેલ ભસ્મથી ઢંકાયેલ અગ્નિની માફક હણાયલી શક્તિવાળા હોય છે કેમ કે કર્મબંધના કારણભૂત પ્રમાદનો તે વખતે તેઓને અભાવ હોવાથી કર્મબંધના કારણ થતા નથી. સંયતથી વિપરીત જ અસંયતો માટે તેને આશ્રયીને કહે છે-'ત્રસંન' ત્યાદ્િ॰ સ્પષ્ટ છે. વિશેષ એ કે-પ્રમાદીપણાને લઈને (સુપ્ત કે જાગૃત) બન્ને અવસ્થામાં પણ કર્મબંધના કારણ થવા વડે અપ્રતિહત શક્તિપણાથી શબ્દાદિ વિષયો જાગૃતની જેમ જાગૃત હોય છે. ૪૨૨॥ સંયત અને અસંયતના અધિકારથી તેના વ્યતિકરને કહેનારા બે સૂત્રો છે તે સુગમ છે. વિશેષ એ કે 'નીવ' ત્તિ અસંયત જીવો 'ë' તિ॰ જીવના સ્વરૂપને ઉપરંજન (મલિન) ક૨વાથી રજની માફક રજ-કર્મને 'આયંતિ' ત્તિ ગ્રહણ કરે છે–બાંધે છે. 'નીવ' ત્તિ॰ સંયત જીવો, 'વનંતિ' ત્તિ તજે છે-ખપાવે છે. I૪૨૩ 52 Page #101 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः २ सुप्तजागराः रजआदानेतरौ पञ्चमासिकी प्रतिमा उपघातविशुद्धी ४२२-४२५ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ સંયુતના અધિકારથી જ અન્ય બે સૂત્ર કહે છે—'પંચમાપ્તિ' ત્યા॰િ સ્પષ્ટ છે. I૪૨૪॥ વિશેષ એ કે-ઉપઘાત તે અશુદ્ધતા, આધાકર્માદિ સોળ પ્રકારના ઉદ્ગમ દોષો વડે ભાત, પાણી, ઉપકરણ ને સ્થાનની અશુદ્ધતા તે ઉદ્ગમોપઘાત, એવી રીતે સર્વત્ર જાણવું. વિશેષ એ કે—ઉત્પાવનયા—પોતાથી ઉત્પન્ન થવા વડે ધાત્રી વગેરે સોળ ઉત્પાદના દોષો વડે, પરિકર્મ– વસ્ત્ર, પાત્રાદિના છેદન અને શીવવા વગેરેથી તેનો ઉપઘાત-અકલ્પનીયપણું. તેમાં વસ્ત્રનો પરિકર્મોપઘાત આ પ્રમાણે જાણવો तिण्हपरि फालियाणं, वत्थं जो फालियं तु संसीवे । पंचण्हं एगतं उर्णिकाद्यन्यतरत्], सो पावइ आणमाईणि ।। १०५ || [निशीथ भाष्य ७८७ त्ति ] ઉત્સર્ગમાર્ગે તો અખંડિત વસ્ત્ર વાપરવું, અપવાદ માર્ગમાં જે સાધુ ત્રણથી અધિક થીગડાં આપે અને ઉન વગેરે પાંચ પ્રકારના વસ્ત્રમાંથી કોઈ પણ એક પ્રકારના વસ્ત્રને શીવે, તે સાધુ આજ્ઞાભંગાદિ દોષને પામે છે. (૧૦૫) પાત્રનો પરિકર્મોપઘાત આ પ્રમાણે જાણવો— अवलक्खणेगबंधे, दुगतिगअइरेगबंधणं वा वि । जो पायं परिय[ परिभुङ्क्ते], परं दिवड्ढाओ मासाओ || १०६ || [નિશીથ માઘ્ય બ્॰ ત્તિ] ઉત્સર્ગથી બંધ વગરનું સમચોરસ પાત્ર વાપરવું, અપવાદથી અપલક્ષણ-કુંડાદિ દોષવાળું એક, બે અને ત્રણ બંધવાળું વાપરવું. આથી અધિક બંધવાળું વાપરવું નહિ અને વાપરવા યોગ્ય કહેલ બંધવાળું પાત્ર પણ દોઢ માસથી ઉપરાંત જે વાપરે તેને આજ્ઞાભંગાદિ દોષ લાગે છે. (૧૦૮) હવે વસતિ સંબંધી કહે છે— दुमिय धूमि वासिय, उज्जोइय बलिकडा अवत्ता य। सित्ता संमट्ठा वि य, विसोहिकोडिं गया वसही ॥ १०७ ॥ [निशीथ भाष्य २०४८ बृहत्कल्प भाष्य ५८४ पञ्चव० ७०९ ति] દૂમિતા–સુકુમા૨ દ્રવ્યના લેપ ક૨વા વડે ભીંતને કોમળ કરેલ, ધૂમિત-ખડી, ચૂનો વગેરેથી ભીંતને સફેદ કરેલ, વાસિતઅગર, શિલારસ, ધૂપ વગેરે સુગંધી દ્રવ્યથી વાસિત કરેલ, રત્ન, દીપ વગેરેથી ઉદ્યોત કરેલ, ચોખા વગેરેથી બલિનો વિધાન કરેલ, અવ્યક્તા–છાણ અને માટીથી જલ વડે ભૂમિતળને લીંપેલ, સિક્તા–ફક્ત જળ વડે સીંચેલ, સંમૃષ્ટા-સાવરણીથી પ્રમાર્જન કરેલ–આવા પ્રકારની વસતિ (જગ્યા) સાધુને નિમિત્તે નહિ કરેલ હોવાથી વિશુદ્ધ કોટિને પ્રાપ્ત થયેલ છે, શુદ્ધ છે. (૧૦૭) પરન્તુ તેમ જો સાધુના નિમિત્તે કરાય તો દોષવાળી થાય છે. પરિહરણા–આસેવા, તેથી ઉપધિ વગેરેની અશુદ્ધતા છે. તેમાં ઉપધિની અશુદ્ધતા આ પ્રમાણે—એકાકી વિચરનાર સાધુ વડે જે સેવાયેલ ઉ૫ક૨ણ તે હણાયેલું થાય છે—અશુદ્ધ થાય છે. આ આચારની વ્યવસ્થા છે. ''નાળ અપ્પત્તિવાળ, નવિ વિરેનં ન સવહંમે’' ઇતિ વચનાત્–ગચ્છથી ભ્રષ્ટ થયેલ સાધુ એકાકીપણે જો જાગૃત રહે છે–દૂધ વગેરેમાં પ્રતિબંધ કરતો નથી તે જો ઘણે કાળે ગચ્છમાં આવે તો પણ તેની ઉપધિ દોષવાળી થતી નથી; નહિતર તો દોષવાળી થાય છે. વસતિમાં પણ શેષ કાળમાં એક માસ અને ચોમાસામાં ચાર માસથી અધિક રહેવાથી કાલાતિક્રાંતતા થાય છે. બે માસ અને ચતુર્માસને વર્જ્ય સિવાય ફરીથી ત્યાં વસતાં થકાં સાધુઓને વસતિના દોષોના નામથી ઉપસ્થાપના દોષ થાય છે. કહ્યું છે કે— उउवासा समतीता, कालातीता उ सा भवे सेज्जा । सा चेव उवट्ठाणा, दुगुणा दुगुणं अवज्जिता ॥ १०८ ॥ [બૃહત્ત્વ ? fi] ૠતુબદ્ધકાલ અને વર્ષાકાલની સ્થિતિ ઉપરાંત રહે તો કાલાતિક્રાંત વસતિ થાય છે. અને તેજ ૠતુબદ્ધ અને વર્ષાકાલના બેગુણા થઈ ગયા પહેલાં તે સ્થાને આવે તો ઉપસ્થાપના દોષવાળી વસતિ થાય છે. (૧૦૮) આહારની પણ પરિજાપનિકાના કરનાર પ્રત્યે અકલ્પ્યતા છે. કહ્યું છે કે— 53 Page #102 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः २ अर्हदवर्णादिना दुर्लभसुलभबोधिता ४२६ सूत्रम् विहिगहियं विहिभुत्तं, अइरेगं भत्तपाण भोत्तव्वं । विहिगहिए विहिभुत्ते, एत्थ य चउरो भवे भंगा ।।१०९।। . [ોય નિ ૧૬૨ ]િ. ઉદ્ગમાદિ દોષ રહિત અને સરસ કે નિરસ એમ વિભાગ વડે પાત્રમાં જુદું નહિ કરેલ તે વિધિગ્રહિત અને કટકા કરીને ચૂર્ણ કરીને જે ખાવું તે વિધિમુક્ત કહેવાય છે, ઉક્ત વિધિથી બીજી રીતે ગ્રહણ કરેલ જે ભોગવવા યોગ્ય ભક્તપાન તે અકલ્પનીય છે. અહિં વિધિગ્રહિત અને વિધિભક્ત આ બે પદને વિષે ચાર ભાંગા થાય છે, તે આ પ્રમાણે–૧. વિધિથી ગ્રહિત અને વિધિથી ભક્ત, ૨. વિધિથી ગ્રહિત અને અવિધિથી ભક્ત, ૩. અવિધિથી ગ્રહિત અને વિધિથી મુક્ત અને ૪. અવિધિથી ગ્રહિત અને અવિધિથી ભક્ત. (૧૦૯) 1अहवा वि य विहिगहियं, विहिभुत्तं तं गुरूहऽणुनायं । सेसा नाणुनाया, गहणे दिने व निज्जुहणा ॥११०॥ અથવા વિધિ વડે ગ્રહણ કરેલું અને વિધિ વડે ભોગવેલુ તે ગુરુ વડે અનુજ્ઞાત છે. શેષ ત્રણ ભાંગા અનુજ્ઞાત નથી માટે ગ્રહણ કરવામાં અને દેવામાં ત્રણ ભાંગા ત્યાજ્ય છે. (૧૧૦) ઉદ્ગમાદિ વડે જ આહારોની કલધ્યતા–વિશુદ્ધિઓ છે. ll૪૨પl. ઉપઘાત અને વિશુદ્ધિની વૃત્તિવાળા જીવો, અધાર્મિક અને ધાર્મિકપણાના બોધિના અલાભ અને લાભના સ્થાનોમાં પ્રવર્તે છે, તેનું પ્રતિપાદન કરવા માટે બે સૂત્ર છે— पंचहि ठाणेहिं जीव दुल्लभबोधियत्ताए कम्मं पगरेंति, तंजहा-अरहंताणं अवन्नं वदमाणे १ अरहंतपन्नत्तस्स धम्मस्स अवन्नं वदमाणे २ आयरियउवज्झायाणं अवनं वदमाणे ३ चाउवण्णस्स संघस्स अवन्नं वयमाणे ४ विवक्कतवबंभचेराणं देवाणं अवनं वदमाणे ५ । पंचहिं ठाणेहिं जीवा सुलभबोधियत्ताए कम्मं पगरेंति, तंजहा अरहंताणं वन्नं वदमाणे जाव विवक्कतवबंभचेराणं देवाणं वन्नं वदमाणे ।। सू० ४२६।। (મૂ6) પાંચ કારણો વડે જીવો, દુર્લભબોધિપણાએ કર્મને કરે છે-બાંધે છે, તે આ પ્રમાણે–અરિહંતનો અવર્ણવાદ બોલતો થકો ૧, અરિહંતભાષિત ધર્મનો અવર્ણવાદ બોલતો થકો ૨, આચાર્ય, ઉપાધ્યાયનો અવર્ણવાદ બોલતો થકો ૩, ચતુર્વિધ સંધનો અવર્ણવાદ બોલતો થકો ૪, અને ઉત્કૃષ્ટ તપ અને બ્રહ્મચર્ય પાળવાથી થયેલ દેવોના અવર્ણવાદને બોલતો થકો ૫. પાંચ કારણો વડે જીવો, સુલભબોધિપણાએ કર્મને કરે છે-બાંધે છે, તે આ પ્રમાણે—અરિહંતોના ગુણને બોલતો થકો યાવત્ ઉત્કૃષ્ટ તપ અને બ્રહ્મચર્યના પાલનથી થયેલ દેવોના ગુણને બોલતો થકો. //૪૨૬ll (ટી0) 'રંવહી' ત્યા૦િ સુગમ છે. વિશેષ એ કે-દુર્લભ છે બોધિ-જિનધર્મ જેને તે દુર્લભબોધિ. તેના ભાવરૂપ દુર્લભબોધિતા વડે અથવા દુર્લભબોધિતા માટે મોહનીય વગેરે કર્મ કરે છે-બાંધે છે. અરિહંતોની નિંદાને બોલતો થકોએ કહ્યું છે કે नत्थी अरहंतत्ती, जाणं वा कीस भुंजए भोए। पाहुडियं तुवजीवइ[समवसरणादिरूपाम्], एमाइ जिणाण उ अवन्नो ।।१११।। અહમ્ પ્રત્યક્ષાદિ પ્રમાણ વડે ગ્રહણ કરવા યોગ્ય નથી અથવા ગૃહસ્થાવાસને વિષે ત્રણ જ્ઞાનસંપન્ન હોવા છતાં ભોગોને કેમ ભોગવે છે? કેવલજ્ઞાન ઉત્પન્ન થયે છતે પણ દેવરચિત સમવસરણાદિ મહાઋદ્ધિને કેમ ભોગવે છે? ઇત્યાદિ કથનરૂપ જિનેશ્વરોના અવર્ણવાદ છે. અરિહંતો થયા નથી એમ કદાપિ કહેવું નહિં, કારણ કે તેમણે કહેલ પ્રવચનનો સાક્ષાત્કાર છે. વળી ભોગોનો અનુભવ કરવો વગેરે તેમને દોષરૂપ નથી કેમકે તેમને અવશ્ય વેદવા યોગ્ય સાતાવેદનીય અને તીર્થંકરનામાદિ કર્મના નિર્જરણના ઉપાય 1. ગાથાવૃત્તિમાં મદવા વિ વિહિનદિ આ પ્રમાણે પાઠ છે તેથી તૃતીય ભંગ પણ અનુજ્ઞાત કહેલ છે અને શેષ-બીજો ચોથો એ બે ભંગ નિષિદ્ધ છે. મૂળ ગાથામાં અથવા અને અપિ શબ્દ હોવાથી ગાથાવૃત્તિ પ્રમાણે સંભવે છે. 54 Page #103 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः २ अर्हदवर्णादिना दुर्लभसुलभबोधिता ४२६ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ હોય છે. વળી વીતરાગપણાથી સમવસરણાદિને વિષે પ્રતિબંધનો અભાવ હોવાથી દોષ નથી ૧, અરિહંતપ્રજ્ઞત શ્રુતચારિત્રરૂપ ધર્મનો “પ્રાકૃત ભાષા વડે ગુંથાયેલ શ્રત છે, વળી ચારિત્ર વડે શું ફળ છે? દાન જ શ્રેય છે” ઇત્યાદિ અવર્ણવાદ બોલતો થકો કર્મબંધ કરે છે. અહિં ખુલાસો કરે છે કે-શ્રુતનું પ્રાકૃતભાષાપણું દોષરૂપ નથી, કારણ બાળ વગેરે જીવોને સુખપૂર્વક અભ્યાસ કરવા માટે ઉપકારી છે તથા મોક્ષનું અનંતર કારણ હોવાથી ચારિત્ર જ શ્રેષ્ઠ છે ૨, “આ બાળક છે” ઇત્યાદિ આચાર્ય, ઉપાધ્યાયના અવર્ણવાદને બોલતો થકો કર્મબંધ કરે છે. અહિં ઉત્તર એ છે કે બુદ્ધિ વગેરેથી વૃદ્ધપણું હોવાથી બાલત્વાદિ દોષરૂપ નથી ૩, ચાર વર્ણો-પ્રકારો, શ્રમણ વગેરે છે જેમાં તે ચતુર્વર્ણ, (અહિં સ્વાર્થિક અણુ પ્રત્યય છે) તે જ ચાતુર્વર્ણ, તે સંઘના અવર્ણવાદને બોલતો થકો. દા. ત.-“આ સંઘ શો? જે સમુદાયના બળ વડે પશુના સંઘની જેમ અમાર્ગને પણ માર્ગરૂપ કરે છે, આમ કહેવું ઉચિત નથી, કારણ કે સંઘને જ્ઞાનાદિક ગુણનો સમુદાય છે. અને જ્ઞાનાદિ ગુણ વડે જ માર્ગને માર્ગરૂપ કરે છે ૪, વિપક્વ-સારી રીતે પરિનિખિત અર્થાત્ પ્રકર્ષ પર્યત પ્રાપ્ત થયેલ તપ અને બ્રહ્મચર્ય ભવાંતરને વિષે (હતું) જેઓનું અથવા વિપક્વ-ઉદયમાં આવેલ તપ અને બ્રહ્મચર્યના હેતુપૂર્વક દેવાયુષ્કાદિ કર્મ જેઓને તે વિપક્વ તપ બ્રહ્મચર્યવાળા દેવોના અવર્ણવાદને બોલતો થકો. દા. ત. દેવો નથી જ-કોઈ વખતે પણ જોવામાં આવતા જ નથી અથવા કામમાં આસક્ત ચિત્તવાળા વિટની જેવા અવિરતિઓ વડે શું? અર્થાત્ કંઈ જ નહિ. વળી અનિમેષ અને ચેષ્ટા રહિત મરણ પામતા એવા અને શાસનના કાર્યમાં અનુપયોગી એવા દેવો વડે શું પ્રયોજન છે? ઇત્યાદિ અવર્ણવાદ ન બોલવો. કેમકે દેવો છે, કારણ કે–તેના વડે કરાયેલા અનુગ્રહ અને ઉપઘાત વગેરે જોવાય છે. કામની આસક્તિ તો મોહ અને સાતવેદનીય કર્મના ઉદયથી છે. કહ્યું છે કે____एत्थ पसिद्धी मोहणीयसायवेयणियकम्मउदयाओ । कामपवत्ता विरई, कम्मोदयओ चिय न तेसिं ॥११२।। દેવોની નિંદામાં આ પ્રમાણે જવાબ આપવો કે-મોહનીય અને સાતવેદનીય કર્મના ઉદયથી દેવો કામમાં આસક્ત છે, કષાય મોહનીયના ઉદયથી તેઓને વિરતિ નથી. (૧૧૨) अणिमिस देवसहावा, निच्चेट्ठाऽणुत्तरा उ कयकिच्चा । कालणुभावा तित्थुन्नई पि अन्नत्थ कुव्वंति ।।११३।। દેવસ્વભાવથી તેઓ અનિમેષ છે, કૃતાર્થ થયેલ હોવાથી નવીન ચેષ્ટા રહિત છે. કાળના અનુભાવથી તીર્થની ઉન્નતિને - પણ અન્યત્ર-મહાવિદેહ વગેરેને વિષે કરે છે. (૧૧૩) અહંતોનો વર્ણવાદ-યશવાદ આ પ્રમાણે કહેવોजियरागदोसमोहा, सव्वनू तियसनाहकयपूया । अच्चंतसच्चवयणा, सिवगइगमणा जयंति जिणा ॥११४।। રાગ, દ્વેષ અને મોહને જીતેલા, સર્વજ્ઞ, દેવોના સ્વામી-ઈદ્રો વડે પૂજા કરાયેલા, અત્યંત સત્ય વચનવાળા અને મોક્ષગતિમાં જવાવાળા જિનેશ્વરો જય પામે છે. (૧૧૪) અરિહંતપ્રરૂપિત ધર્મની શ્લાઘા આ પ્રમાણે કરવી. वत्थुपयासणसूरो, अइसयरयणाण सायरो जयइ । सव्वजयजीवबंधुरबंधू दुविहोऽवि जिणधम्मो ।।११५।। વસ્તુઓને પ્રકાશવામાં સૂર્ય, અતિશય રત્નોનો સાગર, સમસ્ત જગતના જીવોનો સ્નેહાળ બંધુ (સમાન) એવો બે પ્રકારનો જિનધર્મ જય પામે છે. (૧૧૫) આચાર્યની સ્તુતિ આ પ્રમાણે કરવી– तेसि नमो तेसि नमो, भावेण पुणो वि तेसि चेव नमो । अणुवकयपरहियरया, जे नाणं देंति भव्वाणं ।।११६।। [પવ૦ ૨૬૦૦ 7િ] તેઓને નમસ્કાર હો! તેઓને નમસ્કાર હો! ભાવથી ફરીને તેઓને નમસ્કાર હો! ઉપકાર નહિ કરેલ બીજા જીવોના • હિતમાં રક્ત (તત્પર) થયા થકા જે ભવ્ય જીવોને જ્ઞાન આપે છે. (૧૧૬) 55 Page #104 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः २ सुप्तजागराः रजआदानेतरौ पञ्चमासिकी प्रतिमा उपघातविशुद्धी ४२२-४२५ सूत्राणि ચતુર્વિધ શ્રમણસંઘની પ્રશંસા આ પ્રમાણે— एयंमि पूइयंमि, नत्थि तयं जं न पूइयं होइ । भुवणे वि पूअणिज्जो, न गुणी संघाओ जं अन्नो | | ११७ || સંઘની પૂજા કર્યો છતે એવો કોઈ નથી જે પૂજિત થતો નથી, કારણ કે-ત્રિભુવનમાં પણ સંઘથી પૂજવા યોગ્ય અન્ય ગુણી કોઈ નથી અર્થાત્ સંઘ જ સર્વોત્કૃષ્ટ પૂજ્ય છે. (૧૧૭) દેવોનો યશવાદ આ પ્રમાણે— देवाण अहो सीलं, विसयविसमोहिया वि जिणभवणे । अच्छरसाहिं पि समं, हासाई जेण न करेंति ।। ११८ ॥ અહો ઇતિ આશ્રર્યે! દેવોનું અદ્ભુત શીલ છે કેમ કે વિષયરૂપ વિષય વડે તેઓ મોહિત છે પણ જિનભવનમાં अप्सराजोनी साथै पए। हास्याहिने उरता नथी. (११८ ) ॥४२६ ॥ संयत अने असंयतनो व्यति५२ 'पंच पडिसंलीणा' इत्याद्दिथी आरंभीने आरोप सूत्र पर्यंत हे छेपंच पडिलीणा पन्नत्ता, तंजहा- सोतिंदियपडिसंलीणे जाव फासिंदियपडिसंलीणे । पंच अप्पडिसंलीणा पन्नत्ता, तंजहा-सोतिंदियअप्पडिसंलीणे जाव फासिंदिय अप्पडिसंलीणे । पंचविधे संवरे पन्नत्ते, तंजहासोतिंदियसंवरे जाव फासिंदियसंवरे | पंचविहे असंवरे पन्नत्ते, तंजहा- सोइंदिय असंवरे जाव फासिंदिय असंवरे ॥ सू० ४२७ ।। पंचविधे संजमे पन्नत्ते, तंजहा - सामातितसंजमे, छेदोवद्वावणियसंजमे, परिहारविसुद्धितसंजमे, सुहुमसंपरायसंजमे अहक्खाय[चरित्त]संजमे ॥ सू० ४२८ ॥ एगिंदिया णं जीवा असमारभमाणस्स पंचविधे संजमे कज्जति, तंजहा - पुढविकातितसंजमे जाव वसतिकातितसंमे । एगिंदिया णं जीवा समारभमाणस्स पंचविधे असंजमे कज्जति, तंजहापुढविकातित असंजमे जाव वणस्सतिकातित असंजमे ॥ सू० ४२९ ॥ पंचिंदिया णं जीवा असमारभमाणस्स पंचविधे संजमे कज्जति, तंजहा- सोतिंदितसंजमे जाव फासिंदितसंजमे । पंचिंदिया णं जीवा समारभमाणस्स पंचविधे असंजमे कज्जति, तंजहा – सोतिंदिय असंजमे जाव फासिंदिय असंजमे, सव्वपाण- भूय-जीव-सत्ता-णं असमारभमाणस्स पंचविधे संजमे कज्जति, लंजहा - एगिंदितसंजमे जाव पंचेंदितसंजमे, सव्वपाण- भूय- जीव- सत्ता णं समारभमाणस्स पंचविधे असंजमे कज्जति, तंनहा - एगिंदित असंजमे जाव पंचेंदित असंजमे ।। सू० ४३० || पंचविधा तणवणस्सतिकातिता पन्नत्ता, तंजहा - अग्गबीया, मूलबीया, पोरंबीया, खंधबीया, बीयरुहा ॥ सू० ४३१ ।। (મૂળ) પાંચ ઇન્દ્રિયોને ગોપવનારા–વશ કરનારા પ્રતિસંલીન કહેલા છે, તે આ પ્રમાણે—શ્રોત્રન્દ્રિયપ્રતિસંલીન યાવત્ સ્પર્શેન્દ્રિયપ્રતિસંલીન. પાંચ ઇન્દ્રિયોને નહિં ગોપવનારા ઇન્દ્રિયવશવત્તિ-અપ્રતિસંલીન કહેલા છે, તે આ પ્રમાણે— શ્રોત્રેન્દ્રિયઅપ્રતિસંલીન યાવત્ સ્પર્શનેન્દ્રિયઅપ્રતિસંલીન. પાંચ પ્રકારે સંવર કહેલ છે, તે આ પ્રમાણે—શ્રોત્રેન્દ્રિયનો સંવર યાવત્ સ્પર્શનેન્દ્રિયનો સંવર. પાંચ પ્રકારે અસંવર કહેલ છે, તે આ પ્રમાણે—શ્રોત્રન્દ્રિયનો અસંવર યાવત્ स्पर्शनेन्द्रियनो असंवर. ॥ ४२७ ॥ પાંચ પ્રકારે સંયમ કહેલ છે, તે આ પ્રમાણે—સામાયિક સંયમ, છેદોપસ્થાપનીય સંયમ, પરિહારવિશુદ્ધિક સંયમ, સૂક્ષ્મસંપ૨ાય સંયમ અને યથાખ્યાતચારિત્ર સંયમ ૪૨૮॥ 56 Page #105 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः २ सुप्तजागराः रजआदानेतरौ पञ्चमासिकीप्रतिमा उपघातविशुद्धी ४२२-४२५ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ એકેન્દ્રિય જીવો પ્રત્યે સંઘટ્ટાદિક ઉપદ્રવરૂપ સમારંભ નહિ કરનારને પાંચ પ્રકારનો સંયમ થાય છે, તે આ પ્રમાણે-- પૃથ્વીકાયિકનો સંયમ યાવતુ વનસ્પતિકાયિકનો સંયમ. એકેન્દ્રિય જીવો પ્રત્યે સંઘટ્ટાદિરૂપ સમારંભ કરનારને પાંચ પ્રકારનો અસંયમ થાય છે, તે આ પ્રમાણે–પૃથ્વીકાયિકનો અસંયમ યાવતું વનસ્પતિકાયિકનો અસંયમ //૪૨૯ો. પંચેન્દ્રિય જીવો પ્રત્યે સમારંભ નહિ કરનારને પાંચ પ્રકારનો સંયમ થાય છે. તે આ પ્રમાણે–શ્રોત્રદ્રિયનો સંયમ થાવત્ સ્પર્શનેન્દ્રિયનો સંયમ. પંચેન્દ્રિય જીવો પ્રત્યે સમારંભ કરનારને પાંચ પ્રકારનો અસંયમ થાય છે, તે આ પ્રમાણે—શ્રોત્રેદ્રિયનો અસંયમ યાવત્ સ્પર્શનેન્દ્રિયનો અસંયમ. સર્વ પ્રાણી-બેઈન્દ્રિયાદિ, ભૂત-વનસ્પતિના જીવો, - જીવ-પંચેદ્રિયો અને સત્ત્વો-પૃથ્વીકાય વગેરે ચાર, તેઓનો સમારંભ નહિ કરનારને પાંચ પ્રકારનો સંયમ થાય છે, તે આ પ્રમાણે—એકેન્દ્રિયનો સંયમ યાવત્ પંચેન્દ્રિયનો સંયમ. સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વો પ્રત્યે સમારંભ કરનારને પાંચ પ્રકારનો અસંયમ થાય છે, તે આ પ્રમાણે—એકેન્દ્રિયનો અસંયમ યાવત્ પંચેન્દ્રિયનો અસંયમ. ૪૩ ll પાંચ પ્રકારના બાદર વનસ્પતિકાયિકો કહેલા છે, તે આ પ્રમાણે–અગ્રમાં બીજવાળા-કોટક વગેરે, મૂળમાં બીજવાળાઉત્પલકંદ વગેરે, પર્વમાં બીજવાળા-વાંશ, શેરડી વગેરે, સ્કંધમાં બીજવાળા-1 શલ્લકી વગેરે અને બીજરુહ બીજથી ઊગનારા વડે વગેરે. /૪૩૧il (ટી) આ સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે-યથાયોગ્ય પ્રધાનપણાથી શ્રોત્રેન્દ્રિય વગેરેનો ક્રમ જાણવો. શ્રોત્રેન્દ્રિય વગેરેનું પ્રધાનપણું ક્ષયોપશમના વિશેષણપણામાં કરાયેલું છે. પ્રતિસંલીન અને અપ્રતિસલીન એ બે સૂત્રને વિષે ધર્મી (શુભ અને અશુભ ભાવવાળો) પુરુષ કહ્યો અને સંવર તથા અસંવરના બે સૂત્રોને વિષે તો ધર્મ-શુભાશુભભાવરૂપ કહ્યો છે. I૪૨૭ી. - સંયમવું તે સંયમ અર્થાત્ પાપનો વિરામ, સમ-રાગદ્વેષ રહિત, તેનો અય-ગમન અર્થાત્ પ્રવૃત્તિ તે સમાય, સમાય જ સમાયને વિષે થયેલ, સમાય વડે થયેલ અથવા સમાયનો વિકાર-અંશ અથવા સમાય છે પ્રયોજન જેનું તે સામાયિક. કહ્યું છે .. रागद्दोसविरहिओ, समो त्ति अयणं अउ त्ति गमणं ति । समगमणं ति समाओ, स एव सामाइयं नाम ॥११९।। .. अहवा भवं समाए, निव्वत्तं तेण तंमयं वा वि । जं तप्पओयणं वा, तेण व सामाइयं नेयं ॥१२०॥ विशेषावश्यक ३४७७-७८ ति] સમ એટલે રાગદ્વેષનો વિરહ અય એટલે અયન-ગમન. સમ તરફ ગમન કરવું તે સમાય, અને તેજ સામાયિક. - (૧૨૧) . અથવા સમનો લાભ થવાથી નિવૃત્ત એટલે થયેલું છે. અથવા તન્મય તે અથવા તેવું (સમનું) જે પ્રયોજન તે સામાયિક જાણવું. (૧૨૦) અથવા સમ-જ્ઞાનાદિ ત્રયને વિષે અથવા ત્રણ વડે અયન-ગમનરૂપ સમાય, તે જ સામાયિક છે. કહ્યું છે કે– अहवा समाई सम्मत्तनाण-चरणाई तेसु तेहिं वा । अयणं अओ समाओ, स एव सामाइयं नाम ॥१२१।। [विशेषावश्यक ४३७९ त्ति] અથવા સમનો એટલે સમ્યક્ત, જ્ઞાન અને ચારિત્રને વિષે અથવા તેઓ વડે અય એટલે ગમન કરવું તે સમાય તેજ સામાયિક છે. (૧૨૧) રાગાદિ રહિત લક્ષણ સમનો આય–ગુણોનો લાભ અથવા સમ-જ્ઞાનાદિ ગુણોનો આય-લાભ તે સમાય, તે જ 1. શલ્લકી એ એક જાતનો ઘાસચારો છે, તે હાથીને બહુ પ્રિય છે. 2. ચાર સ્પર્શવાળા ભાષાવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરવાનું સામર્થ્ય શ્રોત્રંદ્રિયને વિષે જ છે. શેષ ઇંદ્રિયો તો આઠ સ્પર્શવાળા પુગલોને ગ્રહણ કરનારી છે. તે ચાર ઇંદ્રિયોને વિષે પણ ચક્ષુ વગેરેના ક્રમથી * પ્રધાનતા છે.' 57 Page #106 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः २ प्रतिसंलीनसंवरेतराः सामायिकाद्याः एकेंद्रियसंयमेतरी तृणवनस्पतिः ४२७.४३१ सूत्राणि સામાયિક. કહ્યું છે કેअहवा समस्स आओ, गुणाण लाभो त्ति जो समाओ सो । अहवा समाणमाओ, णेओ सामाइयं नाम ॥१२२।। [વિશેષાવશ્ય રૂ૪૮૦ 7િ] અથવા સમનો આય એટલે ગુણોનો જે લાભ તે સમાય, અથવા સમોનો આય તે સામાયિક જાણવું. (૧૨૨) અથવા સાનિ—મૈત્રીને વિષે અથવા મૈત્રી વડે ગમન-વર્તન તે સમાય અથવા મૈત્રી ભાવનાનો આય-લાભ તે સમાય, તે જ સામાયિક. કહ્યું છે કે – अहवा सामं मेत्ती, तत्थ अओ तेण व त्ति सामाओ । अहवा सामस्साओ, लाभो सामाइयं नाम ॥१२३।। [विशेषावश्यक ३४८१ त्ति] અથવા સામ એટલે સર્વ જીવોની મૈત્રીમાં અય એટલે ગમન અથવા તે વડે વર્તન તે સમાય અથવા સામનો આય એટલે લાભ તે સામાયિક છે. (૧૨૩) સાવદ્ય યોગની વિરતિરૂપ સર્વ ચારિત્ર પણ સામાન્યતઃ સામાયિક જ છે અને છેદ વગેરે વિશેષો વડે તો વિશેષણવાળું ચારિત્ર અર્થથી અને શબ્દથી નાનાપણાને ભજે છે. પ્રથમ ચારિત્ર વિશેષણના અભાવથી સામાન્ય શબ્દને વિષે જ સામાયિક નામે રહે છે. તે બે પ્રકારે છે–ઇત્વરકાલિક-થોડા કાળનું અને યાવતુ-જીવપર્યતનું. થોડા કાળનું ચારિત્ર બધાય પ્રથમ અને ચરમ તીર્થકરના તીર્થોને વિષે જે શિષ્યને વ્રતનું આરોષણ નથી કરેલ તેને હોય છે અને માવજીવ પર્યતનું તો મધ્યમ બાવીશ જિનેશ્વર અને મહાવિદેહના તીર્થકરોના તીર્થોને વિષે હોય છે. તેઓને વિષે ઉપસ્થાપનાનો અભાવ હોવાથી સામાયિકરૂપ સંયમ તે સામાયિક સંયમ. આ પ્રમાણે સર્વત્ર વાક્યસમાસ કરવો. અહિં આ સંબંધી ગાથાઓ દર્શાવે છે सव्वमिणं सामाइयं, छेदादिविसेसओ पुण विभिन्नं । अविसेसियमादिमयं, ठियमिह सामन्नसनाए ।।१२४ ।। सावज्जजोगविरइ त्ति, तत्थ सामाइयं दुहा तं च । इत्तरमावकह ति य, पढम पढमंतिमजिणाणं ।।१२५।। तित्थेसु अणारोवियवयस्स सेहस्स थोवकालीयं । सेसाणमावकहियं, तित्थेसु विदेहयाणं च ।।१२६।। [વિરોષાવશ્યક ૨૨૬૨-૬૪ ]િ સર્વ ચારિત્રો સામાયિક છે, માત્ર છેદાદિ વિશેષણોથી ભિન્ન ભિન્ન છે, પહેલું ચારિત્ર વિશેષણ રહિત હોવાથી સામાન્ય સંજ્ઞામાં છે, એટલે સાવદ્ય યોગની વિરતિ તે સામાયિક ચારિત્ર છે. તેના બે ભેદ છે. ૧ ઈત્વરકાલિક અને ૨ યાવસ્કથિક. પહેલાં અને છેલ્લા જિનેશ્વરના તીર્થમાં અનારોપિત મહાવ્રતવાળા શિષ્યને થોડા કાળનું જે ચારિત્ર હોય છે તે પહેલું ઈલ્વર કાલિક સામાયિક અને શેષ તીર્થકરોના તીર્થમાં તથા મહાવિદેહ ક્ષેત્રમાં સર્વ સાધુઓને યાવત્કથિક સામાયિક હોય છે. (૧૨૪૧૨૫-૧૨૬) પૂર્વ પર્યાયનો છેદ અને વ્રતોને વિષે ઉપસ્થાપન-પુનઃ આરોપણ છે જેને વિષે તે છેદોપસ્થાપન, તે જ છેદોપસ્થાપનિક અથવા છેદ અને ઉપસ્થાપન છે વિદ્યમાન જેમાં તે છેદોપસ્થાપનિક અથવા પૂર્વ પર્યાયના છેદ વડે ઉપસ્થાન કરાય છેઆરોપાય છે જે મહાવૃતલક્ષણ ચારિત્ર તે છેદોપસ્થાપનીય, તે પણ બે પ્રકારે છે-નિરતિચાર અને સાતિચાર. જે નિરતિચાર છે તે ઈત્વરકાલિક સામાયિકવાળા શિષ્યને આરોપાય છે અથવા શ્રી પાર્શ્વનાથ ભગવંતના સાધુને પાંચ મહાવ્રતરૂપ ધર્મના અંગીકારમાં હોય છે અને જે સાધુને મૂળ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થયેલ હોય તેને સાતિચાર હોય છે. આ સંબંધમાં બે ગાથા જણાવે છે परियायस्स उ छेओ, जत्थोवट्ठावणं वएसुं च । छेओवट्ठावणमिह, तमणइयारेतरं दुविहं ॥१२७।। सेहस्स निरइयारं, तित्थंतरसंकमे व तं होज्जा । मूलगुणघाइणो साइयारमुभयं च ठियकप्पे ।।१२८।। [विशेषावश्यक १२६८-६९ त्ति S8 Page #107 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः २ प्रतिसंलीनसंवरेतराः सामायिकाद्याः एकेंद्रियसंयमेतरौ तृणवनस्पतिः ४२७.४३१ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ' જે.ચારિત્રમાં પૂર્વ પર્યાયનો છેદ અને વ્રતોમાં ઉપસ્થાપન કરાય, તે અહિં છેદોપસ્થાપનીય કહેવાય છે. તે સાતિચાર અને નિરતિચાર એમ બે ભેદે છે. નવદીક્ષિત શિષ્યને અથવા તીર્થાન્તરસંક્રમણ કરતા સાધુઓને આ નિરતિચાર છેદો સ્થાપનીય ચારિત્ર હોય છે. અને મૂળગુણઘાતિને પૂનર્વતારોપ કરતાં સાતિચાર છેદોપસ્થાપનીય હોય છે. આ બન્ને સ્થિત કલ્પ હોય છે. સ્વિતાસ્થિત કલ્પમાં નથી હોતા.' પરિહરણ-છોડવું તે પરિહાર અર્થાત્ તપવિશેષ, તેના વડે વિશુદ્ધ અથવા પરિહારવિશેષે કરી શુદ્ધ છે જેમાં તે પરિહાર વિશુદ્ધ, તે જ પરિહારવિશુદ્ધિક, તે બે પ્રકારે છે-નિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક. નિર્વિશમાનક-તપવિશેષને સેવનારાકરનારાઓનું જે ચારિત્ર તે નિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક-આરાધેલ (કરેલ) વિવક્ષિત ચારિત્રના સમૂહવાળાઓનું જે ચારિત્ર તે નિર્વિકાયિકઆ સંબંધી બે ગાથાઓ જણાવે છે – परिहारेण विसुद्धं, सुद्धो य तवो जहिं विसेसेणं । तं परिहारविसुद्धं, परिहारविसुद्धियं नाम ।।१२९।। तं दुविकप्पं निविस्समाणनिव्विठ्ठकाइयवसेण । परिहारियाणुपरिहारियाण कप्पट्ठियस्स वि य ।।१३०॥ વિશેષાવર ર૭૦.૭૨ ઉત્ત] પરિહાર-તપવિશેષ વડે વિશુદ્ધ અથવા પરિહારવિશેષ વડે શુદ્ધ તપ છે જે ચારિત્રમાં તે સ્વાર્થિક પ્રત્યયના ગ્રહણથી પરિહારવિશુદ્ધક થાય છે. તેના બે ભેદ-નિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક, તેનું સ્વરૂપ આ પ્રમાણે—આ તપને સ્વીકારનારાઓનો નવનો ગણ હોય છે, તેમાંથી ચાર પરિહારકો–તપના કરનારા, ચાર અનુપરિહારકો એટલે વૈયાવૃજ્યના કરનારા અને એક વાચનાચાર્ય અર્થાત્ ગુરભૂત હોય છે. તેમાં ચાર પરિહારકો તે નિર્વિશમાનક કહેવાય છે અને શેષ ચાર અનુપરિહારકો અને કલ્પસ્થિત-વાચનાચાર્ય નિર્વિષ્ટક્રયિક કહેવાય છે. (૧૨૯-૧૩૦) નિર્વિશમાનક ચાર મુનિઓનો પરિહાર આ પ્રમાણે હોય છે-ગ્રીષ્મઋતુમાં (ઉનાળામાં) જઘન્યથી એક ઉપવાસ, મધ્યમથી છઠ્ઠ અને ઉત્કૃષ્ટથી અટ્ટમ, શિશિર (શીયાળા) માં તો જઘન્યથી છઠ્ઠ, મધ્યમથી અટ્ટમ અને ઉત્કૃષ્ટથી ચાર ઉપવાસ, વર્ષાઋતુમાં જઘન્યથી અટ્ટમ, મધ્યમથી ચાર ઉપવાસ અને ઉત્કૃષ્ટથી પાંચ ઉપવાસ અને પારણાને વિષે (દરેક ઋતુમાં) આયંબિલ કરે છે. બાકીના ચાર અનુપરિહારિક અને વાચનાચાર્યને હંમેશા આયંબિલ જ કરવાનું હોય છે. એવી રીતે ચાર પરિહારકો છ માસ પર્યત ઉક્ત તપ કરે, ત્યાર બાદ વાચનાચાર્ય છ માસ પર્યત તપ કરે [શેષ આઠમાંથી એક વાચનાચાર્ય થાય અને સાત વૈયાવૃજ્યના કરનારા હોય] આ કલ્પ અઢાર મહિને પૂર્ણ થાય છે. સૂક્ષ્મા–લોભની કિટ્ટિકા (અસંખ્યાત વિભાગરૂપ સૂક્ષ્મ અણુઓ) વાળા સંપાયો–કષાયો છે જે ચારિત્રને વિષે તે સૂક્ષ્મસંપરાય, તે પણ બે પ્રકારે-વિશુદ્ધમાન અને સંક્નિશ્યમાન. ક્ષપકશ્રેણી અથવા ઉપશમશ્રેણી પ્રત્યે આરોહકને આઘે વિશુદ્ધમાન હોય છે અને સંક્તિશ્યમાન તો પરિણામવશાત્ ઉપશમશ્રેણીથી પડનારાઓને હોય છે. તે વિષયમાં કહેલું છે કે – कोधाइ संपराओ, तेण जओ संपरीइ संसारं । तं सुहमसंपरायं, सुहुमो जत्थावसेसो से ।।१३१।। सेढिं विलग्गओ तं, विसुज्झमाणं तओ चयंतस्स । तह संकिलिस्समाणं, परिणामवसेण विनेयं ॥१३२।। [વિશેષાવસ્થ ર૭૭-૭૮ ઉત્ત] ક્રોધ આદિ સંપાય કહેવાય છે. કેમકે તેથી આત્મા સંસારમાં ભમે છે. અને તે કષાય જ્યાં સૂક્ષ્મ અવશેષ હોય, તે સૂક્ષ્મ સંપરાય કહેવાય, આ સૂક્ષ્મ સંપરાય ચારિત્ર શ્રેણિ ચડતાને વિશુધ્યમાનક હોય અને ત્યાંથી પડતાને પરિણામવશાત્ સંક્તિશ્યમાનક હોય છે. (૧૩૧-૧૩૨) ' 1. ઉદેશિક વગેરે દશ પ્રકારનો કલ્પ જેમાં સ્થિત-કાયમ હોય તે સ્થિતકલ્પ. આ કલ્પ પ્રથમ જિન અને અંતિમ જિનના તીર્થમાં હોય છે. 59 Page #108 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः २ आचाराः उग्घातिकाद्यारोपणाः ४३२-४३३ सूत्राणि અથ શબ્દ યથાર્થવાચક છે અર્થાત્ કષાય રહિતપણાને લઈને યથાર્થ, આખ્યાત-કહેલ તે યથાખ્યાત, તે જ સંયમ યથાખ્યાત સંયમ. ઉપશાંતમોહ અને ક્ષીણમોહવાળા છદ્મસ્થને અને સયોગી અયોગી કેવલીને આ સંયમ હોય છે. કહ્યું છે કેअहसद्दी जाहत्थो, आङोऽभिविहीए कहियमक्खायं । चरणमकसायमुदियं, तमहक्खायं अहक्खायं ।।१३३।। [विशेषावश्यक १२७९ त्ति] ‘અથ' શબ્દ યથાર્થપણામાં ‘આ’ અભિવિધમાં ‘ખ્યાત” શબ્દ કહેલ અર્થમાં છે અર્થાત્ યથાર્થપણે અભિવિધએ કહેલ કષાય રહિત જે ચારિત્ર તે અથાખ્યાત અથવા યથાખ્યાત સંયમ કહેવાય છે. (૧૩૩) કહ્યું છે કેतं दुविकप्पं छउमत्थ केवलिविहाणओ पुणेक्केकं । खय-समज-सजोगाजोगि, केवलिविहाणओ दुविहं ।।१३४।। [વિશેષાવશ્યક ૨૨૮૦ ]િ તેના બે ભેદ છે, એક છદ્મસ્થ સંબંધી અને બીજું કેવળી સંબંધી. પુનઃ તે દરેક બે-બે પ્રકારે છે. છદ્મસ્થને (અગીયારમાં ગુણઠાણે મોહના) ઉપશમથી થયેલું અને (બારમાં ગુણઠાણે મોહના) ક્ષયથી થયેલું. સયોગી કેવળીને (તેરમાં ગુણઠાણે) અને અયોગી કેવળીને (ચૌદમા ગુણઠાણે) એમ કેવળીને પણ બે પ્રકારે છે. (૧૩૪) fiડિયા vi નીવ' ત્તિ એકેન્દ્રિય જીવો પ્રત્યે (‘ણ’ શબ્દ વાક્યના અલંકારમાં છે.) અસમારંભમાન–સંઘટ્ટાદિ વડે સંબંધને નહિ કરનારને સત્તર પ્રકારના સંયમના મધ્યમાં પાંચ પ્રકારના સંયમ-વિશેષ વિરામનો અનાશ્રવ થાય છે, તે આ પ્રમાણે–પૃથ્વીકાયિક જીવોને વિષે સંયમ-સંઘટ્ટાદિકથી વિરામ તે પૃથ્વીકાયિક સંયમ. એવી રીતે બીજા પદો પણ જાણવા. અસંયમસૂત્ર, સંયમસૂત્રની જેમ વિપર્યય વડે વ્યાખ્યા કરવા યોગ્ય છે. ll૪૨૯ો. ' 'પરિયા' નિત્યા૦િ અહિં સત્તર પ્રકારના સંયમમાંથી પંચેન્દ્રિય સંયમલક્ષણ ભેદને, ઇન્દ્રિયના ભેદ વડે જુદી વિવક્ષા કરવાથી, પાંચ પ્રકારપણું છે. તેમાં પંચેન્દ્રિયના અનારંભમાં શ્રોત્રેન્દ્રિયના વ્યાઘાતનું પરિવર્જન તે શ્રોત્રેન્દ્રિય સંયમ, એવી રીતે ચક્ષુરિન્દ્રિય સંયમ વગેરે પણ કહેવા. અસંયમસૂત્ર, સંયમસૂત્રથી વિપર્યાસ વડે જાણવું. 'સવ્વપાને' ત્યાદિ પૂર્વે એકેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોના આશ્રય વડે સંયમ અને અસંયમ બન્ને કહ્યા. અહિ તો સર્વ જીવોના આશ્રય વડે કહેલ છે. આ કારણથી જ ‘સર્વ' શબ્દનું ગ્રહણ કરેલ છે. प्राणा द्वित्रिचतुः प्रोक्ता भूतास्तु तरवः स्मृताः । जीवाः पञ्चेन्द्रिया ज्ञेयाः शेषाः सत्त्वा इतीरिताः ।।१३५।। દ્વિ, ત્રિ અને ચતુરિન્દ્રિયો પ્રાણો કહેવાય છે, તરુઓ-વનસ્પતિકાયિકો ભૂતો કહેવાય છે, પંચેન્દ્રિયો આવો જાણવા અને બાકીના પૃથ્વી, અપુ, તેલ અને વાયુકાયિકો સત્ત્વો કહેવાય છે. (૧૩૫) અહિં સત્તર પ્રકારના સંયમમાંથી આદિના નવ ભેદો સંગ્રહેલા છે. એકેન્દ્રિય સંયમના ગ્રહણ વડે પૃથ્વી વગેરે પાંચ પ્રકારના સંયમનું ગ્રહણ કરેલ હોવાથી આના વિપરીતપણાથી અસંયમસૂત્ર છે. ll૪૩oll : ''તાવVIક્સ" ઉત્ત. તૃણ વનસ્પતિઓ-બાદર વનસ્પતિઓ અચબીજ વગેરેના ક્રમથી કોરંટક, ઉત્પલકંદ, વાંશ, શલ્લકી તથા વડ વગેરે જાણવા. આની વ્યાખ્યા પૂર્વે કરેલ છે. I૪૩૧| पंचविधे आयारे पन्नत्ते, तंजहा–णाणायारे, दसणायारे, चरित्तायारे, तवायारे, वीरियायारे ।। सू० ४३२।। पंचविधे आयारपकप्पे पन्नत्ते, तंजहा-मासिते उग्घातिते,मासिए अणुग्घातिए, चाउमासिए उग्घाइए, चाउम्मासिए अणुग्घातिए, आरोवणा। आरोवणा पंचविहा पन्नत्ता, तंजहा-पट्टविया, ठविया, कसिणा, अकसिणा,हाडहडा // સૂ૦ ૪૩૩ 1, પૃથ્વી, અ૬, અગ્નિ, વાયુ, વનસ્પતિ, દ્ધિ, ત્રિ, ચલ, પંચેન્દ્રિય, અજીવ, પ્રેક્ષા, ઉપેક્ષા, પ્રાર્થના, પરિઝાપનિકા, મન, વચન અને કય આ સત્તર પ્રકારના સંયમમાંથી પંચેન્દ્રિય સંયમરૂપ એક ભેદના આ પાંચ પેટા ભેદો છે. 2. વિકલેન્દ્રિયના ત્રણ, પંચેન્દ્રિયનો એક અને એકેન્દ્રિયના પૃથ્વી વગેરે પાંચ-આ પ્રમાણે નવ ભેદો છે. 60 Page #109 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः २ आचाराः उग्घातिकाद्यारोपणाः ४३२-४३३ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ (મૂળ) પાંચ પ્રકારે આચાર કહેલા છે, તે આ પ્રમાણે–જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. //૪૩૨// પાંચ પ્રકારે આચારપ્રકલ્પ એટલે નિશીથસૂત્ર કહેલ છે, તે આ પ્રમાણે–૧. લઘુમાસિક, ૨. ગુરુમાસિક, ૩. લઘુચાતુર્માસિક, ૪. ગુરુચાતુર્માસિક અને પ. આરોપણા. આ પાંચ પ્રકારના પ્રાયશ્ચિત્તને કહેનાર નિશીથસૂત્ર છે. આરોપણા પાંચ પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે—પ્રસ્થાપિતા, સ્થાપિતા, પૂર્ણા, અપરિપૂર્ણા અને જે પ્રાયશ્ચિત્ત તત્કાળ દેવાય તે હાડહડા. /૪૩૩/l. (ટી0) આચરવું તે આચાર અર્થાત્ જ્ઞાનાદિ વિષયમાં આસેવા-પ્રવૃત્તિ. જ્ઞાનનો આચાર કાળ વગેરે આઠ પ્રકારનો છે, દર્શનસમકિતનો આચાર નિઃશંકિતાદિ આઠ પ્રકારનો છે, ચારિત્રનો આચાર પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના ભેદથી આઠ પ્રકારનો છે, તપનો આચાર અનશનાદિના ભેદથી બાર પ્રકારનો છે તથા વીર્યનો આચાર આજ્ઞાદિમાં જે વીર્યનું ન ગોપવવું અર્થાત્ ફોરવવું તે જ છે. ૪૩૫// વાર–પ્રથમ અંગ (સૂત્ર) ના પદવિભાગસામાચારીલક્ષણ પ્રકૃષ્ટ કલ્પ-ઉત્કૃષ્ટ આચારનો કહેનાર હોવાથી પ્રકલ્પ તે આચારપ્રકલ્પ અર્થાત્ નિશીથ અધ્યયન (છેદસૂત્ર) પાંચ પ્રકારે છે, કારણ કે–તે પાંચ પ્રકારના પ્રાયશ્ચિત્તનો કહેનાર છે, તે આ પ્રમાણે—નિશીથ સૂત્રમાં કોઈક ઉદેશકોને વિષે લઘુમાસ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ કહેવાય છે ૧, કોઈક ઉદ્દેશકોને વિષે ગુરુમાસની પ્રાપ્તિ ૨, એવી રીતે લઘુચાતુર્માસ ૩, ગુરુચાતુર્માસ ૪, અને આરોપણ ૫, કહેલ છે. તેમાં માસ વડે થયેલું તે માસિક તપ, તે ઉદ્ઘાત-ભાગ પાડેલ છે જેમાં તે ઉદ્ઘાતિક અર્થાત્ લઘુ. કહ્યું છે કે- अद्धेण छिन्नसेसं, पुव्वद्धेणं तु संजुयं काउं । देज्जाहि लहुयदाणं, गुरुदाणं तत्तियं चेव ।।१३६।। આ ગાથાની ભાવના માસિક તપને આશ્રયીને બતાવાય છે. અદ્ધમાસ વડે છેદેલ માસના શેષ પંદર દિવસ તે માસની અપેક્ષાએ પૂર્વના અર્થાત્ પચ્ચીશ દિવસના અર્ધ ભાગ વડે-સાડાબાર દિવસ વડે યુક્ત કરેલ સાડીસત્યાવીશ દિવસો થાય છે. આ લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આપવું અને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત તો તેટલું જ અર્થાત્ ત્રીસ દિવસનું આપવું. (૧૩૬) આરોપણા તો 'વડવાન્તિ મણિય દોરૂ'' અર્થાત્ પ્રાયશ્ચિત્તમાં ઉમેરો કરવો તે આરોપણા કહેવાય છે. જે સાધુ, જેમ અતિચારને સેવેલ છે તેમ જ આલોચના કરે છે, તેને પ્રતિસેવા વડે થયેલ જ લઘુમાસ, ગુરુમાસ વગેરે પ્રાયશ્ચિત્ત અપાય છે અને જે સાધુ જેમ અતિચાર સેવેલ છે તેમ આલોચન કરતો નથી તેને તેટલું તો પ્રાયશ્ચિત્ત અપાય છે જ અને માયા વડે થયેલું અન્ય (વધારાનું) પ્રાયશ્ચિત્ત અપાય છે, તે આ આરોપણા. મારવો' તિઉક્ત સ્વરૂપવાળી આરોપણા. “પવિય' ઉત્ત. ઘણા પ્રાયશ્ચિત્તના આરોપણને વિષે જે ગુરુમાસ વગેરે પ્રાયશ્ચિત્તને પ્રસ્થાપે છે–વહન કરવા માટે શરૂ કરે છે તેની અપેક્ષાએ પ્રસ્થાપિત કહેવાય છે. 'કવિ' ત્તિ જે પ્રાયશ્ચિત્ત મળ્યું તે પ્રાયશ્ચિત્તને સ્થાપન કર્યું પરંતુ વહન કરવું શરૂ કર્યું નહિ કેમ કે આચાર્યાદિનું વૈયાવૃત્ય કરવા માટે, તે પ્રાયશ્ચિત્તને વહન કરતો થકી વૈયાવૃજ્યને કરી શકતો નથી અને વૈયાવૃજ્યની સમાપ્તિમાં તો કરશે તે માટે તે સ્થાપિતા કહેવાય છે ૨, વૃત્ની–જેમાં ઝોષ ઓછું કરાતું નથી. ઝોષ એટલે આ તીર્થમાં છ માસ પર્વત જે તપે છે તે કારણથી છ માસની ઉપર જે માસોને પ્રાપ્ત થયેલ અપરાધી હોય તેઓને ક્ષપણ–તપનું અનારોપણ છે, જેમ પ્રસ્થમાં ચાર સેતિકાથી વધારે ધાન્યનું ઝાટન (પતન) થાય છે તેમ [અર્થાત્ માપ કરતાં વધારે ધાન્ય સમાઈ ન શકવાથી નીચે પડે છે તેમ છ માસથી વધારે તપ ન અપાય] ઝોષના અભાવથી તે પરિપૂર્ણ કહેવાય છે ૩, અન્ના એટલે જેમાં છ માસથી અધિક છે તે આરોપણાને જ ઝોષાય છે કેમ કે છ માસથી અધિક તપને દૂર કરવા વડે અપરિપૂર્ણ છે ૪. 'હા ' તિ જે લવુમાસ અને ગુરુમાસાદિ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થયેલ હોય તે જે આરોપણાને વિષે તરત જ અપાય છે તે હાડહડા કહેલ છે. ૫. એનું વિશેષ સ્વરૂપ નિશીથ સૂત્ર વીશમા ઉદ્દેશકથી જાણવું. II૪૩૩|| 1. પ્રથમ જિનના તીર્થમાં બાર માસ પર્વત, મધ્યમ બાવીશ તીર્થમાં અષ્ટ માસ પર્યત અને ચરમ જિનના તીર્થમાં છ માસ પર્યત ઉત્કૃષ્ટ તપ 61 Page #110 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः २ मालवदवक्षस्काराद्याः ऋषभादीनामुच्चत्वम् ४३४-४३५ सूत्राणि આ સંયત અને અસંયતગત વસ્તુવિશેષોનો વ્યતિકર મનુષ્યક્ષેત્રને વિષે જ હોય છે માટે મનુષ્યક્ષેત્રમાં વર્તતી વસ્તુઓને 'जंबडीवे त्याहिथी सालान 'उसयारा नत्थि' त्ति० सा अत्य. jथ 43 सत्र.२ ४ छ. जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिमेणं सीयाते महाणदीते उत्तरेणं पंच वक्खारपव्वता पन्नत्ता, तंजहामालवंते, चित्तकूडे, पम्हकूडे, णलिणकूडे, एगसेले १ । जंबूमंदरपुरस्थिमेणं सीताते महाणदीते दाहिणेणं पंच वक्खारपव्वता पन्नत्ता, तंजहा–तिकूडे, वेसमणकूडे, अंजणे, मातंजणे, सोमणसे २ । जंबूमंदरपच्चत्थिमेणं सीओताते महाणदीते दाहिणेणं पंच वक्खारपव्वता पन्नत्ता, तंजहा–विज्जुप्पभे, अंकावती, पम्हावती, आसीविसे, सुहावहे ३ । जंबूमंदरपच्चत्थिमेणं सीतोताते महानदीते उत्तरेणं पंच वक्खारपव्वता पन्नत्ता, तंजहा-चंदपव्वते, सूरपव्वते, णागपव्वते, देवपव्वते, गंधमादणे ४ । जंबूमंदरदाहिणेणं देवकुराए कुराए पंच महद्दहा पन्नत्ता, तंजहा–निसहदहे, देवकुरुदहे, सूरदहे, सुलसदहे, विज्जुप्पभदहे ५ । जंबूमंदरउत्तरेणं उत्तरकुराते कुराए पंच महद्दहा पन्नत्ता, तंजहा–नीलवंतदहे, उत्तरकुरुदहे, चंददहे, एरावणदहे, मालवंतदहे ६ । सव्वे विणं वक्खारपव्वया (तेणं) सीया-सीओयाओ महाणइओ मंदरंवा पव्वतं तेणं पंच जोयणसताई उड्ढउच्चत्तेणं पंचगाउयसताई उव्वेहेणं । धायइसंडदीवपुरथिमद्धे णं मंदरस्स पव्वतस्स पुरथिमेणं सीताते महाणतीते उत्तरेणं पंच वक्खारपव्वता पन्नत्ता, तंजहा-मालवंते एवं जधा जंबुद्दीवे तधा जाव पुक्खरवरदीवड्डपच्चत्थिमद्धे वक्खारा दहा य वक्खारपव्वयाणं उच्चत्तं भाणितव्वं । समयखेत्ते णं पंच भरहाई पंच एरवताई एवं जधा चउट्ठाणे बितीयउद्देसे तथा एत्थ वि भाणितव्वं । समयक्खेत्ते णं पंच भरहाई पंच एरवताई एवं जधा चउट्ठाणे बितीयउद्देसे तथा एत्थ वि भाणियव्वं जाव पंच मंदरा पंच मंदरचूलिताओ, णवरं उसुयारा णत्थि ।। सू० ४३४।। उसभेणं अरहा कोसलिए पंचधणुसताई उड्ढउच्चत्तेणं होत्था १ । भरहे णं राया चाउरंतचक्कवट्टी पंच धणुसयाई उद्धं उच्चत्तेणं होत्था २, बाहुबली णमणगारे एवं चेव ३, बंभी णामज्जा एवं चेव ४,एवं सुंदरी वि५।।सू० ४३५।। (મૂ૦) જંબૂદ્વીપને વિષે (મેરુ નામના) પર્વતની પૂર્વ દિશામાં સીતા નામની મહાનદીની ઉત્તર દિશામાં પાંચ વક્ષસ્કાર પર્વતો કહેલા છે, તે આ પ્રમાણે—માલ્યવંત, ચિત્રકૂટ, પદ્મકૂટ, નલિનકૂટ અને એકશૈલ , જંબૂદ્વીપના મેરુપર્વતની પૂર્વ દિશામાં સીતા મહાનદીની દક્ષિણ દિશાએ પાંચ વક્ષસ્કાર પર્વતો કહેલા છે, તે આ પ્રમાણે ત્રિકૂટ, વૈશ્રમણકૂટ, અંજન, માતંજન અને સૌમનસ ૨, જંબુદ્વીપના મેરુપર્વતની પશ્ચિમ દિશામાં સીતાદા મહાનદીની દક્ષિણ દિશાએ પાંચ વક્ષસ્કાર પર્વતો કહેલા છે, તે આ પ્રમાણે વિદ્યુતૂભ, અંકાવતી, પદ્માવતી, આશીવિષ અને સુખાવહ ૩, જંબૂદ્વીપના મેરુપર્વતની પશ્ચિમ દિશામાં સીતાદા મહાનદીની ઉત્તર દિશાએ પાંચ વક્ષસ્કાર પર્વતો કહેલા છે, તે આ પ્રમાણે–ચંદ્રપર્વત, સૂર્યપર્વત, નાગપર્વત, દેવપર્વત અને ગંધમાદન ૪, જંબૂદ્વીપના મેરુપર્વતની દક્ષિણ દિશામાં દેવકુરુ નામા કુરુક્ષેત્રને વિષે પાંચ મહાદ્રહો કહેલા છે, તે આ પ્રમાણે–નિષધદ્રહ, દેવકુરુદ્ર, સૂર્યદ્રહ, સુલસદ્ધહ અને વિદ્યુ—ભદ્રહ ૫, જંબુદ્વીપના મેરુપર્વતની ઉત્તર દિશામાં ઉત્તરકુરુ નામા કુરુક્ષેત્રને વિષે પાંચ મહાદ્રો કહેલા છે, તે આ પ્રમાણેનીલવંતદ્રહ, ઉત્તરકુરુદ્રહ, ચંદ્રદ્રહ, રાવણદ્રહ અને માલ્યવંતદ્રહ ૬, બધાય વક્ષસ્કાર પર્વતો સીતા અને સીતાદા મહાનદી અથવા મેરુપર્વતની દિશામાં પાંચ સો યોજનના ઊંચા અને પાંચ સો ગાઉની ઊંડાઈવાળા છે ૭, ધાતકીખંડ દ્વીપના પૂર્વાદ્ધને વિષે મેરુપર્વતની પૂર્વ દિશામાં સીતા મહાનદીની ઉત્તર દિશાએ પાંચ વક્ષસ્કાર પંર્વતો કહેલા છે, તે આ પ્રમાણે—માલ્યવંત એમ યાવત્ જેમ જંબૂદ્વીપને વિષે કહેલ છે તેમ, યાવત્ પુષ્કરવરદ્વીપાદ્ધના ॥ 62 Page #111 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः २ मालवदवक्षस्काराद्याः ऋषभादीनामुच्चत्वम् ४३४-४३५ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ પશ્ચિમાદ્ધમાં વક્ષસ્કાર પર્વતો, કહો અને ઊંચાણું કહેવું. સમયક્ષેત્રને વિષે પાંચ ભરત અને પાંચ ઐરાવત છે એમ જેવી રીતે ચોથા ઠાણાના બીજા ઉદેશાને વિષે કહેલ છે તેમ અહિં પણ કહેવું યાવત્ પાંચ મેરુ, પાંચ મેરુની ચૂલિકાઓ છે. વિશેષ એ કે-ઈષકાર પર્વતો અહિં કહેવાના નથી, કારણ કે-આ પાંચમું ઠાણું છે. //૪૩૪ કોશલ દેશમાં ઉત્પન્ન થયેલ માટે કૌશલિક શ્રી ઋષભદેવ અરિહંત પાંચ સો ધનુષ્યની ઉંચાઈવાળા હતા ૧, ચાતુરંત ચક્રવર્તી ભરત મહારાજા પાંચ સો ધનુષ્યની ઊંચાઈવાળા હતા ૨, એવી રીતે બાહુબલી નામના અણગાર ૩, બ્રાહ્મી નામની આય ૪, એમ સુંદરી નામા સાથ્વી પણ પાંચ સો ધનુષ્યની ઊંચાઈવાળી હતી ૫. //૪૩૫// (ટી.) આ સૂત્ર સરલ છે. વિશેષ એ કે-માલ્યવંત નામના ગજદંત પર્વતથી પ્રદક્ષિણા કરવા વડે ચાર સૂત્રથી કહેલ વીશ વક્ષસ્કાર પર્વતો જાણવા. અહિં દેવકર ક્ષેત્રમાં નિષધ નામના વર્ષધરપર્વતથી ઉત્તર દિશાએ આઠસો ને ચોત્રીશ યોજન તથા એક યોજનના સાત ભાગ કરીએ તેવા ચાર ભાગ ૮૩૪' ને ઉલ્લંધીને સીતોદા મહાનદીના પૂર્વ અને પશ્ચિમ કિનારાને વિષે વિચિત્રક્ટ અને ચિત્રકૂટ નામાં બે પર્વતો છે, તે એક હજાર યોજનના ઊંચા, મૂળના ભાગમાં એક હજાર યોજનાના લાંબાપહોળા અને ઉપરના ભાગમાં પાંચસો યોજનાના લાંબા-પહોળા, પ્રસાદ વડે સુંદર અને પોતાના નામવાળા દેવના નિવાસભૂત છે, તે બે પર્વતની ઉત્તર દિશામાં અનંતર કહેલ અંતરવાળો, સીતોદા મહાનદીના મધ્ય ભાગમાં રહેલ, દક્ષિણ અને ઉત્તર એક હજાર યોજનનો લાંબો, પૂર્વ પશ્ચિમ પાંચ સો યોજનાનો પહોળો, બે વેદિકા અને બે વનખંડ વડે ઘેરાયેલો, દશ યોજનનો ઊંડો દ્રહ છે. વળી વિવિધ મણિમય દશ યોજનના (કમળ) નાલવાળો. અદ્ધ યોજનની જાડાઈવાળો, એક યોજનની પહોળાઈવાળો અને અદ્ધયોજનની વિસ્તારવાળી તથા એક ગાઉની ઊંચાઈવાળી કર્ણિકા (ડોડા) વડે યુક્ત, નિષધ નામા દેવના નિવાસભૂત ભવન વડે શોભિત મધ્યભાગવાળો મહાપદ્મકમળ છે, તેનાથી અદ્ધ પ્રમાણવાળા એક સો આઠ પદ્મકમળો વડે અને આ કમળોથી અન્ય, સામાનિક વગેરે દેવોના નિવાસભૂત પદ્મકમાણેની એક લાખ સંખ્યા વડે ચોતરફથી ઘેરાયેલ તે મહાપદ્મ વડે શોભિત છે મધ્યભાગ જેનો એવો નિષધ નામનો મહાદ્રહ છે. એવી રીતે બીજા દ્રહોમાં પણ નિષધ સમાન વક્તવ્યતા, પોતાના નામ સમાન દેવોના નિવાસો અને કહેલ અંતરો જાણવા. વિશેષ એ કે–નીલવાન મહાદ્રહ, વિચિત્રકૂટ અને ચિત્રકૂટ પર્વતની વક્તવ્યતા વડે પોતાના નામ સમાન દેવોના આવાસભૂત યમક નામા બે પર્વતોથી અંતર રહિત જાણવો. ત્યાર બાદ દક્ષિણથી શેષ ચાર દ્રહો જાણવા. આ બધાય દ્રહો દશ દશ કાંચનક નામા પર્વત વડે યુક્ત છે. તે પર્વતો એક સો યોજનના ઊંચા મૂળમાં એક સો યોજનના પહોળા, ઉપરના ભાગમાં પચ્ચાસ યોજનના પહોળા અને પોતાના સમાન નામવાળા દેવોના આવાસ વડે પ્રત્યેક (હોથી) દશ દશ યોજના અંતરે પૂર્વ અને પશ્ચિમ દિશામાં રહેલ છે. આ વિચિત્રકૂટાદિ પર્વતો અને દ્રહનિવાસી દેવોની અસંખ્યય યોજનના પ્રમાણવાળા બીજા જંબૂદ્વીપને વિષે બાર હજાર યોજનના પ્રમાણવાળી અને તેના નામવાળી નગરીઓ છે. 'સલ્વેવિ ' નિત્યા જંબુદ્વીપ સંબંધી બધા વક્ષસ્કાર પર્વતો 'તે' તિ, પ્રસિદ્ધ સીતા અને સીતાદા બે નદીને આશ્રયીને અર્થાત્ નદીની દિશાએ અથવા મેરુપર્વત પ્રત્યે-તેની દિશાએ તેમાં ગંજદત જેવા આકારવાળા માલ્યવંત, સૌમનસ, વિદ્યુ—ભ અને ગંધમાદન પર્વતો, મેરુ પ્રત્યે-તે દિશાએ યથોક્ત સ્વરૂપવાળા છે. અનંતર કહેલ આ સાત સૂત્ર ધાતકીખંડના અને પુષ્કરાદ્ધ દ્વીપના પૂર્વાદ્ધ અને પશ્ચિમાદ્ધને વિષે જાણવા. આ હેતુથી જ કહ્યું છે કે—'ના નંગૂ ત્યાદિ સમય-કાળવિશિષ્ટ જ ક્ષેત્ર તે સમયક્ષેત્ર અર્થાત્ મનુષ્યક્ષેત્ર, તેમાં જ સૂર્યની ગતિથી જાણવા યોગ્ય ઋતુ અને અનાદિ કાળયુક્તપણું છે 'જાવ પર મંડર' ત્તિ અહિં યાવત્ શબ્દથી પાંચ હૈમવત ક્ષેત્રો, પાંચ હેરણ્યવત ક્ષેત્રો અને પાંચ શબ્દાપાતી (વૃત્તવૈતાઢ્ય) પર્વતો ઇત્યાદિકની યોજના કરીને બધુંય ચતુઃસ્થાનકના દ્વિતીય ઉદેશકના અનુસારે કહેવું. વિશેષ એ કે—'સુથાર' ત્તિ ચોથા સ્થાનમાં ચાર ઈષકાર પર્વતો કહ્યા છે, અહિં તે કહેવા નહિ કેમ કે અહિં પંચસ્થાનકપણું છે. .I૪૩૪ો. અનંતર મનુષ્યક્ષેત્રમાં વસ્તુઓ કહી માટે તેના અધિકારથી ભરતક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણી કાળના ભૂષણભૂત 63 Page #112 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः २ द्रव्यबोधहेतवः निर्ग्रन्थ्यवलम्बादावाज्ञानतिक्रमः ४३६-४३७ सूत्राणि ઋષભદેવ અને તેના સંબંધથી અન્ય વસ્તુઓ પંચસ્થાનકમાં અવતારતાં થકા સૂત્રપંચકને કહે છે. 'રૂસણે ' મિત્યાદ્રિ સુગમ છે. વિશેષ એ કે—'સતિ' ત્તિ કોશલ દેશમાં ઉત્પન્ન થવાથી (ભગવાન) કૌશલિક, ભરતાદિ (ચાર) ઋષભ જિનના સંતાનો છે. I૪૩પો આ ઋષભાદિ સર્વબુદ્ધ (જાગ્રત) હતા અને બુદ્ધ તો ભાવથી મોહના ક્ષયથી અને દ્રવ્યથી નિદ્રાના ક્ષયથી થાય છે, માટે દ્રવ્ય બોધના કારણને બતાવતા થકા સૂત્રકાર કહે છે– पंचहि ठाणेहिं सुत्ते विबुज्झेज्जा, तंजहा–सद्देणं, फासेणं, भोयणपरिणामेणं, जिद्दक्खएणं, सुविणदंसणेणं // સૂ૦ ૪રૂદ્દા पंचहिं ठाणेहि समणे णिग्गंथे [णिग्गं]िगिण्हमाणे वा अवलंबमाणे वा णातिक्कमति, तंजहा-णिग्गंथिं च णं अन्नयरे पसुजातिए वा पक्खिजातिए वा ओहातेज्जा, तत्थ णिग्गंथे णिग्गंथिं गेण्हमाणे वा अवलंबमाणे वा नातिक्कमति १, णिग्गंथे णिग्गंथिं दुग्गंसि वा विसमंसि वा पक्खलमाणिं वा पवडमाणिं वा गिण्हमाणे वा अवलंबमाणे वा णातिक्कमति २, णिग्गंथे णिग्गंथिं सेतंसि वा पणगंसि वा पंकसि वा उदगंसि वा उक्कसमाणी वा उवुज्झमाणीं वा गेण्हमाणे वा अवलंबमाणे वा णातिक्कमति ३, णिग्गंथे णिग्गंथिं नावं आरुहमाणे वा ओरुहमाणे वा णातिक्कमति ४, खेत्तइत्तं दित्तइत्तं जक्खाइहें उम्मायपत्तं उवसग्गपत्तं साहिगरणं सपायच्छित्तं [जाव] भत्तपाणपडियातिक्खियं अट्ठजायं वा निग्गंथे निग्गंथिं गेण्हमाणे वा अवलंबमाणे वा णातिक्कमति ५ // સૂ૦ ૪રૂના (મૂ6) પાંચ કારણ વડે સૂતેલ માણસ જાગ્રત થાય, તે આ પ્રમાણે–શબ્દને સાંભળવાથી, હાથ વગેરેનો સ્પર્શ થવાથી, ભૂખ લાગવાથી, નિદ્રાનો ક્ષય થવાથી અને સ્વપ્નો જોવાથી. //૪૩૬ // , પાંચ કારણ વડે શ્રમણનિગ્રંથ સાધ્વીને ભુજાદિ વડે ગ્રહણ કરતો થકો અથવા હસ્ત વડે અવલંબન કરતો થકો આજ્ઞાનું ઉલ્લંઘતો નથી, તે આ પ્રમાણે—સાધ્વીને કોઈક ઉન્મત્ત બળદ વગેરે પશુજાતીય અથવા ગીધ વગેરે પક્ષિજાતીય મારે ત્યારે અન્ય સાધ્વીનો અભાવ હોય તો સાધુ સાધ્વીને ગ્રહણ કરતો થકી આજ્ઞાનું ઉલ્લંઘતો નથી ૧, સાધુ દુર્ગમુશ્કેલીવાળા માર્ગમાં, વિષમ-ખાડા પત્થરા વગેરેથી વ્યાપ્ત પર્વતમાં ગતિ વડે અલના પામતી અથવા ભૂમિ પર પડતી સાધ્વીને ગ્રહણ કરતો થકો અથવા અવલંબન કરતો થકી આજ્ઞાનું ઉલ્લંઘતો નથી ૨, સાધુ કાદવવાળા પાણીમાં, કાદવમાં, અન્ય સ્થાનથી આવેલ પાતળા કાદવમાં અથવા પાણીમાં લપસતી અથવા તણાતી સાધ્વીને ગ્રહણ કરતો થકો અથવા અવલંબન કરતો થકી આજ્ઞાનું ઉલ્લંઘતો નથી ૩, નિગ્રંથ, સાધ્વીને નાળા ઉપર ચડાવતો થકો અથવા નાળાથી ઉતારતો થકી આજ્ઞાનું ઉલ્લંઘતો નથી ૪, શૂન્ય ચિત્તવાળી, અહંકારયુક્ત ચિત્તવાળી, દેવના આવેશવાળી, ઉન્માદ પામેલી (ગાડી), ઉપસર્ગને પામેલી, કલહ માટે તૈયાર થયેલી, પ્રાયશ્ચિત્તને પામેલી યાવત્ ભક્તપાનના પ્રત્યાખ્યાનને કરેલી સાધ્વી મુચ્છ વડે પડતી થકી અથવા પતિ વગેરે વડે ચલાયમાન કરાતી થકી સાધ્વીને ગ્રહણ કરતો થકો અથવા અવલંબન કરતો થકો સાધુ આજ્ઞાનું ઉલ્લંઘતો નથી. //૪૩૭ll. (ટી) વંવદી' ત્યવિ સંગમ છે. વિશેષ એ કે–અહિં નિદ્રાનો ક્ષય તે અનંતર કારણ છે અને નિદ્રા ક્ષયના કારણપણાએ શબ્દાદિ જાગ્રત થવાના કારણપણાએ કહેલ છે. ભોજન પરિણામ તે ખાવાની ઇચ્છા. //૪૩૬ો. અનંતર દ્રવ્ય જાગ્રત કારણથી કહ્યો, હવે અનુષ્ઠાનથી આજ્ઞાને નહિ ઉલ્લંઘનાર ભાવ જાગ્રતને જણાવવા માટે કહે છે‘પંવહી' ત્યા૦િ સુગમ છે. વિશેષ એ કે—' વિમાને' ત્તિ બાહુ વગેરે અંગને વિષે ગ્રહણ કરતો થકો અને અવલંબમાનપડતી સાધ્વીને બહુ વગેરેને વિષે ગ્રહણ કરીને ધારણ કરતો થકો અથવા "સબ્બેનિયં તુ હિvi, or અવતંવvi તુ 164 Page #113 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः २ द्रव्यबोधहेतवः निर्ग्रन्थ्यवलम्बादावाज्ञानतिक्रमः ४३६ - ४३७ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ફેમિ'' અર્થાત્ સર્વાંગથી ગ્રહણ અને દેશમાં હસ્તથી અવલંબન છે, પોતાના આચારને અથવા આજ્ઞાને અતિક્રમતો નથી. સાધ્વીના અભાવમાં ગીતાર્થ, સ્થવિર પણ જેવો તેવો સાધુ નહિ, પશુજાતીય મસ્ત બળદ વગેરે, પક્ષિજાતીય ગીધ વગેરે 'આદાબ્ન' ત્તિ મારે-મારવા આવે ત્યારે ગ્રહણ કરતો થકો કારણિકપણાથી ઉલ્લંઘતો નથી. નિષ્કારપણાને વિષે તો દોષો છે. કહ્યું છે કે— मिच्छत्तं उड्डाहो, विराहणा फासभावसंबंधो । पडिगमणाई दोसा, भुत्ताभुत्ते य नायव्वा ॥ १३७ ॥ [बृहत्कल्प ० ६१७० निशीथ भाष्य ५९२० त्ति ] સાધ્વીનો કાંટો કાઢનાર સાધુને જોઈને લોકો એમ કહે કે–આ સાધુઓ જેમ બોલે છે તેમ વર્તતા નથી. લોકો મિથ્યાત્વ પામે ઉડ્ડાહ–શાસનની નિંદા થાય, સંયમની વિરાધના થાય, સ્પર્શથી પરસ્પર વિકાર ઉદ્ભવે, પરિણામે ભુક્તભોગીને અને અભુક્તભોગીને પ્રતિગમનાદિ-મૈથુનાદિ દોષો થાય-(૧૩૭) આ એક કારણ. તથા દુ:ખપૂર્વક જ્યાં જવાય તે દુર્ગ—'તિવિહં ચ હોદ્દ વુાં, વે સાવયનનુHવુાં વ’[વૃદ્ઘ૫૦ ૬૮રૂ ત્તિ]1 - તે ત્રણ પ્રકારે છે. વૃક્ષદુર્ગગાઢ ઝાડી, શ્વાપદદુર્ગ-જ્યાં હિંસક પ્રાણી હોય અને મ્લેચ્છાદિ જ્યાં હોય તે મનુષ્યદુર્ગ, ત્યાં અથવા માર્ગમાં. તથા વિષમ ગર્તા-ખાડો, પાષાણ વગેરેથી વ્યાકુળ પર્વતને વિષે ચાલવાથી સ્ખલના પામતી અથવા જમીન ઉપર પડતી, અથવા— . भूमीए असंपत्तं, पत्तं वा हत्थजाणुगादीहिं । पक्खुलणं नायव्वं, पवडणं भूमीए गत्तेहिं ॥ १३८ ॥ [ગૃહ૫૦ ૬૨૮૬ તિ] ભૂમિ ઉપર નહિં પડેલ અથવા હાથ અને જાનુથી પડવું તે પ્રસ્ખલન અને સર્વાંગે ભૂમિ ઉપર અથવા ખાડા વગેરેમાં પડવું તે પ્રપતન જાણવું. (૧૩૮) આવા સંયોગોમાં સાધ્વીને ગ્રહણ કરતો થકો સાધુ આજ્ઞાને ઉલ્લંઘતો નથી-આ બીજું કારણ. જળ સહિત પંક (ચીખલ) અથવા પનક, જેમાં ખૂંચી જવાય તે સેકમાં, પંક–કાદવમાં, પનક-આવતા પાતળા દ્રવ્ય-પ્રવાહી કર્દમમાં અથવા રણની આર્દ્રભૂમિમાં, 'ઝપસંતી' પંક અને પનકને વિષે લપસી જતી અથવા અìહ્યમાનાં—સજલ શંક કે પનકમાં કે ઉદકને વિષે તણાતી થકી સાધ્વીને ગ્રહણ કરતો થકો (સાધુ) આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. અહિં બે ગાથા જણાવે છે— पंको खलु चिक्खल्लो, आगंतु पतणुओ द्रवो पणओ । सोच्चि सजलो सेओ, सीइज्जइ जत्थ दुविहे वि [त्ति ] ॥ १३९ ॥ पंकपणएसु नियमः, ओगसणं वुब्भणं [बुज्झणं] सिया सेए । निमियंमि निमज्जणया, सजले सेए सिया दो वि ॥ १४० ॥ [બૃહ૫૦ ૬૮૮-૮o fત્ત] પંક એટલે ચિખિલ્લ, આવતો પાતળો દ્રવ્યભૂત કર્દમ તે પનક, વળી તે જે જળ સહિત તે પંક અથવા પનક, જેમાં ખૂંચી જવાય તે સેક કહેવાય છે. (૧૩૯) પંક અને પનકમાં ચોક્કસ લપસવું થાય છે અને સેકમાં તણાવું થાય છે. માટી વિનાના જામેલ સેકમાં ખૂંચવું થાય છે અને સજળ સેકમાં તણાવું થાય છે—આ ત્રીજું કારણ. (૧૪૦) નાવ ઉપર 'આરુહમાળે' ત્તિ॰ ચડાવતો થકો, 'ઓરુહમાળે' ત્તિ॰ ઉતારતો થકો આજ્ઞાને ઉલ્લંઘતો નથી–આ ચોથું કારણ. ક્ષિપ્ત-નાશ પામેલ છે રાગ, ભય અને અપમાન વડે ચિત્ત જેણીનું તે ક્ષિક્ષચિત્તવાળી, તેને અવલંબન આપતો થકો સાધુ આજ્ઞાભંગ કરતો નથી. કહ્યું છે કે— 1: ''નિારમિ ગુરુના, તથા વિ આળાવિતો રોસા'' આ ઉત્તરાર્ધ ગાથાવૃત્તિકા૨ે મૂળગ્રંથમાંથી લીધેલ છે. તેનો અર્થ આ પ્રમાણે—કારણ વિના સાધ્વીનું અવલંબન કરતો થકો ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત અને આજ્ઞાભંગાદિ દોષો પામે છે. 65 Page #114 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः २ द्रव्यबोधहेतवः निर्ग्रन्थ्यवलम्बादावाज्ञानतिक्रमः ४३६-४३७ सूत्राणि रागेण वा भएण वा, अहवा अवमाणिया महंतेणं । एतेहिं खित्तचित्त, वणिया ते परूविया लोए ।।१४१॥ . [વૃદY૦ ૬૧૨ ]િ રાગ વડે, ભય વડે અથવા કોઈ મોટા વડે અપમાન કરાયેલી, આ કારણો વડે લોકને વિષે ઉદાહરણરૂપે કહેવાયેલા વણિક વગેરેની જેમ ક્ષિપ્તચિત્તવાળી થાય છે. દા. ત. કોઈક વણિકની સ્ત્રી, પતિનું મરણ સાંભળવાથી રાગ વડે ક્ષિપ્ત (શૂન્ય) ચિત્તવાળી થઈ ગઈ. (૧૪૧). સન્માનથી અહંકારવાળું છે ચિત્ત જેણીનું તે દચિત્તવાળી, તે પ્રત્યે. इति एस असंमाणा, खित्तो सम्माणओ भवे दित्तो । अग्गी व इंधणेणं, दिप्पइ चित्तं इमेहिं तु ।।१४२।। "लाभमएण व मत्तो अहवा जेऊण दुज्जयं सत्तुं" ॥१४३।। त्ति વૃિદ્ધત્વ ધર૪૨-૪] અનંતર કહેલ અપમાનથી ક્ષિપ્તચિત્તવાળો થાય છે, વળી સન્માનથી દચિત્તવાળો થાય છે, ઇંધણ વડે જેમ અગ્નિ દેખ થાય છે તેમ સન્માનથી ચિત્ત દેખ થાય છે. લાભના મદથી અથવા દુર્જય શત્રુને જીતવાથી પણ મદવાળો થાય છે. (૧૪૨૧૪૩). યક્ષે–દેવ વડે અધિષ્ઠિત થયેલી તે યક્ષાવિષ્ટા, તે પ્રત્યે કહ્યું છે કે—'કુબૂમવવેરિણvi, ગરવા રાગ રાજિયા સંતી ëિનવફ્ટ' વૃિદ૦ ૬ર૫૮ 7િ] પૂર્વભવના વેરી વડે અથવા સ્નેહ વડે રાગવાળી થઈ થકી-આ બન્ને કારણો વડે યક્ષોદ્વારા આવેશ કરાય છે. ઉન્માદં-ઉન્મત્તતાને પામેલી તે ઉન્માદપ્રાતા, તે પ્રત્યે કહ્યું છે કે उम्माओ खलु दुविहो, जक्खाएसो य मोहणिज्जो य । जक्खाएसो वुत्तो, मोहेण इमं तु वोच्छामि ।।१४४।। "વંજ, હૃv, ડમ્માનો માત્ર પિત્તમુછીપ' ૧૪૧/ વૃિદ્ધ૧૦ ૬ર૬૩-૬૪ત્તિ). ઉન્માદ બે પ્રકારનો છે. એક યક્ષાદિ દેવના આવેશજન્ય અને બીજો મોહનીયકર્મજન્ય. યક્ષાવેશ કહ્યો, હવે મોહજન્ય આવેશ કહે છે. સુંદર અંગોપાંગ જોઈને કોઈકને ઉન્માદ થાય છે અથવા પિત્તના પ્રકોપથી થાય છે. ઉપલક્ષણથી વાતાદિના પ્રકોપને અંગે પણ થાય છે. (૧૪૪–૧૪૫) ઉપદ્રવને પ્રાપ્ત થયેલી તે ઉપસર્ગપ્રાતા, તે પ્રત્યે. અહિં પણ કહેવું છે કેतिविहे य उवस्सग्गे, दिव्वे माणुस्सए तिरिक्खे य । दिव्वे य पुव्वभणिए, माणुस्से आभिओगे. य ।।१४६।। ‘‘વિના મતે ય યુગ વ ગોરૂ માખવતા'' I૪૭ના [વૃદત્પ૦ ૬ર૬૬-૭૦ ]િ દેવો સંબંધી, મનુષ્ય સંબંધી અને તિર્યંચ સંબંધી-એમ ત્રણ પ્રકારે ઉપસર્ગ છે. તેમાં દિવ્ય ઉપસર્ગ પૂર્વે કહેલ છે અને મનુષ્યકૃત ઉપસર્ગો અભિયોગ (પ્રયોગ) થી થાય છે, તે વિદ્યા વડે મંત્ર વડે અથવા ચૂર્ણ વડે પ્રયોગ કરવાથી પરવશ થાય છે. અધિકરણ સહિત તે સાધિકરણ અર્થાત્ કલહ કરવા માટે તૈયાર થઈ હોય તેને, પ્રાયશ્ચિત્ત સહિત તે સપ્રાયશ્ચિત્તા, તેને અહિં ભાવના એ કેअहिगरणंमि कयंमि उ, खामेउमुवट्ठियाए पच्छित्तं । तप्पढमयाभएणं, होइ किलंता व वहमाणी ।।१४८।। [વૃદq૦ ૬ર૭૬] અધિકરણ-કલહ કર્યો છતે ખમાવવાને માટે ઊઠેલી અથવા પ્રથમપણાએ પ્રાયશ્ચિત્તને વહન કરતી થકી ભયથી ખિન્ન થયેલી અથવા પ્રાયશ્ચિત્તને વહન કરતી થકી તપ વડે ખિન્ન થયેલી હોય છે. (૧૪૮) આ ભવ પર્યત જેણીએ ભક્ત-પાન પ્રત્યાખ્યાન કરેલ છે તે ભક્તપાનપ્રત્યાખ્યાતા, તે પ્રત્યે. આ સંબંધમાં જણાવે છે अटुं वा हेठ वा, समणीणं विरहिए कहिंतस्स । मुच्छाए विवडियाए, कप्पइ गहणं परिन्नाए ।।१४९।। . વૃિદd૧૦ ૬૨૮ર તિ] 1. ગાથાવૃત્તિમાંથી ચોથું ચરણ લઈને ગાથા પૂર્ણ લખેલ છે. 66 Page #115 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः २ आचार्यातिशेषाः ४३८ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ અન્ય સાધ્વીઓના વિરહમાં એકાકી સાધ્વીએ અનશન કરેલ હોય તે સાધ્વીની આગળ પ્રયોજનને અથવા હેતને ' કહેવાવાળા સાધુને, જો મૂચ્છ વડે સાધ્વી પડતી હોય તો તેણીનું ગ્રહણ અથવા અવલંબન કરવું કહ્યું. (૧૪૯) अट्ठो त्ति जीए कज्ज, संजायं एस अट्ठजाया उ । तं पुण संजमभावा, चालिज्जती समवलंबे ।।१५०।। વૃિદ૧૦ ૬૨૮૬ ત્તિ પિિત્ત દીક્ષાથી ભ્રષ્ટ કરાવનાર પોતાના પતિ વગેરેથી નાત–ઉત્પન્ન થયેલ [કાર્ય] જેણી વડે તે અર્થજાતા અર્થાત્ પતિ કે ચોરાદિ વડે સંયમથી ચલાયમાન કરાતી સાધ્વી પ્રત્યે ગ્રહણ અથવા અવલંબન કરવું કલ્પ. (૧૫) * આ પાંચમું કારણ. I૪૩૭ી. અનંતર જે સ્થાનોને વિષે વર્તતો થકો નિગ્રંથ ધર્મ પ્રત્યે ઉલ્લંઘતો નથી તે સ્થાનો કહ્યા. હવે તે નિર્ગથવિશેષ આચાર્ય, જે અતિશયોને વિષે વર્તતો થકો ધર્મને ઉલ્લંઘતો નથી તે અતિશયોને કહે છે. आयरियउवज्झायस्स णं गणंसि-पंच अतिसेसा पन्नत्ता, तंजहा-आयरियउवज्झाए अंतो उवस्सगस्स पाए निगिज्झिय निगिज्झिय, पप्फोडेमाणे वा पमज्जेमाणे वा णातिक्कमति १, आयरियउवज्झाए अंतो उवस्सगस्स उच्चारपासवणं विगिंचमाणे वा विसोहमाणे वा णातिक्कमति २, आयरियउवज्झाए पभू इच्छा वेयावडियं करेज्जा इच्छा णो करेज्जा ३, आयरियउवज्झाए अंतो उवस्सगस्स एगरायं वा दुरातं वा [एगागी] वसमाणे णाइक्कमइ ४, आयरियउवज्झाए बाहिं उवस्सगस्स एगरातं वा दुरातं वा वसमाणे णातिक्कमति ५ ।। सू० ४३८।। (મૂળ) આચાર્ય, ઉપાધ્યાયના ગચ્છને વિષે પાંચ અતિશયો કહેલા છે, તે આ પ્રમાણે–આચાર્ય ઉપાધ્યાય, બહારથી આવીને ઉપાશ્રયની અંદર પ્રવેશ કરે ત્યારે પગને યત્નો વડે રજોરહણાદિથી બીજા સાધુઓદ્વારા ઝટકાવતો થકો અથવા હળવે હળવે લુંછાવતો થકી આજ્ઞાનું ઉલ્લંઘે નહિં ૧, આચાર્ય, ઉપાધ્યાય ઉપાશ્રયની અંદર ઉચ્ચાર, પ્રશ્રવણને પરિઝાપન કરાવતો થકો, પગ વગેરેની વિશુદ્ધિને કરાવતો થકી આજ્ઞાનું ઉલ્લંઘે નહિ ૨, આચાર્ય, ઉપાધ્યાય સમર્થ છે-જો ઈચ્છા થાય તો વૈયાવૃત્ય-આહારાદિનું સાધુઓને દેવું કરે-આપે અને જો ઈચ્છા ન થાય તો વૈયાવૃજ્યને ન કરે, પરંતુ આચાર્યને ભિક્ષા માટે ભ્રમણ કરવું કહ્યું નહિ ૩, આચાર્ય, ઉપાધ્યાય ઉપાશ્રયની અંદર એક રાત્રિ અથવા આ બે રાત્રિ પર્વત એકલા વસતા થકા આજ્ઞાનું ઉલ્લંઘે નહિ ૪, આચાર્ય, ઉપાધ્યાય ઉપાશ્રયની બહાર એક રાત્રિ અથવા '. બે રાત્રિ પર્યત એકાકી વસતા થકા આજ્ઞાનું ઉલ્લંઘે નહિ. //૪૩૮II (ટી' 'આયરિ' ચારિ. આચાર્ય એ જ ઉપાધ્યાય તે આચાર્યોપાધ્યાય, તે કેટલાએકને અર્થનો દાયક હોવાથી આચાર્ય અને બીજાઓને સૂત્રપાઠના દાયક હોવાથી ઉપાધ્યાય, તેના અથવા આચાર્ય અને ઉપાધ્યાયના પરંતુ શેષ સાધુઓના નહિં. 'ને' સાધુના સમુદાયમાં વર્તનારના અથવા વર્તનાર બન્નેના અથવા ગણના વિષયમાં અર્થાત્ શેષ સાધુઓના સમુદાયની અપેક્ષાએ અતિશેષ-પાંચ અતિશયો કહેલા છે, તે આ પ્રમાણે–ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં આચાર્ય, ઉપાધ્યાય બન્ને પગને ગ્રહણ કરી કરીને ખંખેરાતી ધૂલિથી, જેમ બીજા સાધુઓ ધૂળ વડે ન ભરાય તેમ વચનદ્વારા શિક્ષા આપીને “આભિગ્રહિક મુનિદ્વારા અથવા અન્ય સાધુદ્વારા પોતાના રજોહરણથી અથવા ઉનના પાદપ્રોંચ્છનથી ઝટકાવતો થકો અથવા પ્રમાર્જન કરાવતો થકોધીમે ધીમે સાફ કરાવતો થકો (આજ્ઞાને) ઉલ્લંઘતો નથી. અહિં આ ભાવાર્થ છે–અહિં રહેલ આચાર્ય, કુલ, ગણ વગેરેના કાર્ય પ્રસંગે બહાર નીકળેલ, તે પાછા આવેલ તે ઉત્સર્ગમા પ્રથમ વસતિથી બહાર બન્ને પગને ટકાવે છે. જો ત્યાં સાગારિક ગૃહસ્થ હોય તો વસતિની અંદર ઝટકાવે. પ્રસ્ફોટન-ઝટકાવવું તે પણ પ્રમાર્જનવિશેષ છે. તે દૃષ્ટિના વ્યાપારરૂપ પ્રત્યુપેક્ષણપૂર્વક 1, બીજા સામાન્ય સાધુઓને ન હોય તેથી એમની વિશેષતા હોય. 2. આચાર્ય એ જ ઉપાધ્યાય, 3. આચાર્ય અને બીજા ઉપાધ્યાય, ' 4. જે મુનિએ અભિગ્રહ લીધો હોય કે આચાર્ય મહારાજ બહારથી આવે ત્યારે તેમનું પાદપ્રૉપ્શન મારે કરવું તે આભિગ્રહિક મુનિ. 67 Page #116 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः २ आचार्यातिशेषाः ४३८ सूत्रम् છે તેથી અહિં સાત ભાંગા થાય છે—૧. દૃષ્ટિથી જોતો નથી અને પ્રમાર્જન કરતો નથી, ૨. દૃષ્ટિથી જોતો નથી પણ પ્રમાર્જન કરે છે, ૩. દૃષ્ટિથી જુએ છે પણ પ્રમાર્જન કરતો નથી, ૪. દૃષ્ટિથી 1જુએ છે અને પ્રમાર્જન કરે છે. જે તે દૃષ્ટિથી જોવાય છે અને પ્રમાર્જન કરાય છે (તેમાં ચાર ભાંગા થાય છે) માઠી રીતે જોયેલ અને માઠી રીતે પ્રમાર્જેલ, પ. માઠી રીતે જોયેલ અને સારી રીતે પ્રમાર્જેલ, ૬. સારી રીતે જોયેલ અને માઠી રીતે પ્રમાર્જેલ અને ૭. સારી રીતે જોયેલ અને સારી રીતે પ્રમાર્જેલ આ સાત ભાંગાઓમાં છેલ્લો ભાંગો શુદ્ધ છે. શેષ છ ભાંગામાં સામાચારી નથી. જો સાગારિક જોનાર હોય તો સાત તાલ માત્ર અથવા સાત પગલા ભરવા માત્ર કાળ બહાર રહીને સાગારિક ગયે છતે બન્ને પગને ઝટકાવે. કહ્યું છે કે—અડ્વાાંમિ વાહિં, અ ંતિ મુર્હુત્તાં શેર' [વ્યવહાર ભાષ્ય ૨૨૪ ત્તિ॰] ‘ગૃહસ્થ જનાર હોય તો સ્થવિરો મુહૂર્તમાત્ર બહાર રહે છે’” અહિં મુહૂર્ત શબ્દમાં ‘ક’ શબ્દ અલ્પાર્થવાચક હોવાથી સાત તાલમાન જાણવો. ત્યાર બાદ વસતિમાં પ્રવેશ કરે. કોણ કોના વડે આચાર્યના પાદયુગલનું પ્રમંજન કરે તે કહે છે. अभिग्गहियस्स असई, तस्सेव रओहरेण अन्नयरो । पाउंछणुन्निएण व, पुंछइ उ अणन भुत्तेणं ॥ १५१ ॥ [ व्यवहार भाष्य २५२६ ति] કોઈએ અભિગ્રહ લીધેલ હોય કે આચાર્ય પાછા ઉપાશ્રયમાં આવે ત્યારે તેના પાદોનું લંચ્છન મારે કરવું. તે સાધુ જો હોય તો તેણે પ્રમાર્જન કરવું. તે આચાર્યના રજોહરણ વડે અથવા અન્ય મુનિએ નહિં વાપરેલ હોય તેવા રજોહરણ વડે પાદલુંચ્છન કરે અને જો આભિગ્રહિક સાધુ હાજર ન હોય તો બીજા સાધુ, આચાર્યના રજોહરણ વડે અથવા અન્ય મુનિએ નહિં વાપરેલ રજોહરણ વડે પાદપ્રોંચ્છન કરે. (૧૫૧) વસતિમાં પ્રવેશ કરનારનો વિધિ આ પ્રમાણે→ विपुलाए अपरिभोगे, अत्तणओवासए व बेट्ठस्स । एमेव य भिक्खुस्स वि, नवरं बाहिं चिरयरं तु । । १५२ ।। [ व्यवहार भाष्य २५२७] વિશાળ વસતિ છતે નહિ ભોગવેલ સ્થાનને વિષે અને સાંકડી વસતિમાં પોતાના સંસ્તારકના સ્થાનમાં બેઠેલા આચાર્યના બન્ને પાદ પ્રમાર્જન કરવા યોગ્ય છે. ગણાવચ્છેદક વગેરે બીજાનો પણ આ જ વિધિ છે. ફક્ત અન્ય મુનિ, બહાર ઘણી વખત સુધી રહે છે. (૧૫૨) એટલો જ આ અતિશય. આચાર્ય, વિશેષ વખત બહાર ન રહે. જો ઘણો વખત રહે તો ક્યા દોષો લાગે? તે કહે છે— तण्डुभावियस्सा, [सुकुमाराचार्यस्य ] पडिच्छमाणस्स [बहिस्तात्] मुच्छमाईया | खद्धाइयणगिलाणे[प्रचुरद्रवपाने ग्लानत्वे ], सुत्तत्थविराहणा चेव ।।१५३ ।। [વ્યવહાર માધ્ય ૨૩૩ ત્તિ] તૃષા અને તાપ વડે પીડાયેલ સુકુમાર આચાર્યને વિશેષ સમય બહાર રહેવાથી મૂર્છા વગેરે થવા પામે, તૃષા વડે ઘણું પાણી પીએ તથા ભોજનનું અજીર્ણ થવાથી ગ્લાન (માંદા) થાય અને ગ્લાનપણાથી આચાર્યનું મૃત્યુ થાય અથવા સૂત્રાર્થની હાનિ થવાથી અજાણ સાધુઓને જ્ઞાનાદિની વિરાધના થાય. (૧૫૩) શેખ સાધુઓ ઘણો વખત બહાર રહે તો પણ દોષો ન થાય, કેમ કે તેઓએ શ્રમને જીતેલ છે. दसविहवेयावच्चे, सग्गाम बहिं च निच्चवायामो । सीउण्हसहा भिक्खू, ण य हाणी वायणाईया || १५४ ।। [ व्यवहार भाष्य २५३९-४० इत्येको ऽतिशयः ] દશ પ્રકારના વૈયાવૃત્ત્વ નિમિત્તે જ્યાં રહેલ હોય તે સ્વગ્રામમાં અને અન્ય ગામને વિષે અનેક વખત જવા આવવા 1. આ ચોથા ભાંગાના ચાર અને પ્રથમના ત્રણ મળી સાત ભાંગા છે. 68 Page #117 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः २ आचार्यातिशेषाः ४३८ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ વગેરેથી વ્યાયામ થાય છે. વળી સાધુઓ, શીત અને ઉષ્ણને સહન કરનારા હોય છે તેથી તેઓને વાચનાદિકની હાનિ થતી નથી–આ એક અતિશય. (૧૫૪) ઉપાશ્રયના મધ્યે વડીનીતિ અને લઘુનીતિને બધુંય પરઠવતો થકો, પગ વગેરેમાં થયેલ અશુદ્ધિને વિશુદ્ધ કરાવતો થકો અથવા શૌચભાવ વડે તદન શુદ્ધિને કરાવતો થકો ઉલ્લંઘન કરતો નથી. એક વાર શુદ્ધિ કરાવી તે વિવેચના અને બહુ વાર શુદ્ધિ કરવી તે વિશોધન. કહ્યું છે કે– . सव्वस्स छड्डण विगिचणा उ पुयपादहत्थलग्गस्स । ... फुसण धुवणा विसोहण, स किं च बहुसो य नाणत्तं ॥१५५।। [बृहत्कल्प० ५८१३ इति नातिक्रामति] હાથ વડે અથવા પાત્ર વડે ગ્રહણ કરીને સર્વથા પરઠવાય તે વિવેચના અને પુત, હાથ અને પગમાં લાગેલ અશુદ્ધિને હાથ વડે ચોળીને અથવા ધોઈને જે સાફ કરવું તે વિશોધના અથવા એક વાર શુદ્ધ કરવું તે વિવેચના અને અનેક વાર શુદ્ધ કરવું તે વિશોધના જાણવી. આ વિવેચના અને વિશોધનાનું નાનાપણું છે. (૧૫૫) - અહિં ભાવાર્થ આ પ્રમાણે જાણવો–આચાર્ય, ઉત્સર્ગમાર્ગે દોષના સંભવથી વિચારભૂમિ-સ્પંડિલભૂમિએ ન જાય, તે બતાવે છે-આ આચાર્ય શ્રુતવાન-શાસ્ત્રજ્ઞ છે ઇત્યાદિ ગુણથી પ્રથમ રસ્તામાં વ્યાપારીઓ એક વખત વિચારભૂમિ પ્રત્યે જવામાં ઊભા થવું વગેરે વિનયાદિ કરતા હતા, ત્યાર બાદ બીજી વખતે આચાર્યના જવા આવવામાં આળસથી તે વણિકો અભુત્થાનાદિને કરતા નથી અને પરાડુમખ થાય છે. આ પ્રમાણે જોઈને અન્ય લોકો શંકા પામે કે-જરૂર આ આચાર્ય હમણાં પતિત થયેલ હશે, • કેમ કે વ્યાપારીઓ અભુત્થાનાદિ કરતા નથી, એવી રીતે અન્ય જીવો મિથ્યાત્વને પામે વગેરે દોષો થાય છે. કહ્યું છે કે सुयवं तवस्सि परिवारवं च वणियंतरावणुट्ठाणे । [अन्तरापणो वीथी] दुट्ठाणनिग्गमंमि य [द्विर्निगमे], हाणी य [विनयस्य] परंमुहाऽवन्नो ।।१५६।। [व्यवहार भाष्य २५४३ त्ति] ' શ્રતવાન, તપસ્વી અને પરિવારવાળા આ આચાર્ય છે, એમ રસ્તામાં પોતાના હાટમાં રહેલ વ્યાપારીઓ એક વખત - જવામાં અવ્યુત્થાનાદિ કરતા હતા, બીજી વખત જવામાં વિનયની હાનિ થવાથી તે લોકો પરામુખ થાય છે અને જરૂર આ ઘણી વખત ખાય છે ઇત્યાદિ અવર્ણવાદ બોલે. (૧૫૬) गुणवंत जतो वणिया, पूइंतऽन्ने विसन्नया तंमि । पडिओ त्ति अणुट्ठाणे [अनुत्थाने], दुविहनियत्ती अभिमुहाणं ।।१५७।। [व्यवहार भाष्य २५४४ त्ति] . વ્યાપારીઓ ગુણવાનું અન્ય સાધુઓને પણ પૂજે છે પરંતુ આ આચાર્યનો હમણાં વિનય કરતા નથી માટે આ આચાર્ય પતિત જણાય છે એમ વિચારીને શ્રાવકપણું કે દીક્ષા લેવાને માટે આવેલા ગૃહસ્થો પરાભુખ થાય છે. એવી રીતે બહાર સ્પંડિલભૂમિ જવામાં આચાર્યને દોષ લાગે છે. (૧૫૭) હેપી લોકોદ્વારા મરણ, બંધન અને તિરસ્કાર વગેરે બીજા દોષો પણ વ્યવહારભાષ્યથી જાણવા. આ બીજો અતિશય. પ્રમુ–સમર્થ, જો વૈયાવૃત્ય કરવામાં ઇચ્છા-અભિલાષા થાય તો વૈયાવૃજ્ય-ભક્તપાનના ગવેષણ અને ગ્રહણથી સાધુઓને વાસ્તે દેવારૂપ કરે અને જો વૈયાવૃત્ય કરવામાં ઇચ્છા ન થાય તો ન કરે, ભાવાર્થ એ છે કે-આચાર્યને ભિક્ષા માટે ભ્રમણ કરવું કહ્યું નહિ. (૧૫૭) કહ્યું છે કે उप्पन्ननाणा जह नो अडंति, चोत्तीसबुद्धाइसया जिणिंदा । एवं गणी अट्ठगुणोववेओ, सत्था व नो हिंडइ इड्विमं तु ॥१५८॥ [व्यवहार भाष्य २५७१ त्ति] જેવી રીતે કેવલજ્ઞાન ઉત્પન્ન થયે છતે ચોત્રીશ બુદ્ધ (સર્વજ્ઞ) અતિશયવાળા જિદ્રો ભિક્ષાને અર્થે ફરતા નથી તેવી રીતે અષ્ટગણીસંપદારૂપ ગુણયુક્ત આચાર્ય શાસ્તા-તીર્થકરની માફક કરતા નથી. (૧૫૮) 69 Page #118 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः २ आचार्यातिशेषाः ४३८ सूत्रम् ભિક્ષા જવામાં આચાર્યને નીચેનો દોષો લાગે છે– भारेण वेदणा वा, हिंडते उच्चनीयसासो वा । [बृहत्कल्प० २५७४] आइयणछडणाइ [प्रचुरपानकदेरामानादौ छादयो] गेलने पोरिसीभंगो ।।१५९।। [व्यवहार भाष्य २५७६ त्ति] આહારના ભાર વડે પીડા થાય અથવા ટેકરા ઉપરના ગામને વિષે ઊંચા-નીચા રસ્તા હોવાથી ભિક્ષા માટે ફરવા વડે શ્વાસ (દમ) ચડે અને મૂર્છા આવવાથી વિશેષ પાણી પીવાને કારણે દર્દી–ઉલટી વગેરે થાય, તથા ગ્લાન થવાથી સૂત્રાર્થપોરિસીનો ભંગ થાય. (૧૫૯) આ વગેરે અનેક દોષો વ્યવહારભાષ્યમાં કહેલા છે ત્યાંથી જાણવા. આ દોષો સામાન્ય સાધુને પણ પ્રાયઃ સમાન હોય છે તથાપિ ગચ્છના અથવા તીર્થના મહાનુ ઉપકાર કરનારા હોવાથી અથવા રક્ષા કરનારા હોવાથી આચાર્યનો અતિશય કહેલ છે (અર્થાત્ ભિક્ષા માટે ન જાય). કહ્યું છે કે– जेण कुलं आयत्तं, तं पुरिसं आयरेण रक्खिज्जा । न हु तुंबंमि विणट्टे, अरया साहारया होति ।।१६०।। [त्ति तृतीयः] જે પુરુષને કુલ સ્વાધીન છે તે પુરુષની આદર વડે રક્ષા કરવી. પૈડાનો નાશ થયે છતે તેના આધારવાળા અરકોઆરાઓ હોતા નથી અર્થાત્ આચાર્ય આધારભૂત છે (૧૬૦) – આ ત્રીજો અતિશય. ઉપાશ્રયની અંદર એક રાત્રિ પર્યત વિદ્યાદિના સાધન માટે એકાકી એકાંતમાં વસતા થકા આચાર્ય આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. તેમને આગળ કહેવામાં આવનાર દોષોનો અસંભવ હોય છે, બીજાને તો દોષોનો સદુભાવ છે-આ ચતુર્થ અતિશય જાણવો. એવી રીતે પાંચમો અતિશય પણ જાણવો. આ બન્નેનો ભાવાર્થ આ પ્રમાણે છે-ઉપાશ્રયની અંદર વક્ષારક-ગુપ્તસ્થાનમાં જો પૃથક્ રહે અથવા ઉપાશ્રયની બહાર શૂન્ય ગૃહાદિને વિષે રહે, તો સામાચારી નથી. ક્યા દોષો લાગે તે જણાવતાં કહે છે કેतब्भावुवओगेणं, रहिए कमादि संजमे भेदो । मेरा व लंघिया मे, वेहाणसमाद्रि निव्वेया ।।१६१।। [व्यवहार भाष्य २६९४ त्ति] પુરુષવેદના ઉપયોગ વડે મનુષ્ય ન હોતે છતે હસ્તકર્માદિ કરવાથી સંયમમાં ભેદ-દોષ થાય છે અને મેં મર્યાદાનું ઉલ્લંઘન કર્યું એમ ઉદાસીન ભાવ (કંટાળા) વડે વૈહાયસાદિ મરણને સ્વીકારે છે. (૧૬૧) जइ वि य निग्गयभावो, तहा वि रक्खिज्जई स अन्नेहिं । वंसकडिल्ले छिन्नो वि वेणुओ पावए न महिं ।।१६२।। [व्यवहार भाष्य २६९५ त्ति] જો કે સંયમના ભાવથી રહિત હોય તો પણ સમુદાયમાં રહેવાથી બીજા મુનિઓદ્વારા તેનું રક્ષણ કરાય છે. જેમ વંશના સમુદાયમાંથી છેદાયલ વેણુક (શાખા) પૃથિવી ઉપર પડતો નથી, કેમ કે વચમાં ઘણી વંશજાલ હોય છે. (૧૨) वीसुं वसओ दप्पा, गणि-आयरिए य होइ एमेव । सुत्तं पुण कारणियं, भिक्खुस्सवि कारणेऽणुना ।।१६३।। [વ્યવહાર માખ્ય ર૬૬૬ ]િ. નિષ્કારણ ગર્વથી જુદા વસનારા ગણી અને આચાર્યને આ પ્રમાણે દોષ થાય છે. પ્રશ્ન-તો સૂત્રમાં એકાકી રહેવાની આજ્ઞા કેમ કરી? ઉત્તર-સૂત્રમાં કારણ પ્રસંગે એકાકી રહેવાની આજ્ઞા છે. ભિક્ષને પણ કારણે બહાર રહેવાની આજ્ઞા છે.(૧૬૩) શું કારણ? તે કહે છેविज्जाणं परिवाडि, पव्वे पव्वे करेंति आयरिया । दिलुतो महपाणे, अंतो बाहिं च वसहीए ॥१६४।। [व्यवहार भाष्य २६९७ त्ति 70 - Page #119 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः २ आचार्यस्य गणनिर्गमः ऋद्धिमन्तः ४३९-४४० सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ વિદ્યાઓની પરિપાટી પર્વ પર્વમાં આચાર્યો કરે છે. દા. ત. મહાપ્રાણ. તે કારણે વસતિની અંદર અથવા બહાર એકાકી રહે છે. (૧૬૪) મહાપ્રાણ ધ્યાન બાર વર્ષે પૂર્ણ થાય છે. I૪૩૮॥ આચાર્યના ગણને વિષે અતિશયો કહ્યા, હવે તેના જ અતિશયથી વિપર્યભૂત ગણથી નીકળવાના કારણો કહે છે— पंचहिं ठाणेहिं आयरियउवज्झायस्स गणावक्कमणे पन्नत्ते, तंजहा - आयरियउवज्झाए गणंसि आणं वा धारणं वा नो सम्मं परंजित्ता भवति १, आयरियउवज्झाए गणंसि अधारायणियाते कितिकम्मं वेणइयं णो सम्म परंजित्ता भवति २, आयरियउवज्झाए गणंसि जे सुयपज्जवजाते धारिति ते काले काले नो सम्ममणुपवादेत्ता भवति ३, आयरियउवज्झाए गणंसि सगणिताते वा परगणियाते वा निग्गंधीते बहिल्लेसे भवति ४, मित्ते णातीगणे वा से गणातो अवक्कमेज्जा तेसिं संगहोवग्गहट्टयाते गणावक्कमणे पन्नते ५ ।। सू० ४३९।। • पंचविहा इड्डीमंता मणुस्सा पन्नत्ता; तंजहा - अरहंता, चक्कवट्टी, बलदेवा, वासुदेवा, भावियप्पाणो अणगारा ॥ સૂ॰ ૪૪૦॥ ।। પંચમદાસ્ત વિડ્યો દેશો ।। (મૂળ) પાંચ કારણ વડે આચાર્ય ઉપાધ્યાયનું ગચ્છથી નીકળવું થાય છે, તે આ પ્રમાણે—આચાર્ય, ઉપાધ્યાય પોતાના ગચ્છમાં આજ્ઞા-સંયમયોગોમાં પ્રવર્તનરૂપ અથવા ધારણા-અકૃત્યથી નિવર્ઝનરૂપ, તે બન્નેને સારી રીતે પ્રયુંજનાર થતો નથી ૧, આચાર્ય, ઉપાધ્યાય ગચ્છમાં યથારાત્મિક-દીક્ષાદિમાં નાના મોટાની અપેક્ષાએ વંદન વ્યવહાર તથા વિનયને સારી રીતે પ્રયુંજનાર થતો નથી ૨, આચાર્ય, ઉપાધ્યાય ગચ્છમાં જે શ્રુતના પર્યાય—ઉદ્દેશક, અધ્યયન વગેરેને ધારે છે તેને યથાયોગ્ય કાળે સારી રીતે ભણાવનાર થતો નથી ૩, આચાર્ય, ઉપાધ્યાય ગચ્છમાં રહેલ સ્વગચ્છ સંબંધી અથવા પરગચ્છ સંબંધી સાધ્વીને વિષે ખરાબ લેશ્યાવાળો–આસક્ત થાય છે ૪, તે આચાર્ય વગેરેના મિત્ર, જ્ઞાતિ–સ્વજનવર્ગ કોઈ પણ કારણથી ગચ્છમાંથી નીકળેલ હોય તેઓને અંગીકાર કરવા માટે અને વસ્ત્રાદિ વડે ઉપરંભ–ટેકો આપવા માટે ગણથી નીકળવું થાય છે ૫. II૪૩૯॥ પાંચ પ્રકારના ઋદ્ધિવાળા મનુષ્યો કહેલા છે, તે આ પ્રમાણે—અર્હતો, ચક્રવર્તીઓ, બળદેવો, વાસુદેવો અને ભાવિતાત્મા અણગારો. ૪૪૦॥ (ટી૦) 'પંચહી' ત્યાવિ॰ સુગમ છે. વિશેષ એ કે-આચાર્ય, ઉપાધ્યાયનું અથવા આચાર્ય અને ઉપાધ્યાયનું ગચ્છથી નીકળવું તે ગણાપક્રમણ કહેલું છે. આચાર્ય, ઉપાધ્યાય ગણના વિષયનાં યોગોને પ્રવર્તનરૂપ આજ્ઞાને અથવા નહિં કરવા યોગ્યને વિષે નિવર્શનરૂપ ધારણાને યથાયોગ્ય પ્રવર્તન કરનારા તે બન્નેમાં થતા નથી. અહિં તાત્પર્ય એ છે કે–સાધુ સમુદાયના દુર્તિનીતપણાથી આચાર્ય, ઉપાધ્યાયો યોગાદિને વિષે તેઓને જોડવા માટે અશક્ત થયા થકા ગણથી નીકળે છે. કાલિકાચાર્યની જેમ. આ એક કારણ. ગણના વિષયમાં યથારાત્મિક પણાએ–યથાજ્યેષ્ઠ દીક્ષાપર્યાદિ વડે મોટા પ્રત્યે કૃતિકર્મ તથા વિનયને સારી રીતે પ્રયંજનાર થતો નથી, કારણ કે-આચાર્યની સંપદા વડે અભિમાનથી યુક્ત હોય. આ કારણથી આચાર્યે પણ પ્રતિક્રમણ ક્ષામણાદિને વિષે ઉચિત મુનિઓનો ઉચિત વિનય કરવો જ જોઈએ-આ બીજું. આચાર્ય ઉપાધ્યાય, જે શ્રુતના પર્યાયો—ઉદ્દેશક, અધ્યયનાદિ પ્રકારોને વિસ્મરણ ન થવાથી હ્રદયમાં ધારે છે તે શ્રુતપર્યાયોને યથાવસરે સાધુઓને ભણાવતો નથી. 'ો' ત્તિ॰ આ શબ્દનો અહિં સંબંધ કરાય છે તથા ગણના વિષયમાં અર્થાત્ ગણ પ્રત્યે તસ્ય—આચાર્યનું અવિનીતપણું હોવાથી સુખમાં લંપટપણું હોવાથી અથવા મંદ પ્રજ્ઞાવાળો હોવાથી ગચ્છથી નીકળે છે–આ ત્રીજું. ગણમાં વર્તમાન આચાર્ય ઉપાધ્યાય, 'સાળિયા' 1. કોઈ પણ વિદ્યાનું ગ્રહણ કૃષ્ણ ચતુર્દશીના દિવસે અથવા શુક્લ પ્રતિપદાએ થાય છે તથા ચંદ્રસૂર્યગ્રહણમાં પણ વિદ્યાસાધન થાય છે. 2. અહિં અતિશયના વિષયમાં વ્યવહારભાષ્ય અને ટીકામાં ઘણો વિસ્તાર છે. 71 Page #120 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः २ आचार्यस्य गणनिर्गमः ऋद्धिमन्तः ४३९-४४० सूत्रे ત્તિ સ્વગચ્છની અને પુરાણિયા' ત્તિ પરગચ્છની સાધ્વીને વિષે તથાવિધ અશુભ કર્મના વશવર્તિપણાને લઈને સકલ’ કલ્યાણના આધારભૂત સંયમરૂપ મહેલના મધ્યથી વરિત્નેશ્ય–બહાર વેશ્યા-અંતઃકરણ જેનું તે બહિર્લેશ્ય અર્થાત્ આસક્ત થાય છે. આ પ્રમાણે ગચ્છથી નીકળે છે. અધિક ગુણપણાને લઈને આ અસંભવિત છે એમ ન કહેવું. કહ્યું છે કે कम्माई नूणं घणचिक्कणाई गरुयाई वज्जसाराई । नाणड्डयं पि पुरिसं, पंथाओ उप्पहं नैति ।।१६५।। વજ જેવા ભારી અને ચીકણા એવા નિબિડ કર્મો, ચોક્કસ જ્ઞાનાચ પુરુષને પણ માર્ગથી પતિત કરીને ઉન્માર્ગમાં લઈ જાય છે. આ ચોથું. (૧૬૫) 'રે' તે આચાર્યાદિના મિત્ર અને સ્વજનવર્ગ કોઈપણ કારણથી ગચ્છથી નીકળેલ હોય, આ કારણથી તે મિત્ર અને સ્વજનના, સંગ્રહાદિને અર્થે ગચ્છથી નીકળવું કહેલું છે સંગ્રહ-તેઓનો સ્વીકાર અને ઉપગ્રહ-વસ્ત્રાદિ વડે સહાય, આ પાંચમું કારણ. //૪૩૯ હમણાં જ આચાર્યનું ગણથી નીકળવું કહ્યું, તે આચાર્ય ઋદ્ધિવાળો મનુષ્યવિશેષ હોય છે માટે આ અધિકારથી ઋદ્ધિવાળા મનુષ્યવિશેષોને કહે છે–'પંવવિદે ત્યા૦િ સુગમ છે. વિશેષ એ કે-ઋદ્ધિ-આમષષધિ વગેરે સંપત્તિ, તે આ પ્રમાણે–આમાઁષધિ-સ્પર્શમાત્રથી રોગ શાંત થાય ૧, વિપુડૌષધિ-વડી નીતિ અને લઘુ નીત ઔષધિરૂપ હોય ૨, ખેલૌષધિશ્લેષ્મ ઔષધિરૂપ હોય ૩, જલ્લૌષધિ-શરીરનો મેલ ઔષધિરૂપ હોય ૪, સર્વોષધિ-શરીરની તમામ વસ્તુઓ ઔષધિરૂપ હોય પ, આશીવિષ7-શાપ અને અનુગ્રહ કરવામાં સામર્થ્ય ૬, આકાશગામિત્વ ૭, અક્ષણમહાનસિકત્વ-રસવતીમાં અંગુષ્ટ રાખવાથી ખૂટે નહિં ૮, વૈક્રિયકરણશક્તિ ૯, આહારક શરીરપણું ૧૯, તેજલેશ્યાનું મૂકવું ૧૧, પુલાકપણું-આ લબ્ધિવાળામાં ચક્રવર્તિના સૈન્યને પણ ચૂર્ણ કરવાનું સામર્થ્ય હોય ૧૨, ક્ષીરાશ્રવપણું ૧૩, મધુશ્રવપણું ૧૪, સપિ (વૃત) આશ્રયપણું ૧૫, (દૂધ, મધ અને ધૃત જેવા ક્રમશઃ આ લબ્ધિવાળાના વચનો શ્રોતાને મધુર લાગે) કોષ્ટબુદ્ધિતા-કોઠારમાંથી જેમ ધાન્ય ખૂટે નહિ તેવી રીતે અખૂટ જ્ઞાનશક્તિ ૧૬, બીજબુદ્ધિતા (ત્રિપદી માત્રથી દ્વાદશાંગી રચવાની શક્તિ. આ લબ્ધિ ગણધર મહારાજાને હોય) ૧૭, પદાનુસારિતાએક પદને ધારવા માત્રથી તેના અનુસંધાન વડે અનેક પદોને જાણવાની શક્તિ ૧૮, સંભિન્નશ્રોતૃત્વએકી સાથે બધાય શબ્દોનું સાંભળવું અર્થાત્ ચક્રવર્તિના સૈન્યમાં જે વાજાં વાગે તે તમામ એકી સાથે સાંભળી શકે તેવી શક્તિ ૧૯, પૂર્વધરતા ૨૦, અવધિજ્ઞાન ૨૧, મન:પર્યવજ્ઞાન ૨૨, કેવળજ્ઞાન ૨૩, અહંદૂલબ્ધિ-તીર્થકરપણું અગર તેના જેવી ઋદ્ધિ વિદુર્વવાની શક્તિ-અંબડની જેમ ૨૪, ગણધર લબ્ધિ ૨૫, ચક્રવર્તિપણું ૨૬, બલદેવપણું ૭, અને વાસુદેવપણું ૨૮. ઇત્યાદિક અનેક લબ્ધિઓ જાણવી. કહ્યું છે કેउदयखयखओवसमोवसमसमुत्था बहुप्पगाराओ । एवं परिणामवसा, लद्धीओ होंति जीवाणं ।।१६६।। આવી રીતે જીવોને શુભ, શુભતર અને શુભતમ પરિણામના વશથી અનેક પ્રકારની લબ્ધિઓ ઉત્પન્ન થાય છે તે કહે છે–વૈક્રિય અને આહારક નામકર્મના ઉદયજન્ય ક્રમશ: વૈક્રિય લબ્ધિ અને આહારક લબ્ધિ હોય છે, ક્ષાયક સમકિત વગેરે લબ્ધિઓ કર્મના ક્ષયથી હોય છે. અક્ષીણમહાનસાદિ લબ્ધિઓ દાનાંતરાય અને લાભનંતરાય વગેરે ક્રમશઃ ક્ષયોપશમજન્ય હોય છે, ઉપશમસમકિત અને ઉપશમચારિત્ર મોહનીય કર્મના ઉપશમજન્ય હોય છે. તે આવા પ્રકારની પ્રચુરા અથવા અતિશયવાળી ઋદ્ધિ વિદ્યમાન છે જેઓને તે ઋદ્ધિવાળા. ભાવિત–સદ્ભાવના વડે વાસિત કરેલ છે આત્મા જેઓએ તે ભાવિતાત્મા અનગારો, એઓનું તો ઋદ્ધિમાનપણું આમળ્યષધિ વગેરેથી છે. અહતાદિ ચારને યથાસંભવ આમર્ષોષધિ વગેરેથી અહલ્પણું હોય છે. ૪૪ll // પંચમ સ્થાનક દ્વિતીય ઉદ્દેશકનો ટીકાનુવાદ સમાસ II 1. આ લબ્ધિવાળો જો ઘણાને ખવરાવે તો પણ ખૂટે નહિં, પરંતુ પોતે ખાય ત્યારે ખૂટે. 72 Page #121 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः ३ धर्मास्तिकायाद्याः गतयः ४४१ - ४४२ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ।। अथ पञ्चमस्थानकाध्ययने तृतीय उद्देशः || દ્વિતીય ઉદ્દેશક કહ્યો, હવે તૃતીય ઉદ્દેશક આરંભાય છે. આનો આ પ્રમાણે અભિસંબંધ છે–અનંતર ઉદ્દેશકને વિષે પ્રાયઃ જીવના ધર્મો પ્રરૂપાયા, હવે જીવ અને અજીવના ધર્મો કહેવાય છે. આવા પ્રકારના સંબંધ વડે આવેલું આ ઉદ્દેશકનું પહેલું સૂત્રपंच अत्थिकाया पन्नत्ता, तंजहा - धम्मत्थिकाए, अधम्मत्थिकाए, आगासत्थिकाए, जीवत्थिकाए, पोग्गलत्थिकाए। धम्मत्थिकार अवन्ने, अगंधे, अरसे, अफासे, अरूवी, अजीवे, सासते, अवट्ठिते, लोगदव्वे । से समासओ पंचविधे पन्नत्ते, तंजहा- दव्वओ, खेत्तओ, कालओ, भावओ, गुणओ । दव्वओ णं धम्मत्थिकाए एगं दव्वं । खेत्ततो लोगपमाणमेत्ते । कालओ ण कयाति णासी, न कयाइ न भवति, ण कयाइ ण भविस्सइ, भुविं च भवति य भविस्सति य, धुवे, णितिते, सासते, अक्खए, अव्वते, अवट्ठिते, णिच्चे । भावतो अवन्ने, अगंधे, अरसे, फासे । गुणतो गणगुणे १ । अधम्मत्थिकाए अवन्ने एवं चेव, णवरं गुणतो ठाणगुणे २ । आगासत्थिकाए अवन्ने एवं चेव, णवरं खेत्तओ लोगालोगपमाणमेत्ते, गुणतो अवगाहणागुणे, सेसं तं चैव ३ । जीवत्थिकाए णं अवने एवं चेव, णवरं दव्वओ णं जीवत्थिकाए अनंताई दव्वाई, अरूवी जीवे सासते, गुणतो ओगगुणे, सेसं तं चेव ४ । पोग्गलत्थिकाए पंचवन्ने, पंचरसे, दुग्गंधे, अट्ठफासे, रूवी, अजीवे, सासते, अवद्विते जाव दव्वओ गं पोग्गलत्थिकाए अणंताईं दव्वाई, खेत्तओ लोगपमाणमेत्ते, कालतो ण कयाइ णासि जाव णिच्चे, भावतो वनमंते, गंधमते, रसमंते, फासमंते, गुणतो गहणगुणे ॥ सू० ४४१ ।। पंच गतीतो पन्नत्ताओ, तंजहा - निरयगती, तिरियगती, मणुयगती, देवगती, सिद्धगती ॥ सू० ४४२ ॥ (भू०) पांच अस्तिडायो उहेला छे, ते खा प्रमाणे- धर्मास्तिडाय, अधर्मास्तिाय, खाडाशास्तिाय, कवास्तिद्वाय अने पुछ्‌गसास्तिद्वाय धर्मास्तिआय वर्ग रहित, गंध रहित, रस रहित, स्पर्श रहित, अ३पी, अकुव, शाश्वत, अवस्थितते ३ये अयम रहेनार जने सोड (व्यापी) द्रव्य छे. ते संक्षेपथी पांय प्रकारे छे, ते या प्रमाणे - द्रव्यथी, क्षेत्रथी, કાળથી, ભાવથી અને ગુણથી. દ્રવ્યથી ધર્માસ્તિકાય એક દ્રવ્ય, ક્ષેત્રથી ચૌદ રાજલોકપ્રમાણ, કાળથી ક્યારે પણ ન હતો એમ નહિ, ક્યારે પણ ન હોય એમ નહિ અને ક્યારે પણ ન હશે એમ નહિ પરંતુ પૂર્વે હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં હશે એવી રીતે ત્રિકાળભાવી હોવાથી ધ્રુવ (નિયત) છે, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. ભાવથી અવર્ણ, અગંધ, અરસ અને અસ્પર્શવાળો છે તથા ગુણથી ચલન–સહાયક ગુણવાળો છે ૧, અધર્માસ્તિકાયઅવર્ણ વગે૨ે એ પ્રમાણે જ છે. વિશેષ એ કે-ગુણથી સ્થિર–સહાયક ગુણવાળો છે ૨, આકાશાસ્તિકાય-અવર્ણ વગેરે ओम ४ छे. विशेष मे }-क्षेत्रथी लोडअलोऽप्रभाग छे, गुएाथी अवगाहना-हान (अवाश) गुएशवाजी छे, जीभुं तेभ જ છે ૩, જીવાસ્તિકાય–અવર્ણ વગેરે એમ જ છે. વિશેષ એ કે–દ્રવ્યથી જીવાસ્તિકાય અનંત દ્રવ્યો છે, અરૂપી, જીવપ્રાણોને ધારણ કરનાર અને શાશ્વત છે, ગુણથી ઉપયોગ ગુણવાળો છે. બીજું તેમ જ છે ૪, પુદ્ગલાસ્તિકાય પાંચ વર્ણવાળો, પાંચ રસવાળો, બે ગંધવાળો, આઠ સ્પર્શવાળો, રૂપી, અજીવ, શાશ્વત અને અવસ્થિત છે યાવત્ દ્રવ્યથી 73 Page #122 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः ३ धर्मास्तिकायाद्याः गतयः ४४१-४४२ सूत्रे પગલાસ્તિકાય અનંત દ્રવ્યો છે, ક્ષેત્રથી લોકપ્રમાણ (ચૌદ રાજ) માત્ર, કાળથી ક્યારે પણ ન હતો એમ નથી યાવતું નિત્ય છે, ભાવથી વર્ણવાળો, ગંધવાળો, રસવાળો અને સ્પર્શવાળો છે, ગુણથી ગ્રહણ ગુણવાળો છે. //૪૪૧//. પાંચ ગતિ કહેલી છે, તે આ પ્રમાણે–નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ અને સિદ્ધિગતિ. //૪૪૨// (ટી0) 'રે' ત્યાવિ આ સૂત્રનો આ પ્રમાણે સંબધ છે-અનંતર સૂત્રને વિષે જીવાસ્તિકાયવિશેષો ઋદ્ધિવાળા કહ્યા, અહિં તો અસંખ્યય અને અનંત પ્રદેશલક્ષણ ઋદ્ધિવાળા સમસ્ત અસ્તિકાયો કહેવાય છે, આ સંબંધ વડે આ સૂત્રની વ્યાખ્યા પ્રથમ અધ્યયનની જેમ અનુસરણ કરવા યોગ્ય છે. વિશેષ એ કે-ધમસ્તિકાય વગેરે શા માટે ઉપન્યાસ કરેલ? તે માટે કહેવાય છે કેધર્માસ્તિકાય શબ્દમાં ધર્મરૂપ આદિ પદનું માંગલિકપણું છે. પ્રથમ ધર્માસ્તિકાયનો ઉપન્યાસ છે, વળી ધમસ્તિકાયના પ્રતિપક્ષપણાથી અધર્માસ્તિકાયનો, ત્યાર બાદ ધર્માસ્તિકાયાદિનો આધારભૂત હોવાથી આકાશાસ્તિકાયનો, પુનઃ તેનો આધેયભૂત હોવાથી જીવાસ્તિકાયનો, વળી તેનો સહાયક હોવાથી પુદ્ગલાસ્તિકાયનો ક્રમશઃ ઉપન્યાસ કરેલ છે. હવે ધર્માસ્તિકાયાદિનું સ્વરૂપ ક્રમશઃ કહે છે–'ધમ્મલ્યિાણ' ત્યાદિ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પ્રતિષેધથી 'કવિ' ત્તિ રૂપ-મૂર્તિ અર્થાત્ વર્ણાદિમત્પણું છે જેને તે રૂપી અને જે રૂપી નહિ તે અરૂપી-અમૂર્ત, તથા અજીવ-અચેતન, દરેક ક્ષણે સત્તામાં વ્યાપ્ત હોવાથી શાશ્વત, તે જ સ્વરૂપે નિત્ય હોવાથી અવસ્થિત છે. લોકનું અંશભૂત દ્રવ્ય તે લોકદ્રવ્ય. કહ્યું છે કે—'પંWિકાયમફાં, નામાનિ' [ધ્યાનશ૦ ૧૩] તિ પંચાસ્તિકાયમય લોક અનાદિઅનંત છે. હવે ઉક્ત સ્વરૂપનો વિસ્તાર કરવા માટે અને અનુક્તના કથન માટે કહે છે કે–સમસત–સંક્ષેપથી પાંચ પ્રકારે છે, વિસ્તારથી તો વિશેષ પ્રકારે પણ થાય. કેવી રીતે? તે કહે છે– તો—દ્રવ્યપણાને આશ્રયીને, ક્ષેત્રત—ક્ષેત્ર (અવગાહના) ને આશ્રયીને એવી રીતે કાળથી અને ભાવથી પુતઃ' કાર્યતઃ અર્થાત્ કાર્યને આશ્રયીને, તેમાં દ્રવ્યથી ધર્માસ્તિકાય એકેક દ્રવ્ય છે, કારણ કે-તથાવિધ એક પરિણામથી એક સંખ્યાનો જ અહિં ભાવ છે. ક્ષેત્રતઃ-લોકના પ્રમાણવાળું તે લોકપ્રમાણઅસંખ્યય પ્રદેશો, તેનું પરિણામ છે જેને તે લોકપ્રમાણ માત્ર. કાલતઃ-ક્યારે પણ ન હતો એમ નહિં ઇત્યાદિ ત્રણ કાળનો નિર્દેશ છે. એ જ વિષય સુખે સમજાય તેથી વ્યતિરેક વડે કહે છે-હતો, હોય છે અને હશે. એવી રીતે ત્રિકાળભાવી હોવાથી ધ્રુવ છે. કાળના એક વિભાગની અપેક્ષાએ જ ધ્રુવપણું ન થાઓ માટે સર્વકાળમાં એમ જ હોવાથી નિયત છે. કાળના અનેક વિભાગોની અપેક્ષાએ જ નિયતપણું ન થાઓ માટે પ્રલયના અભાવથી શાશ્વત છે, એમ સદા ભાવ વડે અક્ષય છે, પર્યાયનો નાશ હોતે છતે પણ અનંતરાયપણાને લઈને અવ્યય છે. એમ દ્રવ્ય અને પર્યાયલક્ષણ ઉભય રૂ૫ વડે અવસ્થિત છે. આ પ્રકારે ઓઘથી નિત્ય છે. અથવા જે કારણથી આ સૈકાલિક છે એ જ કારણથી અવશ્યભાવીપણાથી આદિત્ય (સુર્ય) ના ઉદયની જેમ ધ્રુવ છે. એક રૂપપણાથી નિયત છે. દરેક ક્ષણે વિદ્યમાનપણાથી શાશ્વત છે. આ કારણથી જ અવયવી દ્રવ્યની અપેક્ષાએ અક્ષય છે અથવા પરિપૂર્ણ હોવાથી અક્ષત છે. અવયવની અપેક્ષાએ અવ્યય છે. નિશ્ચલપણાથી અવસ્થિત છે. તાત્પર્ય એ છે કે નિત્ય છે અથવા ઇન્દ્ર, શક્ર વગેરે શબ્દોની જેમ ધુવાદિ શબ્દો પર્યાયવાચક છે. વિવિધ દેશમાં ઉત્પન્ન થયેલ શિષ્યને જ્ઞાન થવા માટે ઉપન્યાસ કરેલ છે. ગુણથી ગમન-ગતિ, તેનો ગુણ અર્થાત્ ગતિપરિણામને પ્રાપ્ત થયેલ જીવ અને પુદ્ગલોને સહકારી કારણપણાથી મત્સ્યોને જલની જેમ કાર્ય છે જેનું તે ગમન-ગુણ, અથવા ગમનને વિષે ગુણ-ઉપકાર છે જેનાથી તે ગમનગુણ. 'વં વેવ' ઉત્ત. જેમ ધર્માસ્તિકાય કહ્યો એમ અધર્માસ્તિકાય પણ કહેવો. જે ફરક છે તે બતાવે છે કે...'ટાપુને' ઉત્ત અધર્માસ્તિકાય સ્થિતિરૂપ કાર્યને કરે છે અથવા જેનાથી સ્થાન-સ્થિતિને વિષે ઉપકાર થાય છે તે સ્થાન ગુણ. તો IIતોને” ત્યા૦િ લોક અને અલોકરૂપ ઉભય વ્યક્તિનું જે પ્રમાણ-અનંત પ્રદેશો તે જ પરિમાણ છે જેનું તે લોકાલોકપ્રમાણ માત્ર. અવગાહના-જીવ વગેરેને આશ્રયરૂપ ગુણ-કાર્ય છે જેનું અથવા જેનાથી અવગાહનાને વિષે ઉપકાર થાય છે તે અવગાહના ગુણ. કviતારું રગ્બારું' રિંછ અનંત જીવોનું પ્રત્યેકમાં દ્રવ્યપણું હોવાથી અનંત જીવ દ્રવ્યો છે. 'નવી નીવે’ ઉત્ત જીવાસ્તિકાય અમૂર્ત છે તથા ચેતનવાળો છે. ઉપયોગ-સાકાર અને અનાકાર ભેદરૂપ ચૈતન્યગુણધર્મ છે જેનો તે ઉપયોગગુણ. 74. Page #123 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः ३ मुण्डाः पञ्चबादरबादरतेजोबादराचित्तवायवः ४४३-४४४ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ બાકીનું જેમ.અધર્માસ્તિકાયાદિનું કહેવું છે તેમ કહેવું. જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય લોકપ્રમાણ છે, કારણ કે તે બન્નેનો લોકને વિષે સદ્ભાવ છે. 'હા'' ૦િ ગ્રહણ-દારિક શરીરાદિપણાએ ગ્રાહ્યતા અથવા ઇન્દ્રિયો વડે ગ્રાહ્યતા છે. અથવા વર્ણાદિમાન્પણાથી પરસ્પર સંબંધલક્ષણ પુદ્ગલનો ગુણધર્મ છે જેનો તે ગ્રહણગુણ. I૪૪૧ અનંતર અસ્તિકાયો કહ્યા, અસ્તિકાયવિશેષ જીવાસ્તિકાયના સંબંધવાળી વસ્તુઓને કહે છે-અધ્યયનની સમાપ્તિ પર્યત થાવતું આવી રીતે મહાસંબંધ છે. તેમાં રે' ત્યાદિ ગતિ-સૂત્ર સુગમ છે. વિશેષ એ કે-ગમન (જવું) તે ગતિ ૧, અથવા જેમાં જવાય છે તે ગતિ-ક્ષેત્રવિશેષ ૨, અથવા જે કર્મ પુદ્ગલના સમુદાય વડે જવાય છે તે ગતિ અર્થાત્ નામકર્મની ઉત્તરપ્રકૃતિરૂપ ૩, અથવા તેના વડે કરાયેલી જીવની અવસ્થા ૪, તેમાં નરકને વિષે ગતિ ', નિરય એવી ગતિ તે નિરયગતિ અથવા નરકને પ્રાપ્ત કરાવનારી ગતિ તે નરકગતિ, એવી રીતે તિર્યંચોને વિષે ', તિર્યંચ સંબંધી ગતિ, અને તિર્યચપણાને પ્રાપ્ત કરાવનારી ગતિ તે તિર્યંચગતિ, એમ મનુષ્યગતિ અને દેવગતિ જાણવી. સિદ્ધિને વિષે ગતિ એટલે જવું અથવા સિદ્ધિ એવી ગતિ તે ઐસિદ્ધિગતિ. અહિં નામકર્મની પ્રકૃતિ નથી. I૪૪૨ // અનંતર સિદ્ધિગતિ કહી તે સિદ્ધિ, ઇન્દ્રિયના વિષયોને અને કષાય વગેરેને આશ્રયીને મુંડિતપણું કર્યું છતે હોય છે માટે ઈન્દ્રિયના વિષયોને તથા ઇન્દ્રિયમુંડ અને કષાયમંડ વગેરેને કહેવા માટે ઇચ્છતા સૂત્રકાર ત્રણ સૂત્ર કહે છે– पंच इंदियत्था पन्नत्ता, तंजहा–सोर्तिदयत्थे जाव फासिंदियत्थे १ । पंच मुंडा पन्नत्ता, तंजहा-सोर्तिदियमुंडे जाव फासिंदियमुंडे. २ । अहवा पंच मुंडा पन्नत्ता, तंजहा–कोहमुंडे, माणमुंडे, मायामुंडे, लोभमुंडे, सिरमुंडे ३ // તૂ૦ ૪૪રૂા .. अहेलोगे णं पंच बायरा पन्नत्ता, तंजहा–पुढविकाइया, आउ[काइया], वाउ[काइया], वणस्सइकाइया], ओराला तसा पाणा १ । उड्डलोगेणं पंच बादरा [पन्नत्ता, तंजहा–एवं] एते चेव २ । तिरियलोगे णं पंच बादरा પત્રા, તંનદા-નિયા નાગ પંવિવિયા પંવિધા વાયરતેડવારૂયા પત્તા, સંગહા–ાને, નાતા, મુમુ, अच्ची, अलाते १ । पंचविधा बादरवाउकाइया पन्नत्ता, तंजहा–पाईणवाते, पडीणवाते, दाहिणवाते, उदीणवाते, विदिसंवाते २ । पंचविधा अचित्ता वाउकाइयां पन्नत्ता, तंजहा–अंक्कते, धंते, पीलिते, सरीराणुगते, संमुच्छिमे ३ //સૂ૦૪૪૪છે. '(મૂળ) પાંચ ઇન્દ્રિયોના વિષયો કહેલા છે, તે આ પ્રમાણે–શ્રોત્રેન્દ્રિયનો વિષય (શબ્દ) યાવત્ સ્પર્શેન્દ્રિયનો વિષય (સ્પર્શ)૧, પાંચ મુંડ (દૂર કરવું) કહેલા છે, તે આ પ્રમાણે શ્રોત્રેન્દ્રિયનો મુંડ અર્થાત્ શ્રોત્રેન્દ્રિયને વિષે રાગાદિનું દૂર કરવું થાવત્ સ્પર્શેન્દ્રિય મુંડ ૨, અથવા પાંચ મુંડ કહેલા છે, તે આ પ્રમાણે-ક્રોધમુંડ-ક્રોધને દૂર કરવો, એવી રીતે માનકુંડ, માયામુંડ અને લોભમુંડ, તથા કેશનો લોચ કરવો તે શિરમુંડ ૩. //૪૪૩/l અપોલોકને વિષે પાંચ બાદર કહેલા છે, તે આ પ્રમાણે પૃથ્વીકાયિકો, અકાયિકો, વાયુકાયિકો, વનસ્પતિકાયિકો અને સ્થૂલ ત્રસ પ્રાણીઓ ૧, ઊર્ધ્વલોકમાં પાંચ બાદર કહેલા છે, તે આ પ્રમાણે–પૂર્વોક્ત પાંચ ભેદો જાણવા ૨, તિલોકમાં પાંચ બાદર કહેલા છે, તે આ પ્રમાણે–એકેન્દ્રિયો યાવત્ પંચેન્દ્રિયો ૩, પાંચ પ્રકારના બાદર તેજસકાયિકો કહેલા છે, તે આ પ્રમાણે—અંગારા, જવાળા, મુસ્કુરા-રાખ વડે મિશ્રિત અગ્નિ, અશ્ચિ-શિખા સહિત અગ્નિ અને ઉંબાડીયું-સળગતું લાકડું કે છાણું ૧, પાંચ પ્રકારના બાર વાયુકાયિકો કહેલા છે, તે આ પ્રમાણે—પૂર્વ દિશાનો વાયુ, 1. ચાર વ્યુત્પત્તિના ગ્રહણને જણાવવા માટે નો અંક છે. પહેલી વ્યુત્પત્તિના અર્થમાં રત્નપ્રભાદિને આશ્રયીને જીવનું ગમન, દ્વિતીયમાં નરકક્ષેત્રના વિષયમાં, તૃતીયમાં નરક અવસ્થાનું હેતુભૂત કર્મ અને ચોથામાં ઉદયમાં આવેલ નરકભવ. 2. સિદ્ધિગતિમાં પ્રથમની બે વ્યુત્પત્તિ લાગે, પાછલી બે નહિ કારણ કે કર્મનો અભાવ છે. - 75 Page #124 -------------------------------------------------------------------------- ________________ 5 सूत्रे ५ स्थानकाध्ययने उद्देशः ३ मुण्डाः पञ्चबादरबादरतेजोबादराचित्तवायवः ४४३ - ४४४ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ પશ્ચિમ દિશાનો વાયુ, દક્ષિણ દિશાનો વાયુ, ઉત્તર દિશાનો વાયુ અને વિદિશાનો વાયુ ૨, પાંચ પ્રકારના અચિત્ત વાયુકાયિકો કહેલા છે, તે આ પ્રમાણે—આક્રાંત એટલે પગ વગેરેના દબાવવાથી થયેલો વાયુ, ક્માત–ધમણ વગેરેથી થયેલ વાયુ, પીડિત તે ભીંજાયેલ વસ્ત્રને નીચોવવાથી થયેલ વાયુ, શરીરાનુગત-શરીરમાં રહેલ ઓડકાર અને શ્વાસાદિરૂપ વાયુ, સમ્પૂચ્છિમ-વીંઝણા વગેરેથી ઉત્પન્ન થયેલ વાયુ. II૪૪૪ (ટી૦) 'પંન્ને' ત્યાર્િ॰ સુગમ છે. વિશેષ એ કે—ફન્ડનાવિન્દ્રો—પરમ ઐશ્વર્યવાન્ હોવાથી ઇંદ્ર-જીવ, સર્વ વિષયની ઉપલબ્ધિ (સાક્ષાત્કાર) અને સર્વ ભોગલક્ષણ ૫૨મ ઐશ્વર્યના યોગથી તે જીવનું લિંગ-ચિહ્ન તે ઇન્દ્રિય, અથવા તે ચિહ્ન વડે જોવાયેલું, સરજાયેલું, સેવાયેલું, અપાયેલું તે ઇન્દ્રિય-શ્રોત્રાદિ પાંચ, તે નામાદિના ભેદથી ચાર પ્રકારે છે. તેમાં નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્યેન્દ્રિયના બે ભેદ નિવૃત્તિ અને ઉપકરણેન્દ્રિય. ભાવેન્દ્રિયના બે ભેદ–લબ્ધિઇન્દ્રિય અને ઉપયોગઇન્દ્રિય. નિવૃત્તિ એટલે આકાર, તે બાહ્ય નિવૃત્તિ અને અત્યંતર નિવૃત્તિ, તેમાં બાહ્ય નિવૃત્તિ (આકાર) અનેક પ્રકારની છે અને અત્યંતર નિવૃત્તિ ક્રમશઃ શ્રોત્રેન્દ્રિયની કદંબ પુષ્પના આકારવાળી, ચક્ષુઇન્દ્રિયની મસૂરના ધાન્ય જેવી, ઘ્રાણેન્દ્રિયની અતિમુક્ત પુષ્પની ચંદ્રિકા જેવી, રસનેંદ્રિયની ક્ષુરપ્ર જેવી અને સ્પર્શનેન્દ્રિયની નાના (વિવિધ) પ્રકારની સંસ્થાનવાળી છે. વિષયને ગ્રહણ ક૨વામાં જે અત્યંતર નિવૃત્તિની શક્તિ તે 'ઉપકરણેન્દ્રિય છે, છેદવા યોગ્ય પદાર્થને છેદવામાં ખડ્ગની ધારા સમાન છે અર્થાત્ ખડ્ગ સમાન અત્યંતર નિવૃત્તિ (આકાર) અને તેની ધારા સમાન ઉપકરણેંદ્રિય છે, જે શક્તિ હણાયે છતે (અત્યંત૨) નિવૃત્તિનો સદ્ભાવ હોતે છતે પણ વિષયને ગ્રહણ કરી શકતી નથી. જે લબ્ધિઇન્દ્રિય છે તે ઇન્દ્રિયના આવરણરૂપ કર્મ-જ્ઞાનાવરણ અને દર્શનાવરણના ક્ષયોપશમરૂપ છે અને જે ઉપયોગઇન્દ્રિય છે તે સ્વવિષયમાં વ્યાપારરૂપ છે. અહિં વિશેષાવશ્યકની ગાથાઓ નીચે પ્રમાણે છે— इंदो जीवो सव्वोवलद्धि भोगपरमेसरत्तणओ । सोत्तादिभेदमिंदियमिह तल्लिंगादिभावाओ || १६७॥ तन्नामादि चउद्धा, दव्वं निव्व (व्वि) त्ति ओवकरणं च । आकारो निव्वत्ती, चित्ता बज्झा इमा अंतो ॥। १६८ ।। पुप्फं कलंबुयाए, धन्नमसूराऽत्तिमुत्तचंदो य । होइ खुरु[र (भ)]प्पो नाणागिई य सोइंदियाईणं ।। १६९ ।। विसयग्गहणसमत्थं, उवगरणं इंदियंतरं तं पि । जं नेह तदुवघाए, गिण्हइ निव्वतिभावे वि ।। १७० ।। [વિશેષાવશ્ય ૨૦૧૩-૧૬ ત્ત] સર્વ ઉપલબ્ધિ અને સર્વ ભોગના પરમેશ્વરપણાથી ઇન્દ્ર એટલે જીવ કહેવાય છે. તે જીવના લિંગાદિ ભાવથી શ્રોત્રાદિ ભેદે પાંચ પ્રકારની ઇન્દ્રિયો છે. તે ઇન્દ્રિય નામાદિ ચાર ભેદે છે. તેમાં દ્રવ્ય ઇન્દ્રિય નિવૃત્તિ અને ઉપકરણ એમ બે પ્રકારે છે. બાહ્ય નિવૃત્તિ તે વિચિત્ર પ્રકારની આકૃતિ છે. અને અંતર નિવૃત્તિ અનુક્રમે કદંબ, પુષ્પ, મસુર, ધાન્ય, અતિમુક્તક પુષ્પના ચાંદલા અથવા ચંદ્ર ક્ષુરપ્ર (અસ્રો) અને વિવિધ પ્રકારના આકારવાળી શ્રોત્રાદિ ઇન્દ્રિયો છે. વિષય ગ્રહણ ક૨વાને સમર્થ ઇન્દ્રિયાંતર તે પણ ઉપકરણેન્દ્રિય કહેવાય છે. કેમકે તેનો ઉપઘાત થવાથી અને નિવૃત્તિના સદ્ભાવે પણ વિષય ગ્રહણ થતું નથી. (૧૬૭–૧૭૦) लद्भुवओगा भाविंदियं तु लद्धि त्ति जो खओवसमो । होइ तयावरणाणं, तल्लाभे चेव सेसं पि ।। १७१ ।। [विशेषावश्यक २९९७त्ति] લબ્ધિ અને ઉપયોગ એ બે ભાવેન્દ્રિય છે. તેમાં ઇન્દ્રિયાવરણીય કર્મનો જે ક્ષયોપશમ તે લબ્ધિ છે. તે લબ્ધિ પ્રાપ્ત થાય તો જ બીજી દ્રવ્યેન્દ્રિય પ્રાપ્ત થાય. (૧૭૧) વિશેષ એ કેલબ્ધિઇન્દ્રિય પ્રાપ્ત થયા પછી બાહ્ય અત્યંતર નિવૃત્તિ ઇન્દ્રિય પ્રાપ્ત થાય, ત્યાર બાદ ઉપકરણેન્દ્રિય પ્રાપ્ત 1. અંગોપાંગ નામકર્મના ઉદયથી છે. 2. વિશેષ જિજ્ઞાસુએ વિશેષાવશ્યક જોવું. 76 Page #125 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः ३ मुण्डाः पञ्चबादरबादरते जोबादराचित्तवायवः ४४३ - ४४४ सूत्रे થાય અને ત્યાર પછી ઇન્દ્રિયના વિષયમાં વ્યાપારરૂપ ઉપયોગઇન્દ્રિય પ્રાપ્ત થાય. जो सविसयवावारो, सो उवओगो स चेगकालंमि । एगेण चेव तम्हा, उवओगेगिंदिओ सव्वो ।।१७२ ।। I [विशेषावश्यक २९९८ त्ति ] શ્રોત્રાદિ ઇન્દ્રિયનો જે પોતાના શબ્દાદિ વિષયમાં પરિચ્છેદ (જ્ઞાન) રૂપ વ્યાપાર તે ઉપયોગ, તે એક સમયમાં દેવાદિકોને પણ એક જ (ઇન્દ્રિયનો) હોય છે તેથી ઉપયોગની અપેક્ષાએ સર્વ જીવો એકેન્દ્રિય કહેવાય છે. (૧૭૨) एगिंदियादिभेदा, पडुच्च सेसिंदियाई जीवाणं । अहवा पडुच्च लर्द्धिदियं पि पंचिंदिया सव्वे ।।१७३।। [विशेषावश्यक २९९९ त्ति ] શેષ ઇન્દ્રિયનિવૃત્તિ તથા ઉપકરણરૂપ દ્રવ્યેન્દ્રિય અને લબ્ધિરૂપ ભાવેન્દ્રિયની અપેક્ષાએ જીવોના એકેન્દ્રિય, બેઇન્દ્રિયાદિ ભેદો કહેલા છે અથવા લબ્ધિઇન્દ્રિયની અપેક્ષાએ સર્વ જીવો પંચેન્દ્રિય છે. (૧૭૩) સર્વ જીવો પંચેન્દ્રિય કેમ હોઈ શકે? તે ભાષ્ય ગાથા વડે બતાવે છે. जं किर बउलाईणं, दीसइ सेसंदिओवलंभो वि । तेणऽत्थि तदावरणक्खओवसमसंभवो तेसिं ॥१७४॥ [विशेषावश्यक ३००० त्ति ] જે કારણથી બકુલ વગેરે વૃક્ષોને વિષે મનુષ્યની માફક સર્વ વિષયોનો સાક્ષાત્કાર જોવાય છે તે સ્પષ્ટ બતાવે છે– શૃંગારયુક્ત સજ્જ થયેલી સ્ત્રીના સુંદર મદિરાના કોગળા (રસ) વડે ૧, સ્વશરીરના સ્પર્શ વડે અને ઓષ્ટચુંબન વડે ૨, ચંદન વગેરે સુગંધ વડે ૩, સુંદર રૂપ જોવા વડે ૪, અને મધુર સ્વરના ઉચ્ચાર વડે બકુલ વૃક્ષ ફળે છે માટે તેને પાંચ ઇન્દ્રિયના ક્ષયોપશમનો સંભવ છે. (૧૭૪) 'ગર્થ્યન્તે' ક્રિયાના અર્થી જીવો વડે ઇચ્છાય છે અથવા અર્થતે—જણાય છે તે અર્થો. ઇન્દ્રિયોના અર્થો તે ઇન્દ્રિયાર્થો અર્થાત્ તેના શબ્દાદિ વિષયો જેના વડે સંભળાય છે તે શ્રોત્ર અને શ્રોત્રરૂપ ઇન્દ્રિય તે શ્રોત્રેન્દ્રિય. તેનો અર્થ-ગ્રહણ કરવા યોગ્ય (વિષય) તે શ્રોત્રેન્દ્રિયાર્થ અર્થાત્ શબ્દ. એવી રીતે ક્રમશઃ રૂપ, ગંધ, રસ અને સ્પર્શ, ચક્ષુ વગેરે ઇન્દ્રિયોના અર્થોવિષયો છે. મુંડન તે મુંડ–દૂર કરવું, તે બે પ્રકારે છેન્દ્રવ્યથી અને ભાવથી, તેમાં દ્રવ્યથી મસ્તકના કેશનું દૂર કરવું અને ભાવથી તો ઇન્દ્રિયના વિષયમાં પ્રાપ્ત થયેલ રાગ દ્વેષને અથવા કષાયોને ચિત્તથી દૂર કરવા. મુંડનલક્ષણ ધર્મના યોગથી પુરુષ મુંડ કહેવાય છે. શ્રોત્રેન્દ્રિયને વિષે અથવા શ્રોત્રેન્દ્રિય વડે મુંડ, પાવેન વ્રુક્ષ રૂત્યાવિવત્' પગ વડે લંગડો ઇત્યાદિની જેમ, શ્રોત્રેન્દ્રિય મુંડશબ્દ વિષયમાં રાગાદિના ખંડનથી શ્રોત્રેન્દ્રિયાર્થમુંડ, એવી રીતે સર્વત્ર જાણવું. ક્રોધને વિષે મુંડ તે ક્રોધમુંડ, તેનું છેદન કરવાથી, એવી રીતે માન વગેરેને વિષે પણ જાણવું. મસ્તકને વિષે અથવા મસ્તક વડે મુંડ તે શિરોમંડ. [૪૪૩॥ આ મુંડિતપણું બાદ૨ જીવવિશેષોને હોય છે માટે ત્રણ લોકની અપેક્ષાએ બાદ જીવકાયોની પ્રરૂપણા માટે ત્રણ સૂત્ર કહે છે-'અદે' ત્યાવિ॰ સુગમ છે. વિશેષ એ કે-અધોલોક અને ઊર્ધ્વ લોકને વિષે બાદર તેજસ્કાયિક જીવો નથી માટે પાંચ બાદરકાયો કહ્યા, અન્યથા છ હોય. અધોલોકગ્રામોને વિષે જે બાદ તેજસો છે તે અલ્પ હોવાથી તેની (અત્ર) વિવક્ષા કરી નથી અને જે બે ઊર્ધ્વ કપાટ (ચૌદ રાજ લોકપ્રમાણ બે ઊંચા કપાટ) ને વિષે છે તે ઉત્પન્ન થવાવાળા હોવા વડે ઉત્પત્તિના સ્થાનમાં નહિ રહેલ હોવાથી અહિં વિવશ્વા નથી. 'ઓરાન્ત તસ' ત્તિ ત્રસપણું તેઉ તથા વાઉને વિષે પણ પ્રસિદ્ધ છે. એટલે તેનો નિષેધ કરવા વડે દ્વીન્દ્રિયાદિનું ગ્રહણ કરવા માટે ઓરાલા–એકેન્દ્રિયની અપેક્ષાએ સ્થૂલ-મોટા. એક ઇન્દ્રિય-કરણસ્પર્શનલક્ષણ તે એકેન્દ્રિય જાતિનામકર્મના ઉદયથી અને તદાવરણ કર્મના ક્ષયોપશમથી છે જેઓને તે પૃથિવી વગેરે એકેન્દ્રિય જાણવા. એમ 1. જો કે 'યર્ મેપૈસ્તાવાો' તિ ૧-૨-૪૬ આ સિદ્ધહેમવ્યાકરણ સૂત્રથી અહિં વિરોધ નથી તો પણ પાણિનીય સૂત્રના અનુસારે વિરોધાભાસ હોય. પરંતુ ત્યાં પણ અપ્રવૃત્તિ વડે અથવા અરંજનથી વિકૃતિપણું જાણવું માટે જ્યાં વિકૃતિ થાય છે ત્યાં 'યેના વિઝાઃ' એ સૂત્રથી તૃતીયા વિભક્તિ હોય છે. 77 Page #126 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः ३ पञ्चनिर्ग्रन्थाः ४४५ सूत्रे દ્વીન્દ્રિયાદિ પણ જાણવા. વિશેષ એ કે–એમને ઇન્દ્રિયવિશેષ અને જાતિવિશેષ કહેવા. એકેન્દ્રિયો છે એમ કહ્યું, હવે પાંચ સ્થાનકને અનુસરનારા તેઓને વિશેષથી ત્રણ સૂત્ર વડે કહે છે—'પંચવિદે' ત્યાદ્રિ અંગારા પ્રસિદ્ધ છે, જ્વાલા છેદાયેલ મૂળવાળી અગ્નિની શિખા, અખંડ મૂળવાળી જે અગ્નિશિખા તે અચ્ચિ, ભસ્મ વડે મિશ્ર અગ્નિના કણીઆરૂપ મુર્મુર, અલાતઊંબાડીયું. પૂર્વ દિશાનો વાયુ તે પ્રાચીન વાત, પ્રતીચીન-પશ્ચિમ, દક્ષિણ પ્રસિદ્ધ છે, ઉદીચીન-ઉત્તર, તેનાથી જુદો વાયુ તે વિદિશાનો વાયુ. પગ વગેરેથી દબાવે છતે ભૂતલાદિકને વિષે જે થાય છે તે આક્રાન્ત વાયુ, ધમણ વગેરેને વિષે ધમાતે છતે જે વાયુ થાય છે તે ધ્માત, જલથી ભીંજાયેલ વસ્ત્રને નીચોવતે છતે જે વાયુ થાય છે તે પીડિત, ઓડકાર, ઉચ્છવાસ વગેરે . શરીરાનુગત વાયુ અને પંખા વગેરેથી થયેલ વાયુ તે સમૂકિમ. આ પવનો પ્રથમ અચેતન હોય છે. ત્યાર બાદ સચેતન પણ થાય છે. ૪૪૪ પૂર્વે પંચેન્દ્રિયો કહ્યા, માટે પંચેન્દ્રિયવિશેષોને કહે છે અથવા અનંતર સચેતન અને અચેતન વાયુકાયો કહ્યા, તેઓની નિગ્રંથો જ રક્ષા કરે છે માટે તેઓને કહે છે— પંચ નિયંતા પન્નત્તા, તનહા–પુત્તાતે, વડસે, સીતે, ખ્રિયંટે, સિખાતે । પુત્તાતે પંચવિષે પત્રો, તંનહાणाणपुलाते, दंसणपुलाते, चरित्तपुलाते, लिंगपुलाते, अहासुहमपुलाते नामं पंचमे २ । बउसे पंचविधे पन्नत्ते, तंजहा–आभोगबउसे, अणाभोगबउसे, संवुडबउसे, असंवुडबउसे, अहासुहुमबउसे नामं पंचमे ३ । कुसीले पंचविहे पन्नत्ते, तंजहा - णाणकुसीले, दंसणकुसीले चरित्तकुसीले लिंगकुसीले, अहासुहुमकुसीले नामं पंचमे ४ । नियंठे पंचविहे पन्नत्ते, तंजहा - पढमसमयनियंठे, अपढमसमयनियंठे, चरिमसमयनियंठे, अचरिमसमयनियंठे, अहासुहुमनियंठे नामं पंचमे ५ । सिणाते पंचविधे पन्नत्ते, तंजहा - अच्छवी १ असबले २ अकम्मंसे ३ संसुद्धणाणदंसणधरे अरहा जिणे केवली ४ अपरिस्सावी ५, ६ सू० ४४५ ।। (મૂળ) પાંચ પ્રકારના નિગ્રંથો (નિયંઠા) કહેલા છે, તે આ પ્રમાણે—૧. પુલાક તે કણ રહિત તુષ સમાન અર્થાત્ સંયમના સાર રહિત, ૨. બકુશ તે સંયમને કાબરો (મલિન) કરનાર, ૩. કુશીલ તે ઉત્તરગુણમાં દોષ લગાડનાર, ૪. નિગ્રંથ તે ઉપશાંતમોહ અથવા ક્ષીણમોહવાળો, ૫. સ્નાતક તે ઘાતી કર્મરૂપ મળને ધોવાથી શુદ્ધ થયેલું. (૧) પુલાક પાંચ પ્રકા૨ે કહેલ છે, તે આ પ્રમાણે—જ્ઞાનમાં અતિચાર લગાડનાર તે જ્ઞાનપુલાક, એવી રીતે દર્શનપુલાક, ચારિત્રપુલાક, વેષમાં દોષ લગાડનાર તે લિંગપુલાક અને કંઈક પ્રમાદથી મન વડે જ્ઞાનાદિમાં સૂક્ષ્મ અતિચાર લગાડનાર તે યથાસૂક્ષ્મપુલાક ૬ નામનો પંચમ ભેદ છે. (૨) બકુશ પાંચ પ્રકારે છે, તે આ પ્રમાણે—જાણીને દોષ લગાડે તે આભોગબકુશ, અજાણતાં દોષ લગાડે તે અન્નાભોગબકુશ, છાની રીતે દોષ લગાડે તે સંવૃત્તબકુશ, ખુલ્લી રીતે દોષ લગાડે તે અસંવૃત્તબકુશ અને આંખનો મેલ દૂર કરવા વગેરે સૂક્ષ્મ દોષને સર્વે તે યથાસૂક્ષ્મબકુશ નામનો પંચમ ભેદ છે. (૩) કુશીલ પાંચ પ્રકારે છે, તે આ પ્રમાણે—જ્ઞાનકુશીલ, દર્શનકુશીલ, ચારિત્રકુશીલ, લિંગકુશીલ અને યથાસૂક્ષ્મકુશીલ. (૪) નિગ્રંથ પાંચ પ્રકા૨ે કહેલ છે, તે આ પ્રમાણે—નિગ્રંથપણાના પ્રથમ સમયમાં વર્તનાર તે પ્રથમસમયનિગ્રંથ, નિગ્રંથપણાના સમય સિવાયના શેષ સમયોમાં વર્તનાર તે અપ્રથમસમયનિગ્રંથ, નિગ્રંથપણાના છેલ્લા સમયમાં વર્તનાર તે ચરમસમયનિગ્રંથ, નિગ્રંથપણાના છેલ્લા સમય સિવાયના શેષ સમયમાં વર્તનાર તે અચરમસમયનિગ્રંથ અને નિગ્રંથપણાના બધાય સમયોમાં વર્તનાર તે યથાસૂક્ષ્મ નામનો 'પંચમ ભેદ છે. (૫) સ્નાતક પાંચ પ્રકારે કહેલ છે, તે તે આ પ્રમાણે—અચ્છવી–શરીર રહિત ૧, અશબલ-અતિચાર રહિત ૨, અકર્માંશ-કર્મને ખપાવેલ હોવાથી ૩, સંશુદ્ધ 1. આ પાંચ ભેદોમાં પેલો અને ત્રીજો ભેદ સૂક્ષ્મ ૠજુસૂત્ર નય વડે છે, બીજો અને ચોથો ભેદ સ્થૂલ ૠજુસૂત્ર નયની અપેક્ષાએ છે અને પાંચમો ભેદ વ્યવહારથી છે, એમ ત્રણે નયને આશ્રયીને આ ભેદો છે. 78 Page #127 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः ३ पञ्चनिर्ग्रन्थाः ४४५ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ જ્ઞાનદર્શનને ધરનાર અહતું જિન કેવલી ૪, અને અપરિશ્રાવી-સર્વ યોગને રુંધવાથી નિષ્ક્રિય ૫ (૬). (૪૪પ, (ટી0) પંર નિયંત્રે ત્યાર સૂત્રષક સુગમ છે. વિશેષ એ કે-મિથ્યાત્વ વગેરે (ચૌદ) આત્યંતર ગ્રંથથી અને ધર્મોપકરણ સિવાય ધન વગેરે (નવ) બાહ્ય ગ્રંથથી જે નીકળેલા-છૂટેલા તે નિગ્રંથો. પુસ્તક તંદુલ (ચોખા) ના કણથી શૂન્ય પાલાલ, તેની માફક, તપ અને શ્રુતના હેતુવાળી સંઘાદિના પ્રયોજનમાં ચક્રવર્તી વગેરેને પણ ચૂર્ણ કરવામાં સામર્થ્યવાળી લબ્ધિના ઉપજીવનપ્રયોગ વડે અથવા જ્ઞાનાદિમાં અતિચારને સેવવા વડે જે સંયમરૂપ સાર, તેથી રહિત તે પુલાક. અહિં કહેવું છે કે– जिनप्रणीतादागमात् सदैवाप्रतिपातिनो ज्ञानानुसारेण क्रियानुष्ठायिनो लब्धिमुपजीवन्तो निर्ग्रन्थ पूलाका भवन्ती (તસ્વાર્થ ભાવે સિદ્ધ શા૪૮ 7િ] “જિનેશ્વરે કહેલ આગમથી સદૈવ અપ્રતિપાતિ જ્ઞાનના અનુસારે ક્રિયા કરનારા સાધુઓ લબ્ધિ વડે ઉપજીવન કરતા થકા પુલાક થાય છે.” બકુશ એટલે શબલ અર્થાત્ કાબરો. શરીર અને ઉપકરણ સંબંધી વિભૂષાની અનુવર્તિપણાને લઈને શુદ્ધિ અને અશુદ્ધિમિશ્રિત ચારિત્ર હોય છે. આ બકુશ પણ દ્વિવિધ છે. કહ્યું છે કે–મોદનીયક્ષય, પ્રતિ પ્રસ્થાપિતા શરીરો પર વિખૂણાનુવર્તનઃ [તત્વાર્થ ભાવે સિદ્ધ શા૪૮ 7િ] “મોહનીયનો ક્ષય કરવા ભણી તૈયાર થયેલા શરીર અને ઉપરકણની શોભાની અનુર્તિ વડે બકુશ હોય છે. શરીરમાં પ્રગટ વ્યતિકર વડે હાથ, પગ અને મુખનું ધોવું, આંખ, કાન અને નાસિકાદિ અવયવોમાંથી ખરાબ મેલ વગેરેનું દૂર કરવું, દાંતને સાફ કરવા અને કેશોનું સંસ્કારવું તે દેહની શોભાને અર્થે આચરનારાઓ શરીરબકશો છે. ઉપકરણબકશો તો અકાળને વિષે ધોયેલ ચોલપટ્ટક અને અંતરકલ્પાદિ સ્વચ્છ વસ્ત્રમાં પ્રીતિવાળા, પાત્ર અને દંડ વગેરેને પણ તેલની માત્રા વડે ઉજળા કરીને શોભા માટે ઉપકરણને ધારણ કરે છે. બન્ને પ્રકારના બકુશો પણ ઋદ્ધિ અને યશની ઇચ્છાવાળા હોય છે, તેમાં ઘણા વસ્ત્ર અને પાત્ર પ્રમુખ ઋદ્ધિને ‘અને આ વિશિષ્ટ ગુણવાળા સાધુઓ છે' ઇત્યાદિ પ્રવાદરૂપ ખ્યાતિ (પ્રશંસા)ને ઇચ્છે છે. વળી સાતાગારવના આશ્રયવાળા હોઈને દિવસ રાત્રિની અંદર કરવા યોગ્ય ક્રિયાઓને વિષે સારી રીતે ઉદ્યમવાળા થતા નથી. અવિવિક્ત પરિવારવાળા-અસંયમથી જુદા નહિં, જંધાને ઘસનાર, તેલ વગેરેથી શરીરને શુદ્ધ કરનાર અને કાતર વડે કાપેલ કેશવાળો પરિવાર છે જેઓનો-આ ભાવ છે. બહુ છેદ અને શબલ-દોષ વડે યુક્ત અર્થાત્ સર્વછેદ અને દેશછેદને યોગ્ય અતિચાર વડે ઉત્પન્ન થયેલ શબલત્વ દોષયુક્ત નિગ્રંથ બકુશો હોય છે.” તેથી કુત્સિત–ઉત્તરગુણની પ્રતિસેવા વડે અથવા સંજવલન કષાયના ઉદય વડે દૂષિત હોવાથી અષ્ટાદશ સહસ્ત્ર ભેદવાળું (સદોષ) શીલ છે જેનું તે કુશીલ. આ કુશીલ બે પ્રકારે છે. કહેવું છે કે–દિવિધા શીતા પ્રતિસેવનjરીતા વિષયકુશીનાશા (તસ્વાર્થ માં સિદ્ધ ૧૪૮ ]િ “બે પ્રકારના કુશીલો છે-૧. પ્રતિસેવનકુશીલ અને ૨. કષાયકુશીલ, તેમાં જે નિગ્રંથપણા પ્રત્યે તત્પર થયેલા, ઇન્દ્રિયને કાબૂમાં નહિ રાખનારા, કોઈ પણ પ્રકારે કિંચિત્ પિંડવિશુદ્ધિ, સમિતિ, ભાવના, તપ, પ્રતિમા અને અભિગ્રહાદિરૂપ ઉત્તરગુણોને વિષે વિરાધના કરતા થકા સર્વશની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે તે પ્રતિસેવના કુશીલો છે. જે સત્સયતોને પણ ક્વચિત્ સંજ્વલન કષાયો ઉદીરાય છે અર્થાત્ કષાયો કરે છે તે 'કષાયકુશીલો છે.” મોહનીય કર્મરૂપ ગ્રંથથી નીકળેલ તે નિગ્રંથ, તે ક્ષીણકષાય અથવા ઉપશાંતકષાય હોય છે. સમસ્ત ઘાતિકર્મરૂપ મળના સમૂહને ધોયેલ હોવાથી સ્નાન કરેલની જેમ નાત-ન્હાયેલો તે જ સ્નાતક, તે સયોગી કેવલી અથવા અયોગી કેવલી હોય છે. હવે એ જ પુલાકાદિ ભેદથી કહેવાય છે. પુલાકમાં આસેવપુલાક પાંચ પ્રકારે છે અને લબ્ધિપુલાકનું એક વિધપણું હોવાથી ભેદ નથી. સ્મલિત અને મિલિત વગેરે અતિચારો વડે જ્ઞાનને આશ્રયીને આત્માને અસાર કરતો થકો જ્ઞાન-પુલાક છે, એવી રીતે કુદર્શનીઓના પરિચયાદિ વડે દર્શન પુલાક, મૂળ અને ઉત્તરગુણમાં પ્રતિસેવનાથી ચારિત્રપુલાક, યથોક્ત લિંગથી અધિક લેવાથી અથવા નિષ્કારણ અન્ય લિંગ (વેષ) ને કરવાથી લિંગપુલાક, કિંચિત્ પ્રમાદથી અથવા મનથી અકલ્પનીય વસ્તુના ગ્રહણથી યથાસૂક્ષ્મપુલાક નામનો પંચમ છે. બે પ્રકારવાળો બકુશ પણ પાંચ પ્રકારે છે, તેમાં ઇચ્છાપૂર્વક 1. પ્રતિસેવના કુશીલો ઉત્તરગુણમાં દોષ લગાડે છે, કષાયકુશીલો ઉત્તરગુણમાં પણ દોષ લગાડતા નથી છતાં પણ કષાયી હોવાથી કષાયોની ઉદીરણા થાય છે. આને લઈને જ ભગવતી સૂત્રમાં કષાયકુશીલને છ લેશ્યાઓ કહેલી છે. – 79 Page #128 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः ३ पञ्चनिर्ग्रन्थाः ४४५ सूत्रे શરીર અને ઉપકરણની શોભાને કરનાર તે આભોગબકુશ. સહસાકારી–અનાયાસે ઉપયોગ વિના કરનાર તે અનાભોગબકુશ, પ્રચ્છન્ન કરનાર તે સંવૃત્તબકુશ, પ્રગટ કરનાર તે અસંવૃત્તબકુશ (મૂળ અને ઉત્તરગુણને આશ્રયી સંવૃત્તપણું અને અસંવૃત્તપણું છે), કંઈક પ્રમાદી અથવા આંખ વગેરેના મેલને દૂર કરતો થકો યથાસૂક્ષ્મબકુશ નામનો પંચમ છે. દ્વિવિધ કુશીલ પણ પાંચ પ્રકારે છે, તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને લિંગને આશ્રયીને પ્રતિસેવન કરવાથી જ્ઞાનાદિ કુશીલ છે. લિંગને બદલે કોઈક ગ્રંથમાં તપ દેખાય છે, તથા ‘આ તપ કરે છે એમ (અન્ય વડે) અનુમોદના કરાયો થકો હર્ષને પ્રાપ્ત થયો છતો યથાસૂક્ષ્મકુશીલ. પ્રતિસેવના વડે આ પાંચ ભેદ છે. કષાયકુશીલ પણ એમ જ જાણવો. વિશેષ એ કે-વિદ્યાદિ જ્ઞાનનો પ્રયોગ કરતો થકો . જ્ઞાનકુશીલ, દર્શનગ્રંથ (શાસનપ્રભાવક શાસ્ત્ર) નો પ્રયોગ કરતો થકો દર્શનકુશીલ, શાપ (શ્રાપ) ને આપતો થકો ચારિત્રકુશીલ, કષાયો વડે અન્ય વેષને કરતો થકો લિંગકુશીલ અને મન વડે કષાયોને કરતો થકો યથાસૂક્ષ્મકુશીલ જાણવો. ચૂર્ણિકારની વ્યાખ્યા તો આ પ્રમાણે 'સચરાધનવિપરીતા પ્રતિકતા વા સેવના પ્રતિસેવના, સા પ્રશ્નનું જ્ઞાનાવિન્યુ રેષાં તે પ્રતિસેવનાશીના, પાયશીતાસુ પડ્ઝનું જ્ઞાનારિપુ ચેષાં પાર્વિરાધના યિત ત ા સમ્યગુ આરાધનાથી વિપરીત સેવના અથવા છોડેલી છે સેવના તે પ્રતિસેવના જ્ઞાનાદિ પાંચને વિષે છે જેઓને તે પ્રતિસેવનાકુશીલો. કષાયકુશીલો તો જેઓને જ્ઞાનાદિ પાંચને વિષે કષાયો વડે વિરાધના કરાય છે તે જાણવા. અંતમૂહૂર્ત પ્રમાણ વિશિષ્ટ નિગ્રંથ સંબંધી અદ્ધા. (કાળ) ના પ્રથમ સમયમાં વર્તમાન તે પ્રથમસમયનિગ્રંથ, પ્રથમ સમય સિવાય શેષ સમયોમાં વર્તનાર તે બીજો, અંતિમ સમયમાં વર્તનાર તે ત્રીજો, છેલ્લા સમય સિવાયના શેષ સમયોમાં વર્તનાર તે ચોથો અને બધા સમયમાં વર્તનાર તે પાંચમો. આ રીતે એઓના વિવક્ષા વડે ભેદ છે. છવિ-શરીરના અભાવથી કાયયોગનો નિરોધ કર્યો છતે અછવિ અથવા અવ્યથક હોય, છે ૧, અતિચાર રહિત હોવાથી અશબિલ ૨, કર્મને ખપાવેલ હોવાથી અકસ્મશક ૩, જ્ઞાનાંતર (મત્યાદિ ચાર જ્ઞાન) વડે સંપર્કપણું ન હોવાથી સંશુદ્ધ જ્ઞાન, દર્શનને ધરનાર, પૂજાને યોગ્ય હોવાથી અહમ્ અથવા જેને કંઈ પણ રહસ્ય (ગુપ્ત) નથી તે અરહા, કષાયોને જીતવાથી જિન, પરિપૂર્ણ જ્ઞાનાદિ રત્નત્રય છે જેને તે કેવલી ૪, નિષ્ક્રિયપણાથી સકલ યોગનો વિરોધ કર્યો , છતે અપરિશ્રાવી પ. કોઈક ગ્રંથમાં વળી અર્ધનું જિનને પાંચમા ભેદ તરીકે દર્શાવેલ છે. આ સંબંધમાં ભાષ્ય ગાથાઓ જણાવે છે– होइ पुलाओ दुविहो, लद्धिपुलाओ तहेव इयरो य । लद्धिपुलाओ संघाइकज्जे इयरो य पंचविहो ।।१७५।। नाणे दंसणचरणे, लिंगे अहसुहमए य नायव्वो । नाणे दंसणचरणे, तेसिं तु विराहण असारो ॥१७६।। लिंगपुलाओ अन्नं, निक्कारणओ करेइ सो लिंगं । मणसा अकप्पियाई, निसेवओ हो[इ]अहासुहुमो ।।१७७।। ... सरीरे उवकरणे वा बाउसियत्तं दुहा समक्खायं । सुकिल्लवत्थाणि धरे, देसे सव्वे सरीरंमिना१७८।। आभोगमणाभोगे, संवुडमस्संवुडे अहासुहुमे । सो दुविहो वी बउसो, पंचविहो होइ नायव्वो ॥१७९।। आभोगे जाणंतो, करेइ दोसं तहा अणाभोगे । मूलुत्तरेहिं संवुड, विवरीय असंवुडो होइ ।।१८०।। अच्छि मुह मज्जमाणो, होइ अहासुहुमओ तहा बउसो । पडिसेवणा कसाए, होइ कुसीलो दुहा एसो ।।१८१।। नाणे दंसणचरणे, तवे य अहसुहुमए य बोधव्वे । पडिसेवणाकुसीलो, पंचविहो ऊ मुणेयव्वो ।।१८२।। नाणादी उवजीवइ, अहसुहुमो अह इमो मुणेयव्वो। साइज्जतो राग, वच्चइ एसो तवच्चरणी एष तपश्चरणीत्येवमनुमोद्यमानो हर्ष व्रजतीत्यर्थः ।।१८३।। एमेव कसायंमि[वि], पंचविहो चेव होइ कुसीलो उ। कोहेणं विज्जाई, पउंज एमेव माणाई एवमेव मानादिभिरित्यर्थः ।।१८४।। एमेव दंसणतवे, सावं पुण देइ ऊ चरित्तंमि । मणसा कोहादीणि करेइ, अह सो अहासुहुमो ॥१८५।। 1. "सम्मारहिण विवरीया पडिगया वा सेवणा पडिसेवणा, पंचसु, णाणाइसु, कसायकुसीलो जस्स पंचसु णाणाइसु कसाएहिं विराहणा कज्जति सो कसायकुसीलो त्ति" इति उत्तराध्ययन चूर्णी षष्ठे क्षुल्लकनिम्रन्थीयाध्ययने ।। (श्री जंबूविजयजी सं.) 80 Page #129 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः ३ वस्त्ररजोहरणपञ्चकम् ४४६ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ • पढमा.१ पढमे २ चरम ३ अचरिमे ४ अहसूहमे ५ होइ निग्गंथे। अच्छवि १ अस्सबले या २ अकम्म ३ संसद्ध अरहजिणा ५ ॥१८६।। [૩ત્તરી ૨-૨૨, ૨૪ તિ] આ બાર ગાથાઓ 'પ્રાય: ઉક્તાર્થ છે. ૪૪પી. નિગ્રંથોને જ ઉપધિવિશેષનું પ્રતિપાદન કરવા માટે બે સૂત્ર કહે છે– कप्पति णिग्गंथाण वा णिग्गंथीण वा पंच वत्थाई धारित्तते वा परिहरित्तते वा, तंजहा-जंगिते, भंगिते, साणते, पोत्तिते, तिरीडपट्टते, णामं पंचमए । कप्पति निग्गंथाण वा निग्गंथीण वा पंच रयहरणाई धारित्तते वा परिहरित्तते વા, સંનહી– ૩fજાર, તિ, સાપ, વ્યાપિષ્યિ મુંનાખ્યાન્વિન્ત નામે પંચને સૂ૦ ૪૪દ્દા '(મૂળ) સાધુઓને અથવા સાધ્વીઓને પાંચ પ્રકારના વસ્ત્રો રાખવા માટે તથા પહેરવા માટે કહ્યું છે, તે આ પ્રમાણે જાંગમિક-કંબલ વગેરે, ભાંગિક-વનસ્પતિવિશેષ અતસીમય વસ્ત્ર, સાનક-શણના સૂત્રનું વસ્ત્ર, પોતક-કપાસનું વસ્ત્ર અને વૃક્ષની છાલનું વસ્ત્ર. સાધુઓને અથવા સાધ્વીઓને પાંચ પ્રકારના રજોહરણ ગ્રહણ કરવા માટે અને વાપરવા માટે કહ્યું છે, તે આ પ્રમાણે—ઉનનું, ઉંટના લોમ-વાળનું, શણના સૂત્રનું, બલ્વજ નામના ઘાસવિશેષની કૂટેલ છાલનું અને કૂટેલ મુંજ નામના ઘાસવિશેષનું. //૪૪૬ll (ટી0) ખંતી' ત્યા૦િ સુગમ છે. વિશેષ એ કે—પૂન્ત–યોગ્ય છે, પરિગ્રહમાં રાખવા માટે અને પહેરવા માટે અથવા "ધારયા ૩વમો, પરિહર" હોરૂ પરિમો'' ત્તિ એક વખત ઉપભોગ તે ધારણા અને વારંવાર ભોગવવું તે પરિહરણા કહેવાય છે. 'નંદિ' પિત્તકંબલાદિ 'મા' ત્તિ –ભંગા-અતસી અને અતસીમય વસ્ત્ર તે ભાંગિક, 'સા' ત્તિ શણના સૂત્રમય તે સાનક. 'પરિ' ત્તિ પોત એ જ પોતક અર્થાત્ કપાસનું વસ્ત્ર, 'તિરીવ ત્તિ વૃક્ષની છાલમય વસ્ત્ર. કહ્યું છે કે जंगमजायं जंगिय, तं पुण विगलिंदियं च पंचिंदी । एक्केक्कं पि य इत्तो, होइ विभागेण णेगविहं ।।१८७।। વૃિદ્ધત્પ૦ રૂદ્ધ ]િ આ જંગમ-ત્રસ જીવોથી ઉત્પન્ન થયેલું વસ્ત્ર તે જાંગમિક, તે વળી વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિયના અવયવથી નિષ્પન્ન છે, તેમાં પણ એકેક વિભાગ વડે વિચારતાં અનેક પ્રકારો હોય છે. (૧૮૭) . पट्ट सुवन्ने मलये, अंसुय चीणंसुए य विगलिंदी । उन्नोट्टिय मियलोमे, कुतवे किट्टीय पंचेंदी ।।१८८।। વૃિ૫૦ રૂદ્દર ]િ. પટ્ટ-શ્રેષ્ઠ વસ્ત્ર, સુવર્ણ–વર્ણસૂત્ર કેટલાએક કૃમીઓનો થાય છે (રેશમી), મલય-મલબાર દેશમાં ઉત્પન્ન થયેલું વસ્ત્ર, અંશુક-સુકોમળ વસ્ત્ર, ચીનાંશુક-કાશીર જાતના કૃમીથી ઉત્પન્ન થયેલું હોવાથી ચીન દેશમાં થયેલું રેશમી વસ્ત્ર-આ વિકલેન્દ્રિય જીવોના અવયવથી બનેલા હોય છે. તથા ઉનનું વસ્ત્ર, ઉંટના વાળનું વસ્ત્ર, મૃગલોમ-સસલાના વાળનું વસ્ત્ર, કુતપ-બકરાના વાળનું વસ્ત્ર, ગાડર વગેરેના ઉન, રોમ વગેરે અવયવોથી બનેલું વસ્ત્ર તે કિટ્ટીજ વસ્ત્ર-આ પંચેન્દ્રિય જીવોના અવયવથી બનેલા વસ્ત્રો હોય છે. (૧૮૮) अयसी वंसीमाई य, भंगियं साणयं तु सणवक्के । पोत्तं कप्पासमय, तिरीडरुक्खा तिरडपट्टो ।।१८९।। વૃિદ૫૦ રૂ૬૬૩ ]િ. અતસીથી બનેલું અને વંશી નામની વનસ્પતિ વગેરેથી બનેલું તે ભાંગિક, શણની છાલથી બનેલું તે સાનક, કપાસથી બનેલું તે પોતક અને તિરડ વૃક્ષની છાલથી બનેલું તે તિરીડપટ્ટ જાણવું. (૧૮૯) '1. શ્રી ભગવતી સૂત્રના ૨૫મા શતકના છઠ્ઠા ઉદ્દેશામાં ૩૬ હાર વડે વિસ્તારથી વર્ણન છે. અને પ્રવચનસારોદ્ધારમાં ૯૩માં દ્વારમાં પણ વર્ણન - 81 Page #130 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः ३ निश्रास्थानानिधयः शौचम् ४४७-४४९ सूत्रांणि અહિં પાંચ પ્રકારના વસ્ત્ર કહે છતે પણ ઉત્સર્ગથી કપાસનું અને ઉનનું જ વસ્ત્ર ગ્રહણ કરવા યોગ્ય છે. કહ્યું છે કે 'ખાસિયા ૩ તોત્રી લત્રિય ઠ્ઠો ય પરિમોનો" વૃિદd૫૦ રૂદ૬૪] તિ અર્થાત્ કપાસના બે વસ્ત્ર અને ઉનનું એક વસ્ત્ર વાપરવું. कप्पासियस्स असई, वागयपट्टो य कोसियारो य । असई य उन्नियस्सा, वागय कोसेज्जपट्टो य ।।१९०।। વૃિદq૦ રૂ૬૬૮] કપાસનું વસ્ત્ર ન મળે છતે વૃક્ષની છાલનું વસ્ત્ર, તેના અભાવમાં પટ્ટ વસ્ત્ર અને તેના અભાવમાં કોશેટાથી ઉત્પન્ન થયેલું . વસ્ત્ર ગ્રહણ કરવું. જો ઉનનું વસ્ત્ર ન મળે તો તેના સ્થાનમાં બલ્વજ-છાલનું વસ્ત્ર, તે ન મળે તો કોશેટાથી ઉત્પન્ન થયેલું વસ્ત્ર અને તેના અભાવમાં પટ્ટ વસ્ત્ર લેવું. અહિં પટ્ટ શબ્દથી તિરીડપટ્ટક કહેવાય છે અને “ચ” શબ્દથી અતસી વંશીમય વસ્ત્ર પણ લેવું. (૧૯૦) તે પણ અલ્પ મૂલ્યવાળું લેવા યોગ્ય છે. પાટલીપુત્ર (પટના) સંબંધી અઢાર રૂપીઆથી આરંભીને એક લાખ રૂપીયા સુધીનું વસ્ત્ર મહામૂલ્યવાનું કહેવાય છે. (એ સમયમાં અઢાર રૂપિયા સુધીનું વસ્ત્ર સાધુને લેવું કલ્પતું હતું.) જેના વડે રજ હરાય છે-દૂર કરાય છે તે રજોહરણ. કહ્યું છે કેहरइ रयं जीवाणं, बझं अब्भंतरं च जं तेणं । रयहरणं ति पवुच्चइ, कारणकज्जोवयाराओ ।।१९१ ।। જેના વડે જીવોની બાહ્ય અને અત્યંતર રજ હરાય છે તે, કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી, રજોહરણ કહેવાય છે.(૧૯૧) ‘ત્રિય' ઉત્તગાડરના રોમથી બનેલું, 'ટ્ટિય' રિ૦ ઉંટના રોમથી બનેલું, 'સાન' શણના સૂત્રથી બનેલું, 'પંડ્યાન્વય' ઉત્ત. બલ્વજ નામના ઘાસવિશેષની કૂટેલી છાલથી બનેલું, મુંજ-શરપર્ણી-એક જાતના ઘાસથી બનેલું રજોહરણ. કહ્યું છે કેपाउंछणयं दुविहं, ओसग्गियमाववाइयं चेव । एक्कक्कं पि य दुविहं, निव्वाघायं च वाघायं ।।१९२॥ [નિશીથ ભાષ્ય ૮૧૧]. ઔત્સર્ગિક અને આપવાદિકના ભેદથી રજોહરણ બે પ્રકારનું છે, તે એકૈક પણ નિર્ચાઘાતવાળું અને ત્યાઘાતવાળું એમ બે ભેદે છે. ઔત્સર્ગિક રજોહરણ બે નિષદ્યાપટ્ટક સહિત-એક બહાર અને એક અંદર વસ્ત્રના વીંટનરૂપ, અને ખુલ્લા દંડવાળું રજોહરણ તે આપવાદિક, ઉનની દશાવાળું તે નિર્ચાઘાતિક અને તે સિવાયનું વ્યાઘાતવાળું જાણવું. (૧૨) जं तं निव्वाघायं, तं एग उन्नियं ति नायव्वं । [औत्सर्गिकं च] उस्सग्गियवाघायं, उट्टियसणपच्चमुंजं च ॥१९३।। निव्वाघायववाई, दारुगदंडुण्णियाहिं दसियाहिं । अववाइय वाघायं, उट्टीसणवच्चमुंजमयं ॥१९४।। [નિશીથ માગ ૮૨૩-૨૪ ]િ જે ઔત્સર્ગિક નિર્માઘાતિક તે એક ઉનનું રજોહરણ હોય છે અને ત્સર્ગિક વ્યાઘાતિક ઉંટના રોમમય, શણમય, બલ્વજદર્ભની આકૃતિ જેવું તૃણવિશેષથી બનેલું અને મુંજ-શરથી બનેલું જાણવું. નિર્માઘાતવાળું આપવાદિક તે લાકડાના દંડ સહિત દશીઓથી બનેલું અને આપવાદિક વ્યાઘાતવાળું છે ઉંટના રોમમય, શણમય, બલ્વજ અને મુંજથી બનેલું જાણવું. (૧૯૩-૧૯૪) I૪૪૬// જેમ શ્રમણોને વસ્ત્ર અને રજોહરણાદિક ધર્મમાં સહાયક છે તેમ અન્ય કાયાદિ પણ સહાયક છે, માટે તેને કહે છે– धम्म णं चरमाणस्स पंच णिस्साठाणा पन्नत्ता, तंजहा-छक्काया, गणो, राया, गाहावती, सरीरं ।। सू० ४४७।। पंच णिही पन्नत्ता, तंजहा-पुत्तणिही १, मित्तणिही २, सिप्पणिही ३ धणणिही ४ धन्नणिही ५ ।। सू० ४४८।। पंचविधे सोते पन्नत्ते, तंजहा–पुढविसोते, आउसोते, तेउसोते, मंतसोते, बंभसोते ।। सू० ४४९।। 82 Page #131 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः ३ निश्रास्थानानिधयः शौचम् ४४७- ४४९ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ (મૂ0) ધર્મને આચરનાર સાધુને પાંચ નિશ્રા (આલંબન સ્થાન) કહેલ છે, તે આ પ્રમાણે—છકાય, ગણ, રાજા, ગૃહપતિ (શય્યાતર) અને શરીર. ૪૪૭મા પાંચ નિધાન કહેલા છે, તે આ પ્રમાણે—પુત્રરૂપ નિધિ, મિત્રનિધિ, શિલ્પનિધિ, ધનનિધિ અને ધાન્યનિધિ-કોઠાર. ૪૪૮૫ પાંચ પ્રકારે શૌચ કહેલ છે, તે આ પ્રમાણે—પૃથ્વીશૌચ-માટી વગેરેથી શુદ્ધ કરવારૂપ, પાણીથી શુદ્ધિ કરાય તે જલશૌચ, અગ્નિથી શુદ્ધિ કરાય તે અગ્નિશૌચ, મંત્રથી શુદ્ધિ કરાય તે મંત્રશૌચ અને બ્રહ્મચર્યરૂપ શુદ્ધિ તે બ્રહ્મશૌચ. 1188611 (ટી૦) 'ધમ્મ' મિત્કાર્િ॰ શ્રુતચારિત્રરૂપ ધર્મને (ણં શબ્દ વાક્યાલંકારમાં છે) સેવનાર (મુનિઓ) ને પાંચ નિશ્રાસ્થાનોઆલંબનના સ્થાનો અર્થાત્ સહાયના હેતુઓ કહેલા છે. પૃથ્વી વગેરે છકાયો, તેઓનું સંયમમાં ઉપકારપણું આગમમાં પ્રસિદ્ધ છે. પૃથ્વીકાયને આશ્રયીને કહ્યું છે કે— દાળ-નિશીય-તુયટ્ટા-ગુબ્બારા૫ ૫૪ નિશ્ચેવે । ખટ્ટા-ડાલા-તેવો, મારૂ પોયાં વદુહા ।।૧।। [ओघनिर्युक्ति ३४२ पिण्ड नि० १५ त्ति ] કાયોત્સર્ગ ક૨વો, ભેંસવું, શયન કરવું, ઉચ્ચાર પ્રશ્રવણાદિનું ગ્રહણ અને પરઠવવું, ઘટ્ટક-લેપવાળા પાત્રને કોમળ કરનાર, ડગલક–પાષાણખંડ અને પાત્રને આપવામાં આવતો લેપ ઇત્યાદિ પ્રસંગે અચિત્ત પૃથ્વીકાયનું ગ્રહણ કરવામાં અને મૂકવામાં બહુધા પ્રયોજન હોય છે. (૧૯૫) અકાયને આશ્રયીને કહે છે— વૃત્તેિય-વિયા-હત્યા બોયને ચીરોયને ચેવ । ઞાયમળ-માધવો, માક્ વોયાં બહુહા ।।૧૬।। [ओ नियुक्ति ३४७ पिण्ड नि० २३ त्ति ] ચાંદા વગેરે ઉપર પાણી વડે સીંચવું, પીવું, હાથ વગેરેનું ધોવું, વસ્ત્રનું ધોવું, આચમન લેવું અને પાત્રનું ધોવું ઇત્યાદિ કાર્યમાં બહુધા અચિત અખાયનું પ્રયોજન હોય છે. (૧૯૬) તેજસ્કાયને આશ્રયીને કહે છે— ओयण वंजण पाणग आयामुसिणोदगं च कुम्मासा । डगलग-सरक्ख- सूई -पिप्पलमाई य उवओगो ।।१९७ ।। [ओघनियुक्ति ३५९ पिण्ड नि० ३७ त्ति ] શાલી વગેરે ભોજન, પકાવેલ શાક, કાંજીનું પાણી–ગરમ કરેલ છાશની આશ, ઓસામણ, ઉષ્ણોદક–ત્રણ વખત ઉભરો આવેલ જળ, ‘ચ’ શબ્દ વડે માંડાદિ, કુલ્માષા-અડદના બાકળા, ડગલક-પકાવેલ ઇટના ટુકડા, રાખ, લોઢાની સોય અને પિમ્પલક–કિંચિત્ વક્ર ક્ષર-અન્ના વિશેષ ઇત્યાદિ અચિત્ત અગ્નિકાયનો ઉપયોગ થાય છે. (૧૯૭) અહિં શાલી વગેરે અગ્નિમાં પકાવેલ હોવાથી અગ્નિકાયપણે કહેવાય છે. વાયુકાયને આશ્રયીને કહે છે— इणवत्थिणा वा, ओयणं होज्ज वाउणा मुणिणो । गेलन्नम्मि वि होज्जा, सचित्तमीसे परिहरेज्जा ।।१९८ ।। [ओघनियुक्ति ३६२ पिण्ड नि० ४२ त्ति ] દૈતિક–ચામડાની કોથળીના વાયુ વડે અથવા ધમણના વાયુ વડે મુનિને પ્રયોજન હોય છે પણ તે ગ્લાનપણામાં હોય તો સચિત્ત વાયુ અને મિશ્ર વાયુનો પરિહાર કરવો પરંતુ અચિત્તનો ઉપયોગ કરવો. (૧૯૮) વનસ્પતિને આશ્રયીને કહે છે— 83 Page #132 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः ३ निश्रास्थानानिधयः शौचम् ४४७ - ४४९ सूत्राणि સંથાર-પાય-દંડળ-હોમિયપ્પા ય પી-તારૂં । ઓસહ-મેસન્માનિ ય, માફ પોયાં તસુ ॥૧૬॥ [ओघनिर्युक्ति ३६४ पिण्ड नि० ४६ त्ति ] સંથારો, પાત્રા, દાંડો, ક્ષૌમિક-શણ વગેરેનું વસ્ત્ર, કપાસ, પીઠ, ફલક વગેરે, ઔષધ અને ભૈષજ્ય ઇત્યાદિ અચિત્ત વનસ્પતિનું પ્રયોજન હોય છે. (૧૯૯) ત્રસકાયમાં પંચેન્દ્રિય તિર્યંચને આશ્રયીને કહ્યું છે કે— ધમ્મદ્ધિ વંત-નહ-રોમ-સિન-અમિતાછળ-ગોમુત્તે । સ્ત્રી-હિમાવાન, પં નિયતિરિયપરિમોનો ૨૦૦॥ [ओघनिर्युक्ति ३६८ पिण्ड नि० ५० त्ति ] ચર્મ, હાડકાં, દાંત, નખ, રોમ, શીંગડાં વગેરે, અમ્લાન છાણ, ગોમૂત્રાદિ, દૂધ, દહિં વગેરે, પંચેન્દ્રિય તિર્યંચોના અચિત્ત અવયવો સાધુઓના ઉપયોગમાં આવે છે. (૨૦૦) કેટલાએક રોગોમાં દાંત, નખાદિનો ઉપયોગ પણ કરાય છે. એવી રીતે વિકલેન્દ્રિય, મનુષ્ય અને દેવાદિની સહાયતા કહેવા યોગ્ય છે તથા ગણ-ગચ્છની ઉપકારિતા ''H ઓ ધમ્મો'' [પરેશમાના ૬-૬ ત્તિ] [એકલાને ધર્મ ક્યાંથી હોય?] ઇત્યાદિ ગાથાના સમૂહથી જાણવી. गुरु परिवारो गच्छो, तत्थ वसंताण निज्जरा विउला । विणयाउ तहा सारणमाईहिं न दोसपडिवत्ती ||२०१ ॥ [પદ્મવસ્તુ ૬૬૬ fi] ગુરુનો પરિવાર–સાધુ સમુદાય તે ગચ્છ, તેમાં વસતાં થકાં ઘણી નિર્જરા થાય છે કેમ કે ગુણવાનનો વિનય ક૨વાથી તથા સારણા વગેરેથી ક્યારે પણ દોષની પ્રતિપત્તિ થતી નથી, પરંતુ[સુ]ગુરુકુળવાસમાં વસવાથી ગુણની વૃદ્ધિ જ થાય છે. (૨૦૧) अन्नोन्नावेक्खाए, जोगंमि तहिं तहिं पयट्टंतो । नियमेण गच्छवासी, असंगपयसाहगो नेयो || २०२ ।। [પદ્મવસ્તુ ૬૧૬ ત્તિ] પરસ્પરની અપેક્ષાએ–એક બીજાને જોઈને તે તે વિનયાદિ યોગને વિષે પ્રવર્તતો થકો ગચ્છવાસી મુનિ, નિશ્ચયથી અસંગપદનો (મોક્ષપદનો) સાધક જાણવો. (૨૦૨) દુષ્ટ મનુષ્યોથકી સાધુનું રક્ષણ કરવાથી રાજાનું ધર્મમાં સહાયકપણું છે. લૌકિકોએ કહ્યું છે કે— क्षुद्रलोकाकुले लोके, धर्मं कुर्युः कथं हि ते । क्षान्ता दान्ता अहन्तारश्चेद्राजा तान्न रक्षति ।।२०३ ।। अराजके हि लोकेऽस्मिन् सर्वतो विद्रुते भयात्। रक्षार्थमस्य सर्वस्य, राजानमसृजत् प्रभुः || २०४ ।। ક્ષુદ્ર લોકો વડે વ્યાકુળ લોકને વિષે જો રાજા સાધુઓની રક્ષા ન કરે તો શાંતિવાળા, ઇન્દ્રિયોને દમનારા અને હિંસા નહિ કરનારા સાધુઓ કેવી રીતે ધર્મ કરી શકે? (૨૦૩) વળી રાજા વગરના આ જગતમાં સર્વથા ઉપદ્રવ થયે છતે આ બધાની ભયથી રક્ષા કરવાને માટે જ ઈશ્વરે રાજાને ઉત્પન્ન કર્યો છે. (૨૦૪) ગૃહપતિ તે શય્યા–વસતિનો આપનાર (શય્યાત૨), તે પણ નિશ્રાનું સ્થાન છે. તે સ્થાનના દાન વડે સંયમમાં ઉપકાર કરનાર છે. કહ્યું છે કે— धृतिस्तेन दत्ता मतिस्तेन दत्ता गतिस्तेन दत्ता सुखं तेन दत्तम् । गुणश्रीसमालिङ्गितेभ्यो वरेभ्यो मुनिभ्यो मुदा येन दत्तो निवासः । । २०५ ।। ગુણરૂપ લક્ષ્મીને આલિંગન કરનાર પ્રધાન મુનિઓને જેણે પ્રેમથી નિવાસ-સ્થાન આપ્યું, તેણે ધૈર્ય આપ્યું, મતિ આપી, ગતિ આપી અને સુખ પણ આપ્યું. (૨૦૫) 84 Page #133 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः ३ निश्रास्थानानिधयः शौचम् ४४७ - ४४९ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ जो देइ उवस्सयं, जइवराण तवनियमजोगजुत्ताणं । तेणं दिन्ना वत्थन्नपाणसयणासणविगप्पा || २०६ || શ્રાવક અથવા ભદ્રક વગે૨ે જે કોઈ તપ, નિયમ, યોગ વડે યુક્ત થયેલા યતિવર્યોને ઉપાશ્રય આપે છે તેણે વસ્ત્ર, અન્ન, પાન, શયન અને આસનના પ્રકારો આપ્યા; કેમ કે વસતિના આધારથી જ વસ્ત્રાદિકનો ઉપયોગ કરાય છે. (૨૦૬) શરીરની ધર્મમાં સહાયતા પ્રસિદ્ધ જ છે. કહ્યું છે કે— शरीरं धर्म संयुक्तं रक्षणीयं प्रयत्नतः । शरीराच्छ्रवते धर्मः पर्वतात् सलीलं यथा ।।२०७।। धर्मं चरतः साधोर्लोके निश्रापदानि पञ्चैव । राजा गृहपतिरपरः षट्काया गण शरीरे च ॥ २०८ ॥ શરીર ધર્મ સંયુક્ત છે માટે પ્રયત્નથી પણ રક્ષણ કરવા યોગ્ય છે. જેમ પર્વત પરથી પાણી ઝરે છે તેમ શરીરથી ધર્મ ઝરે છે–હોય છે. (૨૦૭) લોકને વિષે ધર્મને આચરનાર સાધુને પાંચ નિશ્રાપદો છે, તે આ-રાજા, ગૃહપતિ, ષટ્કાય, ગણ અને શરીર. (૨૧૦) શેષ સુગમ છે. I૪૪૭ શ્રમણના નિશ્રાસ્થાનો કહ્યા, હવે નિધિરૂપ લૌકિક નિશ્રાસ્થાન પાંચ પ્રકારે પ્રતિપાદન કરતાં થકા કહે છે—'પત્ત નિહી' ત્યાવિ॰ સુગમ છે. વિશેષ એ કે–જેને વિષે અતિશય સ્થપાય છે તે નિધિ, અર્થાત્ વિશિષ્ટ રત્નસુવર્ણાદિ દ્રવ્યનું પાત્ર. નિધિની જેમ નિધિ, પુત્રરૂપ નિધિ તે પુત્રનિધિ. દ્રવ્યને મેળવનાર પુત્ર માતાપિતાના નિર્વાહનો હેતુભૂત થવાથી તેમજ સ્વભાવે તે બન્નેને (માતા-પિતાને) આનંદ અને સુખનો કરનાર હોવાથી પુત્ર નિધિરૂપ છે. અન્ય શાસ્ત્રકારોએ કહ્યું છે કે— जन्मान्तरफलं पुण्यं तपोदान समुद्भवम्। सन्ततिः शुद्धवंश्या हि परत्रेह च शर्म्मणे ।। २०९॥ શુદ્ધ વંશમાં ઉત્પન્ન થયેલી સંતતિ, તપ અને દાનથી ઉત્પન્ન થયેલ પુણ્યરૂપ જન્માંતરના ફળભૂત છે, તે આ લોક અને પરલોકને વિષે સુખને માટે થાય છે. (૨૧૦) મિત્રરૂપ નિધિ તે મિત્રનિધિ કેમ કે અર્થ અને કામના સાધકપણાથી આનંદનો હેતુ છે. કહ્યું છે કે— कुतस्तस्यास्तु राज्य श्रीः कुतस्तस्य मृगेक्षणाः । यस्य शूरं विनीतं च नास्ति मित्रं विचक्षणम् ॥२१० ।। જેને શૂર, વિનીત અને વિચક્ષણ મિત્ર નથી તેને રાજ્યલક્ષ્મી ક્યાંથી હોય? અને મૃગલોચની સ્ત્રી તેને ક્યાંથી હોય? અર્થાત્ ન હોય. (૨૧૦) શિલ્પ-ચિત્ર વગેરેનું વિજ્ઞાન, તે જ નિધિ તે શિલ્પનિધિ. આ શિલ્પ વિદ્યાના ઉપલક્ષણરૂપ છે, તેથી પુરુષાર્થના સાધનભૂત હોવાથી વિદ્યા નિધિ જ ગણાય છે. કહ્યું છે કે— विद्यया राज़पूज्यः स्याद्विद्यया कामिनीप्रियः । विद्या हि सर्वलोकस्य वशीकरणकार्म्मणम् ॥२११ || વિદ્યા વડે રાજાને પૂજ્ય થાય, વિદ્યા વડે કામિનીને પ્રિય થાય, તથા વિદ્યા જ સમગ્ર લોકને વશીકરણ ક૨વામાં મંત્રભૂત છે. (૨૧૧) ધનિધિ તે કોઠા૨. ૪૪૮ અનંતર નિધિ કહ્યો, તે દ્રવ્યથી પુત્રાદિ અને ભાવથી કુશલ અનુષ્ઠાનરૂપ બ્રહ્મ છે, તે વળી શૌચપણાએ કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર પ્રસંગથી શેષ શૌચને પણ કહે છે—'પંવિષે' ત્યાદ્િ॰ સ્પષ્ટ છે. વિશેષ એ કે–શુચિનો ભાવ તે શૌચ . અર્થાત્ શુદ્ધિ, તે દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે છે. તેમાં પ્રથમના ચાર દ્રવ્ય શૌચ છે અને પાંચમું તો ભાવશૌચ છે. પૃથ્વી વડે-માટી વડે શૌચ અર્થાત્ ઘસવું અને લેપન કરવું, શરીરાદિથી દુર્ગચ્છનીય મળ અને ગંધનું દૂર કરવું તે પૃથ્વીશૌચ ૧, અહિં પૃથ્વીશોચનું અભિધાન કર્યો છતે પણ બીજાઓ વડે જે પૃથ્વીશૌચનું લક્ષણ કહેવાય છે તે બતાવે છે— एका लिङ्गे गुदे तिस्रस्तथैकत्र करे दश । उभयोः सप्त विज्ञेया मृदः शुद्धौ मनीषिभिः । • एतच्छौचं गृहस्थानां द्विगुणं ब्रह्मचारिणाम् । त्रिगुणं वानप्रस्थानां यतीनां च चतुर्गुणम् ।।२१२ ।। માટી વડે શુદ્ધિ લિંગને વિષે એક વાર, ગુદાસ્થાનને વિષે ત્રણ વાર, એક હાથમાં દશ વા૨ અને બન્ને હાથને વિષે સાત વાર ડાહ્યા પુરુષોએ માટી વડે શુદ્ધિ જાણવી. આ પ્રમાણે ગૃહસ્થોને શૌચ છે, બ્રહ્મચારીને એથી બમણું, વાનપ્રસ્થોને ત્રણગણું 85 Page #134 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः ३ सर्वभावेन धादिज्ञानाज्ञाने कालकिनयाद्याः महालया हीसत्वाद्याः अनु श्रोतश्चारित्वाद्या बनीपकाः ४५०-४५४ सूत्राणि भने यतिमाने यतु । शौय छे. (२१२) ઉપર જણાવેલ કથન અન્ય મતિઓનું છે તે અહિં સમ્મત (માન્ય) નથી, પરંતુ ગંધ વગેરેના નાશ માત્રને શૌચપણાએ વિવક્ષિત હોવાથી અને તેનું જ યુક્તિયુક્તપણું હોવાથી શૌચ છે. પાણી વડે શૌચ તે અપશૌચ અર્થાત્ ધોવું ૨, અગ્નિ વડે અથવા અગ્નિના વિકારભૂત ભસ્મ વડે શૌચ તે તેજસૂશૌચ ૩, એવી રીતે શુચિ વિઘા વડે શૌચ તે મંત્રશૌચ ૪, બ્રહ્મબ્રહ્મચર્યાદિ કુશળ અનુષ્ઠાનરૂપ શૌચ તે બ્રહ્મશૌચ ૫. આ બ્રહ્મના કથન વડે ચાર પ્રકારનું સત્યાદિ શૌચ પણ સંગ્રહેલું છે, તે આ प्रभाग सत्यं शौचं तपः शौचं शौचमिन्द्रियनिग्रहः सर्वभूतदया शौचं, जलशौचं च पञ्चमम् ।।२१३।। સત્યશૌચ ૧, તપશૌચ ૨, ઇન્દ્રિયના નિગ્રહરૂપ શૌચ ૩, અને સર્વ પ્રાણીઓની દયારૂપ શૌચ ૪, આ ચતુર્વિધ तात्त्वि शौय छ] अने पाय/ ४शीय (माय) छ. (२१3) લૌકિકોએ વળી સાત પ્રકારે શૌચ કહેલું છે કેसप्त स्नानानि प्रोक्तानि स्वयमेव स्वयंभुवा । द्रव्य-भावविशुद्ध्यर्थमृषीणां ब्रह्मचारिणाम् ।।२१४॥ आग्नेयं वारुणं ब्राह्मं वायव्यं दिव्यमेव च । पार्थिवं मानसं चैव स्नानं सप्तविधं स्मृतम् ।।२१५॥ .. आग्नेयं भस्मना स्नानमवगाह्यं तु वारुणम् । आपोहृष्टामयं ब्राह्यं वायव्यं तु गवां रजः ।।२१६।। • सूर्यदृष्टं तु यद् दृष्टं तद्दिव्यमृषयो विदुः। पार्थिवं तु मृदा स्नानं मनः शुद्धिस्तु मानसम् ।।२१७।। સ્વયંભુએ સ્વયમેવ ઋષિઓને, બ્રહ્મચારીઓને દ્રવ્ય તથા ભાવની વિશુદ્ધિને માટે સાત પ્રકારના સ્નાનો કહેલા છે. અગ્નિ સંબંધી ૧, જળ સંબંધી ૨, બ્રહ્મ સંબંધી ૩, વાયવ્ય ૪, દિવ્ય પ, પૃથ્વી સંબંધી ૬, અને માનસ-મન સંબંધી ૭. આ સાત પ્રકારે સ્નાન કહેલું છે. ભસ્મ (રાખ) વડે સ્નાન કરવું અગ્નિ સંબંધી ૧, જળ વડે અવગાહવું (ન્હાવું) તે જળ સંબંધી ૨, સંધ્યા તથા વંદના ક્રિયામાં કાપોષ્ઠિામય મંત્ર વડે સ્નાન તે બ્રામ્ય ૩, ગાયોની રજરૂપ વાયવ્ય સ્નાન ૪, પ્રથમ સૂર્યને જોઈને જ પછી અન્ય વસ્તુ જોવી તેને ઋષિઓ દિવ્યસ્નાન કહે છે પ, માટી વડે સ્નાન તે પૃથ્વીસ્નાન ૬, અને મનની શુદ્ધિ તે मानसस्नान छ ७. (२१४-२१७) ।।४४८। અનંતર બ્રહ્મશૌચ કહ્યું તે જીવની શુદ્ધિરૂપ છે અને જીવને સાક્ષાત) છદ્મસ્થ જાણતા નથી, કેવલી તો જાણે છે, આ સંબંધથી છદ્મસ્થને ને જાણવા યોગ્ય અને કેવલીને જાણવા યોગ્ય વસ્તુનું પ્રતિપાદન કરવા માટે બે સૂત્ર કહે છે– पंच ठाणाई छउमत्थे सव्वभावेणंण जाणति ण पासति, तंजहा–धम्मत्थिकातं, अधम्मत्थिकातं, आगासत्थिकार्य, जीवं असरीरपडिबद्धं, परमाणुपोग्गलं । एयाणि चेव उप्पन्ननाणदंसंणधरे अरहा जिणे केवली सव्वभावेणं जाणति पासति, धम्मत्थिकातं जाव परमाणुपोग्गलं ।। सू० ४५०।। . अधोलोगे णं पंच अणुत्तरा महतिमहालता महानिरया पन्नत्ता, तंजहा–काले, महाकाले, रोरुते, महारोरुते, अप्पतिट्ठाणे १ । उड्डलोगे णं पंच अणुत्तरा महतिमहालता महाविमाणा पन्नत्ता, तंजहा-विजये, वेजयंते, जयंते, अपराजिते, सव्वट्ठसिद्धे २ ।। सू० ४५१।। पंच पुरिसजाता पन्नत्ता, तंजहा–हिरिसत्ते, हिरिमणसत्ते, चलसत्ते, थिरसत्ते, उदतणसत्ते ।। सू० ४५२।। पंच मच्छा पन्नत्ता, तंजहा–अणुसोतचारी, पडिसोतचारी, अंतचारी, मज्झचारी, सव्वचारी । एवामेव पंच भिक्खागा पन्नत्ता, तंजहा–अणुसोतचारी जाव सव्वचारी । सू० ४५३॥ पंच वणीमगा पन्नत्ता, तंजहा–अतिधिवणीमते, किविणवणीमते, माहणवणीमते, साणवणीमते, समणवणीमते ।। सू० ४५४॥ 86 Page #135 -------------------------------------------------------------------------- ________________ काध्ययने उद्देशः । सबंधावेन धादिज्ञानाज्ञाने कालविजयाद्याः महालया हीसत्वाद्याः अनुश्रोतश्चारित्वाद्या वनोपकाः ४५०-४५४ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ (૧) પાંચ સ્થાનો-વસ્તુઓને છદ્મસ્થ જીવ (અતિશયવાળા અવધિ વગેરે જ્ઞાનથી રહિત) સર્વભાવથી-પ્રત્યક્ષથી જાણતો નથી અને દેખતો નથી, તે આ પ્રમાણે—ધર્માસ્તિકાયને, અધર્માસ્તિકાયને, આકાશાસ્તિકાયને, દેહમુક્ત જીવને અને પરમાણુપુદ્ગલને. એ જ પાંચ વસ્તુઓને ઉત્પન્ન થયેલ કેવલજ્ઞાન અને કેવલદર્શનને ધરનાર અઈનું, જિન, કેવલી સર્વભાવ વડે ધર્માસ્તિકાયને યાવત્ પરમાણુપુદ્ગલને જાણે છે તેમજ દેખે છે. //૪૫oll અધોલોકને વિષે પાંચ ઉત્કૃષ્ટા (અત્યંત મોટા) મહાનરકાવાસાઓ કહેલા છે, તે આ પ્રમાણે—કાળ, મહાકાળ, રૌરુક, મહારૌરુક અને અપ્રતિષ્ઠાન ૧, ઊર્ધ્વલોકને વિષે પાંચ અનુત્તર (અત્યંત મોટા) મહાવિમાનો કહેલા છે, તે આ પ્રમાણે–વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ ૨. //૪૫૧// પાંચ પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—દ્દીસત્ત્વ-લજ્જાથી પૈયને રાખનાર ૧, ડ્રીમનસત્ત–લજ્જાથી મનમાં જ સત્ત્વને રાખનાર પણ કાયાથી નહિ ર, ચલસત્ત્વ-અસ્થિર સત્ત્વવાળો ૩, સ્થિર સત્ત્વવાળો ૪, અને વૃદ્ધિ પામતા સત્ત્વ-ધર્યવાળો ૫. //પર// પાંચ પ્રકારના મસ્સો કહેલા છે, તે આ પ્રમાણે–પ્રવાહની પાછળ ચાલનાર ૧, પ્રવાહની સામે ચાલનાર ૨, કિનારાને પડખે ચાલનાર ૩, પ્રવાહના મધ્યમાં ચાલનાર ૪, અને સર્વ રીતે ચાલનાર ૫, એ દૃષ્ટાંતે પાંચ પ્રકારના સાધુઓ કહેલા છે, તે આ પ્રમાણે–ઉપાશ્રયથી આરંભીને ભિક્ષા કરનાર ૧, દૂરથી આરંભીને ઉપાશ્રય તરફ ભિક્ષા કરનાર ૨, પડખાના ઘરથી ભિક્ષા કરનાર ૩, મધ્યના ઘરોમાં ભિક્ષા કરનાર ૪, અને સર્વ રીતે ભિક્ષા કરનાર પ. //૪૫ll પાંચ પ્રકારના વનપક-યાચક કહેલા છે, તે આ પ્રમાણે—જે ભોજનસમયે આવેલ તે અતિથિ, દાનની પ્રશંસાપૂર્વક ભક્ત પાસેથી મેળવવાને ઇચ્છે છે તે અતિથિવનીપક, દરિદ્રીવનીપક, બ્રાહ્મણવનીપક, શ્વાનવનીપક અને શ્રમણવનીપક (તાપસાદિ) છે. //૪૫૪ (20) 'છમળે” ત્યાદિ સુગમ છે. વિશેષ એ કે-છબસ્થ એટલે અવધિજ્ઞાન વગેરે અતિશયથી રહિત જાણવા. જો એમ નહિ માનીએ તો અમૂર્તપણાથી ધર્માસ્તિકાય વગેરેને ન જાણતો થકો પણ પરમાણુ પ્રત્યે અવધિજ્ઞાની વગેરે છબસ્થ જાણે છે, કેમ કે પરમાણુનું તો મૂર્ણપણું છે. હવે કોઈ એમ કહે કે-સૂત્રમાં “સર્વભાવ વડે ન જાણવાનું કહેલ છે.” તેથી પરમાણુને કપંચિકેટલાએક પર્યાયોને જાણતો થકો પણ અનંત પર્યાયપણાએ જાણતો નથી. જો એમ માનીએ તો સૂત્રમાં કહેલ પાંચની સંખ્યાનો નિયમ વ્યર્થ થશે, કેમ કે ઘટાદિ અનેક પદાર્થોને અકેવલી-છપ સર્વ પર્યાય વડે જાણવા અસમર્થ છે. મા હેતુથી. સવ્વમા' તિક કહ્યું છે, કેમ કે શ્રુતજ્ઞાન વડે અસાક્ષાત્કારરૂપે જાણે છે જ. આ શરીર પ્રતિબદ્ધ-દેહથી મુક્ત થયેલ જીવને ન જાણે પરમાણુરૂપ પુદ્ગલ તે પરમાણુપુદ્ગલ. (આ કચણુકાદિના ઉપલક્ષણરૂપ છે.) I૪૫oll જેમ જિનેશ્વર આ પાંચ અતીન્દ્રિય પદાર્થોને જાણે છે તેમ બીજા પણ અતીન્દ્રિય પદાર્થોને જાણે છે માટે અધોલોક અને ઉર્ધ્વલોકમાં રહેલ, પાંચ સ્થાનકમાં અવતરતી અતીન્દ્રિય વસ્તુને દેખાડતા થકા બે સૂત્રને કહે છે—'કહો'ત્યાર સ્પષ્ટ છે. વિશેષ એ કે–'દોસ્તોપ’ ત્તિ સપ્તમ પૃથ્વીને વિષે અનુત્તર (સર્વથી ઉત્કૃષ્ટ) કેમ કે વેદનાદિપણાથી અથવા તેથી આગળ નરકનો અભાવ છે. કાળાદિ ચાર નરકવાસાઓનું મહાપણું ક્ષેત્રથી પણ અસંખ્યાત યોજનવાળું હોવાથી છે અને અપ્રતિષ્ઠાન નરકાવાસાનું તો એક લાખ યોજન પ્રમાણ છતે પણ આયુષ્યનું અતિમહત્વ (૩૩ સાગર) હોવાથી મહાનપણું છે. એવી રીતે ઉર્વલોકને વિષે પણ જાણવું. ૪પ૧|| કાળાદિક નરકવાસાઓને વિષે અને વિજયાદિ મહાવિમાનોને વિષે સત્ત્વાધિક પુરુષો જ જાય છે, આ હેતુથી સત્ત્વનું પ્રતિપાદન કરવા માટે કહે છે–વ પુસ્તેિ' ત્ય િરિરિતિ' રિટ્રિયા—લજા વડે સાધુઓને પરીષહોને વિષે અને 1 પરમાવધિજ્ઞાની પણ ઘટાદિક પદાર્થના અમુક પર્યાયોને જ જાણે છે. . વઝષભનારાચ સંઘયણવાળા જ ઉક્ત સ્થાનોમાં જાય છે કારણ કે સંધયણ પ્રમાણે જ સત્ત્વ હોય છે. - 87 A Page #136 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः ३ सर्वभावेन धर्मादिज्ञानाज्ञाने कालविजयाद्याः महालया हीसत्त्वाद्याः अनु श्रोतचारित्वाद्या वनीपकाः ४५०-४५४ सूत्राणि અન્યને સંગ્રામાદિકને વિષે અવિચલરૂપ સત્ત્વ છે જેને તે વ્હીસત્ત્વ, તથા લજ્જા વડે પણ મનમાં જ સત્ત્વ છે જેને પરંતુ શીત વગેરેને વિષે કંપ વગેરે વિકારના ભાવથી શરીરને વિષે સત્ત્વ નથી તે હીમનઃસત્ત્વ, ચલ (ક્ષણભંગુર) સત્ત્વ છે જેને તે ચલસત્ત્વ, એનાથી વિપરીત-નિશ્ચળ હોવાથી સ્થિરસત્ત્વ, ઉદયને પામતું પ્રવર્લ્ડમાન–વધતું છે સત્ત્વ જેને તે ઉદયનસત્ત્વ. અનંતર સત્ત્વવાળો પુરુષ કહ્યો છે તે ભિક્ષુ (સાધુ) જ છે માટે તેનું સ્વરૂપ પ્રતિપાદન કરવા માટે દાષ્ટ્રતિક 'પંઘ મછે' ત્યારિ૦ બે સૂત્ર કહે છે. મત્સ્યને લગતું વિવરણ પૂર્વની જેમ સ્પષ્ટ છે.' ભિક્ષાક-સાધુ તો અનુશ્રોતચારીની જેમ અનુશ્રોતચારીઉપાશ્રયથી શરૂ કરીને ભિક્ષા કરનાર તે પ્રથમ, પ્રતિશ્રોતચારીની જેમ પ્રતિશ્રોતચારી તે દૂરના ઘરોથી આરંભીને ઉપાશ્રયથી સન્મુખ ગોચરી કરનાર–આ દ્વિતીય, અંતચારી–પડખાના ઘરોમાં ગોચરી કરનાર–આ ત્રીજો, શેષ બે સુગમ છે. ૪પ૩/l. ભિક્ષાકના અધિકારથી ભિક્ષુકવિશેષને જ પાંચ પ્રકારે કહે છે. 'પં' ત્યાદિ સ્ફટ છે. વિશેષ એ કે-બીજાઓને પોતાનું દુ:ખિતપણું દર્શાવવા વડે અનુકુળ ભાષણથી જે દ્રવ્ય મેળવાય છે તે ‘વની” પ્રતીત છે. તેને પિવતિ–આસ્વાદે છે અથવા . 'તીતિ' સાચવે છે તે વનપઃ, તે જ વનપક અર્થાત્ યાચક. અહિં પ્રસ્તુતમાં તો અતિથિ વગેરેનો જે ભક્ત હોય છે તેની પ્રશંસા કરવા વડે તેને દાનની સન્મુખ કરે છે તે વનપક, ભોજનના સમયમાં ઉપસ્થિત થયેલ પ્રાપૂર્ણક (મહેમાન) અતિથિ. તેના (દાતારના) દાનની પ્રશંસા વડે તે ભક્ત પાસેથી મેળવવાને ઇચ્છે છે તે અતિથિને આશ્રયીને વનપક તે અતિથિવીપક. કહ્યું છે કે– पाएण देइ लोगो, उवगारिसु परिजिए व जुसिए वा । जो पुण अद्धाखिन्नं, अतिहिं पूएइ तं दाणं ॥११८॥ . [નિશીથ ભાષ્ય ૪૪રપ તિ] પ્રાયઃ ઘણા લોકો ઉપકારીઓને, પરિચયવાળાઓને અને પ્રીતિવાળાઓને (મિત્રાદિને) દાન આપે છે પણ તે દાન કહેવાય નહિ, પરંતુ માર્ગમાં ચાલવાથી થાકેલ અતિથિને જે દાતાર પૂજે છે, દાન આપે છે તે દાનનું મહાફળ છે. (૨૧૮) આવી રીતે બીજા પણ વનીપકો જાણવા. વિશેષ એ કે-દુઃખમાં રહેલા રંક વગેરે. ઉદાહરણ किविणेसु दुम्मणेसु य, अबंधवायंकिजुंगियंगेसु । पूयाहिज्जे लोए, दाणपडागं हरइ देंतो ।।२१९।। [નિશીથ ભાગ ૪૪૨૪] કૃપણોને-દરિદ્રીઓને, ઇષ્ટના વિયોગાદિ વડે થયેલ દુર્મનવાળા-દુઃખિત હૃદયવાળાઓને અથવા દુર્બળોને, અબંધવસ્વજન ભાઈ વગેરેથી રહિત મનુષ્યોને, રોગવાળાઓને અને લંગડા, ઠુંઠા વગેરે ખંડિત અંગવાળ મનુષ્યોને દાતાર દાન આપતો થકો દાનની પતાકાને વિસ્તારે છે કેમ કે માનાદિ પૂજાને ઇચ્છતા લોકો સત્કાર કરનાર પ્રત્યે સત્કાર કરે છે પરંતુ નિઃસ્વાર્થવૃત્તિ વડે કૃપણાદિ (રકાદિ) ને જે દેવાય છે તે જ દાન શ્રેષ્ઠ કહેવાય છે. (૨૧૯) માહન એટલે બ્રાહ્મણો. આ સંબંધી ઉદાહરણलोयाणुग्गहकारिसु, भूमीदेवेसु बहुफलं दाणं । अवि नाम बंभबंधुसु, किं पुण छक्कम्मनिरयाणं ।।२२०।। [ નિક ભાષ્ય ૪૪૨૩]. પિંડપ્રદાનના દેવા વડે લોકોને ઉપકાર કરનારા ભૂદેવો-બ્રાહ્મણોને વિષે નામ માત્ર ગુણ રહિત જાતિ માત્ર બ્રાહ્મણોને વિષે દેવાતું દાન બહુ ફળવાળું થાય છે તો યજન, યાજનાદિ ષટ્કર્મને કરનારાઓને વિષે દાન દેવાથી મહાફળ થાય તેમાં તો કહેવું જ શું? (૨૨૦) જાનવનીપક નીચે પ્રમાણે જાણવા– __ अवि नाम होज्ज सुलभो, गोणाईणं तणाइ आहारो । छिच्छिक्कारहयाणं, नहु सुलभो होज्ज सुणताणं ।।२२१।। 1. ચોથા ઠાણામાં કહેવાઈ ગયેલ છે. 88 - Page #137 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः ३ अचेलकप्राशस्त्यमुत्कलाः समितयः ४५५ - ४५७ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ केलासभवणा एए, गुज्झगा आगया महिं । चरंति जक्खरूवेणं, पूयाऽपूयाहिताऽहिता ।। २२२ ।। [निशीथ भाष्य ४४२६-२७] ગાય વગેરેને તૃણાદિ ખોરાક સુલભ હોય છે, પરંતુ છિછિ-તિરસ્કાર વડે હણાયેલ શ્વાનોને ક્યારે પણ ખોરાક સુલભ થતો નથી તેથી તેને દેવામાં વિશેષ લાભ છે. તે શ્વાનો કૂતરારૂપ નથી કિંતુ ગુહ્યક દેવવિશેષો, કૈલાસભુવનથી ભૂમિ ઉપર આવીને યક્ષરૂપે શ્વાનની આકૃતિ વડે ફરે છે તેથી તેઓની પૂજા વડે હિત થાય છે અને પૂજા ન કરવાથી અહિત થાય છે. (૨૨૧-૨૨૨) શ્રમણો પાંચ પ્રકારના છે–'નિગ્રંથો, શાક્ય-બૌદ્ધ સાધુઓ, તાપસો, વૈરિકો–ભગવા વસ્ત્રવાળા સંન્યાસીઓ અને આજીવિકોગોશાલક મતવાળા, શાક્ય વનીપકો સંબંધે કહ્યું છે કે— भुजंति चित्तकम्मट्ठिया, व कारुणियदाणरुइणो य । अवि कामगद्दभेसु वि, न नस्सए किं पुण जतीसु? ।।२२३|| [ निशीथ भाष्य ४४२१ इति ] ચિત્રના કાર્યમાં સ્થિર રહેલાની જેમ કરુણાવાળા અને દાનની રુચિવાળા શાક્યાદિકો ભોજન કરે છે તેથી તેઓને અવશ્ય ભોજન આપવું. વિષયને વિષે બૃદ્ધ થયેલ બ્રાહ્મણોને વિષે આપેલું દાન પણ જો નાશ પામતું નથી તો પછી યતિઓ (શાક્યાદિ સાધુઓ) ને વિષે આપેલું દાન કેમ નાશ પામે? અર્થાત્ બહુ ફળવાળું થાય. (૨૨૩) એમ તાપસવનીપક વગેરે પણ જાણવા. I૪૫૩|| વનીપક કહ્યો, તે સાધુવિશેષ છે અને સાધુ અચેલક હોય છે તેથી અચેલપણાની પ્રશંસાના સ્થાનકો કહે છે— पंचर्हि ठाणेहिं अचेल पसत्थे भवति, तंजहा - अप्पा पडिलेहा १, लाघविते पसत्थे २, रूवे वेसासिते ३, तवे અન્નાતે ૪, વિન્ડો રૂિિનાદે ।। સૂ॰ ૪૬।। પુત્ર મુદ્દા પશત્તા, તનહા-વહુને, રખ્ખુ તે, તેવુ તે, વેસુ તે, તબુદ્દાત્તે । સૂ॰ ૪૬૬॥ पंच समितीतो पन्नत्ताओ, तंजहा - इरियासमिती, भासासमिती जाव पारिट्ठावणियासमिति ।। सू० ४५७।। (મૂળ) પાંચ પ્રકાર વડે અચેલક સાધુ પ્રશંસનીય થાય છે, તે આ પ્રમાણે—અલ્પ પ્રત્યુપેક્ષા-થોડી ઉપધિ હોવાથી થોડું પડિલેહણ હોય ૧, પ્રશસ્ત લાઘવપણું-અલ્પ ઉપધિ અને રાગાદિ અલ્પ હોય ૨, વૈશ્વાસિકરૂપ-વિશ્વાસ ઉપજાવનાર વેષ ૩, જિનેશ્વરોને અનુમત ઉપકરણ સંલીનતારૂપ તપ ૪, અને મહાન્ ઇન્દ્રિયોનો નિગ્રહ હોય ૫. ૪૫૫॥ પાંચ પ્રકારના ઉત્કટો–પ્રચંડ પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—અપરાધમાં આકરો દંડ કરનાર તે દંડઉત્કટ ૧, રાજ્યઐશ્વર્યમાં ઉત્કટ તે રાજ્યોત્કટ ૨, ચોરીમાં ઉત્કટ તે સ્નેનઉત્કટ ૩, દેશમાં ઉત્કટ તે દેશોત્કટ ૪, અને સર્વમાં ઉત્કટ તે સર્વોત્કટ ૫. ૪૫૬॥ 3, પાંચ સમિતિઓ (સમ્યક્ષકારે પરિણામની ચેષ્ટા) કહેલી છે, તે આ પ્રમાણે—ઈર્યાસમિતિ-ગમનાગમનમાં સમ્યક્ પ્રવૃત્તિરૂપ, ભાષાસમિતિ-હિત, મિત અને સંદેહ રહિત બોલવારૂપ, એષણાસમિતિ-બેંતાલીશ દોષ રહિત આહારના ગ્રહણરૂપ વિશુદ્ધિ, આદાનભાંડમાત્રનિક્ષેપણસમિતિ-ઉપધિ વગેરેને લેવા-મૂકવામાં જયણા પ્રવૃત્તિરૂપ, પારિજ઼ાપનિકાસમિતિ–ઉચ્ચાર, પાસવણ, શ્લેષ્મ, મલ, નાકની લીટ વગેરેને યતત્તાપૂર્વક પરઠવવારૂપ. ૪૫૭॥ (ટી૦) 'પૅનહી' ત્યા॰િ સુગમ છે. વિશેષ એ કે-નથી વિદ્યમાન વેજ્ઞાનિ—વસ્ત્રો જેને તે અચેલક જિન3 કલ્પિક વિશેષ, તે 1. અહિં શાક્યાદિ શ્રમણો જાણવા કારણ કે તેઓ ગૃહસ્થને ઘેર ભોજન કરે છે પરંતુ નિગ્રંથોને તો ભિક્ષાચર્યા હોય છે. 2. ઉક્ત અતિથિ વગેરે વનીપકના પ્રસંગમાં કહેવાયેલી ગાથાઓ લૌકિક મતની માન્યતાને અંગે છે. 3. વજ્ર અને પાત્રની લબ્ધિયુક્ત જિનકલ્પિક માત્ર રજોહરણ અને મુખવસ્રિકારૂપ દ્વિવિધ ઉપકરણના ધારક હોય છે. 89 Page #138 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः ३ जीव भेदगत्यागतयः कलादीनामचित्तता संवत्सराः ४५८ - ४६० सूत्राणि વસ્ત્રના અભાવથી જ [વસ્ત્ર રહિત] હોય છે. તથા 'જિનકલ્પિક વિશેષ અને સ્થવિરકલ્પિક મુનિ અલ્પ, અલ્પ મૂલ્યવાળા, પ્રમાણોપેત, જીર્ણ અને મલિન વસ્ત્રવાળા હોવાથી અચેલક કહેવાય છે. 'પ્રશસ્તઃ' તીર્થંકર અને ગણધરાદિ વડે પ્રશંસાયેલ છે. અચેલકને અલ્પ પ્રત્યુપેક્ષા-થોડી પડિલેહણા હોય એમ સમજવું, કેમ કે પડિલેહણ કરવા યોગ્ય તથાવિધ ઉપધિનો અભાવ હોય છે જેથી સ્વાધ્યાય વગેરેની હાનિ થતી નથી ૧, તથા લઘુનો ભાવ તે લાઘવ, તે જ લાઘવિક દ્રવ્યથી અને ભાવથી પણ રાગના વિષયના અભાવથી ૨, પ્રશસ્ત-અનિંદ્ય હોય, તથારૂપ સાધુ વેષ વૈશ્વાસિક–નિર્લોભતાનો સૂચક હોવાથી વિશ્વાસના પ્રયોજનભૂત થાય ૩, ઉપકરણની સંલીનતારૂપ તપ અનુજ્ઞાત–જિનેશ્વરને સમ્મત હોય ૪, તથા વિપુલ ઇન્દ્રિયોનો મહાનિગ્રહ હોય. ઉપકરણ સિવાય સ્પર્શ (ચામડી) ને પ્રતિકૂળ શીત, વાત અને તાપ વગેરે સહન થતા નથી એટલે ઉપકરણ ધર્મમાં સહાયક છે ૫. ૪૫૫॥ ઇન્દ્રિયોનો નિગ્રહ સત્ત્વથી ઉત્કટ પુરુષો વડે જ શક્ય છે માટે ઉત્કટના ભેદોને કહે છે—'પંન્ને' ત્યાદ્રિ વિશેષ એ કે'સતા' ત્તિ॰ આકરા અથવા વૃદ્ધિવાળા, તેમાં દંડ–આજ્ઞા અથવા અપરાધને વિષે દંડવું અથવા સૈન્ય છે પ્રકૃષ્ટ જેનો અથવા તેના વડે–આજ્ઞાદિ વડે જ આકરો છે તે દંડોત્કટ અથવા દંડ વડે ‘ઉત્કલયતિ’ વૃદ્ધિને જે પામે તે દંડોત્કટ. આવી રીતે સર્વત્ર જાણવું. વિશેષ એ કે–રાજ્ય-પ્રભુતા, તેનો ચોરલોકો, દશ-મંડળ અને સર્વ એટલે આ બધાયનો સમુદાય. I૪૬૫॥ અસંયત, દંડાદિ વડે આકરો હોય છે, સંયત તો સમિતિઓ વડે ઉત્કટ–આકરો હોય છે, માટે સમિતિઓને કહે છે— 'પંચે' ત્યાદ્િ॰ સુગમ છે. વિશેષ એ કે–સમ્–એકીભાવ વડે ‘ઇતિ’-પ્રવૃત્તિ તે સમિતિ, અર્થાત્ સારા એકાગ્ર પરિણામની ચેષ્ટા. ફેરળમી†—ગમનમાં સમિતિ તે ઈર્યાસમિતિ. કહ્યું છે કે—/સમિતિ†મ રથ-શટ-યાન-વાદના-તેષુ માTMપુ સૂર્યરશ્મિપ્રતાપિતેવુ પ્રાસુ વિવિષ્લેષુ યુમાત્રદૃષ્ટિના મૂત્વા ગમનાગમનું ર્તવ્યમ્ । [આવ॰ હાર્િ॰ ત્તિ] ‘રથ અને ગાડું વગે૨ે યાન અને અશ્વાદિ વાહનો વડે ગમન કરાયેલ, સૂર્યના કિરણો વડે તપેલ, અચિત્ત અને વિવિક્ત-સ્ત્રી વગેરેથી જુદા માર્ગને વિષે યુગ માત્ર (ધોંસરાપ્રમાણ) દૃષ્ટિ વડે જોઈને ગમનાગમન કરવું તે ઈર્યાસમિતિ કહેવાય છે.’’ બોલવું તે ભાષા અને ભાષામાં સિમિત તે ભાષાસમિતિ, કહ્યું છે કે—ભાષાસમિતિનાંમ હિતમિતાસન્ધિધાર્થમાળામ્ [તત્ત્વાર્થ મા૦ ૧૪ fi] “હિતક૨, મિત અને સંદેહ રહિત અર્થનું કહેવું તે ભાષાસમિતિ” ૨, તથા ગવેખવું તે એષણા, ગવેષણ, ગ્રહણ અને ગ્રાસની એષણાના ભેદો અથવા શંકાદિ લક્ષણવાળા ભેદોમાં સમિતિ તે એષણાસમિતિ કહ્યું છે કે—ષાસમિતિર્રામ ગોવરતેન મુનિના સમ્યનુપયુવર્તન નવોટિપરિશુદ્ધ ગ્રાહ્યમ્ ।‘ગોચરી ગયેલ સાધુએ સમ્યગ્ ઉપયોગ વડે નવ કોટિથી સર્વથા શુદ્ધ આહારાદિ ગ્રહણ કરવા યોગ્ય છે.’’ ભાંડમાત્રતમામ ઉપધિને વિષે લેવા મૂકવાના વિષયમાં સુંદર ચેષ્ટા તે આદાનભાંડમાત્રનિક્ષેપણાસમિતિ. આ વિષયમાં પૂર્વે કહેલા અપ્રત્યુપેક્ષિત-અપ્રમાર્જિતાદિ સાંત ભાંગા થાય છે ૪, ઉચ્ચાર, પ્રશ્રવણ-મૂત્ર, ખેલ-શ્લેષ્મ [ફૂંક], જલ્લ–મેલ અને સિંઘાન-નાકમાં ઉત્પન્ન થયેલ શ્લેષ્મ-લીંટ. અહિં પણ તે જ સાત ભાંગા થાય છે. 1184011 સમિતિનું પ્રરૂપણ જીવની રક્ષા વાસ્તે કરેલ છે તેથી જીવના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે આઠ સૂત્ર કહે છે— पंचविधा संसारसमावन्नगा जीवा पन्नत्ता, तंजहा - एगिंदिता जाव पंचेंदिता १। एगिंदिया पंचगइया पंचागतिता पन्नत्ता, तंजहा–एर्गिदिए एगिंदितेसु उववज्जमाणे एगिंदितेहिंतो वा जाव पंचेंदिएहिंतो वा उववज्जेजा, से चेव णं 2 से एगिंदिते एगिंदितत्तं विप्पजहमाणे एगिंदितत्ताते वा जाव पंचेंदितत्ताते वा गच्छेज्जा २ । बेइंदिया पंचगतिता 1. બીજા જિનકલ્પિક મુનિઓ ત્રિવિધ, ચતુર્વિધ, પંચવિધ, નવવિધ, દવિધ, અગ્યારવિધ અને દ્વાદશવિધ ઉપકરણધારી હોય છે. 2. આ સૂત્રમાં જે 'મે' શબ્દ કહેલ છે તેમાંથી પ્રથમના સે શબ્દ વડે ભૂતકાળમાં જે એકેન્દ્રિય જીવ તે જ વર્તમાન કાળમાં એકેન્દ્રિયપણાને છોડે છે તે બીજા 'È' શબ્દથી જણાવેલ છે. આથી એકાંત અનિત્ય પક્ષનું નિરસન કરેલ છે અને 'ગજ્જેજ્જ્ઞા' શબ્દ ભવિષ્યકાળને સૂચવે છે. આથી ત્રણે કાલમાં સત્તા સ્થાપન કરેલ છે. 90 Page #139 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः ३ जीवभेदगत्यागतयः कलादीनामचित्तता संवत्सराः ४५८-४६० सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ पंचागइया एवं चेव ३ । एवं जाव पंचेंदिया । पंचेंदिया पंचगतिता पंचागतिता पन्नत्ता, तंजहा-पंचेंदिया जाव गच्छेज्जा ४-५-६ । पंचविधा सव्वजीवा पन्नत्ता, तंजहा–कोहकसायी जाव लोभकसायी, अकसायी ७ । अहवा पंचविधा सव्वजीवा पन्नत्ता, तंजहा–नेरइया जाव देवा, सिद्धा ७ ॥ सू० ४५८।। अह भंते! कल-मसूर-तिल-मुग्ग-मास-णिप्फाव-कुलत्थ-आलिसंदग-सतीण-पलिमंथगाणं एतेसि णं धन्नाणं कोट्ठाउत्ताणं जधा सालीणं जाव केवतितं कालं जोणी संचिट्ठति? गोयमा! जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं पंच संवच्छराइं, तेण परं जोणी पमिलायति, जाव तेण परं जोणीवोच्छेदे पण्णत्ते ।। सू० ४५९।। पंच संवच्छरा पन्नत्ता.तंजहा–णक्खत्तसंवच्छरे,जगसंवच्छरे, पमाणसंवच्छरे, लक्खणसंवच्छरे,सर्णिचरसंवच्छरे १। जुगसंवच्छरे पंचविहे पन्नत्ते, तंजहा-चंदे, चंदे, अभिवड्डिते, चंदे, अभिवड्डिते चेव २, पमाणसंवच्छरे पंचविधे पन्नत्ते, तंजहा–णक्खत्ते, चंदे, उऊ, आदिच्चे, अभिवड्डिते ३, लक्खणसंवच्छरे पंचविहे पन्नत्ते, तंजहासमगं नक्खत्ता जोगं, जोयंति समगं उदू परिणमंति । णच्चुण्ह णातिसीतो, बहूदतो होति नक्खत्ते ।।१।। ससि सगलपुण्णमासी; जोतेति विसमचारिणक्खत्ते । कडूतो बहूदतो वा, तमाहु संवच्छरं चंदं ।।२।। विसमं पवालिणो परिणमंति अणुदूसु देंति पुप्फफलं । वासं ण सम्म वासति, तमाहु संवच्छरं कम्मं ।।३।। पुढविदगाणं तु रसं पुप्फफलाणं तु देति आदिच्चो । अप्पेण वि वासेणं, सम्म निप्फज्जए सासं ।।४।। आदिच्चतेयतविता, खण-लव-दिवसा उऊ परिणमंति । पूरेति य रेणु]थलताई, तमाहु अभिववितं जाणे ।।५।। ।। सू० ४६०॥ (મૂળ) પાંચ પ્રકારના સંસારી જીવો કહેલા છે, તે આ પ્રમાણે–એકેન્દ્રિયો યાવત્ પંચેદ્રિયો ૧, એકેન્દ્રિયો પાંચ ગતિવાળા અને પાંચ આગતિવાળા કહેલા છે, તે આ પ્રમાણે—એકેન્દ્રિય એટલે એકેન્દ્રિયના આયુષના ઉદયવાળો જીવ, એકેન્દ્રિયને વિષે ઉપજતો થકો એકેન્દ્રિયમાંથી યાવતુ પંચેન્દ્રિયોમાંથી આવીને ઉપજે તે જ એકેન્દ્રિય જીવ, તે એકેન્દ્રિયપણાને છોડતો થકો એકેન્દ્રિયપણામાં યાવત્ પંચેન્દ્રિયપણામાં જાય-ઉપજે ૨, બેઇન્દ્રિય જીવો પાંચ ગતિવાળા અને પાંચ આગતિવાળા પૂર્વોક્ત રીતે જાણવા ૩, એવી રીતે યાવત્ ઇન્દ્રિયો, ચઉરિન્દ્રિયો અને પંચેન્દ્રિયો પાંચ ગતિ અને પાંચ આગતિવાળા કહેલા છે, તે આ પ્રમાણે—પંચેન્દ્રિયના આયુષ્યના ઉદયવાળા જીવ, પંચેન્દ્રિયોને વિષે ઉપજતો થકો એકેન્દ્રિયોમાંથી યાવત્ પંચેન્દ્રિયોમાંથી આવીને ઉત્પન્ન થાય તે જ પંચેન્દ્રિય જીવ, તે પંચેન્દ્રિયપણાને છોડતો થકો એકેન્દ્રિયપણામાં યાવત્ પંચેન્દ્રિયપણામાં જાય-ઉત્પન્ન થાય. ૪-૫-૬, પાંચ પ્રકારના સર્વ જીવો કહેલા છે, તે આ પ્રમાણે—ક્રોધકષાયી, માનકષાયી, માયાકષાયી, લોભકષાયી અને અકષાયી ૭, અથવા પાંચ પ્રકારના સર્વ જીવો કહેલા છે, તે આ પ્રમાણે–નરયિકો યાવત્ દેવો અને સિદ્ધ જીવો. Ir૪૫૮ भगवन्! qeel, मसूर, तिल, मका, 452, पद, पुगथी, योगा, तुर भने l य९॥-0 पान्याने अ61२मां ઘાલ્યા હોય (જેમ શાલિના વિષયમાં ત્રીજા ઠાણામાં કહેલું છે તેમ અહિં પણ કહેવું) તો યાવત્ કેટલા કાળ પર્યત સચિત્તયોનિ રહે? ઉત્તર-હે ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટથી પાંચ વર્ષ પર્યત સચિત્તયોનિ રહે છે, ત્યાર પછી યોનિપ્લાન થાય છે (કરમાય છે). ત્યાર પછી યોનિનો વિચ્છેદ-નાશ થાય છે. /૪પ૯ll પાંચ સંવત્સરો કહેલા છે, તે આ પ્રમાણે—નક્ષત્રસંવત્સર, યુગસંવત્સર, પ્રમાણસંવત્સર, લક્ષણસંવત્સર અને શનૈશ્ચરસંવત્સર ૧, યુગસંવત્સર પાંચ પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે–ચંદ્રસંવત્સર, ચંદ્રસંવત્સર, અભિવદ્ધિતસંવત્સર, - 91 Page #140 -------------------------------------------------------------------------- ________________ 3, श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः ३ जीव भेदगत्यागतयः कलादीनामचित्तता संवत्सराः ४५८ - ४६० सूत्राणि ચંદ્રસંવત્સર અને અભિવર્ધિતસંવત્સર ૨, પ્રમાણસંવત્સર પાંચ પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે—નક્ષત્ર, ચંદ્ર, ઋતુ, આદિત્ય (સૂર્ય) અને અભિવિદ્ધિતસંવત્સર ૩, લક્ષણસંવત્સર પાંચ પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે—સમાનપણાએ કૃતિકાદિ નક્ષત્રો કાર્તિક પૂર્ણિમાદિ તિથિઓની સાથે સંબંધ ક૨ે છે. સમપણાએ ઋતુઓ પરિણમે છે, અત્યંત ઉષ્ણ નહિં તેમ શીત નહિં અને બહુ ઉદકવાળો જે હોય છે તે લક્ષથી નક્ષત્રસંવત્સર કહેવાય છે. (૧) જે સંવત્સરમાં ચંદ્રમા તમામ પૂર્ણિમાઓની સાથે સંબંધ કરે છે તથા નક્ષત્રો માસના નામથી વિષમચારી હોય છે અર્થાત્ કાર્તિક પૂર્ણિમાએ કૃત્તિકાને બદલે ભરણી અને રોહિણી હોય, અતિશીત અને અતિતાપ હોય તેમ બહુ પાણી હોય તેને શાસ્ત્રકારો લક્ષણથી ચંદ્રસંવત્સર કહે છે. (૨) વિષમપણાએ વૃક્ષો અંકુરાદિ અવસ્થાને પામે છે, ઋતુ સિવાય પુષ્પ તથા ફળાદિને આપે છે, સારી રીતે વર્ષાદ વરસતો નથી તેને શાસ્ત્રજ્ઞો કર્મસંવત્સર કહે છે અથવા ઋતુ કે સાવનસંવત્સર પણ કહેવાય છે. (૩) જે સંવત્સરમાં પૃથ્વીનો રસ અને ઉદકનો રસ (મધુરપણું અને ચીકાશ) સૂર્ય આપે છે તેને લઈને અલ્પવૃષ્ટિથી પણ સારી રીતે ધાન્યની પેદાશ થાય છે તેને પંડિતો લક્ષણથી સૂર્યસંવત્સર કહે છે. (૪) જે સંવત્સરમાં સૂર્યના તેજથી તપેલ એવા મુહૂર્ત, લવ, દિવસ અને ઋતુઓ પરિણમે છે તથા પવન વડે ઊડેલ ધૂળથી જમીન પૂરાય છે તેને વિદ્વાનો લક્ષણથી અભિવદ્ધિંતસંવત્સર કહે છે. હે શિષ્ય! તું પણ તેમ જ જાણે. ૪૬૦ી (ટી૦) 'પંષવિદે' ત્યાિ સ્ફુટ છે. વિશેષ એ કે–સંસાર સમાપન્નકો–સંસારમાં વર્તનારા જીવો. વિપ્રનઃ—સર્વથા છોડતો થકો. સર્વ જીવો એટલે સંસારી અને સિદ્ધો. અકષાયી તે ઉપશાંતમોહ વગેરે. ૪૫૮॥ જીવોના અધિકારથી વનસ્પતિ જીવોને આશ્રયીને પાંચ સ્થાનકને કહે છે—'ગદ્દે' ત્યાદ્રિ ત્રીજા સ્થાનકની જેમ વ્યાખ્યા કરવી. વિશેષ એ કે-કલા-વટાણા, મસૂર તે ચણકિકા પણ કહેવાય છે, તિલ, મગ અને માત્ર (અડદ) પ્રતીત છે. નિષ્ફાવ–વાલ, કુલત્થ—ચોળા જેવી ચિપટી હોય છે અર્થાત્ કુળથી, આલિસિંદયા-ચોળા, સા—તુવેર અને પતિમાઃ કાળા ચણા. ૪૫૯|| ૬૭ અનંતર સંવત્સરના પ્રમાણ વડે યોનિનો,વ્યતિક્રમ કહ્યો, હવે તે સંવત્સર વિચારાય છે માટે 'પંચ સંવ∞રે' ત્યાવિ સૂત્રચતુષ્ટય છે. 'નવવત્તસંવરે' ત્તિ અહિં ચંદ્રનો નક્ષત્ર મંડળ સંબંધી ભોગકાળ તે નક્ષત્રમાસ, તે સત્યાવીશ દિવસ અને એક દિવસના સડસઠ ભાગ કરીએ તેવા એકવીશ ભાગ ૨૭૧, એવી રીતે બાર માસનો આ નક્ષત્રસંવત્સર છે. તે ત્રણ સો સત્યાવીશ દિવસ અને સડસઠીઆ એકાવન ભાગ ૩૨૭ નો થાય છે ૧, એમ પાંચ સંવત્સરનો એક યુગ થાય છે. તેના એક વિભાગભૂત કહેવાતા લક્ષણવાળા ચંદ્રાદિ યુગસંવત્સ૨ ૨, પ્રમાણ-દિવસ વગેરેના પરિમાણ વડે ઓળખાતો વક્ષ્યમાણ નક્ષત્રસંવત્સ૨ વગેરે જ પ્રમાણસંવત્સ૨ ૩, તે જ વક્ષ્યમાણસ્વરૂપ લક્ષણોની પ્રધાનતાથી લક્ષણસંવત્સર ૪, અને જેટલા કાળ વડે શનૈશ્વર (ગ્રહ) એક નક્ષત્રને અથવા બારે રાશિઓને ભોગવે તે શનૈશ્વરસંવત્સર કહેવાય છે. શ્રીચંદ્રપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે"सनिच्छरसंवच्छरे अट्ठाविसविहे पन्नत्ते- अभीई सवणे जाव उत्तरासाढा, जं वा सनिच्छरे महग्गहे तीसाए संवच्छरेहिं સર્વાં નવત્તમંડતા સમાશે'' [ચન્દ્ર૦ ૨૦ાર૦૮ ત્તિ] શનૈશ્વરસંવત્સર અઠ્યાવીશ પ્રકારે કહેલ છે–અભિજિત્, શ્રવણ યાવત્ ઉત્તરાષાઢા, અથવા શનૈશ્વર મહાગ્રહ, ત્રીશ વર્ષે સમસ્ત નક્ષત્રમંડળને પૂર્ણ કરે છે અર્થાત્ એકેક રાશિને અઢી અઢી વર્ષ ભોગવે છે ૫. યુગસંવત્સર પાંચ પ્રકારે છે, તે આ પ્રમાણે—'સઁવે' ત્તિ ઓગળત્રીશ દિવસ અને બાસઠીઆ બત્રીશ ભાગ ૨૯૭૨/ આ પ્રમાણવાળો કૃષ્ણપ્રતિપદાથી આરંભીને પૂર્ણિમાએ પૂર્ણ થયેલ તે ચંદ્રમાસ, તે માસના પ્રમાણ વડે બાર માસના પરિમાણવાળો ચંદ્રસંવત્સર હોય છે. તેનું પ્રમાણ આ પ્રમાણે—ત્રણ સો ચોપન દિવસ અને બાસઠીઆ બાર ભાગ ૩૫૪૧૨. આ પ્રમાણવાળો બીજો અને ચોથો ચંદ્રસંવત્સર પણ સમજવો. 'મિવગ્નિ' ત્તિ એકત્રીશ દિવસ અને એક દિવસના એક સો ચોવીશ ભાગ કરીએ તેવા એક સો એકવીશ ભાગપ્રમાણ અભિવર્ધિતમાસ ૩૧૧૨૧,, . આવા પ્રકારના માસ વડે બાર માસના પ્રમાણવાળો 92 Page #141 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः ३ जीवभेदगत्यागतयः कलादीनामचित्तता संवत्सराः ४५८-४६० सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ત્રીજો અભિવદ્ધિત સંવત્સર હોય છે, તે પ્રમાણ વડે ત્રણ સો વ્યાશી દિવસ અને બાસઠીયા ચુમ્માલીશ ભાગ ૩૮૩, આ પ્રમાણવાળો પાંચમો અભિવર્તિતસંવત્સર જાણવો. આ ચંદ્રાદિ પાંચ સંવત્સર વડે એક યુગ થાય છે. તે પાંચ સંવત્સરના મળે અભિવદ્વૈિત નામના સંવત્સરને વિષે અધિક માસ પડે છે. (૨) પ્રમાણસંવત્સર પાંચ પ્રકારે કહેલ છે તેમાં નક્ષત્રસંવત્સર ઉક્ત લક્ષણવાળો છે પરંતુ ત્યાં કેવળ નક્ષત્રમંડળનો ચંદ્રભોગ માત્ર વિવક્ષિત છે અને અહિં તો દિવસ ભાગ વગેરેનું પ્રમાણ વિવક્ષિત છે. ચંદ્ર અને અભિવર્દ્રિતસંવત્સર પણ ઉક્ત લક્ષણવાળા જ છે પરંતુ ત્યાં યુગના વિભાગ કહેલ છે અને અહિ તો દિવસાદિના પ્રમાણ વડે કહેલ છે. આ વિશેષ (ભેદ) છે. '૩'–ઋતુસંવત્સર, ત્રીશ અહોરાત્રના પ્રમાણવાળો ઋતુમાસ, તેવા બાર તુમાસ વડે સાવનમાસ અને કર્મમાસ નામના પર્યાય (અપરનામ) વડે થયેલ ત્રણ સો સાઠ ૩૬૦ અહોરાત્રપ્રમાણવાળો છે. 'અન્વે' ત્તિ આદિત્યસંવત્સર, તે સાડાત્રીસ દિવસનો એક માસ, એવા બાર માસ વડે થયેલ ત્રણ સો છાસઠ (૩૬૬) અહોરાત્રપ્રમાણવાળો હોય છે. (૩) અનંતર કહેલ એ જ નક્ષત્રાદિ સંવત્સર, લક્ષણની પ્રધાનતા વડે લક્ષણસંવત્સર કહેવાય છે. હવે નક્ષત્રને કહે છે—'સમય' હા, સમર્ક-સમાણાએ કૃતિકાદિ નક્ષત્રનો યોગ-કાર્તિક પૂર્ણિમાદિ તિથિઓની સાથે સંબંધ જોડે છે-કરે છે તાત્પર્ય એ છે કે-નક્ષત્રો તિથિઓને વિષે મુખ્યતાથી હોય છે; જેમ કાર્તિકી પૂર્ણિમાને વિષે કૃત્તિકાનક્ષત્ર હોય. કહ્યું છે કેजेट्ठो वच्चइ मूलेण, सावणो (वच्चइ) धणिवाहि । अद्दासु य मग्गसिरो, सेसा नक्खत्तनामिया मासा ।।२२४।। જયેષ્ઠ માસની પૂર્ણિમાને દિવસે મૂળ નક્ષત્ર હોય છે. શ્રાવણની પૂર્ણિમા ધનિષ્ઠા નક્ષત્રની સાથે સંયોગ કરે છે, માર્ગશીર્ષ પૂર્ણિમાનો આદ્ર નક્ષત્ર સાથે યોગ હોય છે, બાકીના મહિનાઓ નક્ષત્રના નામવાળા હોય છે અર્થાત્ પોષની પૂર્ણિમાએ પુષ્પ નક્ષત્ર, માઘમાં મઘા નક્ષત્ર, એમ અન્ય પણ સમજી લેવા. (૨૨૪) - જે વર્ષમાં સમપણાએ ઋતુઓ પરિણમે છે, પરંતુ વિષમપણાએ નહિ અર્થાત્ કાર્તિકી પૂર્ણિમા પછી અંતર રહિત હેમંતઋતુ, પોષ માસની પૂર્ણિમા પછી શિશિરઋતુ જ આવે છે એવી રીતે અન્ય ઋતુઓ પણ આવે છે. જે વર્ષમાં અત્યંત ગરમી નથી અને જેમાં અત્યંત શીત નથી તે નાતિઉણાનાતિશીત.અને જેમાં ઘણું પાણી છે તે બહદક તે લક્ષણથી નક્ષત્ર હોય છે. નક્ષત્રની ગતિરૂપ લક્ષણ વડે લક્ષિત હોવાથી નક્ષત્રસંવત્સર છે. આ ગાળામાં પાંચમો અને આઠમો અંશક (વિભાગ) પંચલ (પાંચ માત્રાવાળો) છે, માટે આ ગાથા વિચિત્ર છે એમ છંદશાસ્ત્રને જાણનારાઓ વડે ઉપદેશાય છે. 'વહુતા વિવિત્ત' ત્તિ બહુલ વિચિત્ર ગાથાના લક્ષણથી પત્તિ-પંચકલ ગણ છે. (૧) 'સ' ગાદી 'સમ' ત્તિ વિભક્તિના લોપથી શશિનાચંદ્ર સાથે સમસ્ત પૂર્ણિમાઓ અર્થાત્ બધી પૂનમની રાત્રિઓ જે વર્ષમાં યોગવાળી હોય છે અથવા જેમાં ચંદ્રમા બધી પૂર્ણિમાઓને જોડે છે-સંબંધ કરે છે, વિષમચારી-યથાયોગ્ય તિથિઓને વિષે નહિ વર્તનાર નક્ષત્રો છે જેમાં તે વિષમચારી નક્ષત્ર, અત્યંત શીત અને ગરમીના સદ્ભાવથી કર્ક તથા બહૂદક-ઘણું પાણી. અહિં પ્રાકૃતપણાથી દીર્ઘત્વ છે, તેને જાણનારા વિદ્વાનો લક્ષણથી ચંદ્રસંવત્સર કહે છે, કેમ કે ચંદ્રની ચાર-ગતિરૂપ લક્ષણ વડે લક્ષિત છે. (૨) 'વિસમ નહીં—વિષમવિષમતાએ પ્રવાલ-પલ્લવાંકુર, તે વિદ્યમાન છે જેને તે પ્રવાલવાળા-વૃક્ષો પરિણમે છે અર્થાત્ પ્રવાલપણાના લક્ષણવાળી અવસ્થા વડે પ્રાપ્ત થાય છે અથવા પ્રવાલવાળા વૃક્ષો વિષમપણે પરિણમે છે એટલે અંકુરનું ઊગવું વગેરે અવસ્થાને પામે છે. તથા ઋતુઓ સિવાયમાં-પોતાના કાળ વિનાના સમયમાં પુષ્પ તથા ફળને આપે છે, જેમ સ્વરૂપ વડે ચૈત્રાદિ માસમાં પુષ્પાદિને દેવાવાળા આમ્રવૃક્ષો માઘાદિ માસમાં પુષ્પાદિને આપે છે. તથા જે વર્ષમાં મેઘ બરાબર વૃષ્ટિને વરસાવતો નથી તેને લક્ષણથી કાર્યણસંવત્સર કહે છે. તેના ઋતુસંવત્સર અને સાવનસંવત્સર એવા બે પર્યાય નામ છે. (૩) પુદ્ધવિ’ માહ–જે વર્ષમાં પૃથ્વીના રસને ઉદકના રસને-માધુર્ય અને ચીકાશના સ્વરૂપવાળા રસને તથા પુષ્પ તેમ જ ફળના રસને પણ તેવા પ્રકારના સ્વભાવથી સૂર્ય આપે છે. મતલબ કે તથાવિધ ઉદકના અભાવમાં પણ આપે છે જેથી થોડા વર્ષાદિ વડે પણ સમ્યગુ-જોઈએ તેટલું સસ્ય (શાલિ વગેરે ધાન્ય) ઉત્પન્ન થાય છે. તે લક્ષણથી આદિત્યસંવત્સર કહેવાય છે. (૪) “બોવ' માહી–સૂર્યના 93 Page #142 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः ३ जीवनिर्याणमार्गाः छेदानन्तर्यानतानि ४६१-४६३ सूत्राणि તેજ વડે તપેલ પૃથ્વી વગેરેના તાપમાં પણ ઉપચારથી ક્ષણ વગેરે તપ્યાં એમ માનવું. તેમાં ક્ષણ-મુહૂર્ત, લવ-ઓગણપચ્ચાશ ઉચ્છવાસના પ્રમાણવાળો, દિવસ-અહોરાત્ર, ઋતુ બે માસપ્રમાણ. 'પરિમંતિ'–અતિક્રમે છે જેમાં અને જે વાયુ વડે ઊંડેલ રેણુથી ભૂમિના પ્રદેશવિશેષોને પૂરે છે તેને આચાર્યો, લક્ષણથી અભિવદ્ધિતસંવત્સર કહે છે. 'ના'' રિ૦ હે શિષ્ય! તું પણ તેને તેમજ સમજ. (૫) આ સંવત્સરનું વ્યાખ્યાન તત્ત્વાર્થની ટીકા વગેરેના અનુસાર પ્રાયઃ લખેલ છે. ૪૬ol. અનંતર સંવત્સર કહ્યો, તે કાળરૂપ છે, કાળ વ્યતીત થયે છતે શરીરથી નીકળવું થાય છે, આ હેતુથી તેના માર્ગને નિરૂપણ કરતા થકા સૂત્રકાર કહે છે– पंचविधे जीवस्स णिज्जाणमग्गे पन्नत्ते, तंजहा-पातेहिं, ऊरूहि, उरेणं,सिरेणं,सव्वंगेहिं । पाएहि णिज्जायमाणे निरयंगामी भवति, ऊरूहिं णिज्जायमाणे तिरियगामी भवति, उरेणं निज्जायमाणे मणुयगामी भवति, सिरेणं णिज्जायमाणे देवगामी भवति, सव्वंगेहि निज्जायमाणे सिद्धिगतिपज्जवसाणे पण्णत्ते ।। सू० ४६१।। पंचविधे छेदणे पन्नत्ते, तंजहा–उप्पाछेदणे, वियच्छेयणे, बंधणच्छेयणे, पएसच्छेदणे, दोधारच्छेदणे । पंचविधे आणंतरिते पन्नत्ते, तंजहा–उप्पायणंतरिते, वियाणंतरिते, पतेसाणंतरिते, समयाणंतरिते, सामण्णाणंतरिते // સૂ૦ ૪૬રા. पंचविधे अणंतते पन्नत्ते, तंजहा–णामाणंतते, ठवणाणंतते, दव्वाणंतते, गणणाणंतते, पदेसाणंतते । अहवा पंचविहे अणंतते पन्नत्ते, तंजहा–एगंतोणंतते, दुहतोणंतते, देसवित्थाराणंतते, सव्ववित्थाराणंतते,सासयाणंतते // સૂ૦ ૪૬૩ (મૂળ) પાંચ પ્રકારે જીવને કાયામાંથી નીકળવાનો માર્ગ છે, તે આ પ્રમાણે—બન્ને પગથી, બન્ને સાથળથી, હૃદય(છાતી)થી, મસ્તકથી અને સર્વ અંગથી. બન્ને પગથી નીકળતો થકો જીવ નરકગામી (નરકમાં જનારો) થાય છે, અને સાથળથી નીકળતો થકો જીવ તિર્યંચગામી થાય છે, હૃદયથી નીકળતો થકો જીવ મનુષ્યગામી થાય છે, મસ્તકથી નીકળતો થકો જીવ દેવગામી થાય છે અને સમસ્ત અંગથી નીકળતો થકો જીવ સિદ્ધિગતિ પર્યવસાન (અંત) વાળો કહેલ છે. • //૪૬૧// પાંચ પ્રકારે છેદન કહેલું છે, તે આ પ્રમાણે–૧. દેવત્વ વગેરે અન્ય પર્યાયના ઉત્પાદ વડે જીવાદિ દ્રવ્યના વિભાગરૂપ છેદ તે ઉત્પાદકેદન, ૨. જીવાદિનું જ મનુષ્યત્વાદિ પર્યાયના વ્યય (નાશ) વડે છેદવું તે વ્યયરચ્છેદન, ૩. જીવની અપેક્ષાએ કર્મનું છેદવું તે બંધછેદન, ૪. જીવને જ નિર્વિભાગ અવયવરૂપ પ્રદેશથી બુદ્ધિ વડે પૃથ-જુદું કરવું તે પ્રદેશરચ્છેદન તથા પ. જીવાદિ દ્રવ્યનું દ્વિધા–બે ભાગરૂપે કરવું તે દ્વિધાકારચ્છેદન. //૪૬૨/. પાંચ પ્રકારે આનંતર્ય-નિરંતર અવિરહ કહેલ છે, તે આ પ્રમાણે–૧. ઉત્પાદનો નિરંતર અવિરહ-દેવ, નરકગતિમાં અસંખ્યાત સમયનો હોય, ૨, વ્યયનો નિરંતર અવિરહ-દેવ, નરકગતિમાં અસંખ્યાત સમયનો હોય, ૩. 'પ્રદેશનો નિરતર અવિરહ, ૪. સમયનો નિરંતર અવિરહ અને ૫. સામાન્યતઃ નિરંતર અવિરહ. પાંચ પ્રકારે અનંતક કહેલ છે, તે આ પ્રમાણે—નામઅનંતક-કોઈનું અનંતક એવું નામ હોય, જેમ ચૌદમા અનંતજિન, સ્થાપનાઅનંતક-અનંતકની કલ્પના (બુદ્ધિ વડે) અક્ષાદિની સ્થાપના તે સ્થાપનાઅનંતક, દ્રવ્યઅનંતક-અણુ વગેરે દ્રવ્યની અનંતતા, ગણનાઅનંતકઅવિવક્ષિત અણુ વગેરેની સંખ્યાના વિષયવાળી સંખ્યા-ગણત્રીવિશેષ ગણનાઅનંતક અને પ્રદેશોની સંખ્યારૂપ 1. દેશ અને સમયનો અવિરહ શાશ્વત છે. જીવ અને કર્મપ્રદેશના સંબંધરૂપ અવિરહ ભવ્યને સંસારી અવસ્થા પર્વત છે, પછી સિદ્ધ અવસ્થામાં સદાયને માટે વિરહ છે. અભવ્ય જીવનો કર્મપ્રદેશની સાથે હંમેશ માટે અવિરહ છે. 2. દ્રવ્ય અનંતકમાં દ્રવ્યની મુખ્યતાએ અનંતતા હોય છે, અહિં ગણનાઅનંતકમાં દ્રવ્યની વિવક્ષા નથી, સામાન્ય ગણત્રી વિષયક છે. 94 Page #143 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः ३ जीवनिर्याणमार्गाः छेदानन्तर्यानतानि ४६१-४६३ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ અત્તતા તે પ્રદેશઅનંતક. વળી પાંચ પ્રકારે અનંતક કહેલ છે, તે આ પ્રમાણે–આયામ-લંબાઈલક્ષણ એક શ્રેણીરૂપ ક્ષેત્ર તે એક અનંતક, લંબાઈ અને પહોળાઈથી બે પ્રકારે અનંતક તે પ્રતિરક્ષેત્રરૂપ દ્વિધા અનંતક, રુચક પ્રદેશની અપેક્ષાએ પૂર્યાદિ દિશામાંથી કોઈ પણ દિશારૂપ ક્ષેત્રના દેશનો તેના પ્રદેશની અપેક્ષાએ વિસ્તારલક્ષણ અનંતક તે દેશવિસ્તારામંતક, સર્વ આકાશના પ્રદેશનું અનંતપણું તે સર્વવિસ્તારાનંતક અને જીવાદિ દ્રવ્યનું જે અનાદિઅનંતપણું તે શાશ્વતાનંતક. ll૪૬૩/l. (ટીવ) પંવિદે' ત્યાદિ વ્યક્ત છે. વિશેષ એ કે-નિર્માણ-મરણના સમયમાં જીવનો શરીરમાંથી નીકળવાનો માર્ગ તે નિર્માણમાર્ગ અર્થાત્ પગ વગેરે. પાર્દિ' તિ માર્ગભૂત અને કરણ (સાધન) તાને પામેલ બન્ને પગદ્વારા જીવ શરીરથી નીકળે છે. એવી રીતે બન્ને સાથળદ્વારા ઇત્યાદિને વિષે પણ જાણવું. હવે ક્રમશઃ આ નીકળવાના માર્ગના ફળને કહે છે-બન્ને પગદ્વારા શરીરથી નીકળતો જીવ નિરયામિ' ત્તિ (અહિં પ્રાકૃતપણાથી અનુસ્વાર છે) નરકમાં જનારો હોય છે. એવી રીતે અન્યત્ર પણ જાણવું. વિશેષ એ કે બધાય અંગો તે સર્વાગો, તેઓમાંથી નીકળતો થકો સિદ્ધિગતિને પામે છે. સિદ્ધિગતિરૂપ પર્યવસાનભમણનો અંત છે જેને તે સિદ્ધિગતિપર્યવસાન કહેલ છે. I૪૬૧TI નિર્માણ તો આયુષ્યનું છેદન કર્યું છતે થાય છે માટે છેદને પ્રરૂપતા થકા સૂત્રકાર કહે છે–'પંવિ' ત્યાદ્રિ સ્પષ્ટ છે. વિશેષ એ કે–'ઉપ' ઉત્ત- દેવત્વાદિ પર્યાયાન્તરના ઉત્પાદ વડે જીવાદિ દ્રવ્યનો વિભાગરૂપ છેદ તે ઉત્પાદચ્છેદન, 'વિય' ત્તિ વ્યય, મનુષ્યત્વાદિ પર્યાયના નાશ વડે જીવાદિને જ છેદવું તે વ્યયછેદન, વંધન–જીવની અપેક્ષાએ કર્મના બંધનું છંદવું-વિણસવું તે બંધ છેદન તથા (પુદ્ગલના) સ્કંધોની અપેક્ષાએ તો સંબંધનું છેદવું અણુરૂપ જુદા થવું તે બંધનચ્છેદન, જીવસ્કંધને જ નિર્વિભાગ અવયવરૂપ પ્રદેશોથી બુદ્ધિ વડે છેદવું-પૃથક્ કરવું તે પ્રદેશચ્છેદન, તથા જીવાદિ દ્રવ્યનું જે દ્વિધા-એ વિભાગરૂપે કરવું તે દ્વિધાકાર, તે જં છેદન તે દ્વિધાકારચ્છેદન. ત્રિધાકારાદિના આ ઉપલક્ષણરૂપ છે. આ કથન વડે દેશથી છેદન કહ્યું. અથવા ઉત્પાદ-ઉત્પત્તિનું છેદન એટલે વિરહ, જેમ નરકગતિમાં બાર મુહૂર્તનો છે. વ્યયચ્છેદન એટલે ઉદ્વર્તનાચ્યવનનો વિરહ, તે પણ એ પ્રમાણે જ (બાર મુહૂર્તનો) છે. બંધનવિરહ-જેમ ઉપશાંત મોહવાળાને સતવિધી કર્મબંધનની અપેક્ષાએ (વિરહ હોય). પ્રદેશનું છેદન તે પ્રદેશવિરહ, જેમ વિસંયોજેલ-ક્ષય કરેલ અનંતાનુબંધી વગેરે કર્મપ્રદેશોનો પ્રદેશવિરહ હોય છે. બે ધારા છે જેની તે દ્વિધારા, તદરૂપ છેદન તે દ્વિધારા છેદન. આના ઉપલક્ષણપણાથી એક ધારાદિ છેદન પણ જાણવું તે શુરઅો, તરવાર અને ચક્રાદિ છેદન શબ્દના સામ્યથી અહિં ગ્રહણ કરેલ છે. પ્રદેશચ્છેદના સ્થાનમાં ક્યાંક પંથ છે ' ઉત્ત ભણાય છે. પથિચ્છેદન એટલે માર્ગનું છેદવું અર્થાત્ માર્ગનું ઉલ્લંઘવું એવો અર્થ જાણવો. ૪૬૨|| - છેદનનું વિપર્યય આનંતર્ય છે, માટે તેને કહે છે—'વવિદે ત્યાદિ આનંતર્ય-નિરંતર અચ્છેદન અર્થાત્ અવિરહ, ઉત્પાદનો અવિરહ જેમ નરકગતિમાં જીવોને ઉત્કર્ષથી અસંખ્યાત સમય સુધી છે, એવી રીતે વ્યયનો પણ અવિરહ જાણવો. પ્રદેશોનો અને સમયોનો અવિરહ તો પ્રતીત જ છે. વિવક્ષા નહિ કરાએલ ઉત્પાદ, વ્યયાદિ વિશેષણવાળું આનંત માત્ર સામાન્ય આનંદર્ય છે. અથવા શ્રમણ્ય-ચારિત્રના આકર્ષના વિરહ (અભાવ) વડે જે આનંતર્ય (સતત અવિરહ) તે 'પ્રામાણ્યઆનંતર્ય છે અથવા બહુ જીવોની અપેક્ષાએ શ્રમણ્ય-સંયમની પ્રતિપત્તિ-સ્વીકાર વડે આનંતર્ય છે, તે અષ્ટ સમય પયત છે. 1, એક સતાવેદનીયનો બંધ હોવાથી શેષ સાત કર્મના બંધનો વિરહ હોય છે. 2. ઉપશમશ્રેણી પડિવ*ણહાર અનંતાનુબંધી ચતુષ્ટયની વિસંયોજના અર્થાત્ ક્ષપણાવિશેષ કરે છે, શેષ મિથ્યાત્વાદિની ઉપશમના કરે છે તેને - અનંતાનુબંધીના કર્મપ્રદેશોનો વિરહ હોય છે અર્થાત્ સત્તામાં હોતા નથી પરંતુ પુનઃ મિથ્યાત્વ પ્રત્યયે બાંધે ખરો જેથી વિસંયોજના કહેવાય 3. ચારિત્રના પરિણામને છોડીને પુનઃ ગ્રહણ તે આકર્ષ કહેવાય છે. 95 Page #144 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः ३ ज्ञातानि ज्ञानावरणीयानि ४६४ सूत्रम् અનંતરસૂત્રમાં સમય અને પ્રદેશોનું આનંતર્ય કહ્યું, તે સમય અને પ્રદેશો અનંતા છે માટે અનંતકને જ પ્રરૂપતાં થકા સૂત્રકાર કહે છે—'પંચવિષે' ત્યાત્િ॰ સૂત્રય પ્રતીતાર્થ છે. વિશેષ એ કે–નામ વડે અનંતક તે નામઅનંતક, અનંતક એવું જેનું નામ. જેમ સિદ્ધાંતભાષાએ વસ્ત્ર (અનંતક) છે ૧, સ્થાપના જ અથવા સ્થાપના વડે અક્ષાદિનું સ્થાપવું ૨, જ્ઞશરીર અને ભવ્ય શરીરાદિથી વ્યતિરિક્ત (જુદું) ગણનીય અણુ વગેરે દ્રવ્યોનું અનંતક તે દ્રવ્યઅનંતક ૩, ગણના [સંખ્યાના] લક્ષણ અનંતક તે અવિવક્ષિત અણુ વગેરે સંખ્યાના વિષયકો (કિંતુ) સંખ્યાવિશેષ ગણનાનંતક ૪, સંખ્યા (ગણત્રી) ક૨વા યોગ્ય પ્રદેશોનું અનંતક તે પ્રદેશાનંતક ૫. આયામ (લંબાઈ) લક્ષણ એક અંશ વડે અનંતક તે એકતઃ અનંતક અર્થાત્ એક શ્રેણીવાળું ક્ષેત્ર ૧, આયામ અને વિસ્તાર બન્નેથી જે અનંતક તે દ્વિધા અનંતક-પ્રતર ક્ષેત્ર ૨, રુચકની અપેક્ષાએ પૂર્વાદિ દિશામાંથી કોઈ પણ એક દિશાલક્ષણ દેશનો ક્ષેત્રનો જે વિસ્તાર–પહોળાઈ, તેના પ્રદેશની અપેક્ષાએ અનંતક તે દેશવિસ્તારાનંતક ૩, સર્વ આકાશના વિસ્તારરૂપ ચોથું અનંતક ૪ અને શાશ્વત એવું અનંતક તે શાશ્વતાનંતક કેમ કે અનંત સમયની સ્થિતિવાળા હોવાથી જે જીવાદિ દ્રવ્ય અનાદિઅનંત છે–શાશ્વતઅનંતક છે ૫. ૪૬૩।। 1 આવા પ્રકારના પદાર્થોનો બોધ જ્ઞાનથી થાય છે, માટે જ્ઞાનના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે સૂત્રકાર કહે છે— પંચવિષે ગાળે પદ્મત્તે, તંનહા-આમિળિવોહિયાળે, સુચનો, ફ્રિનો, માપન્નવાળો, , केवलणाणें पंचविहे णाणावरणिज्जे कम्मे पन्नत्ते, तंजहा - आभिणिबोहियणाणावरणिज्जे जाव केवलनाणावरणिज्जे || ४६४ ॥ (મૂ) પાંચ પ્રકારે જ્ઞાન કહેલ છે, તે આ પ્રમાણે—મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન. પાંચ પ્રકા૨ે જ્ઞાનાવરણીય કર્મ કહેલ છે, તે આ પ્રમાણે—મતિજ્ઞાનાવરણીય યાવત્ કેવલજ્ઞાનાવરણીય. ૪૬૪॥ (ટી૦) 'પંચવિષે' ત્યા॰િ પાંચ સંખ્યારૂપ ભેદો છે જેના તે પંચવિધ, જાણવું તે જ્ઞાન. આ ભાવ સાધન છે અર્થાત્ સંવત્ સમ્યક્ પ્રકારે બોધ અથવા જેના વડે કે જેનાથી જણાય તે જ્ઞાન અર્થાત્ તેના આવરણનો ક્ષય અથવા ક્ષયોપશમ. અથવા જેમાં જણાય તે જ્ઞાન–તદાવરણના ક્ષય અથવા ક્ષયોપશમના પરિણામયુક્ત આત્મા, અથવા જાણે છે તે જ્ઞાન, તે જ સ્વવિષયના ગ્રહણરૂપ હોવાથી 'પ્રજ્ઞાં' અર્થથી તીર્થંકરોએ અને સૂત્રથી ગણધરોએ પ્રરૂપેલું છે. કહ્યું છે કે अत्थं भासइ अरूहा, सुत्तं गंधति गणहरा निउणं । सासणस्स हियट्ठाए, तओ सुत्तं पवत्तइ ।।२२५।। [आवश्यक निर्युक्ति ९२ विशेषावश्यक १११९ त्ति ] અરિહંતો અર્થને જ કહે છે–સૂત્રને નહિ, ગણધરો સૂક્ષ્મ અર્થને કહેનાર સૂત્રને ગૂંથે છે–રચે છે અથવા નિયતગુણવાળા સૂત્રને રચે છે તેથી શાસનના હિતને માટે સૂત્ર પ્રવર્તે છે. (૨૨૫) અથવા પ્રાજ્ઞાત્—તીર્થંકરથી અથવા પ્રાજ્ઞ-પ્રાજ્ઞ પુરુષો વડે, અથવા પ્રજ્ઞા વડે આપ્ત-પ્રાપ્ત થયેલું અથવા સ્વાધીન કરેલું તે પ્રાજ્ઞામ, પ્રજ્ઞામ, પ્રાજ્ઞાત્ત અથવા પ્રજ્ઞાત્ત, તે આ પ્રમાણે—અભિ—અવિપર્યયરૂપ હોવાથી અર્થને સન્મુખ, નિઃસંશયરૂપ હોવાથી નિયત, બોધ–જાણવું તે અભિનિબોધ, તે જ સ્વાર્થમાં ‘ઈક્’ પ્રત્યય ગ્રહણ કરવાથી આભિનિબોધિક, અથવા અભિનિબોધને વિષે થયેલું અથવા અભિનિબોધ વડે થયેલું અથવા અભિનિબોધરૂપ અથવા તેના પ્રયોજનવાળું તે આભિનિબોધિક જ્ઞાન. અથવા જે અર્થને સન્મુખ તે કાર્યભૂતને નિશ્ચિત જાણે છે તે આભિનિબોધિક અર્થાત્ અવગ્રહાદિરૂપ મતિજ્ઞાન જ. તેનું સ્વસંવેદિત રૂપ હોવાથી અર્થાત્ ભેદના ઉપચારથી અથવા જેના વડે (ક્ષયોપશમ વડે), જેનાથી અથવા જેને વિષે અભિનિબોધ થાય છે તે આભિનિબોધિક, તેના આવરણભૂત કર્મના ક્ષયોપશમરૂપ છે, આ ભાવાર્થ છે. અથવા આત્મા જ અભિનિબોધરૂપ ઉપયોગના પરિણામ વડે અનન્ય (અભિન્ન) હોવાથી જાણે છે તે આભિનિબોધિક, તદ્રુપ જ્ઞાન તે આભિનિબોધિક જ્ઞાન. ભાષ્યકારે કહ્યું છે કે— 1. આ ત્રણે વ્યુત્પત્તિમાં ક્ષયોપશમ વડે, ક્ષયોપશમથી અને ક્ષયોપશમને વિષે-એમ જાણવું. 96 Page #145 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः ३ ज्ञातानि ज्ञानावरणीयानि ४६४ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ 'अत्थाभिमुहो नियओ, बोहो जो सो मओ अभिनिबोहो । सो चेवाभिणिबोहियमहव जहाजोग्गमाजोज ।।२२६।। 'तं तेणं तओ तम्मि य, सो वाऽभिणिबुज्झए तओ वा तं । [વિશેષાવશ્ય ૮૦–૮૨ ]િ અર્થની (પદાર્થની) અભિમુખ એટલે પદાર્થની હાજરીમાં ઉત્પન્ન થતો નિશ્ચિત્ત એટલે સંશય રહિતબોધ, તે અભિનિબોધ કહેવાય છે. અને તે જ આભિનિબોધિક જ્ઞાન છે. અથવા બીજી રીતે પણ) જેમ વ્યુત્પત્તિથી ઘટે તેમ યોજવું. (૨૨૬) તેને તે વડે તે થકી–તે છતે (આત્મા-જાણે) અથવા તે જાણે તે અભિનિબોધ. [આત્મા વડે] જે 'સંભળાય છે તે શ્રત અર્થાત્ શબ્દ જ, કેમ કે ભાવશ્રુતનું કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરેલ છે. અથવા જે વડે, જેથી, જે છતે સંભળાય છે તે શ્રુત અર્થાત્ તદાવરણીય (શ્રુતજ્ઞાનાવરણીય) કર્મના ક્ષયોપશમરૂપ છે. અથવા શ્રુતના ઉપયોગરૂપ પરિણામથી અનન્ય હોવાથી આત્મા જ સાંભળે છે માટે આત્મા જ શ્રત છે. ધૃતરૂપ જ્ઞાન તે શ્રુતજ્ઞાન, ભાષ્યકાર કહે છે– तं तेण तओ तम्मि य, सुणेइ सो वा सुयं च तेणंति ।।२२७।। [વિશેષાવવા ૮૧ ]િ. તે તે વડે તે થકી- તે છતાં સંભળાય અથવા તે સાંભળે, તે શ્રત. (૨૨૭) જે વડે, જેથી, જે છતે અર્થ જણાય તે અવધિ, 'અવધીયતે' [અહિં સવ' અવ્યય હોવાથી અનેકાર્થ છે માટે] નીચે નીચે વિસ્તારપૂર્વક (રૂપી વસ્તુ) ધીયો જણાય છે તે અવધિ, અથવા અવ-મર્યાદા વડે (પરસ્પર દ્રવ્યાદિની) વસ્તુ જણાય છે તે અવધિ, અવધિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ જ હોય કેમ કે અવધિજ્ઞાનના ઉપયોગનો હેતુ છે. અથવા અવધાન-જાણવું તે અવધિ અર્થાત્ પદાર્થના વિષયનો બોધ, અવધિરૂપ જ્ઞાન તે અવધિજ્ઞાન, ભાષ્યકારે કહ્યું છે કેतेणावधीयते तंमि, वाऽवहाणं च तोऽवही सो य । मज्जाया जं ताए, दव्वाइ परोप्परं मुणइ ।।२२८।। [विशेषावश्यक ८२ ति] તે વડે અથવા તે છતે, ઇન્દ્રિય અને મનની મદદ સિવાય સાક્ષાત્ આત્માથી અર્થ જણાય, તે અવધિ, તે અવધિ મર્યાદા રૂપ છે. કેમકે તે અવધિજ્ઞાન વડે (આત્મા) દ્રવ્યાદિ પરસ્પર મર્યાદિત જાણે છે. (૨૨૮) પરિ-સર્વ પ્રકારે અવનં-જવું કે જાણવું તે અવ, અથવા “અયન તે અય કે આય, અર્થાત્ જવું અને જાણવું તે પર્યાયવાચક શબ્દો છે. પરિ+અવઃ-પર્યવ, પરિ+અયઃ-પર્યય, પરિ+આય-પર્યાય, મનમાં અથવા મનનો પર્યવ, પર્યવ અથવા પર્યાય તે (ક્રમશ:) મન:પર્યવ, મન:પર્યય અથવા મન:પર્યાય. સર્વતઃ ત—મનમાં કે મનનો પરિચ્છેદ-બોધ, આ અર્થ સમજવો. તે જ જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અથવા મનઃપયજ્ઞાન. અથવા મનના પર્યાયો, પર્યયો અથવા પર્યવો, ભેદો-ધર્મો અર્થાત્ બાહ્ય વસ્તુના આલોચનાદિ પ્રકારો, તેઓને વિષે અથવા તેઓનું જ્ઞાન તે મન:પર્યાયજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અથવા મન:પર્યવજ્ઞાન, ભાષ્યકાર કહે છે કે– पज्जवणं पज्जयणं, पज्जाओ वा मणमि मणसो वा । तस्स व पज्जायादिनाणं मणपज्जवन्नाणं ।।२२९।। [विशेषावश्यक ८३ त्ति] મનને વિષે અથવા મન સંબંધી પર્યવન, પર્યયન અથવા પર્યાય. અથવા તેના મનના) પર્યાય આદિનું જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન. (૨૨૯) કેવલ-મતિ વગેરે જ્ઞાનની અપેક્ષા રહિત હોવાથી અસહાય, અથવા આવરણ મલરૂપ કલંક રહિત હોવાથી શુદ્ધ અથવા તે પ્રથમપણાએ જ સમસ્ત ઘાતિકર્મના આવરણના અભાવ વડે સંપૂર્ણરૂપે ઉત્પન્ન થવાથી સકળ, અથવા તેના જેવું અન્ય 1. અહિં શબ્દ શ્રુતજ્ઞાનનું કારણ હોવાથી શ્રત છે. 2. અહિં ક્ષયોપશમ શ્રુતજ્ઞાનનો હેતુ (સાધન) હોવાથી શ્રતરૂપ છે. છે. આત્મા જ મૃતથી કથંચિત્ અભિન્ન હોવાથી મૃતરૂપ છે. 4, ગ્રાહ્ય મનોદ્રવ્યના સમુદાયને વિષે. છે. ગ્રાહ્ય મન સંબંધી સમસ્ત પ્રકારે જાણવું. – 97 Page #146 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः ३ ज्ञातानि ज्ञानावरणीयानि ४६४ सूत्रम् જ્ઞાન ન હોવાથી અસાધારણ અથવા શેયનું અનંતપણું હોવાથી અનંત-યથાવસ્થિત સમગ્ર ભૂત, વર્તમાન અને ભાવિભાવના સ્વભાવને પ્રકાશ કરનારું જ્ઞાન-આ ભાવના છે. કેવલરૂપ જ્ઞાન તે કેવલજ્ઞાન. ભાષ્યમાં કહ્યું છે કેकेवलमेगं सुद्धं, सगलमसाहारणं अणंतं च । पायं च नाणसद्दो, नाण[म]समाणाहिगरणोऽयं ।।२३०।। [વિશેષાવ ૮૪ ]િ. એક (અસહાય), શુદ્ધ, પરિપૂર્ણ, અસાધારણ અને અનંત એવું જે જ્ઞાન તે કેવલજ્ઞાન. ઘણું કરીને આ જ્ઞાન શબ્દ, જ્ઞાનની વ્યાખ્યામાં સમાસ કરતાં સમાન અધિકરણવાળો છે. મન:પર્યવ જ્ઞાનને વિષે (વ્યધિકરણરૂપ) તપુરુષ સમાસને પણ બતાવેલ હોવાથી ગાથામાં “પ્રાયઃ' શબ્દ કહેલ છે ૫. (૨૩૦). અહિં સ્વામી, કાળ, કારણ, વિષય અને પરોક્ષત્વના સાધર્મેથી અને મતિ, શ્રુતજ્ઞાનનો સદ્ભાવ છતે શેષ જ્ઞાનનો સદ્ભાવ થવાથી આદિમાં મતિ અને શ્રુતજ્ઞાનનો ઉપન્યાસ કરેલ છે, તે આ પ્રમાણે—જે મતિજ્ઞાનનો સ્વામી છે તે શ્રુતજ્ઞાનનો સ્વામી છે. નસ્થ મતિના તત્ય સુચના' “જ્યાં મતિજ્ઞાન છે ત્યાં શ્રુતજ્ઞાન છે.” નિન્દી સૂગ ૫] ઇતિ વચનાતું. જેટલો મતિજ્ઞાનનો સ્થિતિકાળ તેટલો જ શ્રુતજ્ઞાનનો સ્થિતિકાળ છે. પ્રવાહની અપેક્ષાએ અતીત વગેરે સર્વ કાળ જ છે. સમકિતથી નહિ પડેલી એવી એક જીવની અપેક્ષાએ કંઈક અધિક છાસઠ સાગરોપમપ્રમાણ કાળ છે. તથા જેમ મતિજ્ઞાન ક્ષયોપશમના હેતુવાળું છે તેમ શ્રુતજ્ઞાન પણ છે. વળી જેમ મતિજ્ઞાન ઓઘથી–સામાન્યતઃ સર્વ દ્રવ્યાદિના વિષયવાળું છે તેમ શ્રુતજ્ઞાન પણ છે. તથા જેમ મતિજ્ઞાન પરોક્ષ છે તેમ શ્રુતજ્ઞાન પણ પરોક્ષ છે. તથા મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો ભાવ છતે જ અવધિ વગેરે જ્ઞાનનો સદ્ભાવ છે. ભાષ્યકાર કહે છે કે- સમિ-વત્ત-વ-વિના-પરોવરઘોજિં તુલ્લા તન્માવે તેવું, તેના મફસુયા પારરૂ? : [વિશેષાવશ્ય ૮૬ ]િ. આ બન્ને (મતિ-શ્રુત) જ્ઞાન સ્વામી-કાળ-કારણ-વિષય અને પરોક્ષપણાથી તુલ્ય હોવાથી, તથા તે બે જ્ઞાનની હાજરીમાં જ બાકીના જ્ઞાન થતા હોવાથી મતિ-શ્રુતજ્ઞાનને સર્વજ્ઞાનની આદિમાં કહ્યાં છે. (૨૩૧) , મતિપૂર્વક શ્રુત હોવાથી અથવા વિશિષ્ટ મતિના અંશ (ભેદ) રૂપ હોવાથી શ્રતની પહેલાં મતિનો ઉપન્યાસ કરેલ છે. ભાષ્યમાં કહ્યું છે કે– मइपुव्वं जेण सुयं, तेणाईए मई विसिट्ठो वा । मइभेओ चेव सुयं, तो मइसमणंतरं भणियं ।।२३२।। [વિરોષ વય ૮૬ ]િ. મતિપૂર્વક શ્રુત કહ્યું છે, તેથી મતિ આદિમાં છે, અથવા શ્રુતજ્ઞાન એ મતિજ્ઞાનનો વિશિષ્ટ ભેદ જ છે, તે કારણથી પણ મતિજ્ઞાન પછી શ્રુતજ્ઞાન કહ્યું છે. (૨૩૨) કાળ, વિપર્યય, સ્વામી અને લાભના સાધમ્મથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પછી અવધિજ્ઞાનનો ઉપન્યાસ છે તે હવે બતાવે છે. પ્રવાહની અપેક્ષાએ જેટલો મતિ, શ્રુતજ્ઞાનનો સ્થિતિકાળ છે તથા તેના) આધારભૂત સમકિતથી અપતિત એક જીવની અપેક્ષાએ જેટલો છે તેટલો જ કાળ અવધિજ્ઞાનનો પણ છે. જેમ મતિ, શ્રુતજ્ઞાનનો વિપર્યય (વિપરીતપણું) જ્ઞાનમાં (અજ્ઞાનરૂપે) થાય છે એવી રીતે અવધિજ્ઞાન પણ મિથ્યાષ્ટિને વિર્ભાગજ્ઞાનરૂપ થાય છે. જે મતિ, શ્રુતજ્ઞાનનો સ્વામી છે તે જ અવધિજ્ઞાનનો સ્વામી થાય છે. વિર્ભાગજ્ઞાનવાળા દેવાદિને સમ્યગદર્શનની પ્રાપ્તિ થયે છતે એકી સાથે ત્રણ જ્ઞાનના લાભનો સંભવ છે. કહ્યું છે કે—જાત-વિવન્ની-સામિત્ત-સામસાદખ્ખોવી તત્તો [વિશેષાવન ૮૭ 7િ] ૧. કાળ, ૨. વિપર્યય, ૩. સ્વામિત્વ અને ૪. લાભના સામર્થ્યથી મતિ, શ્રુતજ્ઞાન પછી અવધિજ્ઞાનનો ઉપન્યાસ કરેલ છે. તથા છદ્મસ્થ, વિષય, ભાવ અને પ્રત્યક્ષત્વના સાધમ્મથી અવધિજ્ઞાન પછી મન:પર્યવજ્ઞાનનો ઉપન્યાસ છે. તે બતાવે છે-જેમ અવધિજ્ઞાન છપસ્થને હોય છે તેમ મન:પર્યવ જ્ઞાન પણ છદ્મસ્થને હોય છે, જેમ અવધિજ્ઞાન રૂપી દ્રવ્યના વિષયવાળું છે તેમ મન:પર્યવ 98 Page #147 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः ३ स्वाध्यायाः प्रत्याख्यानानि प्रतिक्रमणानि ४६५-४६७ સૂત્ર श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ’જ્ઞાન પણ રૂપિ દ્રવ્યના વિષયવાળું છે. વળી જેમ અવધિજ્ઞાન ક્ષાયોપશમિક ભાવમાં છે તેમ મનઃપર્યવ જ્ઞાન પણ ક્ષાયોપંશમિક ભાવમાં છે. વળી જેમ અધિજ્ઞાન પ્રત્યક્ષ છે તેમ મનઃપર્યવ જ્ઞાન પણ પ્રત્યક્ષ છે. કહ્યું છે કે—''માળસમેત્તો છેડમત્યવિસયભાવાવિસામત્રા'' [વિશેષાવશ્યહ્ર ૮૭ ત્તિ] છદ્મસ્થપણું, વિષય અને ભાવાદિના સાધર્મથી અવધિજ્ઞાન પછી મન:પર્યવ જ્ઞાનનો ઉપન્યાસ છે. મન:પર્યવ જ્ઞાન પછી કેવલજ્ઞાનનો ઉપન્યાસ છે. કારણ અપ્રમત્ત સાધુરૂપ સ્વામીના સાધર્મ્સથી તેનું બધાય જ્ઞાનમાં ઉત્તમપણું છે, તે આ પ્રમાણે—જેમ મનઃપર્યવ જ્ઞાન ઉત્તમ યતિને જ થાય છે તેમ કેવલજ્ઞાન પણ ઉત્તમ યતિને જ થાય છે. જે જીવ સર્વ જ્ઞાન (મત્યાદિ) પ્રાપ્ત કરે છે તે ચોક્કસ અંતમાં કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે. જેમ મનઃપર્યવ જ્ઞાન વિપર્યય સહિત હોતું નથી તેમ કેવલજ્ઞાન પણ વિપર્યય સહિત હોતું નથી. કહ્યું છે કે अंते केवलमुत्तमजइसामित्तावसाणलाभाओ । एत्थं च मतिसुयाई, परोक्खमियरं च पच्चक्खं ।।२३३।। [વિશેષાવશ્ય ૮૮ ત્તિ] ઉત્તમપણાથી, યતિરૂપ સ્વામિત્વથી અને છેવટમાં લાભ થવાથી અંતમાં કેવલજ્ઞાનનો ઉપન્યાસ છે. પાંચ જ્ઞાનોમાં મતિ શ્રુતજ્ઞાન ૧ એ‘બે પરોક્ષ છે અને શેષ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ છે. (૨૩૩) ૪૬૩॥ અને ઉપર વર્ણવેલ જ્ઞાનને આવરણ કરનાર જ્ઞાનાવરણ કર્મ છે તેથી તેના સ્વરૂપને કહેવા માટે સૂત્ર—'પત્તે' ત્યાદ્રિ સુગમ છે. ૪૬૪ જ્ઞાનાવરણ કર્મ કહ્યું, તેનો નાશ કરવા માટે ઉપાયવિશેષ સ્વાધ્યાયના ભેદોને કહે છે— પંચવિષે સાપ પન્નત્તે, તંનહીં-વાયા, પુષ્કળા, પરિયટ્ટા, અનુપ્તેહા, ધમ્મા ।। સૂ॰ ૪૬૧ पंचविधे पच्चक्खाणे पन्नत्चे, तंजहा - सद्दहणसुद्धे, विणयसुद्धे, अणुभासणासुद्धे, अणुपालणासुद्धे, भावसुद्धे ॥ સૂ॰ ૪૬૬॥ पंचविधे पडिक्कमणे पन्नत्ते, तंजहा - आसवदारपडिक्कमणे, मिच्छत्तपडिक्कमणे, कसायपडिक्कमणे, जोगपडिक्कमणे, भावपडिक्कमणे ।। सू० ४६७।। વગેરેને (મૂળ) પાંચ પ્રકારે સ્વાધ્યાય કહેલ છે, તે આ પ્રમાણે—શિષ્યોને ભણાવવું તે વાચના, સૂત્રમાં સંશય પડ્યે છતે ગુરુ શિષ્યે પૂછવું તે પૃચ્છના, સૂત્રનું પરાવર્ત્તન કરવું-ગણવું તે પરાવર્તના, સૂત્રના અર્થનું ચિંતન કરવું તે અનુપ્રેક્ષા અને ધર્મની વ્યાખ્યા કરવી તે ધર્મકથા. II૪૬૫॥ પાંચ પ્રકારે પ્રત્યાખ્યાન કહેલા છે, તે આ પ્રમાણે—૧. શ્રદ્ધાન વડે શુદ્ધ, ૨. કૃતિકદિરૂપ ગુરુના વિનય વડે શુદ્ર, ૩. ગુરુની સન્મુખ અંજલિ જોડીને શુદ્ધ અક્ષરો વડે—‘વોસિરામિ’ બોલવું તે અનુભાષણાશુદ્ધ, ૪. સંકટના સમયમાં પણ અખંડિતપણે પાળવું તે અનુપાલણાશુદ્ધ અને ૫. આ લોક વગેરેની આશંસાદિ (વાંછાદિ) દોષ રહિત તે ભાવશુદ્ધ. ૪૬૬॥ પાંચ પ્રકારે પ્રતિક્રમણ (શુભ યોગથી અશુભ યોગમાં ગયેલાનું ફરીને શુભ યોગમાં આવવું) કહેલ છે, તે આ પ્રમાણે૧. આશ્રવદ્વાર-પ્રાણાતિપાતાદિથી નિવર્તવું, ૨. મિથ્યાત્વથી નિવર્તવું, ૩. કષાયથી નિવર્તવું, ૪. અશુભ યોગથી નિવર્તવું અને ૫. આશ્રવઢાર વગેરે સમુચ્ચય અશુભ ભાવથી નિવર્તવું. ૪૬૭ી (ટી) પવિત્તે' ત્યાર્િ॰ સુગમ છે. વિશેષ એ કે—'સુ' ઉત્તમ —મર્યાદા વડે અધ્યયન-શ્રુતને વિશેષ અનુસરવું તે સ્વાધ્યાય. જે શિષ્ય કહે છે તે પ્રત્યે–ભણવા માટે કહેનાર શિષ્ય પ્રત્યે ગુરુનો પ્રયોજકભાવ તે વાચના અર્થાત્ ભણાવવું. વાચના લીધેલ શિષ્યે પણ સંશયાદિ ઉત્પન્ન થયે છતે પુનઃ પૂછવું અર્થાત્ પૂર્વે ભણેલ સૂત્રાદિ સંબંધી શંકા વગેરેમાં પ્રશ્ન કરવો તે પૃચ્છના, પૂછવાથી વિશેષ શુદ્ધ થયેલ સૂત્રનું વિસ્મરણ ન થાય તેટલા સારુ પરાવર્દના કરવી અર્થાત્ સૂત્રનું ગુણન કરવું. 99 Page #148 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः ३ स्वाध्यायाः प्रत्याख्यानानि प्रतिक्रमणानि ४६५-४६७ सूत्रे સુત્રની જેમ અર્થને વિષે પણ વિસ્મૃતિનો સંભવ છે તેથી અર્થ પણ વારંવાર વિચારવા યોગ્ય છે, માટે અનુપ્રેક્ષવું તે અનુપ્રેક્ષા અર્થાત્ વિચારવું. એમ અભ્યાસ કરેલ શ્રત વડે ધર્મકથા કરવા યોગ્ય છે. શ્રતરૂપ ધર્મની જે કથા (વ્યાખ્યા) તે ધર્મકથા. I૪૬પી. ધર્મકથારૂપ મંથન (રવૈયા) વડે સારી રીતે મંથન કરેલ છે જેઓએ એવા ભવ્ય જીવો શુદ્ધ પ્રત્યાખ્યાન અંગીકાર કરે છે, માટે પ્રત્યાખ્યાન કહે છે—'પંવિ' ત્યાદ્રિ 'તિ'–(પ્રમાદના) નિષેધથી ‘આ’–મર્યાદા વડે ‘ખ્યાન' તે કથન-સ્વીકારવું અર્થાત્ પ્રમાદના નિષેધથી મર્યાદાપૂર્વક જે સ્વીકારવું તે પ્રત્યાખ્યાન. શ્રદ્ધાન વડે-“તેમ જ છે” એવા પ્રત્યય વિશ્વાસ] લક્ષણ વડે શુદ્ધ-દોષ રહિત તે શ્રદ્ધાનશુદ્ધ, શ્રદ્ધાનના અભાવમાં પ્રત્યાખ્યાન અશુદ્ધ થાય છે. એવી રીતે સર્વત્ર જાણવું. અહિં નિર્યુક્તિની ગાથાઓ જણાવે છે – पच्चक्खाणं सव्वण्णुदेसियं जं जहिं जया काले । तं जो सद्दहइ नरो, तं जाणसु सद्दहणसुद्धं ।।२३४।। [કાવ૦ ના ૨૪૬] સર્વજ્ઞપ્રણીત પ્રત્યાખ્યાન સત્યાવીશ પ્રકારે છે–પાંચ મહાવ્રતરૂપ મૂળ અને દશવિધ ઉત્તરપ્રત્યાખ્યાન-અનાગતાદિ દશ ભેદ અથવા નવકારસી વગેરે દશ અદ્ધા પચ્ચખાણના ભેદરૂપ, તથા શ્રાવકના બાર વ્રતરૂપ પ્રત્યાખ્યાન. તે જ્યાં-સ્થવિરકલ્પ વગેરે કલ્પમાં, અથવા ભરતાદિ ક્ષેત્રને વિષે જે કાળમાં–સુભિક્ષ, દુર્ભિક્ષાદિ અથવા પ્રભાત વગેરે કોળને વિષે પ્રત્યાખ્યાનને જે મનુષ્ય સદહે છે તેને તું શ્રદ્ધાનશુદ્ધ જાણ. (૨૩૪) | વિનયશુદ્ધ આ પ્રમાણે— किइकम्मस्स विसोहिं, पउंजए जो अहीणमइरित्तं । मणवयणकायगुत्तो, तं जाणसु विणयओ सुद्धं ।।२३५।। [કાવ મા ર૪૮ ]િ જે જીવ, મન, વચન અને કાયાથી ગુમ થયો કૃતિકર્મ-વંદનકાર્યની અન્યૂનાધિક વિશુદ્ધને પ્રયુંજે છે તે પ્રત્યાખ્યાન : કરનારને તું વિનયશુદ્ધ જાણ. (૨૩૫) અનુભાષણશુદ્ધ આ પ્રમાણે अणुभासइ गुरुवयणं, अक्खरपयवंजणेहिं परिसुद्धं । पंजलिउडो अभिमुहो, तं जाणऽणुभासणासुद्धं ।।२३६।। | [આવ૦ ના ૨૪૬] વંદન કરીને પ્રત્યાખ્યાનને કરતો થકો, ગુરુની સન્મુખ અંજલિ જોડીને રહેલ શિષ્ય, અક્ષર, પદ અને વ્યંજન વડે પરિશુદ્ધ ગુરુના વચનને અનુસરીને બોલે છે તેને તે અનુભાષણશુદ્ધ જાણ. વિશેષ એ કે-ગુરુ ‘વોસિરિઈ' એમ કહે છે અને શિષ્ય ‘વોસિરામિ' બોલે. (૨૩૬) અનુપાલનાશુદ્ધ આ પ્રમાણે– कंतारे दुब्भिक्खे, आयके वा महया [महतीत्यर्थः] समुप्पन्ने । जं पालियं न भग्गं, तं जाणऽणुपालणासुद्धं ।।२३७।। [માવ૦ ના ર૧૦ ]િ. મહાનું અરણ્યને વિષે, મહાદુર્મિક્ષને વિષે અને મહાત્ સ્વરાદિ રોગ ઉત્પન્ન થયે છતે જે પાલન કર્યું, ભાંગ્યું નહિ તે અનુપાલનાદ્ધ તું જાણ. (૨૩૭). ભાવશુદ્ધ આ પ્રમાણે– रागेण व दोसेण व, परिणामेण व [इहलोकाद्याशंसालक्षणेन] न दूसियं जंतु। तं खलु पच्चक्खाणं, भावविसुद्धं मुणेयव्वं ।।२३८।। [માવ૦ ના ર૫ત્તિ . રાગ વડે, દ્વેષ વડે અથવા ઈહલોકાદિ આશંસારૂપ પરિણામ વડે જે દૂષિત ન હોય તે ચોક્કસ પ્રત્યાખ્યાન ભાવવિશુદ્ધ જાણવું. (૨૩૮). 100 Page #149 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः ३ श्रुतवाचनाशिक्षणहेतवः ४६८ सूत्रम् નિર્યુક્તિમાં છઠ્ઠું જ્ઞાનશુદ્ધ પણ કહેલું છે. કહ્યું છે કે— पच्चक्खाणं जाणइ, कप्पे जं जंमि होइ कायव्वं । मूलगुणउत्तरगुणे, तं जाणसु जाणणासुद्धं ।। २३९ ।। [બાવ॰ મા૦ ૨૪૭ ત્તિ] જે કાળમાં જે કલ્પને વિષે મૂલગુણ અને ઉત્તરગુણોના વિષયમાં જે પ્રત્યાખ્યાન ક૨વા યોગ્ય છે તેને જે જાણે છે તેને તું શાનશુદ્ધ જાણ. (૨૩૯) અહિં તો પાંચ સ્થાનકના અનુરોધથી આ છ પ્રત્યાખ્યાન કહ્યું નથી અથવા શ્રદ્ધાનશુદ્ધ પદ વડે સંગ્રહ કરેલ છે કારણ કે-શ્રદ્ધાનનું જ્ઞાનવિશેષપણું હોય છે. I૪૬૬ પ્રત્યાખ્યાન કીધે છતે કદાચિત્ અતિચાર સંભવે છે તેથી પ્રતિક્રમણ કરવું જોઈએ, માટે પ્રતિક્રમણનું નિરૂપણ કરતા થકા સૂત્રકાર કહે છે—'પંચવિદે' ત્યાદ્િ॰ પ્રતીય—પ્રતિકૂળ માં—ગમન ક૨વું જોઈએ, તે પ્રતિક્રમણ. અહિં તાત્પર્ય એ છે કેશુભ યોગોથી અશુભ યોગો પ્રત્યે ગયેલનું પુનઃ શુભ યોગોને વિષે પાછું આવવું તે પ્રતિક્રમણ. કહ્યું છે કે— स्वस्थानाद्यत् परं स्थानम् प्रमादस्य वशाद्गतः । तत्रैव क्रमणं भूयः प्रतिक्रमणमुच्यते ॥ २४० ॥ क्षायोपशमिकाद्भावादौदयिकस्य वशं गतः । तत्रापि च स एवार्थः प्रतिकूलगमात् स्मृतः ।। २४१ ।। श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ પ્રમાદના વશથી પોતાના સ્થાનથી પરસ્થાનમાં ગયેલ જીવનું જે ફરીથી સ્વસ્થાનમાં જ આવવું તે પ્રતિક્રમણ કહેવાય. (૨૪૦) અથવા ક્ષાયોપશમિક ભાવથી ઔયિક ભાવને વશ થયેલ જીવનું ફરીથી ક્ષાયોપશમિક ભાવમાં આવવું અર્થાત્ તે જ પ્રતિક્રમણ છે. (૨૪૧) વિષયના ભેદથી પ્રતિક્રમણ પાંચ પ્રકારે છે, તેમાં પ્રાણાતિપાતાદિ આશ્રવના દ્વારોથી પ્રતિક્રમણ–નિવર્તવું અર્થાત્ ફરીથી ન કરવું તે આશ્રવદ્વારપ્રતિક્રમણ-અસંયમનું પ્રતિક્રમણ એ રહસ્ય છે. આભોગ (જાણપૂર્વક), અનાભોગ (અજાણપણે) અને સહસાકાર વડે મિથ્યાત્વમાં જવાની નિવૃત્તિ કરવી તે મિથ્યાત્વપ્રતિક્રમણ. એવી રીતે કષાયથી નિવર્તવું તે કષાયપ્રતિક્રમણ, : યોગનું પ્રતિક્રમણ તો અશુભ-મન-વચન-કાયાના વ્યાપારોનું નિવર્તન કરવું તે, અને વિશેષરૂપે વિવક્ષા નહિ કરેલ આશ્રવદ્વારાદિનું પ્રતિક્રમણ જ ભાવ-પ્રતિક્રમણ છે. કહ્યું છે કે— 1मिच्छत्ताइ न गच्छइ, न य गच्छावेइ नाणुजाणाइ । जं मणवइकाएहिं तं भणियं भावपडिक्कमणं ॥ २४२ ॥ સ્વયં જે મન, વચન અને કાયાથી મિથ્યાત્વાદિને પામતો નથી, અન્યને પમાડતો નથી અને અનુમોદતો નથી તેને ભાવપ્રતિક્રમણ કહેલ છે. (૨૪૨) વિશેષની વ્યાખ્યામાં તો કહેલા જ ચાર ભેદો છે. કહ્યું છે કે— मिच्छत्तपडिक्कमणं, तहेव अस्संजमे पडिक्कमणं । कसायाण पडिक्कमणं, जोगाण य अप्पसत्थाणं ।। २४३ || [आव० नि० १२६४ ति] મિથ્યાત્વનું પ્રતિક્રમણ ૧, અસંયમનું પ્રતિક્રમણ ૨, કષાયોનું પ્રતિક્રમણ ૩ અને અપ્રશસ્ત યોગોનું પ્રતિક્રમણ ૪. (૨૪૩) ૪૬૭।। ભાવપ્રતિક્રમણ તો શ્રુત વડે ભાવિત મતિવાળાને હોય છે માટે વાચના યોગ્ય અને શીખવવા યોગ્ય શ્રુત છે તેથી તેને બતાવવા સારુ બે સૂત્ર કહે છે— પંચદિનાત્તેહિં સુત્ત વાન્ગા, તનહા–સંદયાતે,વાદ[]કતાતે,શિષ્ન[[]દયાતે, સુત્તે વા મે પન્નવ નાતે भविस्सति, सुत्तस्स वा अवोच्छित्तिणययाते । पंचहिं ठाणेहिं सुत्तं सिक्खेज्जा, तंजहा - णाणताते, , दंसणदृताते, चरित्तट्ठताते, वुग्गहविमोतणट्टयाते, अहत्थे वा भावे जाणिस्सामीति कट्टु || सू० ४६८ ।। 1. आव० हारि० चतुर्थे प्रतिक्रमणाध्ययने गा० १२५० टीकायाम् । 101 Page #150 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः ३ विमानोच्चताबंधपुद्गला नदीसंगमः कुमारजिनाः सभाः पंचतारकनक्षत्राणि पुद्गलाः ४६९-४४४ सूत्राणि (મૂ૦) પાંચ કારણો વડે ગુરુ શિષ્યને સૂત્રની વાચના આપે-ભણાવે, તે આ પ્રમાણે–૧. શિષ્યોને શ્રુતનો સંગ્રહ થાઓ એવા પ્રયોજનથી, ૨. જો શિષ્યો ભણેલા હોય તો આહારાદિને સુખ મેળવવાથી ગચ્છને આધારભૂત થાઓ એવા હેતુથી, ૩. શિષ્યોને ભણાવવાથી મને કર્મની નિર્જરા થાઓ એવા હેતુથી, ૪. શિષ્યને ભણાવવાથી મારું શ્રુત વિશેષ સ્પષ્ટ (પાકું) થશે એવા હેતુથી, પ. ઘણા કાળપયત સૂત્રનો વિચ્છેદ ન થાય, પરંપરા ચાલે તેવા પ્રયોજનથી. પાંચ કારણો વડે શ્રતને શીખવવું-ભણવું, તે આ પ્રમાણે–૧. તત્ત્વના નિર્ણયરૂપ જ્ઞાનને અર્થે. ૨. તત્ત્વાર્થના શ્રદ્ધાનરૂપ સમ્યગદર્શનને માટે, ૩. સદનુષ્ઠાનરૂપ ચારિત્રને અર્થે, ૪. વ્યગ્રહ-અસત્ કદાગ્રહથી બીજાને છોડાવવા માટે અને પ. જો હું જાણીશ તો યથાર્થ પદાર્થોનું મને જ્ઞાન થશે તેવા હેતુથી શ્રુત ભણે. //૪૬૮ll, (ટી૦) પંવહી’ ત્યાદિ સુગમ છે. વિશેષ એ કે–સુરં—'શ્રતને અથવા સૂત્રમાત્રને ભણાવે, તેમાં સંગ્રહ-શિષ્યોને શ્રુતનું ગ્રહણ, તે જ અર્થપ્રયોજન માટે અર્થાત્ સંગ્રહરૂપ પ્રયોજનને માટે અથવા સંગ્રહ એ જ અર્થ-પ્રયોજન છે જેને તે સંગ્રહાર્થ, તેના ભાવરૂપ સંગ્રહાર્થતા વડે એટલે શ્રુતનો એઓને (શિષ્યોને) સંગ્રહ થાઓ એવા પ્રયોજન વડે અથવા આ શિષ્યો જે મારા વડે સંગ્રહિત છે-શિષ્યરૂપે કરેલા છે-આવી રીતે સંગ્રહાર્થપણાએ અર્થાત્ શિષ્યોના સંગ્રહને માટે ૧, એવી રીતે ઉપગ્રહાર્થ માટે અથવા ઉપગ્રહાર્થપણાએ એમ જ ભણાવવાથી) શિષ્યો, ભક્તપાન અને વસ્ત્રાદિને મેળવવામાં સમર્થપણાએ આધારભૂત થાઓ આ ભાવ છે ૨, નિર્જરાર્થ માટે અર્થાત્ મને કર્મોની નિર્જરા જ થાઓ આ હેતુથી ૩, શ્રત વી—ગ્રંથ, મે–વાચના આપનાર એવા મને પર્યવજાત-વિશેષ થશે અર્થાત્ શાસ્ત્ર છૂટપણાએ થશે ૪, અવિચ્છિન્નપણાએ નયન-શ્રુતનું કાળાંતરમાં પમાડવું અર્થાત્ ચિરકાળ પર્યત ચાલે તે અવ્યવચ્છિત્તિનય (શાસ્ત્રની પરંપરા અખંડિત ચાલે), તે જ પ્રયોજનને માટે તત્ત્વોનું જાણવું તે જ્ઞાન, તેઓનું શ્રદ્ધાન તે દર્શન, સદનુષ્ઠાન તે ચારિત્ર, વ્યગ્રહ એટલે મિથ્યાભિનિવેશ, તેનું મૂકવું અથવા તેથી બીજાઓને મૂકાવવું તે વ્યહમોચન, તેના પ્રયોજન માટે અથવા તેના પ્રયોજનપણાએ. '' ૦િ યથાસ્થા—જેમ છે તેમાં રહેલા અથવા યથાર્થી—જેવા પ્રકારના પ્રયોજનને માવાન–જીવાદિકોને અથવા યથાર્થી—યથા દ્રવ્યોને માવાપર્યાયોને હું જાણીશ-એ હેતુથી શીખે છે. ll૪૬૮ યથાવસ્થિત ભાવો ઊર્ધ્વલોકને વિષે સૌધર્માદિક છે માટે તેના વિષયવાળા ત્રણ સૂત્રને તથા અપોલોકને વિષે નારકાદિ ચોવીશ દંડક છે માટે તેના વિષયવાળા ચોવીશ સૂત્રને તથા તિર્યગૂલોકને વિષે જંબુદ્વીપ વગેરે છે માટે તત્સંબંધી વસ્તુવિષયક ચાર સૂત્રને કહે છેसोहम्मीसाणेसु णं कप्पेसु विमाणा पंचवण्णा पन्नत्ता, तंजहा-किण्हा जाव सुक्किल्ला १ । सोहम्मीसाणेसु णं कप्पेसु विमाणा पंचजोयणसयाई उड्उच्चत्तेणं पन्नत्ता २ । बंभलोग-लंततेसुणंकप्पेसुदेवाणं भवधारणिज्जसरीरगा उक्कोसेणं पंचरयणीओ उड्ढे उच्चत्तेणं पन्नत्ता ३। नेरइया णं पंचवन्ने पंचरसे पोग्गले बंधेसु वा बंधति वा बंधिस्संति वा तंजहा-किण्हे जाव सुकिल्ले, तित्ते जाव મધુર, પર્વ નાવ ળિતા ર૪, ૪ | સૂ૦ ૪૬૧|| जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं गंगं महानदिं पंच महानदीओ समति, तंजहा-जउणा, सरऊ, आदी, कोसी, मही १ । जंबूमंदरस्स दाहिणेणं सिंधुं महाणदि पंच महानदीओ समप्पेंति, तंजहा-सतहू, वितत्था, विभासा, एरावती, चंदभागा २ ।जंबूमंदरस्स उत्तरेणं रत्तं महाणइं पंच महानदीओ समप्पेंति, तंजहाकिण्हा, महाकिण्हा, नीला, महानीला, महातीरा ३ । जंबूमंदरस्स उत्तरेणं रत्तावति-महानदि पंच महानईओ 1. અહિં સૂત્ર શબ્દથી સૂત્ર અને અર્થ બન્ને સમજવા, કેમ કે શ્રુત શબ્દ જ્ઞાનવાચક છે. 2. સૂત્ર માત્રથી અક્ષરાત્મક સૂત્રનો પાઠમાત્ર લેવો. સૂત્ર તો જ્ઞાનરૂપ શ્રુતનું કારણ છે. 102 Page #151 -------------------------------------------------------------------------- ________________ ५ स्थानकाध्ययने उद्देशः ३ विमानोच्चताबंधपुद्गला नदीसंगमः कुमारजिनाः सभाः पंचतारकनक्षत्राणि पुद्गलाः ४६९-४७४ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ समप्पति तंजहा-इंदा, इंदसेणा, सुसेणा, वारिसेणा, महाभोगा ४ ।। सू० ४७०।। पंच तित्थगरा कुमारवासमज्झावसित्ता मुंडे जाव पव्वतिता, तंजहा–वासुपुज्जे, मल्ली, अरिहनेमी, पासे, वीरे // સૂ૦ ૪૭// चमरचंचाते णं रायधाणीते पंच सभातो पन्नत्ताओ, तंजहा–सभा सुधम्मा, उववातसभा, अभिसेयसभा, अलंकारितसभा, ववसातसभा । एगमेगे णं इंदट्ठाणे णं पंच सभाओ पन्नत्ताओ, तंजहा-सभा सुहम्मा जाव ववसातसभा ।। सू० ४७२।। પર્વ નવરા પંચતાર પન્ના, નહી—ધા , રોહિvી, પુણવ્ય[, હસ્થો, વિસાહી સૂત્ર ૪૭રૂા जीवा णं. पंचट्ठाणणिव्वत्तिते पोग्गले पावकम्मत्ताते चिणिसु वा चिणंति वा चिणिस्संति वा, तंजहाएगिदितनिव्वत्तिते जाव पंचेंदितनिव्वत्तिते, एवं-'चिण उवचिण बंध उदीर वेद तध णिज्जरा चेव ।' पंचपतेसिता खंधा अणंता पण्णत्ता । पंच पतेसोगाढा पोग्गला अणंता पण्णत्ता जाव पंचगुणलुक्खा पोग्गला अणंता पण्णता ।। सू० ४७४।। ॥पंचमट्ठाणस्स तइओ उद्देसो पंचमट्ठाणं समत्तं ।। (૧) સૌધર્મ અને ઈશાન દેવલોકને વિષે પાંચ વર્ણવાળા વિમાનો કહેલા છે, તે આ પ્રમાણે કાળા યાવત્ ધોળા ૧, સૌધર્મ અને ઈશાન દેવલોકને વિષે વિમાનો પાંચ સો યોજન ઊર્ધ્વ ઊંચપણે કહેલા છે ૨, બ્રહ્મલોક અને લાંતક કલ્પને વિષે દેવોના ભવધારણીય શરીરો ઉત્કૃષ્ટથી પાંચ હાથના ઊર્ધ્વ ઊંચપણે કહેલ છે ૩, નરયિકો, પાંચ વર્ણ અને પાંચ રસવાળા પુદ્ગલોને બાંધ્યા, બાંધે છે અને બાંધશે, તે આ પ્રમાણે—કૃષ્ણ યાવત્ શુક્લ વર્ણવાળા, તિક્ત યાવત્ મધુર | રસવાળા. એવી રીતે યાવત્ વૈમાનિકો સુધી જાણવું. (૨૪) ૪. //૪૬૯) જંબૂદ્વીપ નામના દ્વીપને વિષે મેરુપર્વતની દક્ષિણ દિશાએ ગંગા નામની મહાનદીને વિષે પાંચ મહાનદીઓ ભળે છે, તે આ પ્રમાણે –યમુના, સરયુ, આદી, કૌષિકી અને મહી ૧, જંબૂદ્વીપમાં મેરુપર્વતની દક્ષિણ દિશાએ સિંધુ મહાનદીને વિષે પાંચ મહાનદીઓ ભળે છે, તે આ પ્રમાણે–સતદ્ન વિભાસા, વિતત્યા, ઐરાવતી અને ચંદ્રભાગા ૨, જંબૂતીપમાં મંદર પર્વતની ઉત્તર દિશાએ રક્તા મહાનદી પ્રત્યે પાંચ મહાનદીઓ ભળે છે, તે આ પ્રમાણે કૃષ્ણા, મહાકૃષ્ણા, નીલા, મહાનાલા અને મહાતીરા ૩, જંબુદ્વીપમાં મંદર પર્વતની ઉત્તર દિશાએ રક્તાવતી મહાનદી પ્રત્યે પાંચ મહાનદીઓ ભળે છે, તે આ પ્રમાણે–ઇદ્રા, ઈદ્રસેના, સુષેણા, વારિણા અને મહાભોગા ૪. //૪૭ll પાંચ તીર્થકરો, રાજ્ય ભોગવ્યા સિવાય કુમારાવસ્થાને વિષે વસીને મુંડિત થયા યાવત્ પ્રવૃજિત થયા, તે આ પ્રમાણેશ્રી વાસુપૂજ્ય, શ્રી મલ્લિનાથ, શ્રી અરિષ્ટનેમિ, શ્રી પાર્શ્વનાથે અને શ્રી મહાવીર પ્રભુ //૪૭૧// અસુરકુમારેન્દ્રની ચરમચંચા રાજધાનીમાં પાંચ સભાઓ કહેલી છે, તે આ પ્રમાણે–સુધર્મા સભા, જેમાં ઈદ્ર ઉત્પન્ન થાય છે તે ઉપપાત સભા, અભિષેક સભા, અલંકાર સભા અને જેમાં ધાર્મિક પુસ્તકના વાંચનથી તત્ત્વના નિશ્ચયને કરે છે તે વ્યવસાય સભા. એક એક ઇદ્રના સ્થાનમાં પાંચ સભાઓ કહેલ છે, તે આ પ્રમાણે—સુધર્મા સભા યાવત્ વ્યવસાય સભા. //૪૭ર// પાંચ નક્ષત્રો પાંચ પાંચ તારાવાળા કહેલ છે, તે આ પ્રમાણે—ધનિષ્ઠા, રોહિણી, પુનર્વસુ, હસ્ત અને વિશાખા. LI૪૭૩ll જીવોએ પાંચ સ્થાન વડે નિવર્જિત-એકત્ર કરેલ પુદ્ગલોને પાપકર્મપણાથી વૃદ્ધિ કર્યા એટલે કે-અલ્પ પ્રદેશવાળા પુદ્ગલોને બહુ પ્રદેશવાળા કર્યા, વૃદ્ધિ કરે છે અને વૃદ્ધિને કરશે, તે આ પ્રમાણે–એકેન્દ્રિયપણાએ નિર્વર્તિત યાવતું – 103 Page #152 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः ३ विमानोच्चताबंधपुद्गला नदीसंगमः कुमारजिनाः सभाः पंचतारकनक्षत्राणि पुद्गलाः ४६९-४७४ सूत्राणि પંચેન્દ્રિયપણાએ નિવૃત્તિત (એકત્ર કરેલ), એવી રીતે ચય-કર્મ પુદ્ગલોને પ્રદેશો વડે વધાર્યાં, ઉપચય–ફરી ફરી વધાર્યાં, બંધ–શિથિલ બંધવાળા બાંધેલ કર્મને ગાઢ બંધવાળા કર્યા, ઉદીર-ઉદયમાં નહિ આવેલ કર્મને કરણવીર્ય વડે આકર્ષીને ઉદયમાં લાવ્યાં, વેદ–વિપાકથી ભોગવ્યા, નિર્જરાજીવપ્રદેશથી દૂર કર્યાં. પાંચ પ્રદેશવાળા સ્કંધો અનંતા કહેલા છે. પાંચ આકાશ-પ્રદેશને અવગાહીને રહેલા પુદ્ગલો અનંતા કહેલા છે યાવત્ પાંચગુણ લૂખા પુદ્ગલો અનંતા કહેલા છે. ॥ ૪૭૪॥ (ટી૦) આ બધાય સૂત્રો સુગમ છે. વિશેષ એ કે—'વંધિંસુ' ત્તિ શરીરાદિપણાએ બાંધ્યા. ૪િ૬૯ 'વૃક્ષિોને' તિ॰ ભરતક્ષેત્રમાં, 'સમન્વંતિ' ત્તિ——સમ્યપ્રકારે પ્રાપ્ત થાય છે–મળે છે. 'ઉત્તરેને' ત્તિ॰ ઐરવત ક્ષેત્રમાં. ||૪૭૦|| પૂર્વતર સૂત્રમાં ભરતક્ષેત્રની વક્તવ્યતા કહી, માટે તેના પ્રસ્તાવથી ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ તીર્થંકર સંબંધી સૂત્ર છે, તે સુગમ છે. વિશેષ એ કે–કુમારોનો રાજ્યસત્તા સિવાય વાસ તે કુમારવાસ, તેમાં 'અન્નાવસિત્તે' તિ॰ વસીને. I૪૭૧॥ ભરતાદિક્ષેત્રના પ્રસ્તાવથી ક્ષેત્રભૂત ચમરચંચાદિ વક્તવ્યતાને કહેનાર બે સૂત્ર છે. ચમરચંચા તે અસુરકુમારના રાજા ચમરેન્દ્રની રત્નપ્રભા પૃથ્વીમાં રાજધાની છે. સુધર્મા સભા એટલે જેમાં શય્યા છે, જેમાં ઉત્પન્ન થાય છે તે ઉપપાત સભા, જેમાં રાજ્યાભિષેક વડે સિંચન કરાય છે તે અભિષેક સભા, જેમાં વિભૂષા કરાય છે તે અલંકાર સભા, જ્યાં પુસ્તકના વાંચનથી વ્યવસાય-તત્ત્વના નિશ્ચયને કરે છે તે વ્યવસાય સભા. આ સભાઓ યથાક્રમે ઈશાન કોણમાં જાણવી. I૪૭૨॥ દેવના નિવાસ સંબંધી અધિકારથી નક્ષત્ર સૂત્ર છે. I૪૭૩ નક્ષત્રાદિરૂપ દેવપણું તો જીવોને કર્મપુદ્ગલના સંચયથી થાય છે માટે ચયાદિ સૂત્રષટ્ક જણાવેલ છે. પુદ્ગલો વિવિધ પરિણામવાળા છે માટે પુદ્ગલો સંબંધી સૂત્રો છે. એની વ્યાખ્યા પૂર્વની જેમ અધ્યયનની સમાપ્તિ પર્યંત સુગમ જ છે. II૪૭૪ II પંચમસ્થાનકના તૃતીય ઉદ્દેશકનો ટીકાનુવાદ સમ્રાપ્ત II II પંચમ અધ્યયન સંપૂર્ણ ॥ ધર્માનુષ્ઠાનના ત્રણ ભેદ : (૧) સતત અભ્યાસ (૨) વિષય અભ્યાસ (૩) ભાવ અભ્યાસ (૧) સતત અભ્યાસ : લોકોત્તર ગુણની પ્રાપ્તિની યોગ્યતા પ્રાપ્ત કરવાવાળા માતાપિતા વગેરે વિનયી યોગ્ય આત્માઓની સાથે વિનયાદિ યુક્ત વર્તન કરવું. (૨)વિષયાભ્યાસ : પૂજાના ઉત્કૃષ્ટ વિષયરૂપ જે માર્ગના સ્વામી અરિહંત છે એમના વિષયમાં પૂજા કરવા રૂપ જે અભ્યાસ અર્થાત્ ધર્મક્રિયા કરવાનો અભ્યાસ. (૩) ભાવાભ્યાસ : સંસારથી ઉદ્વેગના ભાવપૂર્વક સમ્યગ્દર્શન વગેરે ભાવોનો અભ્યાસ. સતતાભ્યાસ તેમજ વિષયાભ્યાસમાં ધર્માનુષ્ઠાન વ્યવહારનયથી ઉપાદેય માનેલ છે, નિશ્ચયનયથી આ બન્ને પ્રકારના ધર્માનુષ્ઠાન સમકિત યુક્ત ન હોવાથી અધર્મરૂપથી માન્યા છે. ભાવાભ્યાસ વ્યવહાર તેમજ નિશ્ચય બન્ને નયોથી ધર્મરૂપ જ છે. સંસારથી ઉદ્વેગપૂર્વકની જે ક્રિયા તે મોક્ષફળ સાધક સંપૂર્ણ રૂપથી બને છે તેમજ સંસારથી ઉદ્વેગ નથી અને ધર્માનુષ્ઠાન થાય છે તે મોક્ષ ફળ સાધક બને છે તેમજ મોક્ષ ફળબાધક પણ બની શકે છે. એટલે આરાધક આત્માને ભાવાભ્યાસ અનુષ્ઠાનની તરફ જાગૃત રહેવું જોઈએ. - જયાનંદ 104 Page #153 -------------------------------------------------------------------------- ________________ ६ स्थानकाध्ययने गणधरगुणा निर्ग्रथीग्रहणं बहिर्नयनादि ४७५ - ४७७ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ || મથ ષષ્ઠરથાનાધ્યયનમ્ || પાંચમા અધ્યયનનું વ્યાખ્યાન કર્યું. હવે સંખ્યાક્રમના સંબંધવાળું જ ષટ્ચાનક નામનું આ છઠ્ઠું અધ્યયન શરૂ કરાય છે. આ અધ્યયનનો વિશેષ સંબંધ એ છે કે-આ અધ્યયનની પૂર્વના અધ્યયનમાં જીવાદિ પર્યાયની પ્રરૂપણા કરી, અહિં પણ તે જ કરાય છે. એવી રીતે આવેલ સંબંધવાળા ચાર અનુયોગવિશિષ્ટ આ અધ્યયનનું આદિ સૂત્ર— • छहिं ठाणेहिं संपन्ने अणगारे अरिहति गणं धारेत्तए, तंजहा - सड्डी पुरिसज्जाते १, सच्चे पुरिसज्जा २, मेहावी પુલિખ્ખાતે રૂ, વહુસ્તુતે પુત્તિન્માતે ૪, સત્તિમં ધ, અપ્પાધિરને ૬ । સૂ૦ ૪૭૧ || छर्हि ठाणेहिं निग्गंथे निग्गंथिं गिण्हमाणे वा अवलंबमाणे वा नाइक्कमइ, तंजहा - खित्तचित्तं दित्तचित्तं, નવદ્યાતિક, મ્માતપત્ત, વળપત્ત, સાહિરĪ ॥ સૂ॰ ૪૭૬।। छर्हि ठाणेहिं निग्गंथा निग्गंथीओ य साहम्मितं कालगतं समायरमाणा णाइक्कमंति, तंजहा - अंतोहिंतो वा बाहि णीणेमाणा १, बाहिंहिंतो वा निब्बाहिं णीणेमाणा २, उवेहमाणा वा ३, उवासमाणा वा ४, अणुन्नवेमाणा वा ५, तुसिणी वा संपव्वयमाणा ६ ।। सू० ४७७ ।। (મૂ0) છ સ્થાનક–ગુણ વડે સંપન્ન (યુક્ત) અણગાર, ગચ્છને મર્યાદામાં ધારણ કરવા માટે યોગ્ય હોય છે, તે આ પ્રમાણે ધર્મમાં શ્રદ્ધાવાન્ પુરુષવિશેષ ૧, સર્વ જીવો માટે હિતકારક સત્યવાન્ પુરુષવિશેષ ૨, મેધાવી–મર્યાદાવાળો અથવા બુદ્ધિમાન્ પુરુષવિશેષ ૩, બહુશ્રુત પુરુષવિશેષ ૪, શક્તિમાન-શરીરાદિના સામર્થ્યવાળો ૫, અને અધિકરણ એટલે કલહ રહિત ૬. I૪૭૫॥ છ કારણ વડે નિગ્રંથ સાધુ, સાધ્વીને હસ્તાદિ વડે ગ્રહણ કરતો થકો અથવા અવલંબન-ટેકો આપતો થકો આજ્ઞાને ઉલ્લંઘતો નથી, તે આ પ્રમાણે—શોક વગેરેથી શૂન્ય ચિત્તવાળીને, હર્ષથી ગર્વિત ચિત્તવાળીને, યક્ષાદિના આવેશવાળીને, વાયુ વગેરેથી ઉન્માદ પામેલી (ઘેલી) ને, ઉપસર્ગપ્રાપ્તા–મનુષ્યાદિ વડે લઈ જવાતી તેમ જ કલહ કરતીને, II૪૭૫ છ પ્રકાર વડે સાધુ અને સાધ્વીઓ (તથાવિધ સાધુઓનો અભાવ હોતે છતે એકત્ર મળીને) કાળગત થયેલ સાધર્મિકસાધુ પ્રત્યે આદર કરતા થકા અર્થાત્ ઉપાડવું વગેરે વ્યવહારને કરતા થકા આજ્ઞાને ઉલ્લંઘતા નથી, તે આ પ્રમાણેગૃહસ્થો ન હોય તો ઉપાશ્રયથી બહાર લઈ જતા થકા ૧, બહારથી અત્યંત દૂર વનાદિમાં લઈ જતા થકા ૨, ઉપેક્ષા કરતા થકા અર્થાત્ ‘ઉપેક્ષા' શબ્દ વડે નીહરણ ક્રિયા–છેદન બંધનાદિને કરતા થકા અથવા તેના સ્વજનાદિ વડે કરાતી અગ્નિસંસ્કારાદિ ક્રિયામાં ઉપેક્ષા કરતા થકા ૩, રાત્રિના જાગરણ વડે તેની ઉપાસના-મૃતકની રક્ષા કરતા થકા ૪, આજ્ઞા આપતા થકા-મૃતકના શરીરને પરઠવવા માટે તેના સ્વજનવર્ગને આજ્ઞા આપતા થકા પ, ગૃહસ્થોના અભાવમાં સાધુઓ સ્વયં તેને પરઠવવા માટે મૌનપણે જાતા થકા ૬-આ છ પ્રકારે આજ્ઞાને ઉલ્લંઘે નહિં. ।।૪૭૭।। (ટી૦) સૂત્રનો અભિસંબંધ આ પ્રમાણે છે. પૂર્વ સૂત્રને વિષે પાંચગુણવાળા રૂક્ષ પુદ્ગલો અનંતા કહ્યા છે. આ ભાવોને કહેવાવાળા અર્થથી અહંતો અને સૂત્રથી ગણધરો છે એમ કહ્યું. ગુણો વડે યુક્ત અણગારને ગણ ધા૨ણ ક૨વાની યોગ્યતા હોય છે તે ગુણવાળા જ ગણધરોના ગુણોને દેખાડવા માટે આ સૂત્ર કહેલું છે. આવા પ્રકારના સંબંધવાળા આ સૂત્રની વ્યાખ્યા કરાય છે. સંહિતાદિનો વિસ્તાર તો પ્રતીત જ છે. વિશેષ એ કે–ગુણવિશેષ છ સ્થાનો વડે સંપન્ન (યુક્ત) અનગાર–ભિક્ષુ, ગચ્છને મર્યાદામાં ધારણ કરવા માટે અથવા પાલન કરવા માટે યોગ્ય હોય છે. 'સદ્ધિ' ત્તિ શ્રદ્ધાવાન–અશ્રદ્ધાવાળો તો સ્વયં 105 Page #154 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ६ स्थानकाध्ययने गणधरगुणा निग्रंथीग्रहणं बहिर्नयनादि ४७५-४७७ सूत्राणि મર્યાદામાં નહિ વર્તવાથી બીજાઓને મર્યાદા વડે સ્થાપવામાં અસમર્થ હોવાથી ગણને ધારણ કરવા માટે અયોગ્ય છે. એવી રીતે સર્વત્ર ભાવના કરવા યોગ્ય છે. પુરુષજાત-પુરુષવિશેષ, અહિં છ સ્થાન (ગણો) વડે કહીને પણ શ્રાદ્ધપુરુષ નાત’ જે કહ્યું તે ધર્મ અને ધર્મીના અભેદ ઉપચારથી કહ્યું છે. અન્યથા શ્રાદ્ધત્વ, સત્યત્વ ઇત્યાદિ વક્તવ્ય થાય ૧, 'સત્ય” સત્—જીવો માટે હિતપણાએ અથવા કરેલ પ્રતિજ્ઞામાં શૂરપણા વડે સત્ય. આવા પ્રકારનો પુરુષ-સત્યવાળો ગચ્છનો પાલક અને આદેય વચનવાળો થાય ૨, મેધાવી–મર્યાદા વડે પ્રવર્તે છે, આવા ભાવવાળો પુરષ જ ગચ્છને મર્યાદામાં પ્રવર્તાવનાર હોય છે અથવા મેધા-શ્રતને ગ્રહણ કરવાની શક્તિ (બુદ્ધિ) છે વિદ્યમાન જેને તે મેધાવી, આવો પુરુષ જ બીજા પાસેથી શીધ્ર શ્રતને ગ્રહણ . કરીને શિષ્યોને ભણાવવામાં સમર્થ થાય છે ૩, બહુ-પ્રભૂત, સૂત્ર અને અર્થરૂપ શ્રત છે જેને તે બહુશ્રત, જો તેવો ન હોય તો ગણને ઉપકાર કરનાર ન થાય. કહ્યું છે કેसीसाण कुणइ कह सो, तहाविहो हंदि नाणमाईणं । अहियाहियसंपत्तिं, संसारुच्छेयणि परमं? ॥१॥ તથાવિધ અબહુશ્રુત, શિષ્યોને સંસારનો નાશ કરનારી જ્ઞાનાદિક ગુણોની અધિકાધિક ઉત્તમ સંપત્તિને કેમ કરી શકશે?(૧). कह सो जयउ अगीओ, कह वा कुणउ अगीयनिस्साए । कह वा करेउ गच्छं, सबालवुड्डाउलं सो उ ।।२।। . તે અગીતાર્થ કેવી રીતે પ્રયત્ન કરે? અથવા અગીતાર્થની નિશ્રાએ રહેલ શું હિતને કરે? અથવા બાળ અને વૃદ્ધ વડે આકુળ ગચ્છને અગીતાર્થ કેવી રીતે પ્રવર્તાવી શકે? ૪. (૨) શક્તિવાળો-શરીર, મંત્ર, તંત્ર અને પરિવાર વગેરેના સામર્થ્યયુક્ત. તે વિવિધ આપત્તિઓને વિષે ગચ્છનો અને પોતાનો વિસ્તારક થાય છે , 'પાહિાર' તિઃ અલ્પ-નથી વિદ્યમાન સ્વપક્ષ અને પરપક્ષવિષયક અધિકરણ-વિગ્રહ જેને તે અલ્પાધિકરણ પુરુષજાત, તે અનુવકપણાએ ગણને અહાનિ-લાભકારક થાય છે ૬. . ગ્રંથાતરમાં તો ગુણીનું આવું સ્વરૂપ કહેલું છે– सुत्तत्थे निम्माओ, पियदढधम्मोऽणुवत्तणाकुसलो । जाईकुलसंपन्नो, गंभीरो लद्धिमंतो य ॥३॥ संगहुवग्गहनिरओ कयकरणो पवयणाणुरागी य । एवंविहो उ भणिओ, गणसामी जिणवरिंदेहि ।।४।। [પવ૦ ૨૩૨૫-૨૬ 7િ] સૂત્રાર્થને વિષે નિષ્ણાત ૧, પ્રિયધર્મી ૨, દઢધર્મી ૩, અનુવર્તનામાં કુશળ-ઉપાયને જાણનાર ૪, જાતિસંપન્ન ૫, કુલસંપન્ન ૬, ગંભીર ૭, ઉપકરણાદિને આશ્રયીને લબ્ધિવાળો ૮, સંગ્રહ અને ઉપગ્રહને વિષે તત્પર, અર્થાત્ ઉપદેશાદિ વડે સંગ્રહ અને વસ્ત્રાદિ વડે ઉપગ્રહ (સહાય), અન્ય આચાર્યો વસ્ત્રાદિ વડે ઉપગ્રહ કહે છે ૯-૧૦, કરેલ ક્રિયાના અભ્યાસવાળો ૧૧, પ્રવચનનો અનુરાગી ૧૨, અને ‘ચ શબ્દથી સ્વભાવે જ પરમાર્થમાં પ્રવર્તેલ, આવા પ્રકારનો ગચ્છાધિપતિ જિનેવરેન્દ્રોએ કહેલ છે. (૩-૪) I૪૭પી. અનંતર ગણધરના ગુણો કહ્યા અને ગણધરકૃત મર્યાદા વડે વર્તતો નિગ્રંથ આજ્ઞા પ્રત્યે ઉલ્લંઘન કરતો નથી. આ કારણથી બે સૂત્ર વડે તે કહે છે, તેમાં પાંચમા સ્થાનકને વિષે પ્રથમ વ્યાખ્યાન કરેલ છે તથાપિ કંઈક વિશેષ કહેવાય છે. "ગ્રાન’—ગ્રીવા (ગરદન) વગેરેમાં ગ્રહણ કરતો થકો, વર્તવયન'–હાથ અને વસ્ત્રના છેડા વગેરેમાં ગ્રહણ કરીને અવલંબતો થકો, આજ્ઞાનું ઉલ્લંઘતો નથી. શોક વડે થયેલ ક્ષિપ્ત-નષ્ટ ચિત્તવાળી સાધ્વીને ૧, હર્ષ વડે થયેલ દસ–ગર્વિત ચિત્તવાળીને ૨, યક્ષાવિષ્ટ-દેવતા વડે અધિછિતને ૩, વાયુ વગેરેથી ઉન્માદ પામેલી (ગાડી) ને ૪, ઉપસર્ગને પામેલીને-તિર્યંચ અને મનુષ્યાદિ વડે લઈ જવાતીને ૫, સાધિકરણા-કલહ કરનારી (સાધ્વી) ને ૬, I૪૭૬/ વક્ષ્યમાણ-કહેવામાં આવતા છ સ્થાન વડે નિગ્રંથો-સાધુઓ અને નિગ્રંથીઓ-સાધ્વીઓ, તથાવિધ નિગ્રંથના અભાવમાં એકત્રિત થયા થકા સાધર્મિક-સમાન ધર્મયુક્ત (કાળગત) સાધુ પ્રત્યે સમાયરમા' તિ સાધર્મિક પ્રત્યે સમદ્રિયમા– 106 Page #155 -------------------------------------------------------------------------- ________________ ६ स्थानकाध्ययने छभस्थेतरज्ञेयाज्ञेयानि षड्शक्तयः निकायाः तारग्रहाः संसारिणः सर्वजीवाः अग्रबीजाद्याः ४७८-४४४ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ मारने २ता था अथवा समाचरंतो वा-345 वगेरे व्यवहारविषय आर्यन ४२ता . आज्ञा-स्त्रीओनी साथे विst२, स्वाध्याय, स्थान-योत्सवगेरे न ४२jbत्या६ि३५ माशाने संतो नथी. ॥२९॥ पुष्टबनपछ. 'अंतोहितो व' त्ति० गृहिना मध्यमाथी बार 45 ४di Azi ('वा' शो विपार्थवामा छ.) १, 'बाहिहिंतो व' त्ति० गडहिना १२थी, 'निर्बहिः'-अत्यंत १९८२ मा यो २ 45 °४di 4.51 २, 'उपेक्षमाणा' ति–उपेक्षा में प्रारे-व्यापा२३५ ઉપેક્ષા અને અવ્યાપારરૂપ ઉપેક્ષા, તેમાં વ્યાપારરૂપ ઉપેક્ષા વડે તેને ઉપેક્ષતા થકા અર્થાત્ તત્ (મૃતક) વિષયક છેદન, બંધનાદિક સિદ્ધાંતપ્રસિદ્ધ ક્રિયામાં પ્રવર્તતા થકા, અવ્યાપારની અપેક્ષાએ તો મૃતકના સ્વજનાદિ વડે સત્કાર કરાતો હોય તે प्रत्ये उपेक्षा ४२ता या अर्थात् मां सीन २30 3, 'उवासमाण' त्ति० ५iत२ 43 'भयमाण' त्ति० वाA280२९ ४२वाया तनी उपासना ४२ता 4.51, 'उवसामेमाण' त्ति० वा पतभा छ तेनो अर्थ मेछ-ते क्षुद्र व्यंतर 43 मधिष्ठित मृतने सिद्धांतमा प्रसिद्ध विधि 43 ७५शांत ४२ता 250 ४, 'अणुन्नवेमाण' त्ति० तेना स्व४नाहिने तेनी परिठापना ४२वा संबंधी माशा मापता 2.51 ५, 'तुसिणीए' त्ति० तेने ५२०११। माटे मौन भाव 43 ४ता 2.51 ६, मा ७ १२९! भाटे माराममा अनुशा मापेल डोवाथी ॥ १५ या माशाना मतिभने भाटे यती नथी. ॥४७७।। આ વ્યવહાર પ્રાયઃ છમસ્થ સંબંધી કહ્યો, માટે પ્રસ્થના પ્રસ્તાવથી નીચેનું સૂત્ર કહે છેछहाणाई छउमत्थे सव्वभावेणं ण जाणति ण पासति, तंजहा-धम्मत्थिकायमधम्मत्थिकायं, आयासं, जीवमसरीरपडिबद्धं, परमाणुपोग्गलं, सई। एताणि चेव उप्पन्ननाणदंसणधरे अरहा जिणे जाव सव्वभावेणं जाणति पासति, तंजहा]-धम्मत्थिकायं जाव सदं ।। सू० ४७८।। छहिं ठाणेहिं सव्वजीवाणं णत्थिः इड्डी ति वा जुती ति वा [जसे इ वा बले ति वा वीरिए इ वा पुरिसक्कार] जाव परक्कमेति वा, तंजहा–जीवं वा अजीवं करणयाए १, अजीवं वा जीवं करणयाए २, एगसमएणं वा दो भासातो भासित्तए ३, सयं कडं वा कम्मं वेदेमि वा मा वा वेएमि ४, परमाणुपोग्गलं वा छिदित्तए वा भिंदित्तए वा अगणिकाएण वा समोदहित्तए ५, बहिता वा लोगंता गमणताए ६ ।। सू० ४७९।। छज्जीवनिकाया पन्नत्ता, तंजहा-पुढविकाइया जाव तसकाइया ।। सू० ४८०।। छ तारग्गहा पन्नत्ता, तंजहा-सुक्के, बुहे, बहस्सति, अंगारते, सणिच्चरे, केतू ।। सू० ४८१।। छव्विहा संसारसमावन्नगा जीवा पन्नत्ता तंजहा–पुढविकाइया जाव तसकाइया। पुढविकाइया छगइया छआगतिया अन्नत्ता, तंजहा–पुढविकायिए पुढविकाइएसु उववज्जमाणे पुढविकाइएहिंतो वा आउ० जाव तसकाइएहिंतो वा उववज्जेजा, से चेव णं से पुढविकाइए, पुढविकाइयत्तं विप्पजहमाणे पुढविकाइयत्ताए वा जाव तसकाइयत्ताए वा गच्छेज्जा। आउकाइया वि छगतिया छआगतिया, एवं चेव जाव तसकाइया।। सू० ४८२॥ छव्विहा सव्वजीवा पन्नत्ता, तंजहा–आभिणिबोहियणाणी जाव केवलणाणी, अन्नाणी। अहवा छव्विधा सव्वजीवा पन्नत्ता, तंजहा-एगिदिया जाव पंचिंदिया, अणिदिया । अहवा छव्विहा सव्वजीवा पन्नत्ता, तंजहा-ओरालियसरीरी, वेउव्वियसरीरी, आहारगसरीरी, तेअगसरीरी, कम्मगसरीरी, असरीरी ।। सू० ४८३।। छव्विहा तणवणस्सतिकाइया पन्नत्ता, तंजहा–अग्गबीया, मूलबीया, पोरबीया, खंधबीया, बीयरुहा, संमुच्छिमा ॥सू० ४८४।। (મૂળ) છ સ્થાનકોને છપસ્થ (વિશિષ્ટ અવધિ વગેરે જ્ઞાનથી રહિત), સાક્ષાત્કાર વડે જાણતો નથી, દેખતો નથી, તે આ પ્રમાણે—ધમસ્તિકાયને, અધમસ્તિકાયને, આકાશને, શરીર રહિત જીવને, પરમાણુપુદ્ગલને અને શબ્દને. આ છે 107 Page #156 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ६ स्थानकाध्ययने छमस्थेतरज्ञेयाज्ञेयानि षड्शक्तयः निकायाः तारग्रहाः संसारिणः सर्वजीवाः अग्रबीजाद्याः ४७८-४८४ सूत्राणि સ્થાનકોમાં ઉત્પન્ન થયેલ જ્ઞાન દર્શનને ધરનાર અહંત (તીર્થકર), જિન (સામાન્ય કેવલી) યાવત્ સર્વ ભાવ વડે જાણે છે, દેખે છે, તે આ પ્રમાણે—ધર્માસ્તિકાયને યાવતુ શબ્દને. //૪૭૮ છ સ્થાનકોને વિષે સર્વ જીવોને એવી ઋદ્ધિ નથી, ધૃતિ નથી, યશ નથી, શારીરિક બલ નથી, આત્મિક વીર્ય નથી, પરિષકાર (અભિમાન) નથી અને યાવતું પરાક્રમ નથી, તે આ પ્રમાણે–જીવને અજીવ કરવાની શક્તિ નથી ૧, અજીવને જીવ કરવાની શક્તિ નથી ૨, એક સમયમાં બે ભાષા બોલવાની શક્તિ નથી ૩, સ્વયં કરેલ કર્મને હું વેદું અથવા ન વેદું એમ કરવાની શક્તિ નથી ૪, પરમાણપદુગલને છેદવા માટે, ભેદવા માટે અથવા અગ્નિકાય વડે ! બાળવા માટે શક્તિ નથી ૫, લોકના અંતથી બહાર અલોકમાં જવા માટે શક્તિ નથી ૬. //૪૭૯ો. જીવોની રાશિરૂપ છ જીવનિકાયો કહેલા છે, તે આ પ્રમાણે–પૃથિવીકાયિકો યાવતું ત્રસકાયિકો. //૪૮ll તારકના જેવા આકારવાળા છ તારક ગ્રહો કહેલા છે, તે આ પ્રમાણે—શુક્ર, બુધ, બૃહસ્પતિ (ગુરુ), અંગારક-મંગળ, શનૈશ્ચર (શનિ) અને કેતુ. //૪૮૧// છ પ્રકારના સંસારમાં રહેલા જીવો કહેલા છે, તે આ પ્રમાણે–પૃથ્વીકાયિકો યાવત્ ત્રસકાયિક જીવો. પૃથ્વીકાયિકો, છ ગતિવાળા અને છ આગતિવાળા કહેલા છે, તે આ પ્રમાણે–પૃથ્વીકાયિક સંબંધી આયુષ્યનો ઉદયવાળા જીવ, પૃથ્વીકાયિકોને વિષે ઉપજતો થકો, પૃથ્વીકાયિકોમાંથી યાવત્ ત્રસકાયિકોમાંથી ઉત્પન્ન થાય. તે જ પૃથ્વીકાયિક જીવ, તે પૃથ્વીકાયિકપણાને છોડતો થકો પૃથ્વીકાયિકપણાએ યાવત્ ત્રસકાયિકપણાએ જાય-ઉત્પન્ન થાય. અકાયિકો પણ છ ગતિવાળા અને છ આગતિવાળો કહેલા છે, એ પ્રમાણે યવત્ ત્રસકાયિકો પણ જાણવા. //૪૮૨// છ પ્રકારે સર્વ જીવો કહેલા છે, તે આ પ્રમાણે–આભિનિબોધિક (મતિ) જ્ઞાની યાવતું કેવલજ્ઞાની અને અજ્ઞાની અથવા છ પ્રકારે સર્વ જીવો કહેલા છે, તે આ પ્રમાણે—એકેન્દ્રિયો યાવત્ પંચેન્દ્રિયો અને અનિન્દ્રિયો અથવા છ પ્રકારે સર્વ જીવો કહેલા છે, તે આ પ્રમાણે—ઔદારિકશરીરી, વૈક્રિયશરીરી, આહારકશરીરી, તૈજસશરીરી, કાર્મણશરીર અને અશરીરી (સિદ્ધ). //૪૮૩/l છ પ્રકારે તૃણ (બાદર) વનસ્પતિકાયિકો કહેલા છે, તે આ પ્રમાણે–અગ્રમાં બીજ વાળા, મૂળમાં બીજવાળા, પર્વમાં બીજવાળા, સ્કંધમાં બીજવાળા, બીજથી ઊગનારા અને સંમૂછિમો-બળેલ જમીનમાં બીજ વિના ઊગનારા ઘાસ વગેરે. //૪૮૪ll (ટી0) 'છદી' ત્ય િઅહિં પ્રસ્થ એટલે વિશિષ્ટ અવધિ વગેરેથી રહિત પરંતુ અકેવલી' નહિં. જોકે ધર્મ, અધર્મ, આકાશ અને શરીરથી ભિન્ન થયેલ જીવને પરમાવધિવાળો નથી જાણતો, તો પણ પરમાણુ અને શબ્દને જાણે છે જ; કારણ તે બન્નેનું રૂપીપણું છે અને અવધિજ્ઞાનનો રૂપીપદાર્થ જાણવાનો વિષય છે. આ સૂત્ર અને એનાથી વિપર્યયભૂત સૂત્ર પૂર્વે (પંચમસ્થાનમાં) પ્રાયઃ વ્યાખ્યા કરાયેલ છે. ૪૭૮ ' છદ્મસ્થની ધર્માસ્તિકાયાદિને જાણવાની શક્તિ નથી એમ કહ્યું, હવે સર્વ જીવોની જે વસ્તુઓને વિષે જેવી રીતે શક્તિ નથી, તે વસ્તુઓને તે પ્રમાણે કહે છે—'છદી’ ત્યા૦િ છ સ્થાનોને વિષે સંસારી અને મુક્ત સ્વરૂપ સર્વ જીવોની શક્તિ નથી. ઋદ્ધિ-વિભૂતિ, ઇતિ એટલે આવા પ્રકારની વિભૂતિ વડે જીવાદિ અજીવાદરૂપે ન કરાય અર્થાત્ જીવો જે વિભૂતિથી જીવાદિકને અજીવરૂપે કરી શકે તેવી શક્તિ નથી. ‘વા” શબ્દ વિકલ્પમાં છે. એવી રીતે ધુત-પ્રભા અર્થાત્ માહાભ્ય. યાવત્ શબ્દથી 'નસે હુ વા વને ટુ વા વીgિ વા પરિસારપુરામે રૂ 4' ત્તિઆ સુત્રની અનેક વખત વ્યાખ્યાન કરાયેલ છે માટે અહિ વ્યાખ્યા કરતા નથી. નીવં વે’ ત્યાર જીવને અજીવની કરણતામાં અર્થાત્ જીવને અજીવ કરવા માટે ૧, અથવા અજીવને 1. છદ્મસ્થનો અકેવલી અર્થ કરવાથી વિશિષ્ટ અવધિજ્ઞાની વગેરેનો પણ અકેવલીમાં સમાવેશ થાય છે, પરંતુ અહિં તે ઇષ્ટ નથી કારણ કે પરમાણુ અને શબ્દ રૂપી હોવાથી તેઓને તેનો સાક્ષાત્કાર થાય છે. 108 Page #157 -------------------------------------------------------------------------- ________________ ६ स्थानकाध्ययने दुर्लभानि इंद्रियार्थाः संवरासंवरौ सातासाते प्रायश्चित्तं ४८५-४८९ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ જીવની કરણતામાં ૨, "સમયે વ' રિ૦ અથવા યુગપતુ એકી સાથે સત્ય અસત્યાદિ બે ભાષા બોલવા માટે ૩, અથવા સ્વયં કરેલ કર્મને હું ભોગવું અથવા ન ભોગવું, આવી રીતે અહિં ઇચ્છાને વશ વેદવામાં અને ન વેચવામાં બળ નથી. અભિપ્રાય એ છે કે બાહુબળની જેમ જીવોને ઇચ્છાના વશથી કર્મનું ખપાવવું અને ન ખપાવવું નથી, પરંતુ અનાભોગ-ઇચ્છા સિવાય થયેલ તે બન્ને (કર્મનું ખપાવવું કે ન ખપાવવું) હોય છે. અન્યત્ર કેવલી સમુદ્ધાતથી અર્થાત્ કેવલી જયારે સમુદ્ધાત કરે છે ત્યારે કર્મને ખપાવવા માટે ઇચ્છાપૂર્વક કરે છે અને ખપાવે છે; તે સિવાય અન્યત્ર સ્થાનમાં નહિ અથવા બીજી રીતે પણ ભાવના કરવા યોગ્ય છે ૪, અથવા પરમાણુપુદ્ગલને ખગાદિ વડે બે વિભાગ કરીને છેદવા માટે અથવા સોય વગેરેથી વીંધીને ભેદવા માટે શક્તિ નથી, છેદાદિ હોતે છતે પરમાણુત્વની હાનિનો પ્રસંગ થાય. પરમાણુના અતિ સૂક્ષ્મપણાને લીધે અગ્નિકાય વડે બળવાપણું થતું નથી પ, અથવા લોકના અંતથી બહાર ગમનપણામાં શક્તિ નથી, કેમ કે તેથી તો અલોકને પણ લોકપણાની પ્રાપ્તિ થશે, //૪૭૯ll, જીવને અવરૂપ કરવા માટે સામર્થ્ય નથી એમ કહ્યું તેથી જીવ પદાર્થનું જ બહુધા પ્રરૂપણ કરવા માટે 'નીનિકા” ત્યાર સૂત્રના વિસ્તારને કહે છે-આ સુગમ છે. વિશેષ એ કે જીવોની નિકાયો-રાશિઓ તે જીવનિકાયો. અહિં જવનિકાયો કહીને જે પૃથ્વીકાર્ષિક વગેરે શબ્દો વડે નિકાયવાળા કહ્યા તે તેઓના અભેદનું ઉપદર્શન કરવા માટે છે. એકાંત વડે સમુદાયથી સમુદાયવાળા ભિન્ન નથી કારણ કે વ્યતિરેક-(પ્રતિપક્ષ) વડે પ્રતીયમાન નથી. ૪૮૦. તારાના જેવા આકારવાળા ગ્રહો તે તારકગ્રહો, લોકને વિષે નવ ગ્રહો પ્રસિદ્ધ છે, તેમાં ચંદ્ર, સૂર્ય અને રાહુનો તારા , જેવો આકાર ન હોવાથી બીજા છ શુક્ર, બુધ વગેરે તારાના જેવા આકારવાળા કહ્યા. 'સુ'ત્તિ શુક, 'વહસ્તે ત્તિ બૃહસ્પતિ, અંગારકે તે મંગળ, સનિચ્છ' ત્તિ શનૈશ્વર. ll૪૮૧// સંસારસમાપક જીવસૂનને વિષે પૃથ્વીકાયિક વગેરે જીવપણાએ કહ્યા, પૂર્વ સૂત્રમાં તો નિકાયપણે કહ્યા, આ વિશેષ હોવાથી પુનરુક્તતા નથી. આ૪૮૨ા. * જ્ઞાની સૂત્રને વિષે મિથ્યાત્વ વડે હણાયેલ જ્ઞાનવાળા અજ્ઞાનીઓ ત્રણ પ્રકારે છે. ઇન્દ્રિયસૂત્રમાં અનિન્દ્રિયો એટલે 'અપર્યાપ્તકો, કેવલીઓ અને સિદ્ધો. શરીરસૂત્રને વિષે યદ્યપિ અંતરાળ ગતિમાં (વાટે વહેતાં) કાર્મણશરીરીનો સંભવ છે તેથી વ્યતિરિક્ત (ભિન્ન, તેજસ શરીરવાળાનો અસંભવ છે તથાપિ એકતર-અત્યંત એકની વિવક્ષા ન કરવા વડે ભેદરૂપ વ્યાખ્યા - કરવા યોગ્ય છે. અશરીરી એટલે સિદ્ધ. ૪૮all ' તૃણવનસ્પતિકાયિકો બાદર વનસ્પતિ જીવો. મૂળબીજો તે ઉત્પલ-(કમળ) નો કંદ વગેરે ઇત્યાદિ પૂર્વે વ્યાખ્યા કરેલ છે જ. વિશેષ એ કે સમ્મ૭િમો એટલે બળેલ જમીનમાં બીજ ન છતે પણ તે તૃણ વગેરે ઉત્પન્ન થાય છે તે સમજવા. ll૪૮૪|| જેમ સ્વીકારેલ તેમ અધ્યયનની શરૂઆતમાં જીવો પ્રરૂપ્યા, હવે તેઓના જ જે દુર્લભ પર્યાયવિશેષો છે તેઓને તે પ્રમાણે કહે છેछ द्वाणाई सव्वजीवाणं णो सुलभाई भवंति, तंजहा-माणुस्सए भवे १, आयरिए खेत्ते जम्मं २, सुकुले पच्चायाती ३, केवलिपनत्तस्स धम्मस्स सवणता ४, सुतस्स वा सद्दहणता ५, सद्दहितस्स वा पत्तितस्स (पत्तियाइस्स] वा रोइतस्स वा सम्मं कारणं फासणता ।। सू० ४८५।। छ इंदियत्था पन्नत्ता, तंजहा–सोर्तिदियत्थे जाव फासिंदियत्थे नोइंदियत्थे ।। सू० ४८६।। छव्विहे संवरे पन्नत्ते, तंजहा–सोतिदियसंवरे जाव फासिंदियसंवरे णोइंदियसंवरे । छव्विहे असंवरे पन्नत्ते, तंजहा–सोर्तिदियअसंवरे जाव फासिंदियअसंवरे णोइंदियअसंवरे ।। सू० ४८७।। 1. જ્યાં સુધી ઇન્દ્રિય પર્યામિ પૂરી ન કરી હોય ત્યાં સુધી અનિન્દ્રિય હોય છે. 2. દ્રવ્યન્દ્રિયોનો સદ્ભાવ હોય છે તો પણ ક્ષયોપથમિકભાવરૂપ ઇન્દ્રિયોનો અભાવ હોવાથી કેવલીને અનિન્દ્રિય કહેવાય છે. - 109 Page #158 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ६ स्थानकाध्ययने दुर्लभानि इंद्रियार्थाः संवरासंवरौ सातासाते प्रायश्चित्तं ४८५ - ४८९ सूत्राणि छवि साते पत्ते, तंजहा- सोतिंदियसाते जाव नोइंदियसाते । छव्विहे असाते पन्नत्ते, तंजहा- सोतिंदिय असाते' जाव नोइंदित असते ।। सू० ४८८ ।। ઇન્દ્રિને પાયચ્છિન્ને પદ્મત્તે, તંનહા-આજોયાદ્દેિ, પડિમરહે, તડુમયારિદે, વિવેટ્ટે, વિવસરિà, वारि ॥ सू ૪૮૨|| (મૂળ) છ સ્થાનો સર્વ જીવોને સુલભ હોતા નથી, તે આ પ્રમાણે—મનુષ્ય સંબંધી ભવ ૧, આર્યક્ષેત્રને વિષે જન્મ ૨, ઉત્તમ કુળને વિષે ઉત્પન્ન થવું ૩, કેવલીપ્રરૂપિત ધર્મનું સાંભળવું ૪, સાંભળેલ ધર્મની સદહણા કરવી ૫, શ્રદ્ધા કરેલનું અથવા પ્રતીત કરેલનું અથવા રુચિ વિષય કરેલ ધર્મનું સમ્યગ્ રીતે કાયા વડે સ્પર્શવું-આચરવું ૬-આ છ દુર્લભ 9.1186411 છ ઇન્દ્રિયોના વિષયો કહેલા છે, તે આ પ્રમાણે—શ્રોત્રન્દ્રિયનો વિષય યાવત્ સ્પર્શેન્દ્રિયનો વિષય અને નોઇન્દ્રિય (મન) નો વિષય. ૪૮૬॥ છ પ્રકારે સંવર કહેલ છે, તે આ પ્રમાણે—શ્રોત્રેન્દ્રિયનો સંવર યાવતુ સ્પર્શનેન્દ્રિયનો સંવર અને નોઇન્દ્રિય (મન) નો સંવર, છ પ્રકારે અસંવર કહેલ છે, તે આ પ્રમાણે—શ્રોત્રેન્દ્રિયનો અસંવર યાવત્ સ્પર્શનેન્દ્રિયનો અસંવર અને નોઇન્દ્રિયનો અસંવર. ૪૮૭॥ છ પ્રકારે સાત–સુખ કહેલું છે, તે આ પ્રમાણે—મનોજ્ઞ શબ્દ સાંભળવાથી સુખ થાય તે શ્રોત્રેન્દ્રિયસાતા, યાવત્ ઇષ્ટ વિષયના ચિંતનથી સુખ થાય તે નોઇન્દ્રિય (મન)ની સાતા. છ પ્રકારે અસાત-દુઃખ કહેલ છે, તે આ પ્રમાણે— અમનોજ્ઞ શબ્દ સાંભળવાથી દુઃખ થાય તે શ્રોત્રેન્દ્રિયઅસાતા યાવત્ અનિષ્ટ વિષયના ચિંતનથી દુઃખ થાય તે નોઇન્દ્રિય (મન) ની અસાતા. ૪૮૮॥ છ પ્રકારે પ્રાયશ્ચિત્ત કહેલ છે, તે આ પ્રમાણે—ગુરુને નિવેદન કરવાથી જે પાપની શુદ્ધિ થાય તે આલોચના યોગ્ય, મિથ્યા-દુષ્કૃત દેવાથી જે પાપની શુદ્ધિ થાય તે પ્રતિક્રમણ યોગ્ય, આલોચના અને પ્રતિક્રમણએ બન્નેથી જે પાપની શુદ્ધિ થાય તે તદુભય યોગ્ય, આધાકર્માદિ અશુદ્ધ આહારને પરઠવવાથી જે પાપની શુદ્ધિ થાય તે વિવેક યોગ્ય, કાયોત્સર્ગ કરવાથી જે પાપની શુદ્ધિ થાય તે વ્યુત્સર્ગ યોગ્ય અને નીવી વગેરે તપ કરવાથી જે પાપની શુદ્ધિ થાય તે તપ યોગ્ય. ૪૮૯) (ટી૦) 'છઠ્ઠારૂં' ત્યા॰િ છ વસ્તુઓ, સર્વ જીવોને સુલભ–સુખે પ્રાપ્ત થતી નથી અર્થાત્ દુઃખે મળે છે, પરંતુ અલભ્ય નથી, કારણ કે–કેટલાએક જીવોને તેનો લાભ થાય છે, તે આ પ્રમાણે—મનુષ્ય સંબંધી ભવ તે સુલભ નથી. કહ્યું છે કે ननु पुनरिदमतिदुर्लभमगाधसंसारजलधिविभ्रष्टम् । मानुष्यं खद्योतकतडिल्लताविलसितप्रतिमम् ।।५।। ખદ્યોત અને વીજળીના ઝબકારાના વિલાસ જેવું ચંચલ આ મનુષ્યપણું અગાધ સંસારરૂપ સમુદ્રમાં જે ગુમાવ્યું તે ફરીથી મળવું અતિ દુર્લભ છે. (૫) એમ સાડાપચ્ચીશ દેશરૂપ આર્યક્ષેત્રને વિષે જન્મ થવો તે પણ દુર્લભ છે. અહિં પણ કહ્યું છે કે— सत्यपि च मानुषत्वे दुर्लभतरमार्यभूमिसम्भवनम् । यस्मिन् धर्माचरणप्रवणत्वं प्राप्नुयात् प्राणी ।।६।। મનુષ્યપણું પ્રાપ્ત થયે છતે પણ આર્યભૂમિમાં ઉત્પન્ન થવું અત્યંત દુર્લભ છે, જે ક્ષેત્રને વિષે પ્રાણી ધર્મના આચરણથી રુચિપણાને પ્રાપ્ત થાય. (૬) ઈક્ષ્વાકુ વગેરે કુળને વિષે પ્રત્યાયાતિ (જન્મ) સુલભ નથી. કહ્યું છે કે— आर्यक्षेत्रोत्पत्तौ सत्यामपि सत्कुलं न सुलभं स्यात् । सच्चरणगुणमणीनां पात्रं प्राणी भवति यत्र ॥७॥ આર્યક્ષેત્રને વિષે ઉત્પન્ન થયે છતે પણ સત્ફળ મળવું સુલભ હોતું નથી, જે સત્પુળમાં પ્રાણી ચારિત્રના ગુણરૂપ 110 Page #159 -------------------------------------------------------------------------- ________________ ६ स्थानकाध्ययने दुर्लभानि इंद्रियार्थाः संवरासंवरौ सातासाते प्रायश्चित्तं ४८५ - ४८९ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ મણિઓનું પાત્ર થાય છે. (૭) કેવલીપ્રજ્ઞપ્ત ધર્મની શ્રવણતા (સાંભળવું) પણ દુર્લભ છે. કહ્યું છે કે— सुलभा सुरलोयसिरी, रयणायरमेहला मही सुलहा । निव्वुइसुहजणियरुई, जिणवयणसुई जए दुलहा ||८|| દેવલોકની લક્ષ્મી મળવી સુલભ છે, સમુદ્રના છેડા સુધી પૃથ્વી મળવી સુલભ છે; પરંતુ મોક્ષસુખમાં ઉત્પન્ન થયેલ છે રુચિ જેનાથી એવી જિનવચનની શ્રુતિ (સાંભળવું) જગતમાં દુર્લભ છે. (૮) અથવા શ્રવણ કરેલ ધર્મની શ્રદ્ધાનતા દુર્લભ છે. કહ્યું છે કે— आहच्च सवणं लद्धुं, सद्धा परमदुल्लहा । सोच्चा नेआउयं मग्गं, बहवे परिभस्स ||९|| [3ત્તરા॰ રૂ।o H] કદાચિત્ ધર્મના શ્રવણને પ્રાપ્ત કરીને પણ શ્રદ્ધા થવી પરમ દુર્લભ છે, કારણ કે ઘણા જીવો ન્યાયી–સમ્યગ્ માર્ગને સાંભળીને પણ પરિભ્રષ્ટ થાય છે. (૯) સામાન્યથી શ્રદ્ધાન કરેલને, યુક્તિઓ વડે પ્રતીત (નિશ્ચય) કરેલને અથવા પ્રીતિક-સ્વવિષયમાં ઉત્પન્ન કરેલ પ્રીતિવાળાને અથવા રોચિત–કરેલ ઇચ્છાવાળા ધર્મને સમ્યગ્–અવિરતની જેમ મનોરથમાત્ર વડે નહિ પરંતુ યાવત્ કાયા વડે સ્પર્શવું દુર્લભ છે. કહ્યું છે કે— धम्मं पि हु संद्दहंतया, दुल्लहया कारण फासया । इह कामगुणेसु मुच्छिया, समयं गोयम! मा पमायए ।। १० ।। [૩ત્તરા॰ ૨૦/૨॰ fi] આ જગતમાં શબ્દાદિ સર્વજ્ઞપ્રણીત ધર્મને સદહતાં છતાં પણ કાયા વડે સ્પર્શનતા-આચરણા કરવી દુર્લભ છે કેમ કે -વિષયોને વિષે જીવો મૂચ્છિત–વૃદ્ધ છે. આથી ધર્મની સામગ્રી પામીને 'હે ગૌતમ! સમય માત્ર પ્રમાદ ન કર. (૧૦) મનુષ્યભવ વગેરેનું દુર્લભપણું પ્રમાદ વગેરેમાં આસક્ત પ્રાણીઓને જ હોય છે પરંતુ સઘળાને નહિ, તેથી મનુષ્ય ભવને આશ્રયીને કહ્યું છે કે— एयं पुण एवं खलु, अन्नाण- पमायदोसओ नेयं । जं दीहा कायठिई, भणिया एगिंदियाईणं ॥ ११ ॥ एसा य असइदोसासेवणओ धम्मवज्जचित्ताणं । ता धम्मे जइयव्वं, सम्मं सइ वी [ धी] रपुरिसेहिं ॥१२॥ [૪૫૦ ૧૬ ૧૬, ૨૮ ત્તિ] આ મનુષ્ય જન્મનું દુર્લભપણું આ પ્રકારે નિશ્ચયે જાણવું. અજ્ઞાન અને પ્રમાદના દોષથી એકેન્દ્રિયાદિ જીવોની દીર્ઘકાયસ્થિતિ કહેલી છે અર્થાત્ એકેન્દ્રિયાદિમાં ગયેલ પ્રાણીનો અસંખ્યાત કે અનંતકાળ નીકળી જાય છે. વારંવાર દોષના સેવવાથી ધર્મથી રહિત ચિત્તવાળા જીવોની આ પ્રકારે કાયસ્થિતિ હોય છે તે કારણથી ધીરપુરુષોએ હંમેશા સારી રીતે ધર્મને વિષે યત્ન કરવો ‘યોગ્ય છે. I૪૮૫૫ મનુષ્યપણું વગેરે સુલભ અને દુર્લભ, ઇંદ્રિયોના વિષયોનો સંવર અને અસંવર કર્યો છતે હોય છે અને તે બન્ને છતે સાતા અને અસાતા થાય છે અને તે બન્નેનો નાશ પ્રાયશ્ચિત્તથી થાય છે, માટે ઇન્દ્રિયના વિષયોને, ઇન્દ્રિયના સંવર અને અસંવરને, સાતા તેમજ અસાતાને અને પ્રાયશ્ચિત્તને પ્રરૂપતા થકા સૂત્રષટ્કને કહે છે-આ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે—'છ ફૈયિત્વ’ ત્તિ મનનું આંતરકરણપણાએ કરણપણું હોવાથી અને કરણનું ઇન્દ્રિયપણું હોવાથી અથવા અન્ય દર્શનના શાસ્ત્રની રૂઢિ વડે મનનું ઇન્દ્રિયપણું હોવાથી છ ઇન્દ્રિયાર્થો છે એમ કહ્યું. તેમાં શ્રોત્રેન્દ્રિય વગેરેના અર્થો-વિષયો શબ્દ વગેરે, 'નોન્ડ્રિયત્થ' ત્તિ 2ઔદારિકાદિત્વ અને વિષયના રૈપરિચ્છેદક (બોધક) રૂપ ઉભયધર્મયુક્ત ઇન્દ્રિય છે તે ઇન્દ્રિયના ઔદારિકાદિત્વ ધર્મલક્ષણ દેશના નિષેધથી નોઇન્દ્રિય-મનઃ, અથવા ‘નો’ શબ્દનું સાદૃશ્ય અર્થપણું હોવાથી વિષયના પરિચ્છેદકપણાએ 1. ગૌતમસ્વામીને ઉદ્દેશીને વીરપ્રભુએ કહેલ શ્રીઉત્તરાધ્યયન સૂત્રની આ ગાથા છે. 2. દ્રવ્યેન્દ્રિય-નિવૃત્તિ અને ઉપકરણરૂપ, 3. ભાવેન્દ્રિય-લબ્ધિ અને ક્ષયોપશમરૂપ, મન દ્રવ્યેન્દ્રિયરૂપ નથી, ભાવેન્દ્રિયરૂપ છે. 111 Page #160 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ६ स्थानकाध्ययने मनुष्या ऋद्धयनृद्धिमन्त उत्सर्पिणी सुषमसुषमानरोच्चत्वायुषी संहननं संस्थानम् ४९० ४९५ सूत्राणि ઇન્દ્રિયોના જેવું મન છે અથવા ઇન્દ્રિયોની સાથે પ્રવર્ત્તનાર તે નોઇન્દ્રિય-મનઃ, તેનો અર્થ-વિષય જીવાદિ પદાર્થ તે નોઇન્દ્રિયાર્થ. 11825-829111 શ્રોત્રેન્દ્રિય દ્વાર વડે મનોજ્ઞ શબ્દના શ્રવણથી જે સાત–સુખ તે શ્રોત્રેન્દ્રિયસાત. એવી રીતે શેષ ઇન્દ્રિય સંબંધી પણ સાત भरावा. ईष्टना चिंतनथी थतुं के सुप ते नोईन्द्रियसात ॥ ४८८ ॥ ગુરુને નિવેદન કરવા વડે જે શુદ્ધિ થાય છે તે આલોચનાર્હ ૧, મિથ્યા દુષ્કૃત (દેવા) વડે જે શુદ્ધિ થાય છે તે પ્રતિક્રમણાઈ ૨, આલોચના અને પ્રતિક્રમણ એ બન્નેથી જે શુદ્ધિ થાય છે તે તદુભયાર્હ ૩, પરિષ્ઠાપન કીધે છતે આધાકર્માદિક (આહા૨) માં જે શુદ્ધિ થાય છે તે વિવેકા ૪, જે કાયાની ચેષ્ટાના નિરોધથી શુદ્ધિ થાય છે તે વ્યુત્સર્ગા પ, નીવી વગેરે તપ વડે શુદ્ધિ જે થાય छे ते तपोई ॥४८८ ॥ प्रायश्चित्तने वहन डरनार मनुष्यो ४ छे, भाटे मनुष्यना अधिारवाणा 'छव्विहा मणुस्सा' इत्यादि० सूत्रथीઆરંભીને યાવત્ લોકસ્થિતિ સૂત્રથી પૂર્વના સૂત્ર સુધી કહે છે— छव्विहा मणुस्सा पन्नत्ता, तंजहा - जंबूदीवगा, धायइसंडदीवपुरच्छिमद्धगा, धायइसंडदीवपच्चत्थिमद्धगा, पुक्खरवरदीवड्ढपुरत्थिमद्धगा, पुक्खरवरदीवड्ढपच्चत्थिमद्धगा, अंतरदीवगा । अहवा छव्विहा मणुस्सा पत्रत्ता, तंजा - संमुच्छिममणुस्सा ३ - कम्मभूमगा १, अकम्मभूमगा २, अंतरदीवगा ३, गब्भवक्कंतियमणुस्सा ३कम्मभूमगा १, अकम्मभूमगा २, अंतरदीवगा ३ ॥ सू० ४९० ।। छव्विहा इड्डीमंता मणुस्सा पन्नत्ता, तंजहा - अरहंता, चक्कवट्टी, बलदेवा, वासुदेवा, चारणा, विज्जाहरा ! छव्विहा अणिड्डीमंता मणुस्सा पन्नत्ता, तंजहा - हेमवतगा, हेरन्नवतगा, हरिवस्सगा, रम्मगवस्सगा, कुरुवासिणो, अंतरदीवगा ।। सू० ४९१ ।। छव्विहा ओसप्पिणी पन्नत्ता, तंजहा - सुसमसुसमा जाव दुस्समदुस्समा । छव्विहा उस्सप्पिणी पन्नत्ता, तंजहादुस्समदुस्समा जाव सुसमसुसमा ।। सू० ४९२ ।। जंबुद्दीवे दीवे भरहेरवतेसु वासेसु तीताते उस्सप्पिणीते सुसमसुसमाते समाते मणुया छ धणुसहस्साई उड्डमुच्चत्तेणं होत्था, छच्च अद्धपलि ओवमाई परमाउं पालयित्था १, जंबूद्दीवे दीवे भरहेरवतेसु वासेसु इमीसे ओसप्पिणीए सुसमसुसमाए समाए एवं चेव २, जंबू [दीवे दीवे] भरहेरवते [सु वासेसु] आगमेस्साए उस्सप्पिणीए सुसमसुसमाए समाए एवं चेव जाव छच्च अद्धपलि ओवमाई परमाउं पालयिस्संति ३, जंबुद्दीवे दीवे देवकुरुउत्तरकुरासु मणुया छद्धणुसहस्साई उड्डुं उच्चत्तेणं पन्नत्ता, छच्च अद्धपलिओवमाई परमाउं पालयंति४। एवं धायइसंडदीवपुरत्थिमद्धे वि चत्तारि आलावगा जाव पुक्खरवरदीवड्डपच्चत्थिमद्धे (वि) चत्तारि आलावा ।। सू० ४९३ ।। छव्विहे संघयणे पन्नत्ते, तंजहा - वयिरोस भणारायसंघयणे, उसभणारायसंघयणे, नारायसंघयणे, अद्धनारायसंघयणे, खीलियासंघयणे, सेवट्टसंघयणे ।। सू० ४९४ ।। छवि संठाणे पन्नत्ते, तंजहा - समचउरंसे, णग्गोहपरिमंडले, साती, खुज्जे, वामणे, हुंडे ।। सू० ४९५ ।। (મૂ0) છ પ્રકારના મનુષ્યો કહેલા છે, તે આ પ્રમાણે—જંબૂદ્વીપમાં ઉત્પન્ન થયેલા ૧, ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધમાં ઉત્પન્ન થયેલા ૨, ધાતકીખંડ દ્વીપના પશ્ચિમાદ્ધમાં ઉત્પન્ન થયેલા ૩, પુષ્કરવર દ્વીપાદ્ધના પૂર્વાર્ધમાં ઉત્પન્ન થયેલા ૪, પુષ્કરવરં 1. સૂ૦ ૪૮૭ ની વ્યાખ્યા સુગમ હોવાથી ટીકાકારે કરી નથી. 112 Page #161 -------------------------------------------------------------------------- ________________ ६ स्थानकाध्ययने मनुष्या ऋत्यनृद्धिमन्त उत्सर्पिणी सुषमसुषमानरोच्चत्वायुषी संहननं संस्थानम् ४९०-४९५ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ દ્વીપાના પશ્ચિમાદ્ધમાં ઉત્પન્ન થયેલા ૫, અને અંતરદ્વીપોમાં ઉત્પન્ન થયેલા ૬. અથવા છ પ્રકારના મનુષ્યો કહેલા છે, તે આ પ્રમાણે—સંમૂચ્છિક મનુષ્યો ત્રણ પ્રકારે-કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા ૧, અકર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા ૨, અને અંતરદ્વીપોમાં ઉત્પન્ન થયેલા ૩, ગર્ભજ મનુષ્યો ત્રણ પ્રકારે-કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા ૧, અકર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા ૨ અને અંતરદ્વીપોમાં ઉત્પન્ન થયેલા ૩. //૪૯૦ છ પ્રકારના ઋદ્ધિવાળા મનુષ્યો કહેલા છે, તે આ પ્રમાણે—અરહંતો ૧, ચક્રવર્તાઓ ૨, બળદેવો ૩, વાસુદેવો ૪, જંઘાચારણાદિ મનુષ્યો પ, અને વિદ્યાધરો ૬. છ પ્રકારના ઋદ્ધિ રહિત મનુષ્યો કહેલા છે, તે આ પ્રમાણે—હમવંતક્ષેત્રના ૧, હૈરણ્યવંતક્ષેત્રના ૨, હરિવર્ષક્ષેત્રના ૩, રમ્યકક્ષેત્રના ૪, દેવકુરુ અને ઉત્તરકુરુરૂપ કુરુક્ષેત્રના પ. તથા અંતરદ્વીપોના ૬. આ બધા યુગલિકો ઐશ્વર્યરહિત હોય છે. //૪૯૧// છ પ્રકારે અવસર્પિણી (કાળ) કહેલ છે, તે આ પ્રમાણે–સુષમસુષમા યાવત્ દુષ્યમદુષ્યમા, છ પ્રકારે ઉત્સપ્પિણી (કાળ) કહેલ છે, તે આ પ્રમાણે—દુષ્યમદુષ્યમા યાવતું સુષમસુષમા. //૪૯૨ // જંબૂતીપ નામના દ્વીપમાં ભારત અને ઐરાવતક્ષેત્રને વિષે અતીત ઉત્સર્પિણીમાં સુષમસુષમા નામા સમા-આરાને વિષે મનુષ્યો છ હજાર ધનુષ્ય (ત્રણ ગાઉ) ઉંચા હતા. છ અદ્ધ (ત્રણ) પલ્યોપમનું પરમ્ આયુષ્ય ભોગવનાર હતા ૧, જંબૂદ્વીપ નામના દ્વીપમાં ભરત તથા ઐરવતક્ષેત્રને વિષે આ અવસર્પિણીમાં સુષમસુષમા નામના આરાને વિષે એમ જ જાણવું ર, જંબૂદ્વીપ નામા દ્વીપમાં ભરત તથા ઔરવતક્ષેત્રને વિષે આવતા ઉત્સર્પિણીને વિષે સુષમસુષમા નામના સમા (આરા) માં એમ જ જાણવું યાવત્ છ અદ્ધ (ત્રણ) પલ્યોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવશે. ૩. જંબૂદ્વીપ નામના દ્વીપમાં દેવકુરુ તથા ઉત્તરકુરુક્ષેત્રને વિષે મનુષ્યો, છ હજાર ધનુય (૩ કોશ) ઊંચાઈવાળા કહેલા છે અને છે અદ્ધ (૩) પલ્યોપમનું પરમ આયુષ્ય ભોગવે છે ૪, પૂર્વોક્ત રીતે ધાતકીખંડ દ્વીપના પૂર્વાદ્ધમાં ચાર આલાપકો કહેવા થાવત્ ધાતકીખંડ દ્વીપના પશ્ચિમાદ્ધમાં, પુષ્કરવર દ્વીપાદ્ધના પૂર્વાર્ધમાં પુષ્કરવરદ્વીપના પશ્ચિમાદ્ધમાં ચાર આલાપકો કહેવા. //૪૯૭/. છ પ્રકારે સંઘયણ કહેલ છે, તે આ પ્રમાણે–વજઋષભનારાચ સંઘયણ ૧, ઋષભનારાએ સંઘયણ ૨, નારા સંઘયણ ૩, અદ્ધનારાચ સંઘયણ ૪, કીલિકા સંઘયણ પ, અને સેવાર્તા સંઘયણ ૬, //૪૧૪ll છ પ્રકારે સંસ્થાન કહેલ છે, તે આ પ્રમાણે—સમચતુરસ ૧, ન્યગ્રોધ પરિમંડળ ૨, સાદિ ૩, કુલ્ક ૪, વામન ૫, અને હુંડક ૬. //૪૯૫ll, (ટી.) આ સૂત્ર સ્પષ્ટાર્થવાળું છે. વિશેષ એ કે—'સહવા છવિદે’ તિ અહિં કર્મભૂમિ વગેરે ભેદથી સંમૂચ્છિમ મનુષ્યો ત્રણ પ્રકારે છે તથા ગર્ભજ મનુષ્યો પણ ત્રણ પ્રકારના છે. એવી રીતે છ પ્રકારના મનુષ્યો છે. I૪૯Ol 'સારા' ત્તિ જંઘાચારણ અને વિદ્યાચારણ મુનિઓ અને વિદ્યાધરો તે વૈતાઢ્ય વગેરેમાં વસનારા મનુષ્યો. //૪૯૧// 'ઇન્દ્રધનુસહસ્સા તિઃ ત્રણ કોશ. 'છત્ત્વ અદ્ધપત્તિવમારૂં' તિઃ ત્રણ પલ્યોપમ. II૪૯૨ી સંહનન-કહેવામાં આવનાર ઉપમાન વડે ઉપમેયરૂપ હાડકાનો સંચય. અન્ય આચાર્યો સંઘયણને શક્તિવિશેષ કહે છે. - વજ-કાલિકા, ઋષભ-ચોતરફથી વીંટવાનું પટ્ટ (પાટો), નારાચ-બન્ને પડખેથી મર્કટબંધ, જેમાં બે અસ્થિ બન્ને પડખેથી મર્કટબંધ વડે બંધાયેલ હોય અને પટ્ટની આકૃતિવાળા ત્રીજા હાડકા વડે વીંટાયેલ હોય, વળી તેના ઉપર તે ત્રણ હાડકાને ભેદનારું ખીલીના આકારવાળું વજ નામનું હાડકું હોય તે વજઋષભનારા નામનું પ્રથમ સંહની. જેમાં ફક્ત ખીલી નથી તે ઋષભનારાંચ નામનું બીજું સંઘયણ, જેમાં બન્ને પડખાએ મર્કટબંધ હોય પરંતુ પટ્ટ તથા કીલિકા ન હોય) તે ત્રીજું નારાચ, જ્યાં એક પડખાથી મર્કટબંધ અને બીજા પડખામાં ખીલી હોય તે ચોથું અદ્ધનારાચ, ખીલીથી વીંધાયેલ બે હાડકાના સંચયવાળું પાંચમું કીલિકા નામનું અને બે હાડકાના છેડાને સ્પર્શનરૂપ સેવા પ્રત્યે પ્રાપ્ત થયેલું (અર્થાત્ તેલમર્દનાદિ સેવાની આકાંક્ષાવાળું) - 113 Page #162 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ६ स्थानकाध्ययने आत्मानात्मवन्तौ जातिकुलार्याः लोकस्थितिः ४९६ - ४९८ सूत्राणि તે સેવાર્તા નામનું છઠ્ઠું સંઘયણ જાણવું. શક્તિવિશેષપક્ષમાં તો શક્તિવિશિષ્ટ લાકડા વગેરેની જેમ દૃઢપણું તે સંહનન સમજવું. કહ્યું છે કે— वज्जरिसहनारायं, पढमं बीयं च रिसभनारायं । नारायमद्धनाराय [य], खीलिया तहय छेवट्टं ॥ १३ ॥ रिसहो य होइ पट्टो, वज्जं पुण खीलियं वियाणाहि । उभओ मक्कडबंधं, नारायं तं वियाणाहि ॥ १४ ॥ [બૃહત્સં॰ ૨૭૩-૭૪ fi] પ્રથમ વજૠષભનારાચ, બીજું ઋષભનારાચ, નારાચ, અર્જુનારાચ, કીલિકા અને છઠ્ઠું સેવાર્તા સંઘયણ છે. (૧૩) ઋષભ અર્થાત્ પાટો, વજ્ર અર્થાત્ કીલિકા જાણવી, બન્ને બાજુ મર્કટબંધ તે નારાચ જાણવું. (૧૪) વિવેચન ઉપર કરેલ છે. ૪૯૪॥ સંસ્થાન–અવયવોની રચનાત્મક શરીરની આકૃતિરૂપ છે. તેમાં સમાઃ—શરીરના લક્ષણરૂપ કહેલ પ્રમાણથી અવિરોધી એવી ચાર અગ્નિ (હાંસ) છે જેને તે સમચતુરસ્ર સંસ્થાન, અહિં અગ્નિ એટલે ચાર દિશાના વિભાગ વડે જણાતા શરીરના અવયવો છે તેથી જેના બધાય અવયવો શરીર સંબંધી લક્ષણના કહેલ પ્રમાણથી અવ્યભિચારવાળા છે પરંતુ ન્યૂનાધિક પ્રમાણવાળા નથી તેના જેવું તે સમચતુરસ ૧, વડના ઝાડ જેવા વિસ્તાર (ઘેરાવા) વાળું તે ન્યગ્રોધપરિમંડલ, જેમ વવૃક્ષ ઉપરના ભાગમાં સંપૂર્ણ અવયવવાળો હોય છે અને નીચેના ભાગમાં તેવો હોતો નથી તેમ આ સંસ્થાન પણ નાભિથી ઉપ૨ બહુલ વિસ્તારવાળું છે અને નીચેના ભાગમાં તો હીનાધિક પ્રમાણવાળું હોય છે ૨, 'સારી' તિ॰ અહિં ‘આદિ’ શબ્દથી ઊંચાઈરૂપ નાભિની નીચેનો દેહભાગ ગ્રહણ કરાય છે, તે શરીર–લક્ષણના કહેલ પ્રમાણને ભજનાર તે આદિ સાથે જે વર્તે છે તે સાદિ, આખું શરીર અવિશિષ્ટ આદિ સાથે વર્તે છે, માટે આ વિશેષણ છે. અન્યથા (નહિતર) ઉપપત્તિ–સંગતિ ન થવાથી અહિં વિશિષ્ટતા પ્રાપ્ત થાય છે. સાદિ-ઉત્સેધબહુલ અર્થાત્ પરિપૂર્ણ ઊંચાઈ ૩, 'ત્રુધ્ને' ત્તિ અધસ્તનકાયમડભ-ન્યૂનાધિક, અહિં ‘અધસ્તનકાય’ શબ્દથી પગ, હાથ, શિર અને ગ્રીવા કહેવાય છે, તે જેમાં શરી૨ક્ષક્ષણના કહેલ પ્રમાણથી વ્યભિચારી (અસુંદ૨) હોય અને વળી જે શેષ શરીર (પીઠ, ઉદર, હૃદય) યથોક્ત પ્રમાણવાળું હોય તે કુબ્જ સંસ્થાન ૪, 'વામા' ત્તિ મડહકોષ્ઠ, જેમાં હાથ, પગ, શિર અને ગ્રીવા યથોક્ત પ્રમાણવાળાં હોય અને શેષ શરીર મડભ-ન્યૂનાધિક પ્રમાણવાળું હોય તે વામન ૫, 'દુડિ' ત્તિ॰ સર્વત્ર અસંસ્થિત–અયુક્ત હોય, પ્રાયઃ જેનું એક પણ અવયવ શરીરલક્ષણના કહેલ પ્રમાણની સાથે મળતું ન હોય તે અસંસ્થિત હુંડક નામનું સંસ્થાન છે ૬. કહ્યું છે કે— તુi ? વિત્થરબહુાં ૨, સ્નેહનદું ૨ રૂ મડદોઢું ૪ ૬ । દેટ્ટિાયમડદું, સવ્વસ્થાસયિં ફ્રુડ ૬ ।।।। [બૃહત્સં॰ ૨૭૬ ત્ત] પ્રથમ સંસ્થાન તુલ્ય-પ્રમાણોપેત શ૨ી૨વાળું છે, બીજું નાભિના ઉપરના ભાગમાં શ્રેષ્ઠ છે, ત્રીજું નાભિથી નીચેના ભાગમાં સુંદર છે, ચોથું શિર, ગ્રીવા, હસ્ત અને પાદ સિવાય શેખ અવયવથી અસુંદર છે, પાંચમામાં શિર, ગ્રીવા, હસ્ત અને પાદ અસુંદર હોય, છટ્ઠામાં બધાય અવયવો અસુંદર હોય. (૧૫) આ ગાથામાં સૂત્રમાં કહેલ ક્રમની અપેક્ષાએ ચોથા અને પાંચમા સ્થાનમાં વ્યત્યય-ઊલટસુલટ દેખાય છે. I૪૯૫॥ છઠ્ઠાના બાત્તવો ગહિતાતે, બસુમાતે, ગદ્યમાતે, બનીશેત્તાપ, બાનુમિયત્તાતે ભવંતિ, તંનહા-પરિતા, परियाले, सुते, तवे, लाभे, पूयासक्कारे। छट्टाणा अत्तवओ हिताते जाव आणुगामितत्ताते भवंति, तंजहा - परियाए 1. सव्वत्थ सुलक्खणं पढमं । नाहीइ उवरि बीअं, तइअमहो पिट्ठिउयरउरवज्जं । सिरिगीव पाणि पाए, सुलक्खणं तं चउत्थं तु ।।૬૪।। વિવરીય પંચમાં, સવ્વસ્થ અતવહાં મને છઠ્ઠું । 2. ઘણે સ્થળે ચોથું વામન અને પાંચમું મુખ્ય સંસ્થાન જોવાય છે. સંગ્રહણી વગેરે ગ્રંથમાં તેમ અન્ય સૂત્રમાં પણ તેમજ જોવાય છે. કર્મગ્રંથમાં તો આ સૂત્રમાં જણાવેલ જ ક્રમ દેખાય છે. 114 Page #163 -------------------------------------------------------------------------- ________________ ६ स्थानकाध्ययने आत्मानात्मवन्तौ जातिकुलार्याः लोकस्थितिः ४९६ - ४९८ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ परियाले ज्जाव पूतासक्कारे ।। सू० ४९६ ।। छव्विहा जाइ आरिया मणुस्सा पत्रत्ता, तंजहा अंबट्टा य कलंदा य, वेदेहा वैदिगा दिया। हारिता चुंचुणा चेव, छप्पेता इब्भजातिओ || १ || છબિદા તારિયા મજુસ્સા પન્નત્તા, તંનહીં-૩ા, મોના, રામા, રૂવબ્રા, ખાતા, જોરા ।। સૂ॰ ૪૬૭।। छव्विधा लोगट्ठिती पन्नत्ता, तंजहा - आगासपतिट्ठिते वाते, वायपतिट्ठिए उदधी, उदधिपतिट्ठिता पुढवी, पुढविपइट्ठिया तसा थावरा पाणा, अजीवा जीवपइट्ठिया, जीवा कम्मपतिट्ठिया ।। सू० ४९८ ।। (મૂ0) છ સ્થાનકો માનના કારણથી, અનાત્મવાળાને અર્થાત્ કષાયવાળાને અહિતને માટે, અશુભને માટે, અશાંતિને માટે, અકલ્યાણને માટે અને અશુભની પરંપરાને માટે થાય છે, તે આ પ્રમાણે—પર્યાય—વયની અપેક્ષાએ અથવા દીક્ષાની અવસ્થાએ મોટાઈ ૧, શિષ્યાદિનો ધણો પરિવાર ૨, મહાન્ પૂર્વગતાદિ શ્રુત ૩, અનશનાદિ મહાતપ ૪, અન્નપાનાદિનો મહાલાભ ૫ અને મહાન્ પૂજાપૂર્વક સત્કાર ૬-આ અહંકારના કારણરૂપ થાય છે. છ સ્થાનકો આત્મવાનને-કષાય રહિતને હિતને માટે યાવત્ શુભની પરંપરાને માટે થાય છે, તે આ પ્રમાણે—મહાન્ પર્યાય, મહાન્ પિરવાર યાવત્ મહાન્ પૂજાસત્કાર. Il૪૯૬॥ છ પ્રકારે જાતિઆર્ય (વિશુદ્ધ માતૃપક્ષવાળા) મનુષ્યો કહેલા છે, તે આ પ્રમાણે—અંબો–બ્રાહ્મણ પુરુષ અને વૈશ્ય સ્ત્રીથી ઉત્પન્ન થયેલા, કલંદો, વૈદેહો, વૈદિગાતિતો, હરિતો અને ચુંચણો આ છ ઈભ્યજાતિઓ છે. (૧) છ પ્રકારે કુલાર્યો (વિશુદ્ધ પિતૃપક્ષવાળા) મનુષ્યો કહેલા છે, તે આ પ્રમાણે—૧. ઉગ્રકુળના, ૨. ભોગકુળના, ૩. રાજન્યકુળના, ૪. ઇક્ષ્વાકુ વંશના, ૫. જ્ઞાતકુળના અને ૬. કૌરવકુળના મનુષ્યો. ।।૪૯૭।। છ પ્રકારે લોકની સ્થિતિ કહેલી છે, તે આ પ્રમાણે—આકાશને આધારે વાયુ રહેલ છે ૧, વાયુને આધારે ઘનોદધિ રહેલ છે ૨, વનોદિયને આધારે પૃથ્વી રહેલ છે ૩, પૃથ્વીને આધારે ત્રસ સ્થાવર જીવો રહેલા છે ૪, જીવને આધારે અજીવો–ઔદારિકાદિ પુદ્ગલો રહેલા છે ૫, અને જ્ઞાનાવરણાદિ કર્મને આધારે જીવો રહેલા છે ૬. ll૪૯૮૦ (ટી૦) 'સત્તવો' ત્તિ॰ કષાય રહિત આત્મા જ આત્મા હોય છે કેમ કે પોતાના સ્વરૂપમાં અવસ્થિત છે, પરંતુ જે કષાય રહિત ન હોય તે અનાત્મવાન્ અર્થાત્ કષાય સહિત, તેને અહિત–અપથ્યને માટે, અશુભ–પાપને માટે અથવા અસુખ-દુઃખને માટે, અક્ષમ-અસંગતપણા માટે અથવા અશાંતિ માટે, અનિઃશ્રેયસ્–અકલ્યાણ માટે, અનનુગામિકત્વ-અશુભના અનુબંધ– પરંપરાને માટે થાય છે; કેમ કે માનના કારણપણાથી ઐહિક અને પારલૌકિક દોષને ઉત્પન્ન કરનાર છે, પર્યાય–જન્મકાળ અથવા પ્રવ્રજ્યાકાળ, તે મહાન માનનું કારણ છે, માટે ‘મહાન’ એવું વિશેષણ ગ્રહણ કરવું. અથવા ગૃહસ્થની અપેક્ષાએ અલ્પ દીક્ષાપર્યાય પણ માનનો હેતુ જ થાય છે, તેમાં મહાન જન્મપર્યાય 'બાહુબલિની જેમ અહિતને માટે થાય છે ૧, એમ બીજા પણ યથાસંભવ કહેવા, વિશેષ એ કે—'પરિયાતે' ત્તિ॰ શિષ્યાદિ પરિવાર ૨, શ્રુત-પૂર્વગતાદિ. કહ્યું છે કે— ह ह बहुस्सुओ संमओ य सीसगणसंपरिवुडो य । अविणिच्छिओ य समए, तह तह सिद्धंतपडिणीओ ||१६|| [સમ્મતિ॰ ૩/૬૬] કૃતિ બહુશ્રુત હોય, બહુ જનને સમ્મત હોય, શિષ્યના સમુદાય સહિત હોય પરંતુ જો સિદ્ધાંતના વિષયમાં અનિશ્ચિત, તત્ત્વનો જાણનાર ન હોય તો સિદ્ધાંતનો પ્રત્યનીક-શત્રુ થાય છે. ૩ (૧૬) તપ-અનશનાદિ ૪, અન્નાદિનો લાભ ૫, સ્તુત્યાદિ પૂજાપૂર્વક સત્કાર તે વસ્ત્રાદિ વડે અભ્યર્ચન અથવા પૂજાને વિષે 1. બાહુબલિ દીક્ષાપર્યાયે લઘુ હોવા છતાં પણ જન્મપર્યાયે મોટા હોવાથી ‘મારાથી નાના અટ્ઠાણુ ભાઈઓને વંદન કેમ કરાય?' એવું માનનું કારણ થયું હતું. 115 Page #164 -------------------------------------------------------------------------- ________________ ६ स्थानकाध्ययने दिशातद्दगत्यादि आहारानाहारकारणानि ४९९-५०० सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ આદર તે પૂજાસત્કા૨ ૬. I૪૯૬॥ જાતિ–માતૃપક્ષ, તેના વડે આર્ય–પાપ રહિત નિર્દોષ તે જાતિઆર્યો અર્થાત્ વિશુદ્ધ માતાથી ઉત્પન્ન થયેલા 'અંવદા' ઇત્યાદિ આ છએ પણ ઇભ્યજાતિઓ છે. જેઓ હાથીને યોગ્ય છે તે ઇલ્યો, જેના દ્રવ્યના સ્તૂપ-(ઢગલા) થી આચ્છાદિત અંબાડી સહિત ઊભેલો હાથી ન દેખાય તે ઇલ્યો એમ સંભળાય છે, અર્થાત્ એક તરફ હાથી ઊભો રાખેલ હોય અને એક તરફ ઘડેલ સુવર્ણનો ઢગલો કરેલ હોય તો તે ઢગલા વડે હાથી દેખાય નહિ એટલું દ્રવ્ય જેના ઘરમાં હોય તે ‘ઇલ્ય' કહેવાય છે. તેઓની જાતિઓ તે ઇભ્યજાતિઓ, તે છ પ્રકારે છે. પિતાનો પક્ષ તે કુળ, પ્રથમ રાજા ઋષભદેવે આરક્ષક (કોટવાળ) પણાએ જે સ્થાપેલા તેના વંશજો તે ઉગ્રકુળવાળા, જે ગુરુપણાએ સ્થાપેલા તેના વંશજો તે ભોગકુળવાળા, જે મિત્રપણાએ સ્થાપેલા તેના વંશજો તે રાજન્યો, પ્રથમ પ્રજાપતિ ઋષભદેવના વંશજો તે ઇક્ષ્વાકુઓ, મહવીર પ્રભુના પૂર્વજો તે જ્ઞાતકુળવાળા અને શાંતિનાથના પૂર્વજો કૌરવો અથવા કુળો લોકરૂઢિથી જાણવા યોગ્ય છે. II૪૯૭॥ જાતિઆર્ય, કુળઆર્યાદિરૂપ લોકની સ્થિતિ (મર્યાદા) છે માટે લોકસ્થિતિની સમીપતાથી તે જ કહે છે—'ઇન્દ્રિત્તે' ત્યાદ્રિ॰ આ પૂર્વે કહેવાઈ ગયું છે. વિશેષ એ કે–અજીવો-ઔદારિકાદિ પુદ્ગલો તે જીવોને વિષે પ્રતિષ્ઠિત (રહેલા) છે. આ અવધારણ (નિશ્ચિત) વચન ન જાણવું, કેમ કે જીવના વિરહથી પણ અત્યંત અજીવોનું રહેવું થાય છે–પૃથ્વી સિવાય પણ, જેમ ત્રસ સ્થાવર જીવો રહેલા છે તેમ. તથા જીવો જ્ઞાનાવરણાદિ કર્મોને વિષે પ્રતિષ્ઠિત (રહેલા) છે. 'પ્રાયઃ કર્મરહિત જીવોનો અભાવ હોય છે. I૪૯૮|| અનંતર કર્મપ્રતિષ્ઠિત જીવો કહ્યા, તેઓની દિશાઓને વિષે જ ગત્યાદિ હોય છે માટે દિશાઓ અને તેઓને વિષે ગતિ વગેરેને પ્રરૂપતા થકા સૂત્રકાર કહે છે— છદ્રિત્તાઓ પદ્મત્તાઓ, તંનહા-પાતીખા, પડીળા, વાઢિળા, તીળા, કડ્ડા, અબાા છહિં સિાર્ત્તિ નીવાાં થતી પવત્તતિ, તંનહા-પાયીનાર્ નાવ અાર્ ।વમાવતી ર, વકતી ર, આહારે જ, વુડ્ડી , નિવુઠ્ઠી ૬, વિનુબા ૭, તિવરિતાતે ૮, સમુ ખાતે ૧, ગતસંગોને ૨૦, વંસમિામે ૨૧, નાભિમે ૧૨, નીવાભિગમે ૨૩, अजीवाभिगमे १४, एवं पंचेंदियतिरिक्खजोणियाण वि मणुस्साण वि ।। सू० ४९९ ।। छहिं ठाणेहिं समणे निग्गंथे आहारमाहारेमाणे णातिक्कमति, तंजहा2નેયા-વેયાવચ્ચે, ફરિયદા ય સંનમદા) તદ્દ વાળવૃત્તિયા, છઠ્ઠ પુળ ધમ્મચિંતામ્ ।। छहिं ठाणेहिं समणे निग्गंथे आहारं वोच्छिदमाणे णातिक्कमति तंजहा आतंके उवसग्गे तितिक्खणे बंभचेरगुत्तीए । पाणिदयातवहेडं, सरीरवुच्छेयणट्ठाए || १ || ।। सू० ५०० ।। (મૂળ) છ દિશાઓ કહેલ છે, તે આ પ્રમાણે—પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર, ઊર્ધ્વ અને અધોદિશા. છ દિશાઓ વડે જીવોની ઉત્પત્તિસ્થાનમાં જવારૂપ ગતિ પ્રવર્તે છે ૧, એમ ઉત્પત્તિસ્થાન પ્રત્યે આવવારૂપ આગતિ ૨, ઉત્પત્તિસ્થાનમાં ઉત્પન્ન થવું તે વ્યુત્ક્રાન્તિ ૩, આહાર ૪, શરીરની વૃદ્ધિ ૫, શરીરની હાનિ તે નિવૃદ્ધિ ૬, શરીરની વિપુર્વણા ૭, ગતિપર્યાય તે ચાલવા માત્ર ૮, વેદનાદિ સમુદ્દઘાત ૯, દિવસ વગેરે કાળનો સંયોગ ૧૦, સામાન્ય બોધરૂપ અવધિ વગેરે દર્શન વડે અભિગમ જાણવું ૧૧, વિશેષ બોધરૂપ અવધિ વગેરે જ્ઞાન વડે અભિગમ ૧૨, જીવોના સ્વરૂપને પ્રત્યક્ષથી જાણવું ૧૩, પુદ્ગલાદિ અજીવોના સ્વરૂપને પ્રત્યક્ષથી જાણવું ૧૪, એમ પંચન્દ્રિય તિર્યંચોને અને મનુષ્યોને પણ જાણવા. ૪૯૯થી 1. આ કથન સંસારી જીવોની અપેક્ષાએ છે. 2. પિણ્ડ નિયુક્તિ માં આ બે ગાથા છે. ૬૬૨-૬૩ / પ્રવચનસારમાંથી ઉદ્ધરેલ છે. એક ગાથા ઓધનિર્યુક્તિમાં પણ છે. ૫૮૦. 116 Page #165 -------------------------------------------------------------------------- ________________ ६ स्थानकाध्ययने दिशातद्दगत्यादि आहारानाहारकारणानि ४९९-५०० सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ છ ધરણો વડે શ્રમણનિગ્રંથ, આહારને કરતો થકો આજ્ઞાનું ઉલ્લંઘે નહિ, તે આ પ્રમાણે—સુધા વેદનીયને ઉપશમાવવા માટે ૧, વૈયાવૃત્યને કરવા માટે ૨, ઈસમિતિને શોધવા માટે ૩, સંયમની રક્ષાને માટે ૪, પ્રાણોના નિર્વાહ માટે ૫ અને સ્વાધ્યાયાદિરૂપ ધર્મના ચિંતન માટે ૬. /૧// છ કારણ વડે શ્રમણનિગ્રંથ આહારનો ત્યાગ કરતો થકો આજ્ઞાનું ઉલ્લંઘ નહિ, તે આ પ્રમાણે–જવરાદિ રોગને વિષે ૧, રાજા કે સ્વજનાદિ વડે કરાયેલ ઉપસર્ગને વિષે ૨, તિતિક્ષણ અધિક સહન કરવાને વિષે-બ્રહ્મચર્યની રક્ષાને અર્થે ૩, જીવોની દયા પાળવાને અર્થે ૪, ઉપવાસાદિ તપને અર્થે ૫, અને શરીરનો ત્યાગ-અનશન કરવા માટે ૬. //પ૦oll (ટી) છાગો’ રૂ૦િ સૂત્રસમૂહ ત્રીજા સ્થાનકમાં જ વ્યાખ્યાન કરેલ છે તથાપિ કાંઈક કહેવાય છે. પ્રાચીન-પૂર્વ, પ્રતીચીના-પશ્ચિમ, દક્ષિણ પ્રતીત છે, ઉદીચીના-ઉત્તર, ઊર્ધ્વ અને અધોદિશા પ્રતીત છે. વિદિશાઓ, વિદિશારૂપે હોવાથી દિશાઓ નથી માટે “છ” જ દિશાઓ કહેલી છે અથવા એ જ છ દિશાઓ વડે જીવોના કહેવામાં આવનાર ગતિ વગેરે પદાર્થો પ્રાયઃ પ્રવર્તે છે અથવા ષસ્થાનકના' અનુરોધ વડે વિદિશાઓની વિવક્ષા કરી નથી, માટે “છ” જ દિશાઓ કહેલી છે. છ દિશાઓ વડે જીવોની ગતિ અર્થાત્ ઉત્પત્તિસ્થાન પ્રત્યે જવું પ્રવર્તે છે કેમ કે તેઓનું અનુશ્રેણી–સમશ્રેણી વડે ગમન છે. એવી રીતે ચૌદ સૂત્રો સમજવા. વિશેષ એ કે-ગતિ અને આગતિ બન્ને પ્રજ્ઞાપકના સ્થાનની અપેક્ષાવાળા પ્રસિદ્ધ જ છે. ૧-૨, વ્યુત્કાન્તિ-ઉત્પત્તિસ્થાન પામેલાનું ઉપજવું, તે પણ ઋજુગતિમાં છ દિશાઓને વિષે જ હોય છે ૩, આહાર પ્રતીત છે, તે પણ છ દિશાઓમાં જ છે કેમ કે આ છ દિશાઓના પ્રદેશોમાં અવગાહીને રહેલા પુદ્ગલોનું જ જીવ વડે સ્પર્શન છે અને સ્પર્શેલ પુદ્ગલોનો જ આહાર છે જ, એવી રીતે છ દિશાપણું યથાયોગ્ય વૃદ્ધિ વગેરેમાં પણ વિચારવું. શરીરની વૃદ્ધિ પ, નિવૃતિશરીરની જ હાનિ ૬, શરીરની જ વિદુર્વણા-વૈક્રિય કરવું ૭, ગતિપર્યાય તે ગમન માત્ર, પણ પરલોકગમનરૂપ નહિ કેમ કે તેનું ગતિ અને આગતિ શબ્દ વડે ગ્રહણ કરેલ છે ૮, વેદનાદિ સાત પ્રકારના સમુદ્ધાત ૯, કાળસંયોગ-સમયક્ષેત્રની અંદર આદિત્યાદિ પ્રકાશના સંબંધ લક્ષણવાળો ૧૦, દર્શન તે સામાન્યગ્રાહી બોધ, તે અહિં ગુણપ્રત્યય અવધિ વગેરે પ્રત્યક્ષરૂપ લેવા, તેના વડે અભિગમ વસ્તુઓનો પરિચ્છેદ અથવા વસ્તુની પ્રાપ્તિ તે દર્શનાભિગમ ૧૧, એવી રીતે જ્ઞાનાભિગમ પણ જાણવો ૧૨, જીવાભિગમ-ગુણપ્રત્યય અવધિ વગેરે પ્રત્યક્ષથી જીવોને જાણવું ૧૩, અજીવાભિગમ-પુગળાસ્તિકાયને જાણવો તે પણ તેમજ અવધ્યાદિથી પ્રત્યક્ષ જાણવો ૧૪. 'પર્વ' fમતિ ચૌદ સૂત્રો કહ્યા છે તેમ ચોવીશ દંડકની વિચારણામાં "વિડિવિનોળિયાvi fë હિસાહિં જરૂ' રૂત્યાદ્રિ ચૌદ સૂત્રો કહેવા, તેમજ મનુષ્ય સંબંધી ચૌદ સૂત્રો પણ કહેવા. શેષ નારકાદિ (૨૨) દંડકોમાં છ દિશાઓને વિષે ગતિ વગેરેનો સમસ્તપણાએ અસંભવ છે, તે આ પ્રમાણે—નારકાદિ બાવીશ દંડકના જીવવિશેષોને નારક અને દેવોને વિષે ઉત્પન્ન થવાનો અભાવ છે, ઊર્ધ્વ અને અધોદિશાની વિવક્ષા વડે ગતિ અને આગતિનો અભાવ છે તેથી તેઓને દર્શન, જ્ઞાન, જીવ અને અજીવના અભિગમો, ગુણપ્રત્યયિક અવધિલક્ષણ પ્રત્યક્ષરૂપ સંભવતા નથી. ભવપ્રત્યયિક અવધિના પક્ષમાં તો નારક અને જ્યોતિષ્કો તિર્યકુ અવધિવાળા, ભવનપતિ અને વ્યંતરો ઊર્ધ્વ અવધિવાળા અને વૈમાનિકો તો અધોઅવધિવાળા હોય છે. બાકીના દંડકવાળા જીવો અવધિ રહિત છે. આ ભાવના છે અને Pવિવક્ષાપ્રધાન સૂત્રો છે, પ્રાયઃ અન્ય સૂત્રોમાં પણ એમજ જાણવું. ૪૯૯ll અનંતર સૂત્રમાં મનુષ્યોને અજીવોનો બોધ કહ્યો, માટે મનુષ્યના સંબંધથી સંયત મનુષ્યોને આહાર ગ્રહણ અને અગ્રહણ કરવાના કારણો બે સૂત્ર વડે કહે છે–દી' ત્યાદિ સુગમ છે. વિશેષ એ કે-અશનાદિક આહારને વાપરતો થકો પુષ્ટ કારણપણાથી આજ્ઞાનું ઉલ્લંઘતો નથી, પરંતુ પુષ્ટ કારણ વિના રાગાદિ ભાવથી તો ઉલ્લંઘન કરે છે. તે પુષ્ટ કારણ આ 1. મેરુના ચકથી શરૂ થતી વિદિશાઓની અપેક્ષાએ પ્રવૃત્તિને ન હોવા છતાં પણ પ્રજ્ઞાપકાદિ વિદિશાની અપેક્ષાએ ગતિ વગેરેની પ્રવૃત્તિ છે , માટે છ સ્થાનકના અનુરોધથી એમ કહ્યું. 2. ગુણપ્રત્યય જ અવધિ ગ્રહણ કરવો અને પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્યો કહેવા પરંતુ ભવપ્રત્યય * અવધિ ગ્રહણ ન કરવો અને દેવ, નારકો કહેવા નહિં. આ પ્રસંગમાં શો નિયમ છે? માટે કહે છે કે વિવક્ષાદિ 117 Page #166 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ६ स्थानकाध्ययने उन्मादाः प्रमादाः ५०१-५०२ सूत्रे પ્રમાણે નવેય IPITદા' વેદના-ભૂખની બાધા ૧, આચાર્યાદિના કાર્યને કરવું તે વૈયાવૃજ્ય ૨, આ બે પ્રસંગમાં આહારાદિને કરે અર્થાત્ વેદનાને ઉપશમાવવા માટે અને વૈયાવૃજ્યને માટે, ઈર્યા-ગમન, તેની વિશુદ્ધિયુગ માત્ર રાખેલ દૃષ્ટિપણું તે ઈર્યાવિશુદ્ધિ, તે વાતે-ઈર્યાવિશુદ્ધિ અર્થે. (અહિં વિશુદ્ધિ શબ્દના લોપથી ‘ઈર્યાર્થ” એમ કહ્યું છે.) ભૂખ્યો હોય તો ઈર્યાની વિશુદ્ધિને વિષે અશક્ત થાય તેથી ઈર્યાવિશુદ્ધિ માટે, “ચ” સમુચ્ચય અર્થમાં ૩, પ્રેક્ષા, ઉન્મેલા અને પ્રમાર્જનાદિ લક્ષણ સંયમને અર્થે ૪, ‘તથા’ શબ્દ કારણાંતરના સમુચ્ચયમાં ઉચ્છવાસાદિ પ્રાણો અથવા બલરૂપ પ્રાણ, તેઓની અથવા તેની વૃત્તિ-પાલન માટે અર્થાત્ પ્રાણોને સારી રીતે ટકાવવા માટે ૫, વળી છઠું કારણ ધર્મની ચિંતા માટે અર્થાત્ ગુણન (પરાવર્તન) અને અનુપ્રેક્ષા માટે-આ છે કારણો આહાર કરવાના કહેલા છે. આ સંબંધમાં ભાષ્યની બે ગાથા જણાવે છે– नत्थि छुहाए सरिसा, वियणा अँजिज्ज तप्पसमणट्ठा । छाओ [बुभुक्षितः] वेयावच्चं, न तरइ कार्ड अओ भुंजे ।१७।। इरियं न य सोहेई, पेहाईयं [जहोवइटुं] च संजमं काउं । थामो वा परिहायइ, गुणणुप्पेहासु य असत्तो ।।१८।। [पिण्ड नियुक्ति २६३-२६४ त्ति] સુધા સમાન કોઈ વેદના નથી તેથી તેને શાંત કરવા માટે આહાર કરે ૧, યુધિત વૈયાવૃત્ત્વ કરી શકે નહિ તેથી આહાર કરે ૨, ઈર્યાને શોધી ન શકે માટે આહાર કરે ૩, યથોક્ત સંયમ પાળી શકે નહિ માટે આહાર કરે છે, બળ ક્ષીણ થાય માટે આહાર ગ્રહણ કરે ૫, અને ગુણન તથા અનુપ્રેક્ષાદિ સ્વાધ્યાયમાં ક્ષધિત અશક્ત થાય માટે આહાર કરે ૬. (૧૭–૧૮) વોછિદ્રમ' ત્તિ આહારને છોડતો થકો આતંક–જવરાદિ રોગ ઉત્પન્ન થયે છતે ૧, રાજા અને સ્વજનાદિજન્ય પ્રતિકૂળ અને અનુકૂળ સ્વભાવવાળા ઉપસર્ગ થયે છતે ૨, તિતિક્ષણવિશેષ સહન કરવામાં, કોનો? બ્રહ્મચર્ય ગુપ્તિનો અર્થાત્ ચોથા વ્રતના સંરક્ષણનો, કારણ કે આહારના ત્યાગ કરનારનું જ બ્રહ્મચર્ય સુરક્ષિત થાય૩, પ્રાણીદયા–સંપાતિમ (ચોતરફથી) આવીને પડતા ત્રસાદિ જીવોનું સંરક્ષણ અને એક ઉપવાસથી આરંભીને છ માસ પર્યત તપ, પ્રાણીની દયા અને તપ, તે બન્નેનો હેતુ તે દયાના નિમિત્તે ૪, તપના નિમિત્તે પ, તથા શરીર વચ્છેદાર્થ-દેહના ત્યાગ (અનશન) માટે ૬, આહારને છોડતો થકો આજ્ઞા પ્રત્યે ઉલ્લંઘતો નથી. આ સંબંધમાં બે ગાથા નીચે પ્રમાણે જાણવી– आयंको जरमाई, राया सन्नायगा य उवसग्गे । बंभवयपालणट्ठा, पाणिदया वासमहियाई ।।१९।। तवहेउ चतुत्थाई, जाव य छम्मासिओ तवो होइ । छटुं सरीरवोच्छेयणट्ठया होअणाहारो ।।२०।। पिण्ड नियुक्ति ६६७-६६८ त्ति] પ્રાયઃ બન્ને ગાથા ઉક્તાર્થ છે. વિશેષ એ કે—'વાસંમહિયારું વર્ષાદ વરસતે છતે, ધૂમસ પડતે છતે અથવા સૂક્ષ્મ દેડકાદિથી વ્યાપ્ત ભૂમિ થયે છતે પ્રાણીદયાને નિમિત્તે મુનિ આહાર વહોરવા ન જાય. આ૫OOL, શ્રમણને આહાર ન લેવાના કારણો કહ્યા, આ સંબંધથી શ્રમણાદિ જીવને અનુચિતપણે ઉત્પન્ન કરનારા ઉન્માદના સ્થાનો કહે છે– छहिं ठाणेहिं आता उम्मायं पाउणेज्जा, तंजहा–अरहताणमवण्ण वदमाणे १, अरहतपन्नत्तस्स धम्मस्स अवनं वदमाणे २, आयरियउवज्झायाणमवन्नं वदमाणे ३, चाउव्वन्नस्स संघस्स अवनं वदमाणे ४,जक्खांवेसेण चेव ५, मोहणिज्जस्स चेव कम्मस्स उदएणं ६ ।। सू० ५०१।।। छविधे पमाते पन्नत्ते, तंजहा-मज्जपमाते, णिद्दपमाते, विसयपमाते,कसायपमाते,जूतपमाते, पडिलेहणापमाए | સૂ૦ ૧૦૨ાા. (મૂ૦) છ કારણો વડે આત્મા ઉન્માદને પામે, તે આ પ્રમાણે–અર્વતોના અવર્ણવાદને બોલતો થકો ૧, અહંતપ્રરૂપિત ધર્મના અવર્ણવાદને બોલતો થકો ર, આચાર્ય, ઉપાધ્યાયના અવર્ણવાદને બોલતો થકો ૩, ચતુર્વિધ સંઘના અવર્ણવાદને 118 Page #167 -------------------------------------------------------------------------- ________________ ६ स्थानकाध्ययने उन्मादाः प्रमादाः ५०१ - ५०२ सूत्रे ૫. श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ બોલતો થકો ૪, યક્ષ (અંતરાદિ) ના આવેશ વડે પ. અને મોહનીય કર્મના ઉદયથી ૬. I૫૦૧ છ પ્રકારના પ્રમાદ કહેલા છે, તે આ પ્રમાણે—મદિરારૂપ પ્રમાદ, નિદ્રા પ્રમાદ, વિષય પ્રમાદ, કષાય પ્રમાદ, દ્યૂતજુગાર અને પડિલેહણાને વિષે પ્રમાદ, II૫૦૨॥ (ટી૦) 'છઠ્ઠી' ત્યાર્િ॰ આ સૂત્ર પંચમ સ્થાનકમાં જ પ્રાયઃ વ્યાખ્યાન કરાયેલ છે. વિશેષ એ કે–છ સ્થાનો વડે આત્માજીવ ઉન્માદ–ઘેલછાને પ્રાપ્ત થાય. મહામિથ્યાત્વલક્ષણ ઉન્માદ, તીર્થંકરાદિના અવર્ણવાદ-અપયશ બોલનારને હોય છે જ અથવા તીર્થંકરાદિના અવર્ણવાદ વડે કોપ પામેલ પ્રવચન (શાસન) દેવથી આ (નિંદા ક૨ના૨) ગ્રહણરૂપ થાય અર્થાત્ શાસનદેવ તેને ગાંડો' કરે. પાઠાંતર વડે '૩મ્માયપમાય' ત્તિ ઉન્માદ-ગાંડાઈ સહિત તે જ પ્રમાદ-ઉત્કૃષ્ટ ઉન્મત્તતા, ભાનની શૂન્યતાથી ઉન્માદ પ્રમાદ અથવા ઉન્માદ અને પ્રમાદ એટલે અહિતમાં પ્રવૃત્તિ અને હિતમાં અપ્રવૃત્તિરૂપ ઉન્માદને પામે. 'અવન્ત્ર' ત્તિ અવર્ણ-અશ્લાઘા (નિંદા) અથવા અવજ્ઞાને બોલતો થકો અથવા વ્રનન્—કરતો થકો, 'ધમ્મસ્સ' ત્તિ॰ શ્રુત અથવા ચારિત્રરૂપ ધર્મનો, આચાર્ય, ઉપાધ્યાયનો, ચતુર્વર્ણ-શ્રમણાદિ ભેદ વડે ચાર પ્રકારના સંઘનો અવર્ણવાદ બોલતો થકો, યક્ષાવેશ વડે– કોઈપણ નિમિત્તથી કોપ પામેલ દેવના અધિષ્ઠિતપણાને લીધે તેમજ મિથ્યાત્વ, વેદ તથા શોકાદિરૂપ મોહનીયના ઉદય વડે આત્મા ઉન્માદ પામે છે. ૫૦૧ ઉન્માદનો સહચર (સાથે રહેનાર) પ્રમાદ છે માટે તેને કહે છે—'છન્દ્રિત્તે' ત્યાદ્રિ છ પ્રકારે પ્રકર્ષ વડે ઉન્મત્ત થવું તે પ્રમાદ અર્થાત્ પ્રમત્તપણું-સદુપયોગનો અભાવ કહેલ છે, તે આ પ્રમાણે—મઘ (દારુ) વગેરે (માદક દ્રવ્ય), તે જ પ્રમાદના કારણથી મદ્યપ્રમાદ.કહ્યું છે કે— चित्तभ्रान्तिर्जायते मद्यपान्नाच्चित्ते भ्रान्ते पापचर्यामुपैति । • पापं कृत्वा दुर्गतिं यान्ति मूढास्तस्मान्मद्यं नैव देयं न पेयम् ||२१|| મદ્યના પાનથી ચિત્તને વિષે ભ્રાંતિ થાય છે, ચિત્ત ભ્રાંત થયે છતે પાપકાર્યમાં પ્રવર્તે છે, પાપે કરીને મૂઢ લોકો દુર્ગતિમાં જાય છે તે કારણથી દારુ પીવો જ નહિ અને બીજાને આપવો (પાવો) પણ નહિ. (૨૧) એમ સર્વત્ર જાણવું. વિશેષ એ કેનિદ્રા પ્રતીત છે, તેનો દોષ આ પ્રમાણે— निद्राशीलो न श्रुतं नापि वित्तं लब्धुं शक्तो हीयते चैव ताभ्याम् । ज्ञानद्रव्याभावतो दुःखभागी लोकद्वैते स्यादतो निद्रयाऽलम् ।।२२।। નિદ્રાશીલ (ઊંઘણશી) પુરુષ, શ્રુત અને વિત્ત મેળવવા માટે શક્તિમાન થતો નથી, ઊલટો શ્રુત અને વિત્તથી હીન થાય છે, જ્ઞાન અને ધનના અભાવથી બન્ને લોકમાં દુઃખી થાય છે, આ કારણથી નિદ્રા વડે સર્યું. (૨૨) વિષયો-શબ્દાદિ, તેઓની પ્રમાદતા આ પ્રમાણે— विषयव्याकुलचित्तो हितमहितं वा न वेति जन्तुरयम् । तस्मादनुचित्तचारी चरति चिरं दुःखकान्तारे ||२३|| વિષય વડે વ્યાકુળ ચિત્તવાળો, હિત અથવા અહિતને જાણતો નથી તેથી અનુચિત વર્તન કરનાર આ પ્રાણી, દુઃખરૂપ કાંતારમાં ચિ૨કાળ ભ્રમણ કરે છે. (૨૩) ક્રોધ વગેરે કષાયો. તેની પણ પ્રમાદતાં આ પ્રમાણે જાણવી— चित्तरलमसङ्क्लिष्टमान्तरं धनमुच्यते । यस्य तन्मुषितं दोषैस्तस्य शिष्टा विपत्तयः ||२४|| [ हारि० अष्टक० २४/७] ક્લેશ રહિત ચિત્તરૂપ રત્ન આંતરિક ધન કહેવાય છે, જેનું તે ધન (કષાયાદિ) દોષો વડે લુંટાયેલું છે તેને વિપત્તિઓ પ્રાપ્ત થાય છે. (૨૪) દ્યૂત–જુગાર પ્રસિદ્ધ છે, તે પણ પ્રમાદ જ છે. કહ્યું છે કે— द्यूतासक्तस्य सच्चित्तं धनं कामाः सुचेष्टितम् । नश्यन्त्येव परं शीर्षं नामापि च विनश्यति ।।२५।। ભૂતમાં આસક્ત મનુષ્યનું સારું ચિત્ત, ધન, સુખ, ભોગ અને સત્તન તો નાશ પામે જ છે, પરંતુ મસ્તક અને નામ પણ નાશ પામે છે. (૨૫) 119 Page #168 -------------------------------------------------------------------------- ________________ ०. ५०|| श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ६ स्थानकाध्ययने प्रमादाप्रमादप्रतिलेखनाः लेश्याः शक्रसोमयमाग्रमहिष्यः ईशनामध्यपत्स्थितिः धरणाद्यग्रमहिष्यः ५०३-५०९ सूत्राणि સારી રીતે તપાસવું તે પ્રત્યુપેક્ષણા. તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી ચાર પ્રકારની છે. તેમાં વસ્ત્ર, પાત્રાદિ ઉપકરણોની અને અશનપાનાદિ આહારોની ચક્ષુ વડે જોવારૂપ દ્રવ્ય પ્રત્યુપેક્ષણા, કાયોત્સર્ગ અને બેસવા કે સૂવારૂપ સ્થાનની, સ્પંડિલોના માર્ગની અને વિહારક્ષેત્રની ચોક્કસ કરવારૂપ ક્ષેત્રપ્રત્યુપેક્ષણા, યોગ્ય અનુષ્ઠાન કરવા માટે કાળવિશેષની પર્યાલોચના (વિચારણા) તે કાળપ્રત્યુપેક્ષણા અને ધર્મજાગરિકાદિરૂપ ભાવપ્રત્યુપેક્ષણા. કહ્યું છે કેकिं कयं किं वा सेसं, किं करणिज्जं तवं च न करेमि? | पुव्वावरत्तकाले, जागरओ भावपडिलेहा ।।२६।। [ओघ नि० २६२ त्ति]. મેં શું કર્યું? અથવા શું કરવાનું બાકી છે? શું કરવા યોગ્ય છે? હું તમને કરતો નથી, એવી રીતે મધ્યરાત્રિ કાળ વીત્યા (ગયા બાદ પાછળના કાળમાં જાગૃત-ચિંતવન કરનારને ભાવ પડિલેહણા હોય છે. (૨૬), પ્રત્યુપેક્ષણામાં પ્રમાદ-શિથિલતા અથવા આજ્ઞાનું ઉલ્લંઘન તે પ્રત્યુપેક્ષણા પ્રમાદ છે, આ કથન વડે પ્રમાર્જના, ભિક્ષાચર્યાદિને વિષે અને ઇચ્છાકાર, મિથ્યાકારાદિ દશવિધ સામાચારીરૂપ વ્યાપારોને વિષે જે પ્રમાદ થાય છે તે બતાવેલ છે, કેમ કે તેનું પણ સામાચારીમાં અંતર્ગતપણાને લઈને છટ્ટા પ્રમાદ લક્ષણને વિષે અવ્યભિચારીપણું છે. પ૦૨/ ___अनंतर प्रत्युपेक्षाप्रमाः यो, ४ तविशिष्ट तेने ४-५माता पाउडने 58 - . .. छविधा पमायपडिलेहा हणा] पन्नत्ता. तंजहा आरभडा, संमद्दा, वज्जेतव्वा य मोसली ततिता । पप्फोडणा चउत्थी, वक्खित्ता वेतिया छट्ठा ।।१।। छव्विधा अप्पमायपडिलेहा[हणा] पन्नत्ता, तंजहाअणच्चावितं, अवलितं, अणाणुबंधि, अमोसलिं, चेव । छप्पुरिमा नव खोडा, पाणीपाणविसोहणी ॥२॥ ।। सू० ५०३।। छ लेसाओ पन्नत्ताओ, तंजहा–कण्हलेसा जाव सुक्कलेसा । पंचेंदियतिरिक्खजोणियाणं छ लेसाओ पन्नत्ताओ, तंजहा–कण्हलेसा जाव सुक्कलेसा, एवं मणुस्स- देवाण वि ।। सू० ५०४॥ सक्कस्सणं देविंदस्स देवरन्नो सोमस्स महारन्नो छ अग्गमहिसीतो पन्नत्ताओ।सक्कस्सणं देविंदस्स देवरण्णो जमस्स महारत्रो छ अग्गमहिसीओ पन्नत्ताओ ।। सू० ५०५।। ईसाणस्स णं देविंदस्स मज्झिमपरिसाए देवाणं छ पलिओवमाई ठिती पन्नत्ता-।। सू० ५०६।। छ दिसाकुमारिमहत्तरितातो पन्नत्ताओ, तंजहा-रूता, रूतंसा, सुरूवा, रूयावती, रूयकता, रूतप्पभा । छ विज्जुकुमारिमहत्तरितातो पन्नत्ताओ, तंजहा–आला,सक्का,सतेरा, सोतामणी, इंदा, घणविज्जुया।।सू० ५०७।। धरणस्स णं नागकुमारिंदस्स नागकुमाररण्णो छ अग्गमहिसीओ पन्नत्ताओ, तंजहा-आला, सक्का, सतेरा, सोतामणी, इंदा, घणविज्जुया । भूताणंदस्स णं नागकुमारिंदस्स नागकुमारण्णो छ अग्गमहिसीओ पन्नत्ताओ, तंजहा–रूता, रूतंसा, सुरूता, रूतावती, रूतकता, रूतप्पभा। जधा धरणस्स तधा सव्वेसिं दाहिणिल्लाणं जाव घोसस्स ।जधा भूताणंदस्स तधा सव्वेसिं उत्तरिल्लाणं जाव महाघोसस्स ।। सू० ५०८।। धरणस्स णं नागकुमारिंदस्स नागकुमाररन्नो छ सामाणियसाहस्सीओ पण्णत्तातो, एवं भूताणंदस्स वि जाव महाघोसस्स ।। सू० ५०९।। 1. भोधनियंतिम २६६-६५ ०था छ. पंयवस्तुमा २४५, २३८, निशीथ माध्यमा १४२८ भने १४३२५॥ २॥५॥ छ. 2. अला, मक्का શ્રી જંબુવિજયજી સંપાદિતમાં આ નામ છે. 120 Page #169 -------------------------------------------------------------------------- ________________ ६ स्थानकाध्ययने प्रमादाप्रमादप्रतिलेखनाः लेश्याः शक्रसोमयमाग्रमहिष्यः ईशनामध्यपर्षत्स्थितिः धरणाद्यग्रमहिष्यः ५०३-५०९ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ (મૂળ) છ પ્રકારે પ્રમાદયુક્ત પડિલેહણા કહેલી છે, તે આ પ્રમાણે—આરભટા–વિપરીત કરવી અથવા ઉતાવળથી કરવી ૧, સંમર્દા–જેમાં વસ્ત્રના મધ્ય પ્રદેશને વિષે સળ પડેલા ચાર ખૂણાઓ થાય છે તે ૨, મોસલી-પડિલેહણ કરાતા વસ્ત્રના ભાગ વડે તિર્યંગ, ઊર્ધ્વ કે નીચે સંઘટ્ટો કરવારૂપ ૩, પ્રસ્ફોટના-૨જ વડે મિશ્રિત વસ્રની જેમ અત્યંત કંપાવવારૂપ ૪, વિક્ષિપ્તા–પડિલેહણ કરેલ વસ્ત્રને નહિ પડિલેહણ કરેલ વસ્ત્રમાં મૂકવારૂપ ૫, અને ૬ વેદિકા-ઊર્ધ્વ વેદિકાદિ પાંચ પ્રકારે છે. આ છ પ્રકા૨ે પ્રમાદયુક્ત પ્રતિલેખના વર્જવા યોગ્ય છે. ।।૧। છ પ્રકારે અપ્રમાદયુક્ત પડિલેહણા કહેલી છે, તે આ પ્રમાણે—વસ્ત્ર અને શરીરને જેમાં નચાવે (કંપાવે) નહિ તે અનર્જિત ૧, વસ્ત્ર અથવા શરીર જેમાં વળે નહિ તે અવલિત ૨, જેમાં અત્યંત ઝાટકવું નથી તે અનનુબંધી ૩, જેમાં વસ્ત્રના સંઘટ્ટારૂપ મોસલી નથી તે અમોસલી ૪, વસ્ત્રને પહોળું કરી આંખ વડે જોઈને તેના આગલા ભાગને ઉથલાવી અને જોઈને ત્રણ પ્રસ્ફોટક કરવા તેથી તેને ઉથલાવીને ચક્ષુથી જોઈ ફરીથી બીજા ત્રણ પ્રસ્ફોટક કરવા તે છપુરિમા પ તથા નવ ખોટકા તે ત્રણ ત્રણ ખોટકા ત્રણ ત્રણ પ્રમાર્જનાથી અંતરિત ત્રણ વાર હાથ ઉપર કરવારૂપ પાંચમી ૫ અને હાથ ઉપર કુંથું વગેરે જીવોનું શોધન કરવું તે છઠ્ઠી ।।૨। ।૫૦૩|| છ લેશ્યાઓ કહેલી છે, તે આ પ્રમાણે—કૃષ્ણ લેશ્યા યાવત્ શુક્લલેશ્યા. પંચેન્દ્રિયતિર્યંચયોનિકોને છ લેશ્યાઓ કહેલી છે, તે આ પ્રમાણે—કૃષ્ણલેશ્યા યાવત્ શુક્લલેશ્યા. એવી રીતે મનુષ્ય અને દેવોને પણ છ વેશ્યાઓ કહેલી છે.।૫૦૪ શક્ર નામના દેવેન્દ્ર, દેવના રાજાના સોમ નામના મહારાજા (લોકપાળ)ની છ અગ્રમહિષીઓ કહેલી છે. એમ જ યમ નામના લોકપાળની છ અગ્રમહિષીઓ કહેલી છે. ૫૦૫ ઈશાન નામના દેવેન્દ્રની મધ્યમ પરિષદના દેવોની છ પલ્યોપમની સ્થિતિ કહેલી છે. ૫૦૬ દિશાકુમારિકામાં છ મહત્તેરિકા-શ્રેષ્ઠ દેવીઓ કહેલી છે, તે આ પ્રમાણે—રૂપા, રૂપાંશા, સુરૂપા, રૂપાવતી, રૂપકાંતા અને રૂપપ્રભા. વિદ્યુત્ક્રુમારિકામાં છ મહત્તરિકા-શ્રેષ્ઠ દેવીઓ કહેલી છે, તે આ પ્રમાણે—આલા, શક્રા, શતેરા, સૌદામિની, ઇંદ્રા અને ધનવિદ્યુતા I૫૦૭ ધરણેન્દ્ર નામના નાગકુમા૨ેન્દ્ર-નાગકુમારના રાજાની છ અગ્રમહિષીઓ કહેલી છે, તે આ પ્રમાણે—આલા, શક્રા, શહેરા, સૌદામિની, ઇંદ્રા અને ધનવિદ્યુતા. ભૂતાનંદ નામના નાગકુમારેન્દ્ર-નાગકુમારના રાજાની છ અગ્રમહિષીઓ કહેલી છે, તે આ પ્રમાણે—રૂપા, રૂપાંશા, સુરૂપા, રૂપવતી, રૂપકાંતા અને રૂપપ્રભા. જેમ ધરણેન્દ્રની અગ્રમહિષીઓના નામો કહ્યા, તેમ બધા દક્ષિણ દિશાના ઇન્દ્રોની અગ્રમહિષીઓના નામો કહેવા, યાવત્ ઘોષ નામના સ્તનિતકુમા૨ેન્દ્રની ઇન્દ્રાણીઓના નામો એ પ્રમાણે જ જાણવા. જેમ ભૂતાનંદ નામના ઇન્દ્રની અગ્રમહિષીઓના નામો કહ્યા, તેમ બધાય ઉત્તર દિશાના ઇન્દ્રોની અગ્રમહિષીઓના નામો કહેવા, યાવત્ મહાઘોષ નામના સ્તનિતકુમારેન્દ્રની ઇન્દ્રાણીઓના નામો એ પ્રમાણે જાણવા. ૫૦૮ ધરણ નામા નાગકુમા૨ેન્દ્ર-નાગકુમારના રાજાના છ હજાર સામાનિક દેવો કહેલા છે, એવી રીતે ભૂતાનંદના યાવત્ મહાઘોષ નામના ઇન્દ્રના પણ સમજવા. I૫૦૯૫ (ટી0) 'ઇન્નિદે' ત્યાદ્રિ છ પ્રકારે ઉક્ત લક્ષણ પ્રમાદ વડે પ્રત્યુપ્રેક્ષા તે પ્રમાદપ્રત્યુપેક્ષા કહેલી છે, તે આ પ્રમાણે— वितहकरणंमि तुरियं, अन्नं अन्नं च गिण्ह आरभडा । अंतो व होज्ज कोणा, निसियण तत्थेव संमद्दा ||२७|| गुरुउग्गहादठाणं, पप्फोडण रेणुगुंडिए चेव । विक्खेवं तुक्खेवो, वेइयपणगं च छद्दोसा ||२८|| [પવ॰ ૨૪૬-૭ fi] 'આર્મડા॰' આરભટા-અયથાર્થ કરવારૂપ અથવા શીઘ્ર બધુંય શરૂ કરનારની અથવા એક વસ્ત્ર અર્ધું પડિલેહણ કીધે છતે જે અન્ય અન્ય વસ્ત્રને ગ્રહણ કરવું તે આરભટા, તે સદોષ હોવાથી વર્જનીય છે. આ પ્રમાણે સર્વત્ર સંબંધ ક૨વા યોગ્ય છે ૧. સમ્મ–િજેમાં વસ્રના મધ્ય ભાગને વિષે સળ પડેલા ખૂણા થાય છે, અથવા જેમાં પ્રત્યુપેક્ષણીય ઉપધિના વીંટલા ઉપર 121 Page #170 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सत्र सानुवाद भाग २ स्थानकाध्ययने प्रमादाप्रमादप्रतिलेखनाः लेश्याः शक्रसोमयमाग्रमहिष्यः ईशनामध्यपत्स्थितिः धरणाद्यामहिष्यः ५०३-५०९ सूत्राणि બેસીને પડિલેહણ કરે છે તે સમ્મદ્દ ૨, મોસલી–પડિલેહણ કરાતા વસ્ત્રના ભાગ વડે તિરછો, ઊર્ધ્વ અથવા નીચે સંઘટ્ટનરૂપ 'ત' ત્તિ ત્રીજી પ્રમાદ યુક્ત પ્રત્યપેક્ષણા, કોઈક સ્થળે મટ્ટાખટ્ટવVI ' ત્તિ એવો પણ પાઠ દેખાય છે, ત્યાં ગુરુના અવગ્રહાદિરૂપ અસ્થાનમાં પડિલેહણ કરેલી ઉપધિનું સ્થાપવું તે અસ્થાનસ્થાપના ૩, પ્રસ્ફોટના-રજથી ખરડાયેલ વસ્ત્રની જેમ વિશેષ કંપાવનારૂપ ચોથી ૪, 'વિત્તિ ' ત્તિ વસ્ત્રને પડિલેહીને ત્યાર બાદ અન્યત્ર-વસ્ત્રના પડદા વગેરે ઉપર જે મૂકે છે અથવા વસ્ત્રના છેડા વગેરેનું જે ઊંચે ઉછાળવું તે વિક્ષિપ્તા કહેવાય છે ૫, '' 7િ૦ વેદિકા પાંચ પ્રકારે છે, તેમાં ઊથ્વી વેદિકા-જેમાં બન્ને જાનુ ઉપર બન્ને હાથ રાખીને પડિલેહણ કરે છે તે ૧, બન્ને જાનુની નીચે બન્ને હાથ રાખીને પડિલેહણ કરે છે . તે અધોવેદિકા ૨, એવી રીતે બન્ને જાનુની પડખે બન્ને હાથને લઈને કરે તે તિર્યગૂ વેદિકા ૩, બન્ને બાહુની અંદર બન્ને જાનુને કરીને કરે તે દ્વિધાવેદિકા ૪ અને એક જાનુને બન્ને બાહુની અંદર કરીને કરે તે એકતોવેદિકા પ-આ પાંચ પ્રકારે છઠ્ઠી પ્રમાદપ્રત્યુપેક્ષણાનો ક્રમ છે ૬. (૨૭-૨૮) ઉક્ત લક્ષણથી વિપરીત સ્વરૂપવાળી પ્રત્યુપેક્ષણાને જ કહે છે– વદે ત્યાદિ છ પ્રકારે પ્રમાદથી વિપરીતરૂપ અપ્રમાદ વડે પ્રત્યુપેક્ષણા તે અપ્રમાદપ્રત્યુપેક્ષણા, તે આ પ્રમાણે वत्थे अप्पाणंमि य, चउहा अणच्चावियं अवलियं च । अणुबंधि निरंतरया, तिरिउवऽहघट्टणा मुसली ।।२९।। छप्पुरिमा तिरियकए, नव खोडा तिनि तिन्नि अंतरिया । ते पुण वियाणियव्वा, हत्थंमि पमज्जणतिएणं ।।३०।। [પવવ૦ ૨૪૦, ૨૪૨ 7િ] ' વાવ' જેમાં વસ્ત્ર અથવા આત્મા (શરીર) નાચનારની જેમ નાચેલ નથી તે અર્તિત પ્રત્યુપેક્ષણ, વસ્ત્રને અથવા પોતાને નચાવે છે એવી રીતે અહિં ચાર ભાંગા થાય છે ૧, જેમાં વસ્ત્ર અથવા શરીર વાળેલું કર્યું નથી તે અવલિત, અહિં પણ તેમજ ચતુર્ભગી જાણવી ૨, જેમાં નિરંતર પ્રસ્ફોટક વગેરેનો અનુબંધ વિદ્યમાન નથી તે અનનુબંધી, (અહિં સમયાંત ઈનું પ્રત્યય થયેલ છે) અથવા અનુબંધી નહિ તે અનનુબંધી ૩, કહેલ લક્ષણવાળી મોસલી જેમાં નથી તે અમોસલી ૪, 1'છપ્પરિમા નવ વો” ત્તિ તેમાં વસ્ત્ર પ્રસારિત કીધે છતે તેના પ્રથમ ભાગને ચક્ષુ વડે જોઈને, તેને પાછો ફેરવીને અને જોઈને ત્રણ પુરિમા-પ્રસ્ફોટકો કરવા તથા તેને પુનઃ ફેરવીને આંખો વડે જોઈને ફરીથી બીજા ત્રણ પ્રસ્ફોટકો કરવા, એવી રીતે આ છ તથા નવ ખોટકો તે ત્રણ ત્રણ પ્રમજનના ત્રણ ત્રણ અંતર વડે અંતરિત કરવા. એમ બે પદ વડે પાંચમી અપ્રમાદ પ્રત્યુપેક્ષણા પુરિમ અને ખોટકોના સદશપણાથી કહી પ, પા—હસ્તની ઉપર કુંથુઆ વગેરે જીવોની વિનોળિ’ ત્તિ વિશોધનારૂપ પ્રમજના તે પ્રત્યુપેક્ષણ કરાતા વસ્ત્રથી જ ઉક્ત ન્યાય વડે ખોટકોથી અંતરિત નવ વાર કરવી. આ છઠ્ઠી અપ્રમાદ પ્રત્યુપેક્ષણા છે. ૬.(૨૯-૩૦) વસ્ત્ર અને આત્માને વિષે આ બે પદ વડે ચાર ભાંગા થાય છે, તે આ પ્રમાણે–વસ્ત્ર નહિ નચાવેલ અને શરીર નહિ નચાવેલ ૧, વસ્ત્રને નહિ નચાવેલ પણ શરીરને નચાવેલ ૨, વસ્ત્રને નચાવેલ પણ શરીરને નહિ નચાવેલ ૩, વસ્ત્ર અને શરીર બને નચાવેલ ૪–આ ચાર ભાંગામાં પ્રથમ ભાંગો શુદ્ધ છે, એવી રીતે બીજા પ્રકારે અવલિતમાં ચાર ભાંગા કરવા. શેષ ઉક્તાર્થ છે. //પ૦૩|| પ્રમાદયુક્ત અને અપ્રમાદયુક્ત આ પ્રત્યુપેક્ષા લેશ્યાવિશેષથી (શુભાશુભથી) થાય છે માટે વેશ્યા સૂત્ર કહેલ છે. લેશ્યાના અધિકારથી જ પંચેન્દ્રિયતિર્યચ, મનુષ્યો અને દેવ સંબંધી સૂત્રો છે. દેવતા સંબંધી 'સો' ઇત્યાદિક અગ્રમહિષી સંબંધી વગેરે. અવગ્રહમતિ સૂત્રથી પ્રથમવર્તી સૂત્રો છે, તે સુગમ છે. વિશેષ એ કે–દેવોને જાતિની અપેક્ષાએ (સમુચ્ચય) અવસ્થિતરૂપ છ લેશ્યાઓ સમજવી. પ૦૪-૫૦૯ો. 1. છ પ્રસ્ફોટકો, નવ ખોટકો, નવ પ્રાર્થના અને એક દૃષ્ટિ પડિલેહણા એમ વસ્ત્રની પડિલેહણાના પચ્ચીશ પ્રકારો છે. 2. દેવોને દ્રવ્ય લેક્ષાઓ (કૃષ્ણવર્ણાદિ દ્રવ્યરૂપ) અવસ્થિત-કાયમ હોય છે અને દ્રવ્ય લશ્યાની સાન્નિધ્યથી થતા આત્માના પરિણામરૂપ ભાવલેશ્યાઓ પરાવર્ત થાય છે. 122 Page #171 -------------------------------------------------------------------------- ________________ ६ स्थानकाध्ययने क्षिप्राद्या अवग्रहादिभेदाः ५१० सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ અનંતર દેવની વક્તવ્યતા કહી અને દેવો ભવપ્રત્યયથી જ વિશિષ્ટ મતિવાળા હોય છે માટે મતિના ભેદોને સૂત્રચતુષ્ટય વડે કહે છે– छव्विहा उग्गहमती पन्नत्ता, तंजहा–खिप्पमोगिण्हति, बहुमोगिण्हति, बहुविधमोगिण्हति, धुवमोगिण्हति, अणिस्सियमोगिण्हति, असंदिद्धमोगिण्हति । छव्विहा ईहामती पन्नत्ता, तंजहा–खिप्पमीहति, बहुमीहति, जाव असंदिद्धमीहति । छव्विधा अवायमती पन्नत्ता, तंजहा–खिप्पमवेति, जाव असंदिद्धं अवेति । छव्विधा धारणा पन्नत्ता, तंजहा–बहुं धरेति, बहुविधं धरेति, पोराणं धरेति, दुद्धरं धरेति, अणिस्सितं धरेति, असंदिद्धं धरेति // તૂ૧૨૦|| (મૂળ) છ પ્રકારે સામાન્ય ગ્રહણરૂપ અવગ્રહમતિ કહેલ છે, તે આ પ્રમાણે—ક્ષિપ્ર-ક્ષયોપશમની નિર્મળતાથી શંખ વગેરેના શબ્દને શીધ્ર ગ્રહણ કરે છે ૧, બહુ-શંખ, ભેરી વગેરે સમુદાયની અપેક્ષાએ ઘણી જાતના શબ્દને ગ્રહણ કરે છે ૨, બહુવિધ-શંખ વગેરેના શબ્દને મધુરાદિ ઘણા પર્યાયોથી ગ્રહણ કરે છે ૩, ધ્રુવ-જે એક વખત ગ્રહણ કરેલ હોય તે સ્થિરપણે ગ્રહણ કરે છે ૪, અનિશ્ચિત-ધ્વજ વગેરે લિંગ (ચિહ્ન) સિવાય ગ્રહણ કરે છે ૫, અસંદિગ્ધ-સંશય રહિત ગ્રહણ કરે છે. ૬. છ પ્રકારે ઈહા-વિચારણા તર્કરૂપ મતિ કહેલ છે, તે આ પ્રમાણે—ક્ષિપ્ર-શીધ્ર વિચારે છે, બહુ વિચારે છે યાવતુ-સંદેહ રહિત વિચારે છે. છ પ્રકારે અવાયનિર્ણયરૂપ મતિ કહેલી છે, તે આ પ્રમાણે—ક્ષિપ્ર-નિશ્ચય કરે છે યાવત્ સંદેહ રહિત નિશ્ચય કરે છે. છ પ્રકારે યાદ રાખવારૂપ ધારણા કહેલી છે, તે આ પ્રમાણે—બહુ ધારણા કરે છે, બહુ-પ્રકારે ધારણ કરે છે, પુરાણ-બહુકાલીન (જૂની) ને ધારણ કરે છે, દુર્બર-ગહનને ધારણ કરે છે. ધ્વજ વગેરે લિંગ સિવાય ધારણ કરે છે અને અસંદિગ્ધ-સંશય રહિત ધારણ કરે છે. //પ૧all (ટી) 'છબિંદી ૩પ' ત્યવિ મતિ-અભિનિબોધિકરૂપ, તે ચાર પ્રકારે છે. અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા. પ્રથમ સામાન્યતઃ અર્થને ગ્રહણ કરવું તે અવગ્રહ અને તરૂપ મતિ તે અવગ્રહમતિ બે પ્રકારે છે : વ્યંજનાવગ્રહમતિ અને અર્થાવગ્રહમતિ. અર્થાવગ્રહમતિ બે પ્રકારે-નિશ્ચયથી અને વ્યવહારથી. વ્યંજનાવગ્રહના ઉત્તરકાળ પછી એક સમયની સ્થિતિવાળી પહેલી (નૈઋયિકી) અને બીજી તો અંતર્મુહૂર્ત પ્રમાણવાળી અવાયરૂપ છતાં પણ તે ઉત્તરકાળરૂપ ઈહા અને અપાયના કારણભૂત - થવાથી અવગ્રહમતિરૂપે ઉપચાર કરેલ છે. કહ્યું છે કે. सामन्त्रमेत्तगहणं, नेच्छइओ समयमोग्गहो पढमो । तत्तोऽणंतरमीहियवत्थुविसेसस्स जोऽवाओ ॥३१।। सो पुण ईहावायावेक्खाउऽवग्गहो त्ति उवयरिओ । एस विसेसावेक्खं, सामन्नं गेण्हए जेण ॥३२॥ [વિશેષાવશ્ય ૨૮૨-૮૩ 7િ] સામાન્ય માત્રનું ગ્રહણ તે પ્રથમ એક સમયનો નૈૠયિક અર્થાવગ્રહ છે, ત્યારબાદ તરત ઇહિત વસ્તુવિશેષનો જે નિશ્ચય તે અવાય. તે અપાય પુનઃ (આગળના) ઈહા અને અપાયની અપેક્ષાએ ઉપચારથી અર્થાવગ્રહ છે, કેમ કે ભાવી વિશેષની અપેક્ષાએ સામાન્ય અર્થને ગ્રહણ કરે છે. (૩૧-૩૨) तत्तोऽणंतरमीहा, तत्तोऽवाओ य तव्विसेसस्स । इय सामनविसेसाक्खा जावंतिमो भेओ ।३३।। सव्वत्थेहावाया निच्छयओ मोत्तुमाइ सामन्नं । संववहारत्थं पुण, सव्वत्थावग्गहोऽवाओ ।।३४।। तरतमजोगाभावे-ऽवाउ च्चिय धारणा तदंतंमि । सव्वत्थ वासणा पुण, भणिया कालंतर सई य ।।३५।। [વિશેષાવશ્ય ૨૮૪-૮૬ ત્તિ] ઉપચરિત અર્થાવગ્રહ પછી તદ્ધિશેષની ઈહા અને ત્યારપછી અવાય એ પ્રમાણે સામાન્ય વિશેષની અપેક્ષાએ છેક છેલ્લા ભેદ સુધી બન્ને કરવા. પ્રથમના સામાન્યને મૂકીને સર્વત્ર નિશ્ચયથી ઈહા અને અવાય છે પણ સંવ્યવહાર માટે સર્વત્ર અવાય તે 123 Page #172 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ६ स्थानकाध्ययने क्षिप्राद्या अवग्रहादिभेदाः ५१० सूत्रंम् અવગ્રહ છે. તરતમયોગના અવાયમાં અભાવ જ થાય અને તેનાં અંતમાં ધારણા થાય તથા ધારણાના ભેદરૂપ વાસના અને સ્મૃતિ તો કાળાંતરમાં પણ હોય છે. (૩૩–૩૪-૩૫) વ્યવહારથી અવગ્રહરૂપ મતિને આશ્રયીને પ્રાયઃ 'ખવિધપણું વ્યાખ્યાન ક૨વા યોગ્ય છે, તે આ પ્રમાણે—શીઘ્ર ગ્રહણ કરે છે અર્થાત્ ક્ષયોપશમની પટુતાથી મતિ, તળાઈ વગેરેના સ્પર્શને તરત જ જાણે છે અથવા મતિવિશિષ્ટ પુરુષ જાણે છે. 'વહું' તિ॰ શય્યા ઉપર બેસતો થકો પુરુષ તેમાં રહેલ સ્ત્રી, પુષ્પ, ચંદન અને વસ્ત્રાદિના સ્પર્શને બહુ–ભિન્ન જાતીય છતાં દરેકને જાણે છે. આ સ્ત્રીનો સ્પર્શ છે ઈત્યાદિ. 'વવિદ્દ' તિ॰ ઘણા પ્રકારના ભેદો છે જેના તે બહુવિધ, અર્થાત્ સ્ત્રી વગેરેના ભિન્ન ભિન્ન શીત, સ્નિગ્ધ, મૃદુ, કઠિન વગેરે ભેદરૂપ સ્પર્શને ગ્રહણ કરે છે–જાણે છે. 'વ' તિ॰ અત્યંત સર્વદા. જ્યારે જ્યારે સ્ત્રી વગેરેની સાથે તે સ્પર્શ વડે યોગ થાય છે ત્યારે ત્યારે તે તે સ્પર્શને તે પુરુષ જાણે છે. મતલબ કે–ઇન્દ્રિય છતે અને ઉપયોગ છતે જ્યારે આ વિષય સ્પર્શેલો હોય છે ત્યારે તેને જાણે છે જ. 'અનિસિયં' તિ॰ લિંગ-ચિહ્નથી નિશ્રિત થયેલ તે નિશ્રિત કહેવાય છે, જેમ પહેલાં જૂઈના પુષ્પોનો અત્યંત શીત, મૃદુ અને સ્નિગ્ધાદિરૂપ સ્પર્શ અનુભવેલ છે તે અનુમાન-લિંગ વડે તે વિષયને ન જાણતો થકો જ્યા૨ે (સ્વતઃ) જ્ઞાન થાય છે ત્યારે લિંગ સિવાય અનિશ્રિતને ગ્રહણ કરે છે એમ કહેવાય છે. 'અસદ્ધિ' તિ અસંદિગ્ધ-સકળ સંશયાદિ દોષ રહિત નિશ્ચિત, યથા સ્ત્રી વગેરેના સ્પર્શને ગ્રહણ કરતો થકો સ્ત્રીનો જ આ સ્પર્શ છે, આ ચંદનનો જ સ્પર્શ છે એવી રીતે ચોક્કસ કરે છે. એવી રીતે ઈહા, અપાય અને ધારણા મતિનું ષવિધપણું છે. વિશેષ એ કેધારણામાં ક્ષિપ્ર અને ધ્રુવ આ બે પદને છોડીને ‘પુરાણ અને દુર્ધર’ આ બન્ને પદયુક્ત ષવિધપણું કહ્યું, તેમાં પુરાણ એટલે બહુકાલીન, દુર્જાર એટલે ગહન ચિત્ર વગેરે. ક્ષિપ્ર, બહુ અને બહુવિધાદિ પદષટ્કના પ્રતિપક્ષથી પણ છ પ્રકારે અવગ્રહાદિ મતિ હોય છે માટે મતિના અઠ્યાવીશ ભેદોને બાર પ્રકાર વડે ગુણવાથી ત્રણ સો ને છત્રીશ ભેદો થાય છે. ભાષ્યકારે કહ્યું છે કે— बहु १ बहुविह २ खिप्पा ३, ऽणिस्सिय ४ निच्छिय ५ धुवे ६ यर १२ विभिन्ना । पुणरोग्गहादओ तो, तं छत्तीसत्तिसयभेदं ॥३६॥ [विशेषावश्यक ३०७ त्ति ] બહુ ૧, બહુવિધ ૨, ક્ષિ ૩, અનિશ્રિત ૪, નિશ્ચિત ૫ અને ધ્રુવ ૬, ઈતર-અબહુ ૭, અબહુવિધ ૮, અક્ષિપ્ર ૯, નિશ્ચિત ૧૦, અનિશ્ચિત ૧૧ અને અધ્રુવ ૧૨ આ બાર ભેદો થાય છે, તેને અવગ્રહાદિ અઠ્યાવીશ ભેદો વડે ગુણવાથી ત્રણ સોને છત્રીશ? ભેદો થાય છે. (૩૬) नानासद्दसमूहं, बहुं पिहं मुणइ भिन्नजाइयं १ । बहुविहमणेग भेदं, एक्केकं निद्धमहुरादि २ ।। ३७ ।। खिप्पमचिरेण ३ तं चिय, सरूवओ जं अनिस्सियमलिंगं ४ । निच्छ (च्छि?) यमसंसयं जं ५ धुवमच्चंतं न उ कयाइ ६ || ३८ ॥ [ विशेषांवश्यक० ३०८ - ९त्ति ] નગારું, શંખ વગે૨ેના વિવિધ પ્રકારના શબ્દને ભિન્નભિન્ન જાતિપણે જાણે તે બહુ ૧; તે દરેક ભેદને સ્નિગ્ધ, મધુરાદિ પ્રકાર વડે જાણે તે બહુવિધ ૨, શીઘ્ર જાણે તે ક્ષિપ્ર ૩, તેને લિંગરહિત સ્વરૂપથી જાણે તે અનિશ્રિત ૪, સંશય રહિત જાણે તે નિશ્ચિત-અસંદિગ્ધ ૫ અને કદાચિત્ નહિ પણ નિરંતર જાણે તે ધ્રુવ ૬. (૩૭–૩૮) 3, एत्तो च्चिय पडिवक्खं, साहेज्जा निस्सिए विसेसो वा । परधम्मेहि विमिस्सं, निस्सियमविनिस्सियं इयंरं ॥ ३९ ॥ [विशेषावश्यक ३१० त्ति ] આ બહુ વગેરેના પ્રતિપક્ષભૂત અબહુ વગે૨ે છ ભેદોને જાણી લેવા. નિશ્ચિત અને અનિશ્રિતમાં તફાવત છે. પરધર્મો વડે મિશ્ર તે નિશ્ચિત અને પરધર્મોથી અમિશ્રિત તે અનિશ્ચિત સમજવું. (૩૯) અહિં ભાવના આ પ્રમાણે વિચારવી–ચિ૨કાળ વડે જાણવું તે અક્ષિપ્ર, લિંગ (ધૂમાદિ) થી અગ્નિ વગેરેનું જાણવું તે 1. નૈૠયિક અર્થાવગ્રહ એક સમયનું હોવાથી તેના ક્ષિપ્રાદિ ભેદો ન થઈ શકે. 2. આમાં ચાર બુદ્ધિના ભેદો મેળવવાથી મતિજ્ઞાનના ત્રણ સોને ચાલીશ ભેદો થાય છે. 124 Page #173 -------------------------------------------------------------------------- ________________ ६ स्थानकाध्ययने बाह्यान्तरतपसीविवादाः ५११-५१२ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ નિશ્રિત, અનિશ્ચિત તે સંદિગ્ધ-સંદેહવાળું અને કદાચિતું જાણે તે અધુવ (કોઈક વ્યક્તિ ક્યારેક બહુ આદિ રૂપે જાણે અને કોઈક વખતે અબહુ, આદિ રૂપે જાણે તે અધૂવ) અથવા નિશ્રિત અને અનિશ્રિતમાં બીજી રીતે આ વિશેષ છે. નિશ્રિતને ગ્રહણ કરે છે અર્થાત્ મૃગ વગેરેના ધર્મવિશિષ્ટ ગવાદિક પદાર્થને ગ્રહણ કરે છે જાણે છે (આ પરધર્મ વડે વિપરીત ઉપલબ્ધિરૂપે નિશ્રિત છે) ગાયના ધર્મો વડે વિશિષ્ટ ગાયને જાણે છે (યથાર્થ ઉપલબ્ધિ) તે અનિશ્રિત છે.' અહિં જેના અને અર્થ નથી કર્યા તે સ્પષ્ટ જ છે. આપ૧૦/ - હમણાં જ મતિ કહી અને વિશિષ્ટ મતિવાળા તપશ્ચર્યા કરે છે, માટે તપના ભેદોને કહેવા માટે બે સૂત્રને સૂત્રકાર કહે છે. . छविहे बाहिरते तवे पन्नत्ते, तंजहा–अणसणं, ओमोदरिता, भिक्खातरिता, रसपरिच्चाते. कायकिलेसो. पडिसलीणता । छव्विधे अब्भंतरते तवे पन्नत्ते, तंजहा–पायच्छित्तं, विणओ, यावच्चं, [तहेव] सज्झाओ, ફા, વિકસ્સો સૂ૦ ૧TI. छविहे विवादे पन्नत्ते, तंजहा–ओसक्कतित्ता, उस्सक्कइत्ता, अणुलोमइत्ता, पडिलोमतित्ता, भइत्ता, भेलतित्ता // સૂ૦ ૧૨.! . (મૂળ) છ પ્રકારે બાહ્ય તપ કહેલ છે, તે આ પ્રમાણે-અનશન-આહારના ત્યાગરૂપ, એક ઉપવાસથી માંડીને છ માસ પર્યત ઊનોદરિકો-ન્યૂન કવલાદિ ગ્રહણરૂપ, ભિક્ષાચર્યા-વિચિત્ર અભિગ્રહયુક્ત વૃત્તિસંક્ષેપરૂપ, રસપરિત્યાગ-સીર વગેરે રસના ત્યાગરૂપ, કાયક્લેશ-આસન વગેરે કરવારૂપ અને પ્રતિસલીનતા-ઇન્દ્રિયાદિને વશ કરવારૂપ છ પ્રકારે અત્યંતરઆંતરિક તપ કહેલ છે, તે આ પ્રમાણે પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃજ્ય તેમજ સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ-દ્રવ્યથી અને ભાવથી પરિત્યાગરૂપ. //૫૧૧// છ પ્રકારે વિવાદ-પોતાના મતનું વિશેષ સ્થાપન કરવું કહેલ છે, તે આ પ્રમાણે—સમયની રાહ જોવા માટે કાળક્ષેપ ' કરીને જે વિવાદ કરાય છે તે અવqક્ય ૧, અવસર મેળવીને જયને માટે ઉત્સાહવાળો થઈને જે વિવાદ કરાય છે તે ઉqક્ય ૨, વિવાદમાં રહેલ અધ્યક્ષ વગેરેને અનુકૂળ કરીને જે વિવાદ કરાય છે તે અનુલોમ કરીને ૩, સર્વથા સામર્થ્ય હોવાથી અધ્યક્ષાદિને પ્રતિકૂળ કરીને જે વિવાદ કરાય છે તે પ્રતિલોમ કરીને ૪, અધ્યક્ષોની સેવા કરીને જે વિવાદ કરાય છે તે ભક્તા ૫, પોતાના પક્ષપાતીઓદ્વારા કારણિકો (અધ્યક્ષો) ને ભેળવીને અર્થાત્ પોતાના પક્ષમાં લઈને જે વિવાદ કરાય છે તે ભેળવિત્તા ૬. //પ૧૨// - (ટી૦) 'છવિ' ત્યાર આ સૂત્ર ઉક્તાર્થ છે, તો પણ કિંચિત્ સ્વરૂપ કહેવાય છે. વાહિર ત’ ત્તિ બાહ્ય એટલે તપ પ્રત્યે આચરનારને લૌકિકો વડે પણ તારૂપે જણાતું હોવાથી પ્રાયઃ બાહ્ય છે, શરીરને તપાવનાર હોવાથી અથવા તપતિ–શરીર તથા કર્મને જે તપાવે છે તે તપ, તેમાં અનશન–અભોજન અર્થાત્ આહારનો ત્યાગ, તે બે પ્રકારે ઇવર (અલ્પકાલીન) અને પાવકથિત. આ તીર્થને આશ્રયીને ઇતર તે એક ઉપવાસથી આરંભીને છ માસ પર્વત છે, યાવસ્કથિક તો આજન્મભાવીજીવનપર્યત, તે ત્રણ પ્રકારે છે-પાદપોગમન, ઇંગિતમરણ અને ભક્તપરિજ્ઞા, જેનું વ્યાખ્યાન પૂર્વે કરેલું છે ૧, 'મોરિય' ત્તિ સવા–ઊણું ઉદર-જઠર તે અવમોદર, તેનું કરવું તે અવમોદરિકા, તે દ્રવ્યથી ઉપકરણ અને ભક્તાનના વિષયવાળી પ્રતીત છે અને ભાવથી તો ક્રોધાદિના ત્યાગરૂપ છે ૨, ભિક્ષાને અર્થે ચર્યા (કરવું) તે ભિક્ષાચર્યા, તે જ તપ નિર્જરાના અંગભૂત હોવાથી અનશનવત્ અથવા સામાન્યથી ગ્રહણમાં પણ વિચિત્ર અભિગ્રહ યુક્તપણાને લીધે વિશિષ્ટવૃત્તિસંક્ષેપરૂપ આ ભિક્ષાચય) ગ્રહણ કરવી. જે માટે અહિં આગળ કહે છે કે—'છવિહી રવરિષ' ત્તિઆ અત્યંત ભિન્ન નથી. ભિક્ષાચાર્યમાં અભિગ્રહો. 1, અવગ્રહમતિ વગેરેનું વિશેષ સ્વરૂપ જાણવાની જિજ્ઞાસુએ ભાગમાં જોવું. 125 Page #174 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ६ स्थानकाध्ययने बाह्यान्तरतपसीविवादाः ५११-५१२ सूत्रे દ્રવ્યાદિ વિષયપણાએ ચાર પ્રકારે છે. તેમાં દ્રવ્યથી અલપકારી (વાલ વગેરે) દ્રવ્યને જ ગ્રહણ કરીશ, ક્ષેત્રથી પરગ્રામ, પાંચ ઘર વગેરેથી મેળવેલ, કાળથી પૂર્વાહ્ન વગેરે આગલા બે પ્રહરાદિમાં અને ભાવથી ગાયન વગેરેમાં પ્રવૃત્ત થયેલ પાસેથી મેળવેલ ૩, રસાઃ–ક્ષીર વગેરે રસો, તેનો પરિત્યાગ તે રસપરિત્યાગ ૪, કાયક્લેશ-શરીરને ક્લેશ આપવો તે વીરાસનાદિ અનેક પ્રકારે છે ૫, પ્રતિસલીનતા-ગુપ્તતા, તે ઇન્દ્રિય, કષાય અને યોગના વિષયવાળી અથવા વિવક્ત (પૃથક) શયન અને આસનતાવાલી છે ૬. 'મિતરણ' ત્તિ લૌકિકો વડે (તપસ્વરૂપે) નહિ જણાતું હોવાથી તંત્રાંતરીઓ-જૈનતરોદ્વારા પરમાર્થથી નહિ સેવાયેલ હોવાથી અને મોક્ષની પ્રાપ્તિમાં અંતરંગભૂત હોવાથી અત્યંતર તપ છે. પ્રાયશ્ચિત્ત-કહેલ વિશિષ્ટ સ્વરૂપવાળું આલોચનાદિ દશ પ્રકારે છે ૧, વિશેષે કરી જેના વડે કર્મ દૂર કરાય છે તે વિનય. કહ્યું છે કેजम्हा विणयइ कम्मं, अट्ठविहं चाउरतमोक्खाए । तम्हा उ वयंति विऊ, विणयं ति विलीणसंसारा ॥४०॥ [નવ નિવૃત્તિ ૨૨૨૪ તિ ચાતુરત-ચતુર્ગતિરૂપ સંસારથી મોક્ષ-છૂટવા માટે જેનાથી અષ્ટવિધ કર્મનો નાશ કરાય છે તે કારણથી નાશ થયેલ છે સંસાર જેનો એવા વિદ્વાનો-કેવલીઓ, તેને વિનય કહે છે. તે જ્ઞાનાદિ ભેદથી સાત પ્રકારે છે ૨. વ્યાવૃત્ત-તલ્લીનતા (સેવા) નો ભાવ તે વૈયાવૃજ્ય, અર્થાત્ ધર્મના સાધનને અર્થે અન્નાદિનું આપવું. કહ્યું છે કેवेियावच्चं वावडभावो, इह धम्मसाहणणिमित्तं । अण्णाइयाण विहिणा, संपायणमेस भावत्थो ।।४।। વૈયાવચ્ચ એટલે વ્યાવૃત તે ધર્મ-સાધનનું કારણ છે. એટલે ભણાવનારને વિધિ વડે અન્ન-વસ્ત્ર વગેરે પૂરાં પાડવાં. (૪૧), आयरिय उवज्झाए, थेरतवस्सीगिलाणसेहाणं । साहमियकुलगणसंघसंगयं तमिह कायव्वं ॥४२।। આચાર્ય ૧, ઉપાધ્યાય ૨, સ્થવિર ૩, તપસ્વી ૪, ગ્લાન (રોગી) ૫, શૈક્ષ ૬, સાધર્મિક ૭, કુલ ૮, ગણ ૯ અને સંઘ ૧૦. અહિ આ દશનું ઉચિત વૈયાવૃત્ય કરવા યોગ્ય છે. (૪૨) સુઝુ–સારી મા–મર્યાદા વડે અધ્યાય—અધ્યયન કરવું તે સ્વાધ્યાય-વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથારૂપ પાંચ પ્રકારે છે ૪. ધ્યાવવું-ચિંતવવું તે ધ્યાન, એકાગ્રચિંતા ચિત્તવૃત્તિનિરોધરૂપ તે ચાર પ્રકારે પૂર્વે વ્યાખ્યા કરેલ છે, તે ચાર પૈકી નિર્જરાના હેતુભૂત હોવાથી ધર્મધ્યાન અને શુક્લધ્યાન તપ છે અને બંધનના હેતુભૂત હોવાથી આર્ત, રૌદ્ર એ તપ નથી પણ કર્મબંધ છે. ૫. વ્યત્સર્ગ–પરિત્યાગ, તે બે પ્રકારે-દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી ગણ, શરીર, ઉપધિ અને આહારના વિષયવાળો (ત્યાગ), ભાવથી તો ક્રોધાદિના વિષયવાળો અર્થાત્ ક્રોધાદિના ત્યાગરૂપ ૬, આ બે તપ વિષયક સૂત્રનું વિશેષ સ્વરૂપ દશવૈકાલિક સૂત્રની હારિભદ્રિય ટીકાના પ્રથમ અધ્યયનની તપની વ્યાખ્યાથી જાણવું. //પ૦૧. અનંતર કહેલ અર્થને વિષે કોઈ એક વિવાદ કરે છે માટે વિવાદના સ્વરૂપને કહે છે 'છવિ' ત્યાદ્રિ છ મેદવાળો, કોઈક અર્થમાં જુદી રીતે સ્વીકારનાર બન્ને વ્યક્તિનું જે કથન તે વિવાદ કહેલ છે, તે આ પ્રમાણે—'સત્ત' ત્તિ ઓસરીને-સમયના લાભ માટે કાળક્ષેપ કરીને જે વિવાદ કરાય છે તે અવqક્ય કહેવાય છે, એવી રીતે સર્વત્ર જોડવું. ક્યાંક તો 'મોસ@ાવત્ત' ત્તિ પાઠ છે તેમાં પ્રતિવાદીને કોઈપણ છળ (હાના) વડે કાળક્ષેપ કરાવીને ફરીથી અવસર મેળવીને જે વિવાદ કરાય છે તે ૧, 'સિક્ષત્ત’ ત્તિ મેળવેલ અવસરપણા વડે ઉત્સુક થઈને વિવાદ કરાય તે ઉધ્વફ્ટ, 'રૂસ્સવ' ત્તિ પાઠાંતરમાં બીજાને ઉત્સુકતાવાળો કરીને અવસર મેળવીને જયનો અર્થી (ઇચ્છુક) જે વિવાદ કરે છે તે ૨, 'ગુત્તમત્ત' ત્તિ વિવાદમાં રહેલ અધ્યક્ષોને સામ નીતિ વડે અનુકૂળ કરીને અથવા પ્રતિપક્ષીને પ્રથમ તેના પક્ષનો સ્વીકાર કરવા વડે અનુકૂળ કરીને ૩, 'પવિત્નોમન્ના'–સર્વથા સામાચ્યું હોતે છતે પ્રતિપક્ષીને અથવા અધ્યક્ષોને પ્રતિકૂળ કરીને ૪, 1. તિમિદં થાયં રાd૦ રીંછ || 126 Page #175 -------------------------------------------------------------------------- ________________ ६ स्थानकाध्ययने क्षुद्राः गोचरचर्या अपकान्तनिरयाः ५१३-५१५ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ I તિથલ 'મફત' ત્તિ અધ્યક્ષોને મત્વા–સારી રીતે સેવીને ૫, 'મેત્તરૂત્ત' ત્તિ પોતાના પક્ષપાતીઓની સાથે કારણિકો-અધ્યક્ષોને મિશ્ર કરીને–મેળવીને ૬, ક્વચિત્ તો આમેયરૂત્ત' 7િ૦ પાઠ છે. તેમાં ભેદ પડાવીને, કોઈપણ ઉપાય વડે પ્રતિપક્ષી ઉપર કારણિકોને દ્વેષી કરીને અથવા પોતાના પક્ષનું ગ્રહણ કરનારા કરીને, આ તાત્પર્ય છે. આપ૧૨/ વિવાદ કરીને તેથી નિવૃત્ત ન થયેલ કેટલાએક, ક્ષુદ્ર પ્રાણીઓને વિષે ઉત્પન્ન થાય છે માટે તેનું નિરૂપણ કરતાં થકા સૂત્રકાર કહે છે– छव्विहा खुड्डा पाणा पत्नत्ता, तंजहा–बेंदिता, तेंदिता, चउरिदिता समुच्छिमपंचेंदिततिरिक्खजोणिता, तेउकातिता, વાડાતિતા /સૂ૦ વરૂા. छव्विहा गोयरचरिया पन्नत्ता, तंजहा-पेडा, अद्धपेडा, गोमुत्तिता, पतंगवीहिया, संबुक्कवट्टा, गंतुंपच्चागता / સૂ૦ ૫૨૪ जंबूदीवे दीवे मंदरस्स पव्वतस्स य दाहिणेणमिमीसे रतणप्पभाते पुढवीए छ अवक्कंतमहानिरता पन्नत्ता, तंजहा-लोले, लोलुए, उद्दड्डे, निद्दड्डे, जरते, पज्जरते । चउत्थीए णं पंकप्पभाते पुढवीते छ अवक्कंतमहानिरता પત્તા, સંનદા–ગાર, વાર, રે, રોરે, સોજો, વીડરવડે તૂ૦ ૧૨૫/ (મૂળ) છ પ્રકારના સુદ્ર-અધમ પ્રાણીઓ કહેલા છે, તે આ પ્રમાણે—બેઈન્દ્રિયો, ઈન્દ્રિયો, ચઉરિંદ્રિયો, સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકો, તેજસ્કાયિકો અને વાયુકાયિકો. //૫૧all છ પ્રકારની ગોચરચર્યા–ભિક્ષાને અર્થે ફરવું (ગોચરી) કહેલી છે, તે આ પ્રમાણેજે ગોચરીમાં સાધુપેટીની માફક ચોરસ ગ્રામાદિ ક્ષેત્રના વિભાગ કરીને ભ્રમણ કરે છે તે પેટા ૧, જે ગોચરીને વિષે અગ્નિ દિશાથી ગોચરીમાં પ્રવેશીને ઈશાન દિશાએ આવીને વાયવ્ય દિશાએ જાય છે ઈત્યાદિ તે અદ્ધપેટા ૨, પરસ્પર સામા ઘરોની પંક્તિમાં જઈને ફરીથી બીજી પંક્તિમાં અને પછી પ્રથમ પંક્તિમાં-આવા ક્રમથી ભિક્ષા માટે ભમે છે તે ગોમૂત્રિકા ૩, પતંગીઆની માફક અનિશ્ચિત ગોચરી તે પતંગવીથિકા ૪, શંખની જેમ ગોળ ભ્રમણરૂપ ગોચરી તે સંબકવૃત્તા, તેમાં ક્ષેત્રના બહાર ભાગથી ફરીને મધ્ય ભાગમાં આવવું તે અત્યંતરસંબુક્કવૃત્તા અને જેમાં મધ્ય ભાગથી ફરીને બહાર જાય છે તે બાહ્યસંવુક્કવૃત્તા ૫, ઉપાશ્રયથી નીકળીને ઘરોની એક પંક્તિમાં ગોચરી કરતો થકો ક્ષેત્રના પર્યત સુધી જઈને, ત્યાંથી પાછો વળીને ઘરોની બીજી પંક્તિમાં ભિક્ષા માટે ફરે છે તે ગત્યાપ્રત્યાગતા છે. //૫૧૪ જંબુદ્વીપ નામના દ્વીપને વિષે મેરુપર્વતની દક્ષિણ દિશાએ આ રત્નપ્રભા પથ્વીને વિષે છ અપક્રાંત-અત્યંત રૌદ્ર મહાનરકાવાસાઓ કહેલા છે, તે આ પ્રમાણેલોલ, લોલુપ, ઉદગ્ધ, નિર્દીગ્ધ, જરક અને પ્રજરક. ચોથી પંકપ્રભા પૃથ્વીને વિષે છ અપક્રાંત મહાનરકાવાસાઓ કહેલા છે, તે આ પ્રમાણે–આર, વાર, માર, રોર, રોચક અને ખાડખડ. //૫૧૫/l. (ટી.) 'છવિ' ત્યા૦િ સુગમ છે. વિશેષ એ કે-યુદ્ધ એટલે અધમ. કહ્યું છે કે અત્પમધમં પvસ્ત્ર ૬ સ૨પાં નટી દ્ મુદ્રાનું વૃવતે “અલ્પ, અધમ, વેશ્યા સ્ત્રી, ક્રૂર, મધમાખી અને નટી-આ છને શુદ્ર કહેવાય છે.” વિકલેન્દ્રિય, તેલ અને વાઉના અનંતર ભવમાં મોક્ષગમનના અભાવથી અધમપણું છે, જે માટે કહ્યું છે કે भूदगपंकप्पभवा, चउरो हरिया उ छच्च सिज्झेज्जा । विगला लभेज्ज विरई, न हु किंचि लभेज्ज सुहुमतसा ।।४३।। પૃથ્વીકાય, અપૂકાય અને ચોથી પંકપ્રભા નરકમાંથી ઉત્પન્ન થયેલ મનુષ્યો એક સમયે ચાર સિદ્ધ થાય છે અને વનસ્પતિમાંથી ઉત્પન્ન થયેલ છે સિદ્ધ થાય છે, વિકલેન્દ્રિયમાંથી ઉત્પન્ન થયેલ વિરતિને પામે છે પરંતુ સિદ્ધ થતા નથી તથા 127 Page #176 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ६ स्थानकाध्ययने क्षुद्राः गोचरचर्या अपकान्तनिरयाः ५१३-५१५ सूत्राणि સુક્ષ્મત્રસતેલ વાઉ કિંચિત્ પણ પ્રાપ્ત ન કરે અર્થાત્ અનંતરભવમાં સમકિત પણ મેળવે નહિ. આ ઉક્ત છ સ્થાનોને વિષે દેવોની ઉત્પત્તિ ન હોવાથી ક્ષુદ્ર છે. (૪૩) કહ્યું છે કેपुढवी-आउ-वणस्सइ-गब्भे पज्जत्तसंखजीवीसु । सग्गच्चुयाण वासो, सेसा पडिसेहिया ठाणा ।।४४।। વૃિહત્સં ૧૮૦ ]િ પૃથ્વીકાય, અપૂકાય, વનસ્પતિકાય અને ગર્ભજ પર્યાપ્તા સંખ્યાત આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચોને વિષે સ્વર્ગથી ચ્યવેલ દેવોનો વાસ છે અર્થાત્ ઉપજવું છે. શેષ સ્થાનોને વિષે દેવોની ઉત્પત્તિનો નિષેધ છે. (૪૪) સમૂ૭િમ પંચેન્દ્રિયતિર્યંચોનું અધમપણું તો તેઓને વિષે દેવોની ઉત્પત્તિ ન હોવાથી કહેલ છે તથા પંચેન્દ્રિયપણું છતે પણ મન રહિતપણાથી વિવેકના અભાવ વડે નિર્ગુણ છે. વાચનાંતરમાં તો સિંહ, વાઘો, વૃકા-વરુઓ, દીપડાઓ, ઋક્ષો-રીંછો અને તરક્ષો-ચિત્રાદિ-આ છે શુદ્ર જેતુઓ ક્રૂર કહેલા છે. પ૧૩ll અનંતર સત્ત્વવિશેષો કહ્યા અને સર્વે સત્ત્વો-જીવોને પીડા ન કરવાથી સાધુઓને ભિક્ષાચર્યા કરવા યોગ્ય છે. તે છે પ્રકારે છે એમ બતાવવા માટે ઈશ્વરે ત્યારે જોરવરિય’ રિ ગો-બળદનું ચરવું તે ગોચર, તેની માફક જે ચર્યા-ફરવું, તે ગોચરચર્યા. તાત્પર્ય આ છે કે-જેમ બળદ ઊંચ નીચ તૃણોને વિષે સામાન્યથી ચરવામાં પ્રવર્તે છે તેમ રાગદ્વેષ રહિત સાધુનું ઊંચ નીચ મધ્યમ કુળોને વિષે, ધર્મના સાધનભૂત દેહના પરિપાલન માટે ભિક્ષાર્થે જે ચરવું-ફરવું તે ગોચરચર્યા છે. આ એક સ્વરૂપવાળી છતાં પણ અભિગ્રહવિશેષથી છ પ્રકારે છે. પહેલી પેટા-વંશના દલમય વસ્ત્રાદિના સ્થાનભૂત લોકપ્રસિદ્ધ (પેટી), છે. તે ચોરસ હોય છે. સાધુ. અભિગ્રહવિશેષથી જે ચર્યામાં ગ્રામાદિ ક્ષેત્રને વિષે પેટીની માફક ચોરસ વિભાગ કરતો થકો વિચરે છે તે પેટા કહેવાય છે ૧, એવી રીતે અદ્ધપેટી પણ આના અનુસારે કહેવી ૨, ગો-બળદનું મૂત્રવું તે ગોમૂત્રિકા, તેની માફક જે ચર્યા તે ગોમૂત્રિકા, આ પરસ્પર સન્મુખ ઘરોની પંક્તિમાંથી એક પંક્તિમાં જઈને વળી બીજી પંક્તિમાં, વળી પહેલી પંક્તિમાં, એવી રીતે ક્રમ વડે ભાવવું ૩, પતંગ-શલભ તેની વીથિકા (માર્ગ) ની માફક જે ચર્યા તે પતંગવીથિકા, પતંગીઆની ગતિ જ અનિયત ક્રમવાળી હોય છે, એવી રીતે જે અચોક્કસ ક્રમવાળી ચર્યા તે તેના જેવી સમજવી જ, 'સંવૃક્ષવટ્ટ' રિ૦ સબુક-શંખ, તેની માફક-શંખના ભ્રમણની જેમ જે વૃત્ત (ગોળાઈવાળી) ચર્યા તે સંબકવૃત્તા. આ બે પ્રકારે–તેમાં જે ચર્યાને વિષે ક્ષેત્રના બહારના ભાગથી શંખની જેમ વૃત્તત્વ-ગોળાઈવાળી ગતિ વડે ભમતો થકી ક્ષેત્રના મધ્ય ભાગમાં આવે છે તે અત્યંતરસંબુક્કા અને જેમાં મધ્ય ભાગથી બહાર જાય છે તે બહિસબુક્કા ૫, 'તું પક્વાય' ઉત્ત. ઉપાશ્રયથી નીકળીને ઘરોની પંક્તિમાં ભિક્ષા કરતો થકો ક્ષેત્રના પર્યત (ડા) સુધી જઈને પાછો આવીને ફરીથી બીજા ઘરોની પંક્તિમાં જે ચર્યાને વિષે ભિક્ષા કરે છે તે ગત્વા પ્રત્યાગતા છે ૬.' IN૧૪ll અનંતર સાધુચર્યા કહી, માટે ચર્યાના પ્રસ્તાવથી આ સાધુચર્યાના ફળને ભાંગવનારાઓના સ્થાનવિશેષોને કહેવા માટે બે સૂત્ર કહે છે–વંતૂવે' ત્યાદિ સુગમ છે. વિશેષ એ કે–'અવત' ત્તિ અપક્રાન્તા –સર્વ શુભ ભાવોથી અપગત-ભ્રષ્ટ થયેલા અર્થાત્ બીજાથી અત્યંત કનિષ્ટ અથવા અપકાન્તા-અમનોહર બધાય નરકાવાસાઓ આવા છે, પરન્તુ આ વિશેષતઃ અમનોહર છે એમ બતાવવા માટે આ વિશેષણ છે એમ સંભાવના કરાય છે, આ નરકાવાસોની પ્રરૂપણા આ પ્રમાણે– तेरिक्कारस नव सत्त, पंच तिन्नेव होंति एक्को य । पत्थडसंखा एसा, सत्तसु वि कमेण पुढवीसु ॥४५।। [વૃદ્ધત્સ રપર ]િ તેર, અગિયાર, નવ, સાત, પાંચ, ત્રણ અને એક-આ પ્રમાણે ક્રમશઃ સાત પૃથ્વીને વિષે પ્રસ્તટ (પાથડા) ની સંખ્યા છે. (૪૫) 1. આ ભિક્ષાચર્યાના વિષયમાં ચિત્ર સહિત વિસ્તૃત વિવેચન ભીનમાળથી પ્રકાશિત દશવૈકાલિક ભાષાંતરમાં છે. 128 Page #177 -------------------------------------------------------------------------- ________________ ६ स्थानकाध्ययने क्षुद्राः गोचरचर्या अपकान्तनिरयाः ५१३-५१५ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ એવી રીતે એકંદર ઓગણપચ્ચાસ પાથડાઓ છે, આ પ્રસ્તોને વિષે ક્રમથી એટલા જ (૪૯) સીમંતકાદિ વૃત્ત (ગોળ) આકારવાળા નરકેંદ્રકો' છે. તેમાં સીમંતકની પૂર્વાદિ દિશાઓને વિષે (દરેકમાં) ઓગણપચ્ચાસની સંખ્યાએ નરકાવાસાઓ છે અને વિદિશાઓને વિષે (દરેકમાં) અડતાલીશની સંખ્યા છે. ત્યારબાદ દરેક પ્રસ્તટમાં દિશાએ અને વિદિશાએ એક એક નરકાવાસની ન્યૂનતા વડે (છેવટ) સાતમી નરકમાં દિશાઓમાં એક એક જ નરકાવાસાઓ છે અને વિદિશાઓમાં નથી. કહ્યું છે કે एगूणवन्ननिरया, सेढी सीमंतगस्स पुव्वेणं । उत्तरओ अवरेण य, दाहिणओ चेव बोद्धव्वा ।।६।। • अडयालीसं निरया, सेढी सीमंतगस्स बोद्धव्वा । पुव्वुत्तरेण नियमा, एवं सेसासु विदिसासु ॥४७।। एक्केक्को य दिसासुं, माझे निरओ भवेऽपइट्ठाणो । विदिसानिरयविरहियं, तं पयरं पंचगं जाण ।।८।। [વિમાન ૨૪-૧૬ 7િ] સીમંતક નરકાવાસાઓની પૂર્વ, ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ દિશામાં ઓગણપચ્ચાસ નરકાવાસાઓની શ્રેણીઓ જાણવી. સીમંતક નરકાવાસાની ઈશાન કોણે અડતાલીશ નરકાવાસાઓની શ્રેણીઓ જાણવી, એવી રીતે શેષ ત્રણ વિદિશાઓમાં પણ ૪૮ શ્રેણીઓ જાણવી. સાતમી નરકમાં દરેક દિશાઓમાં એક એક નરકાવાસી છે અને મધ્યમાં અપ્રતિષ્ઠાન નામે નરકાવાસો છે. વિદિશાઓ નરકાવાસ સિવાયની છે, તે છેલ્લો પ્રતર પાંચ નરકાવાસમય જાણવો. (૪૬-૪૭-૪૮) સીમંતકની પૂર્વાદિ દિશાઓમાં સીમંતકપ્રભાદિ નરકાવાસાઓ હોય છે. કહ્યું છે કે सीमंतकप्पभो खलु निरओ सीमंतगस्स पुव्वेण । सीमंतगमज्झिमओ, उत्तरपासे मुणेयव्वो ॥४९।। सीमंतावत्तो पुण निरओ सीमंतगस्स अवरेणं । सीमंतगावसिट्ठो, दाहिणपासे मुणेयव्वो ।।५०।। સીમતક નરકાવાસાનીપૂર્વે સીમંતકપ્રભ નામના નરકાવાસ છે અને ઉત્તર પડખે સીમંત,મધ્યમ નામે છે. સીમંતકની પશ્ચિમ દિશાએ સીમંતાવર્ત અને દક્ષિણ બાજુ સીમંતકાવશિષ્ટ નામના નરકાવાસ સમજવા. (૪૯-૫૦). પૂર્વાદિ દિશાઓને વિષે સીમંતકની અપેક્ષાએ પ્રત્યેક આવલિકાઓને વિષે તૃતીયાદિ વિલય વગેરે નરકાવાસાઓ હોય છે. એ પ્રમાણે આ લોલ વગેરે છ નરકાવાસાઓ પણ આવલિકાગતોની મધ્યે વિમાનનરકેંદ્ર નામના ગ્રંથમાં કહેલા છે. તે ગ્રંથમાં કહ્યું છે કે—'તોને તદ તોલુપ વેવ' [વિમાન ૩૦] આ બન્ને આવલિકાના પર્યતમાં રહેલા છે. ૩૬ વેવ નિ” [વિમાન ર] ૦િ ઉદગ્ધ અને નિર્દગ્ધ આ બન્ને સીમંતકપ્રભથી વીશમા અને એકવીશમાં છે. તથા 'નર તદ વેવ પન્નg' (વિમાન ૨૧] ઉત્ત. જરક તથા પ્રજરક, પાંત્રીશમો અને છત્રીસમો છે. કેવલ લોલ અને લોલુપ એવા પ્રકારના શુદ્ધ પદો વડે બધાય નરકાવાસાઓની પૂર્વ દિશાની આવલિકામાં કથન છે. ઉત્તર દિશા વગેરેની આવલિકાઓને વિષે વળી સવિશેષ એ જ નામો વડે નરકાવાસાઓ કહેવાય છે, તે આ પ્રમાણે-લોલમધ્ય, લોલુપમધ્ય ઇત્યાદિ, એવી રીતે પશ્ચિમમાં લોલાવર્ત અને દક્ષિણમાં લોલવશિષ્ટ ઇત્યાદિ. કહ્યું છે કેमज्झा उत्तरपासे, आवत्ता अवरओ मुणेयव्वा । सिट्ठा दाहिणपासे, पुव्विल्लाओ विभइयव्वा ।।५।। [विमान० ३२ त्ति] ઉક્તાર્થ છે. (૫૧) અહિં તો દક્ષિણ દિશાના આવલિકાગત નારકાવાસાના વિવક્ષિતપણાથી લોલવશિષ્ટ ઇત્યાદિ વક્તવ્યમાં પણ સામાન્ય નામ જ વિશેષ રહિત વિવક્ષિત છે એમ સંભવે છે. (૫૧) 'વસ્થીર' રિ પંકપ્રભામાં અપક્રાન્તા અથવા અપકાન્તા ઇત્યાદિ પૂર્વોક્ત રીતે જાણવું. અહિં સાત પ્રસ્ત અને સાત * 1. નરકાવાસાઓમાં મુખ્ય નરકાવાસા તે ઇંદ્રક કહેવાય છે. 2. દક્ષિણ દિશા અત્યંત અશુભ છે, ત્યાં વેદના અત્યંત હોય છે, વળી પ્રાયઃ કૃષ્ણપાક્ષિક જીવોની ઉત્પત્તિ હોય છે. 129 Page #178 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ६ स्थानकाध्ययने विमान प्रस्तटाः पूर्वभागादीनि नक्षत्राणि ५१६-५१७ सूत्रे જ નરકેંદ્રકો છે. કહ્યું છે કેआरे मारे नारे, तत्थे तमए य होइ बोद्धव्वे । खाडखडे य खडखडे, इंदयनिरया चउत्थीए ॥५२॥ [વિમાન ૨૦ત્તિ] આર, માર, નાર, તામ્ર, તમસ્ક, ખાડખડ અને ખડખડ-આ સાત ઇંદ્રક નરકાવાસાઓ ચોથી નરકમાં જાણવા. (૫૨) આ પ્રમાણે-આર, મારા અને ખાડખડ, આ ત્રણ નરકેન્દ્રકો છે અને બીજા વાર, રોર અને રોચક આ ત્રણ તો પ્રકીર્ણક છે અથવા ઇદ્રકો જ નામાંતરથી કહેલા છે એમ સંભવે છે. પ૧૫ અનંતર અસાધુચર્યાના ફળને ભોગવનારાઓના સ્થાનો કહ્યા છે. હવે (અહિથી) સાધુચર્યાના ફળને ભોગવનારાઓના સ્થાનવિશેષોને કહે છે बंभलोगेणं कप्पे छ विमाणपत्थडा पन्नत्ता, तंजहा–अरते, विरते, णीरते, निम्मले, वितिमिरे, विसुद्धे।।सू०५१६।। चंदस्स णं जोतिसिंदस्स जोतिसरन्नो छ णक्खत्ता पुव्वंभागा समखेत्ता तीसतिमुहुत्ता पन्नत्ता, तंजहा–पुव्वा भद्दवया, कत्तिता, महा, पुव्वा फग्गुणी, मूलो, पुव्वा आसाढा । चंदस्त णं जोतिसिंदस्स जोतिसरण्णो छ णक्खत्ता णत्तंभागा अवड्डखेत्ता पन्नरसमुहुत्ता पन्नत्ता, तंजहा-सतभिसता, भरणी, अद्दा, अस्सेसा, साती, जेट्ठा । चंदस्स णं जोतिसिंदस्स जोतिसरन्नो छ णक्खत्ता उभयंभागा दिवड्डखेत्ता पणयालीसमुहुत्ता पन्नत्ता, तंजहा-रोहिणी, पुणव्वसू, उत्तरा फग्गुणी, विसाहा, उत्तराआसाढा, उत्तरा भद्दवया ।। सू० ५१७।। (મૂ6) બ્રહ્મલોક નામના પાંચમા દેવલોકને વિષે છ વિમાનના પ્રસ્તટો કહેલા છે, તે આ પ્રમાણે–અરજ, વિરજ, નિરજ, નિર્મળ, નિતિમિર અને વિશુદ્ધ. //પ૧૬/L ચંદ્ર નામના જ્યોતિષના ઈદ્ર, જ્યોતિષ્કના રાજાના છ નક્ષત્રો, પૂર્વભાગ-અગ્રણી અર્થાતું નહિ પ્રાપ્ત થયેલ ચંદ્રની સાથે જોડાય છે તે નક્ષત્રો સમાન ક્ષેત્રવાળા અને ત્રીશ મુહૂર્તના ભોગવાળા કહેલા છે, તે આ પ્રમાણે—પૂર્વાભાદ્રપદા, કૃત્તિકા, મઘા, પૂર્વાફાની, મૂળ અને પૂર્વાષાઢા. ચંદ્ર નામના જ્યોતિષ્કના ઇંદ્ર, જ્યોતિષ્કના રાજાના છ નક્ષત્રો, નક્તભાગા-ચંદ્રની સાથે યોગવાળા, અદ્ધક્ષેત્રવાળા અને પંદર મુહૂર્તવાળા કહેલા છે, તે આ પ્રમાણે–શતભિષા, ભરણી, આદ્ર, અશ્લેષા, સ્વાતિ અને જયેષ્ઠા. ચંદ્ર નામના જ્યોતિષ્કના ઇદ્ર, જ્યોતિષ્કના રાજાના છ નક્ષત્રો, ઉભયેભાગવાળા બન્ને પડખે (પૂર્વતઃ ને પૂછતઃ) ચંદ્રની સાથે જોડાયેલા, દોઢ ક્ષેત્રવાળા અને પીસ્તાલીશ મુહૂર્તવાળા કહેલા છે, તે આ પ્રમાણે–રોહિણી, પુનર્વસુ, ઉત્તરાફાલ્વની, વિશાખા, ઉત્તરાષાઢા અને ઉત્તરાભાદ્રપદા. //૫૧૭ (ટીવ) વંશે” ત્યવિ 'વંમતોપ' રિ૦ પાંચમા દેવલોકને વિષે જ છ વિમાનના પ્રસ્તટો કહેલા છે. કહ્યું છે કે તેરસ -૨ વારસ ૨-૪ છ પંથ, વેવ ૬ વારિ ૭-૮, ૬-૦, -૨૨ સુ ખે . નેવેર્નેસુ તિય તિય રૂ-૨-૩, wો જ અનુત્તર નવે પર I [વિમાન ૧૨૬ ]િ. પેલા બીજા દેવલોકમાં તેર, ત્રીજા ચોથામાં બાર, પાંચમામાં છે, છઠ્ઠામાં પાંચ, સાતમામાં ચાર, આઠમામાં ચાર, નવમા દશમામાં ચાર, અગ્યારમા બારમામાં ચાર, રૈવેયકની હેઠલી ત્રિકમાં ત્રણ, મધ્યમ ત્રિકમાં ત્રણ અને ઉપરિમ ત્રિકમાં ત્રણ તથા અનુત્તર વિમાનમાં એક એવું એકંદર બાસઠ પ્રતર છે. ૧૩-૧૨-૬-પ-૧૬-૯-૧ મળી એકંદર ૬૨, તે આ પ્રમાણે અરજ વગેરે પ્રસ્તટો સુગમ જ છે. (૫૩) ૫૧૩|| અનંતર વિમાનની વક્તવ્યતા કહી, માટે તેના પ્રસ્તાવથી નક્ષત્ર સંબંધી વિમાનની વક્તવ્યતાને ત્રણ સૂત્રો વડે 'ચંદ્રસે'ત્યાત્રિ સ્પષ્ટ છે. વિશેષ એ કે—'પુવૅમા' ત્તિ પૂર્વ ભાગ અર્થાત્ અગ્ર વડે (આગળથી) સેવે છે અર્થાત્ નહિં પ્રાપ્ત થયેલ ચંદ્રની સાથે સેવ્યને–પૂર્વ ભાગ પર્યત જોડાય છે. અહિં પ્રાકૃતપણાથી અનુસ્વાર છે. ચંદ્રને અગ્રયોગવાળા આ 130 Page #179 -------------------------------------------------------------------------- ________________ ६ स्थानकाध्ययने अभिचन्द्रः भरतः पार्श्व वासुपूज्यचन्द्रप्रभाः त्रीन्द्रियसंयमासंयमौ ५१८- ५२१ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ નક્ષત્રોને અપ્રાપ્ત થયેલ ચંદ્ર ભોગવે છે. એવી રીતે લોકશ્રી (ગ્રંથ) માં કહેલી ભાવના છે. તે જ ગ્રંથમાં કહ્યું છે કે—''મુન્ના તિત્રિ ય મૂનો, મહ િિત્તય અશ્િમા નોશ'' ત્રણ પૂર્વ-પૂર્વાફાલ્ગુની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદા, મૂળ, મઘા અને કૃત્તિકા, આ છ નક્ષત્રો અગ્રિમ (આગળથી) યોગવાળા હોય છે. 'સમ' સ્થૂલ ન્યાયને આશ્રયીને ત્રીશ મુહૂર્તમાં ભોગવવા યોગ્ય આકાશદેશ લક્ષણક્ષેત્ર છે જેઓને તે સમક્ષેત્રવાળા, આ જ કારણથી કહે છે કે—શિન્મુહૂર્નાનિ ત્રીશ મુહૂર્ત પર્યંત ચંદ્રની સાથે ભોગ છે જેઓને તે ત્રીશ મુહૂર્તના ભોગવાળા. 'પત્તું માળ' ત્તિ॰ નક્તભાગ-ચંદ્રના સમાન યોગવાળા. કહ્યું છે કે— ઝાડસેસા સારૂં સમિસમમિડ઼ે ય નેદ સમખોળ'' આર્દ્રા, અશ્લેષા, સ્વાતિ, શતભિષા, અભિજિત્ અને જ્યેષ્ઠા–આ છ નક્ષત્રો સમાન યોગવાળા છે, માત્ર ભરણીના સ્થાને લોકશ્રી સૂત્રમાં અભિજિત્ કહેલ છે, આ મતાંતર દેખાય છે. 'અપાદ્ધ'સમક્ષેત્રની અપેક્ષાએ અદ્ભુ જ ક્ષેત્ર છે જેઓને તે અપાર્ધક્ષેત્રવાળા, હવે અર્ધક્ષેત્રપણું જ કહે છે—'પંચશમુહૂર્તાની' ત્તિ॰ પંદર મુહૂર્તવાળા, '૩મયમા' ત્તિ॰ ચંદ્ર વડે ઉભયતઃ બન્ને ભાગથી અર્થાત્ પૂર્વથી અને પાછળથી સેવાય છે જે નક્ષત્રો તે ઉભયભાગવાળા અર્થાત્ ચંદ્રને પૂર્વથી અને પાછળથી ભોગને પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે લોકશ્રી ગ્રંથમાં ભાવના કહેલી છે. કહ્યું છે કે—'ત્તરતિન્નિ વિસાહા, પુપાવ્યસૂ રોહિ સમયનો'' ત્રણ ઉત્ત૨ા અર્થાત્ ઉત્તરાભાદ્રપદા, ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાષાઢા. વિશાખા, પુનર્વસુ અને રોહિણી આ છ નક્ષત્રો ઉભયયોગવાળા છે. બીજું અપાર્દ્ર છે જેમાં તે દૃયપાર્દ્ર અર્થાત્ દોઢ ક્ષેત્ર છે જેઓને તે હ્રયપાÁ જેથી પીસ્તાલીશ મુહૂત્તવાળા છે. અન્ય દશ નક્ષત્રો પશ્ચિમ-પાછળથી યોગવાળા છે. પૂર્વભાગાદિ નક્ષત્રોનો આ ગુણ છે—. उक्तक्रमेण,नक्षत्रैर्युज्यमानस्तु चन्द्रमाः । सुभिक्षकृद्विपरीतं युज्यमानोऽन्यथा भवेत् ॥ ५४ ॥ ઉક્ત ક્રમ વડે નક્ષત્રો સાથે યોગવાળો થયો થકો ચંદ્રમા સુભિક્ષનો ક૨ના૨ છે અને વિપરીતપણે જોડાયો થકો ચંદ્રમા વિપરીત–દુર્ભિક્ષનો ક૨ના૨ થાય છે. (૫૪) I૫૧૭ અનંતર ચંદ્રનો વ્યતિકર કહ્યો, માટે કિંચિત્ શબ્દના સામ્યથી અથવા તેના વર્ણના સામ્યથી અભિચંદ્ર નામના કુલકરનું સૂત્ર અને તેના વંશમાં જન્મના સંબંધથી ભરતનું સૂત્ર અને શ્રીપાર્શ્વનાથનું સૂત્ર છે તથા જિનના સાધર્માંપણાથી શ્રીવાસુપૂજ્ય સૂત્ર અને શ્રીચંદ્રપ્રભ સંબંધી સૂત્રને કહે છે— अभिचंदे णं कुलकरे छ धणुसयाई उड्डउच्चत्तेणं होत्था ।। सू० ५१८ ।। भरहे णं राया चाउरंतचक्कवट्टी छ पुव्वसतसहस्साई महाराया होत्था ।। सू० ५१९।। पासस्स णं अरहतो पुरिसादाणियस्स छस्सता वादीणं सदेवमणुयासुराते परिसाते अपराजिताणं संपया होत्था। वासुपूज्जेणं अरहा छहिं पुरिससतेहिं सद्धिं मुंडे जाव पव्वइते । चंदप्पभे णं अरहा छम्मासे छउमत्थे होत्था ॥ સૂ॰ ૧૨૦॥ तेइंदिया णं जीवाणं असमारभमाणस्स छव्विधे संजमे कज्जति, तंजहा - घाणमातो सोक्खातो अववरोवेत्ता भवति, घाणामतेणं दुक्खेणं असंजोगेत्ता भवति, जिब्भामातो सोक्खातो अववरोवेत्ता भवति एवं चेव एवं फासामातो वि । तेइंदिया णं जीवाणं समारभमाणस्स छव्विहे असंजमे कज्जति, तंजहा - घाणामातो सोक्खातो ववरोवेत्ता भवति, घाणामएणं दुक्खेणं संजोगेत्ता भवति, जाव फासामतेणं दुक्खेणं संजोगेत्ता भवति // સૂ॰ ૧૨॥ (મૂળ) અભિચંદ્ર નામના ચોથા કુળકર, ઊંચાઈ વડે છ સો ધનુષ્ય પ્રમાણ ઊર્ધ્વ હતા, I૫૧૮॥ ભરત રાજા, ચાતુરંત ચક્રવર્તી, છ લાખ પૂર્વ સુધી મહારાજા હતા. ૫૧૯॥ પુરુષોને વિષે આદાનીય પાર્શ્વનાથ અરિહંતને દેવ, મનુષ્ય અને અસુરયુક્ત પર્ષદાને વિષે અપરાજિત-જય મેળવનારા 131 Page #180 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ६ स्थानकाध्ययने अकर्मभूम्याद्याः ऋतवोऽवमरात्रा अतिरात्राः ५२२-५२४ सूत्राणि એવા છ સો વાદી મુનિઓની સંપદા હતી. વાસુપૂજ્ય અરહંતે છ સો પુરુષોની સાથે મુંડ થઈને યાવત્ દીક્ષા લીધી. ચંદ્રપ્રભ અર્હત છ મહિના પર્યંત છદ્મસ્થપણે હતા. ૫૨૦ તેદ્રિય જીવોનો આરંભ નહિ કરનારને છ પ્રકારે સંયમ થાય છે, તે આ પ્રમાણે—ઘ્રાણમય–ગંધના ગ્રહણરૂપ સૌખ્યથી ભ્રષ્ટ નહિ કરનાર થાય છે ૧, ઘ્રાણમય દુઃખ-ગંધને ગ્રહણના અભાવરૂપ દુઃખથી નહિ જોડનાર થાય છે ૨, જિલ્લામય– રસના આસ્વાદરૂપ સૌષ્યથી ભ્રષ્ટ નહિ કરનાર થાય છે ૩, જિલ્લામય દુઃખથી નહિ જોડનાર થાય છે ૪, સ્પર્શમય સૌષ્યથી ભ્રષ્ટ નહિ કરનાર થાય છે પ અને સ્પર્શમય દુઃખથી નહિ જોડનાર થાય છે ૬. તેઇદ્રિય જીવોનો આરંભ કરનારને છ પ્રકારે અસંયમ થાય છે, તે આ પ્રમાણે—ઘ્રાણમય સુખથી ભ્રષ્ટ કરનાર થાય છે ૧, ઘ્રાણમય દુઃખથી સંયોગ કરનાર થાય છે યાવત્ સ્પર્શમય દુઃખથી સંયોગ કરનાર થાય છે. ૫૨૧॥ (ટી૦) 'અભિનંતે' ત્યાદ્િ॰ આ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે-અભિચંદ્ર, આ અવસર્પિણીમાં ચોથા કુળકર થયેલ છે. ૫૧૮ 'વાઙરન્ત' ત્તિ॰ ત્રણ સમુદ્ર અને હિમવાન્ (પર્વત) લક્ષણ 'ચાર (દિશારૂપ) અંત છે જેમાં ચતુરંતાપૃથ્વી, તેનો આ સ્વામી તે ચાતુરંત અને ચાતુરંત એવો ચક્રવર્તી તે ચાતુરંત ચક્રવર્તી, પૂર્વશતસહસ્ર-છ લાખ પૂર્વ સુધી મહારાજા હતા. (ચોરાશી લાખ વર્ષને ચોરાશી લાખ વડે ગુણવાથી પૂર્વ થાય છે.) ૫૧૯ 'આવાળીયસ' ત્તિ॰ જે સ્વીકાર કરાય છે તે આદાનીય, અર્થાત્ ઉપાદેય પુરુષોની મધ્યે જે આદાનીય તે પુરુષાદાનીય અથવા પુરુષ એવા આદાનીય તે પુરુષાદાનીય, તેને અહિં ચંદ્રપ્રભસ્વામીનો છદ્મસ્થપર્યાય છ માસ પર્યંત દેખાય છે, પરંતુ આવશ્યક (નિર્યુક્તિ) માં તો પદ્મપ્રભુનો આ (છ માસ) જણાવ્યો છે. ચંદ્રપ્રભનો તો ત્યાં ત્રણ માસ કહેલ છે માટે આ મતાંતર જાણવો. I૫૨૦॥ છદ્મસ્થ તો ઇંદ્રિયનો ઉપયોગવાળો હોય છે માટે ઇંદ્રિયના સામિપ્યરૂપ સંબંધ વડે તેઇન્દ્રિયને આશ્રિત સંયમ અને અસંયમ પ્રત્યે પ્રતિપાદન કરતા થકા બે સૂત્રને કહે છે—'તેન્દ્રિય' ત્યાદ્રિ સુગમ છે. વિશેષ એ કે—'સમારમમાĪસ્સ' ત્તિ નાશ નહિ કરનારને 'ધાળામાઽ'ત્તિ ધ્રાણ-નાસિકામય સૌષ્યથી અર્થાત્ ગંધના ગ્રહણરૂપ સૌષ્યથી નાશ નહીં કરનાર થાય છે. ઘ્રાણમય-ગંધગ્રહણના અભાવરૂપ દુઃખ દુઃખથી સંયોગ નહિ કરનાર થાય છે. અહિં અવ્યપરોપણ–નાશ નહિં કરવું અને અસંયોજન–નહિ જોડવું તે અનાશ્રવરૂપ હોવાથી સંયમ છે અને બીજું–વ્યપરોપણ તથા સંયોજન તે અસંયમ છે. ૫૨૧॥ આ સંયમ અને અસંયમની પ્રરૂપણા મનુષ્ય ક્ષેત્રમાં જ હોય છે માટે મનુષ્ય ક્ષેત્રમાં રહેલી અને છ સ્થાનકમાં અવતરનારી વસ્તુની પ્રરૂપણાના પ્રકરણને 'નંબુદ્દીવે' ત્યાદ્રિ ૫૫ સૂત્રના પ્રમાણને કહે છે— તંબુલીને પીવે છે બમ્મભૂમીઓ પન્નત્તાઓ, તંનહા ફ્રેમવતે, હેરાવતે, વિસ્તે, રમ્યાવસ્તું, દેવરા, ઇત્તરના ૧ ।નંનુવીને રીવે છવ્વાસા પન્નત્તા, તંનહા– મરહે, વર્તે, હેમવતે, દેશવ, વિસ્તે રમ્યાવસ્તું રા તંબુરીને વીવે છે વાતહરપન્નતા પન્નત્તા, તંનહીં-પુહિમવંત, મહાહિમવંતે,નિસઢે, નીલવંતે, રુખી, સિદ્ઘરી રૂ। નવમંતરવાહિોાં છ છૂડા પન્નત્તા, તંનહા—ચુહિમવંત ડે, વેસમડ, મહાહિમવંત ડે, વેરુતિતડે, નિસ ડે, થાકે ૪ )નવમંત્તરેાં છ છૂડા પન્નત્તા, તંનહા–નેવંતડે, વવત્તા કે, ખિડે, मणिकंचणकूडे, सिहरीकूडे, तिगिंछिकूडे ५ । નવૂદ્દીને રીવે છ મહત્તા પન્નત્તા, તંનહીં-પ૪મì, મહાપ૰મત્તે, તિÎિચ્છિદે, સરિત્તે, મહાપોંડરીયદે, पुंडरीयद्दहे ६ । तत्थ णं छ देवताओ महिड्डियाओ जाव पलि ओवमट्टितीतातो परिवसंति, तंजहा - सिरि, हिरि, 1. ઉત્તર દિશાએ હિમવાન પર્વત અને શેષ ત્રણ દિશાએ સમુદ્ર છે. 132 Page #181 -------------------------------------------------------------------------- ________________ ६ स्थानकाध्ययने अकर्मभूम्याद्याःऋतवोऽवमरात्रा अतिरात्राः ५२२-५२४ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ fધતિ, વિત્તિ, વૃદ્ધિ, dછી ૭ | जंबूमंदरदाहिणेणं छ महानदीओ पन्नत्ताओ, तंजहा–गंगा, सिंधू, रोहिता, रोहितंसा, हरी, हरिकता ८ । जंबूमंदरउत्तरेणं छ महानदीतो पन्नत्ताओ, तंजहा-नरकंता, नारिकता, सुवन्नकूला, रुप्पकूला, रत्ता, रत्तवती ९ । जंबूमंदरपुरित्थिमेणं सीताते महानदीते उभयकूले छ अंतरनदीओ पन्नत्ताओ, तंजहा–गाहावती, दहवती, पंकवती तत्तजला, मत्तजला, उम्मत्तजला १० । जंबूमंदरपच्चत्थिमेणं सीतोदाते महानदीते उभयकूले छ अंतरनदीओ पन्नत्ताओ, तंजहा-खीरोदा,सीहसोता, अंतोवाहिणी, उम्मिमालिणी, फेणमालिणी,गंभीरमालिणी ११, धायइसंडदीवपुरथिमद्धे णं छ अकम्मभूमीओ पन्नत्ताओ, तंजहा–हेमवए एवं जहा जंबुद्दीवे २ [तहा नदी] जाव अंतरनदीतो २२, जाव पुक्खरवदीवड्डपच्चत्थिमद्धे भाणितव्वं ५५ ।। सू० ५२२।। ૪૩–પત્તા, નહી–પાસે, વરસારસ્તે, સર, હેમંતે, વસંત, ગણેશ IIટૂ વરરા छ ओमरत्ता पन्नत्ता, तंजहा-ततिते पव्वे, सत्तमे पव्वे, एक्कारसमे पव्वे, पन्नारसमे पव्वे, एगूणवीसइमे पव्वे, तेवीसइमे पव्वे २ । छ अइरत्ता पन्नत्ता, तंजहा–चउत्थे पव्वे, अट्ठमे पव्वे, दुवालसमे पव्वे, सोलसमे पव्वे, वीसइमे पव्वे, चउवीसइमे पव्वे ३ ।। सू० ५२४।। (મૂળ) જંબૂદ્વીપ નામના દ્વીપમાં છ અકર્મભૂમિઓ કહેલી છે, તે આ પ્રમાણે—હૈમવત, હૈરણ્યવત, હરિવર્ષ, રમ્યફવર્ષ દેવકુ અને ઉત્તરકુરુ ૧, જંબૂદ્વીપ નામના દ્વીપમાં છ વર્ષક્ષેત્ર કહેલા છે, તે આ પ્રમાણે–ભરત, ઐરાવત, હેમવત, હેરણ્યવત, હરિવર્ષ અને રમ્યફવર્ષ ૨, જંબૂદ્વીપ નામના દ્વીપમાં છ વર્ષધ પર્વતો કહેલા છે, તે આ પ્રમાણેચુલ્લહિમવત, મહાહિમવંત, નિષધ, નીલવાન, રૂપી (મિ) અને શિખરી ૩, જંબૂદ્વીપમાં મેરુપર્વતની દક્ષિણ દિશાએ છ ફૂટો-શિખરો કહેલા છે, તે આ પ્રમાણે—ગુલ્લહૈમવતકૂટ, વૈશ્રમણકૂટ, મહાહૈમવતટ, વૈર્યટ, નિષધટ અને રુચકટ ૪, જંબુદ્વીપમાં મેરુપર્વતની ઉત્તર દિશાએ છ ફૂટો કહેલા છે, તે આ પ્રમાણે–નીલવાનકૂટ, ઉપદર્શનકૂટ, રુક્નિકૂટ, મણિકંચનકૂટ, શિખરીફૂટ અને તિગિચ્છકૂટ ૫. (છ વર્ષધર પર્વત ઉપર રહેલા સિદ્ધાયતનકૂટને છોડીને શેષ કૂટોમાંથી પ્રથમ અને અંત્ય એમ બે બે કૂટનું અહિં ગ્રહણ કરેલ છે.) જંબૂદ્વીપ નામના દ્વીપમાં છ મહાદ્રહો કહેલા છે, તે આ પ્રમાણે—પદ્મદ્રહ, મહાપદ્મદ્રહ, તિગિચ્છદ્રહ, કેસરીદ્રહ, મહાપૌંડરિકદ્રહ અને પુંડરીકદ્રહ ૬, ત્યાં મહદ્ધિક છે દેવીઓ યાવતું એક પલ્યોપમની સ્થિતિવાળી વસે છે, તે આ પ્રમાણે –શ્રી ૧, ફ્રી ૨, ધૃતિ ૩, કીર્તિ ૪, બુદ્ધિ પ અને લક્ષ્મી ૬. ૭, જંબૂદ્વીપમાં મેરુપર્વતની દક્ષિણ દિશાએ છ મહાનદીઓ કહેલી છે, તે આ પ્રમાણે—ગંગા, સિંધુ, રોહિતા, રોહિતાશા, હરી અને હરિકાંતા ૮, જંબૂદ્વીપમાં મેરુપર્વતની ઉત્તર દિશાએ છ મહાનદીઓ કહેલી છે, તે આ પ્રમાણે-નરકાંતા, નારીકાંતા, સુવર્ણકૂલા, રૌધ્યકૂલા, રક્તા અને રક્તવતી ૯, જંબુદ્વીપમાં મેરુપર્વતની પૂર્વ દિશાએ સીતા મહાનદીના બન્ને કિનારાએ છ અંતરનદીઓ કહેલી છે, તે આ પ્રમાણે—ગ્રાહહતી, દ્રવતી, પકવતી, તHજલા, મત્તજલા અને ઉન્મત્તજલા ૧૦, જંબૂદ્વીપમાં મેરુપર્વતની પશ્ચિમ દિશાએ સીતાદા મહાનદીના બન્ને કિનારાએ છા અંતરનદીઓ કહેલી છે, તે આ પ્રમાણે—ક્ષીરોદા, સિંહશ્રોતા, અંતર્વાહિની, ઉર્મિમાલિની, ફેનમાલિની અને ગંભીરમાલિની ૧૧, ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધમાં છ અકર્મભૂમિ કહેલી છે, તે આ પ્રમાણે—હૈમવત. ઇત્યાદિ જેમ જંબૂદ્વીપમાં કહ્યું તેમ નદી યાવત્ અંતરનદી પર્વત ૧૧ સૂત્રો કહેવા. ૨૨, યાવતું પુષ્કરવર દ્વીપાદ્ધના પશ્ચિમાદ્ધમાં 1. જો કે વર્ષક્ષેત્ર સાત છે તથાપિ અહિં ષસ્થાનકના અનુરોધથી છ કહેલા છે અથવા વર્ષધર પર્વતોના સંબંધથી છ કહેલા છે. 2. વર્ષ-ક્ષેત્રને ધારણ કરનારા અર્થાત્ મર્યાદા કરનાર તે વર્ષધર. 3. યાવત્ શબ્દથી ઘાતકીખંડ દ્વીપના પશ્ચિમાદ્ધમાં ૧૧ સૂત્ર અને પુષ્કરવર દ્વીપાદ્ધના પૂર્વાદ્ધમાં ૧૧ સૂત્ર સમજવા અર્થાત્ બૂઢીપ સંબંધી ૧૧, ધાતકીખંડ સંબંધી ૨૨ અને પુષ્કરાદ્ધના ૨૨ મળી કુલ ૫૫ સૂત્ર, ' _133 Page #182 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ६ स्थानकाध्ययने अर्थावग्रहा अवधयोऽवचनानि ५२५-५२७ सूत्राणि પણ એમ જ કહેવું ૫૫. I/૫૨૨|| છ ઋતુ કહેલી છે, તે આ પ્રમાણે–પાઉસ (પ્રાવ) આષાઢ શ્રાવણ માસ, વર્ષાઋતુ-ભાદ્રપદ અને આશ્વિન, શરદકાર્તિક અને માર્ગશીર્ષ, હેમંત-પોષ તથા માઘમાસ, વસંત-ફાલ્ગન તથા ચૈત્ર અને ગ્રીખ-વૈશાખ, જ્યેષ્ઠમાસ ૧. //પ૨૩. છ અવરાત્રદિવસનો ક્ષય કહેલ છે, તે આ પ્રમાણે—અમાવસ્યા કે પૂર્ણિમા વડે ઓળખાતો પણ તે પર્વતેમાં લૌકિક ગ્રીષ્મઋતુની અપેક્ષાએ જે ત્રીજો પક્ષ-આષાઢ કૃષ્ણપક્ષ તેમાં, સાતમો પર્વ ભાદ્રપદ કૃષ્ણપક્ષમાં, અગ્યારમો પર્વ . કાર્તિક કૃષ્ણપક્ષમાં, પંદરમે પર્વ પોષ કૃષ્ણપક્ષમાં, ઓગણીશમી પર્વ ફાગણ કૃષ્ણપક્ષમાં અને ત્રેવીસમો પર્વ વૈશાખ કૃષ્ણપક્ષમાં તિથિનો ક્ષય થાય છે ૨, છ અતિરાત્ર-દિવસની વૃદ્ધિ કહેલી છે, તે આ પ્રમાણે–ચતુર્થ પર્વ–આષાઢ શુક્લપક્ષમાં, અષ્ટમ પર્વભાદ્રપદ શુક્લપક્ષમાં, દ્વાદશમ પર્વ-કાર્તિક શુક્લ પક્ષમાં, પાડશ પર્વ-પોષ શુક્લપક્ષમાં વીસમો પર્વ-ફાલ્ગન શુક્લપક્ષમાં અને ચોવીશમો પર્વ-વૈશાખ શુક્લપક્ષમાં દિનની વૃદ્ધિ થાય છે. //પ૨૪// (ટી૦) આ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે-કૂટ સંબંધી સૂત્રોમાં હિમવત વગેરે વર્ષધર પર્વતોને વિષે દ્વિસ્થાનકમાં કહેલ ક્રમ વડે બે બે કૂટો જાણી લેવા. //પ૨૨/ અનંતર વર્ણન કરેલ ક્ષેત્રમાં કાળ હોય છે, માટે કાળવિશેષના નિરૂપણ માટે છ ૩' ઇત્યાદિ ત્રણ સૂત્ર છે તે સુગમ છે. વિશેષ એ કે-'ટુ ત્તિ બે માસપ્રમાણ કાળવિશેષ ઋતુ, આષાઢ અને શ્રાવણ માસ પ્રાવૃછે, એવી રીતે બીજી ઋતુઓ ક્રમથી જાણવી. લૌકિક વ્યવહારમાં તો શ્રાવણ વગેરે બે બે માસની'વર્ષા, શરદ, હેમંત, શિશિર, વસંત અને ગ્રીષ્મ એવી તુઓ જણાવી છે. //પ૨all 'કોમરત્ત' ત્તિ અવમા-હીન રાત્રિ તે અવરાત્ર અર્થાત્ દિનક્ષય. પત્ર’ ત્તિ અમાવસ્યા અથવા પર્ણમાસી, તેના વડે ઓળખાતો પક્ષ પણ પર્વ છે. લૌકિક ગ્રીષ્મઋતુમાં જે ત્રીજો પર્વ-આષાઢ કૃષ્ણપક્ષ તેમાં તિથિ ઘટે છે, સપ્તમ પર્વ-ભાદ્રપદ કૃષ્ણપક્ષ તેમાં, એવી રીતે એક માસ વડે અંતરિત માસના કૃષ્ણપક્ષો સર્વત્ર પર્વો જાણવા. કહ્યું છે કે आषाढबहुलपक्खे, भद्दवए कत्तिए अ पोसे य । फग्गुण वइसाहेसु य, बोद्धव्वा ओमरत्ताउ ।।५।। અષાઢ કૃષ્ણ પક્ષમાં, ભાદ્રપદ, કાર્તિક, પોષ, ફાલ્ગન અને વૈશાખ માસમાં હીર રાત્રિ અર્થાત્ દિન ક્ષય જાણવો.(૫૫) 'સફર' ત્તિ અતિરાત્ર-અધિક દિન અર્થાત્ દિવસની વૃદ્ધિ, ચતુર્થ પર્વ-આષાઢનો શુક્લપક્ષ એવી રીતે અહિં એક માસ વડે અંતરિત મહિનાઓના શુક્લપક્ષો સર્વત્ર પર્વો છે. પરજો. આ અતિરાત્રાદિક અર્થ જ્ઞાનથી જણાય છે માટે અધિકૃત અધ્યયનમાં અવતરનાર જ્ઞાનના કથન માટે સૂત્રદ્રયને કહે आभिणिबोहियणाणस्स णं छव्विहे अत्थोग्गहे पन्नत्ते, तंजहा–सोईदियत्थोग्गहे जाव नोइंदियत्थोग्गहे छविहे ओहिणाणे पन्नत्ते, तंजहा–आणुगामिते, अणाणुगामिते, वड्डमाणते, हायमाणते, पडिवाती, अपडिवाती // સૂ૦ વરદા! 1. શ્રાવણ, ભાદરવો વર્ષાઋતુ એ ક્રમથી છ ઋતુ બે બે માસની જાણવી. એમાં પ્રવૃત્ ઋતુ ગણેલ નથી અને શિશિર ઋતુ ગણેલ છે. એકંદર ઋતુની સંખ્યા છ છે. સારંગધર નામના વૈદ્યક ગ્રંથ (લૌકિક) માં છ ઋતુઓના ક્રમમાં પ્રાવૃત્ ઋતુ ગણેલ છે, પરંતુ શિશિર ગણેલ નથી, 134 – Page #183 -------------------------------------------------------------------------- ________________ ६ स्थानकाध्ययने अर्थावग्रहा अवधयोऽवचनानि ५२५-५२७ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ नो कप्पइ-निग्गंथाण वा निग्गंथीण वा इमाई छ अवतणाई वदित्तते तंजहा–अलियवयणे, हीलियवयणे, खिसितवयणे, फरुसवयणे, गारत्थियवयणे, विउसवितं वा पुणो उदीरित्तते ।। सू० ५२७।। (મૂળ) આભિનિબોધિક-મતિજ્ઞાનનો છ પ્રકારે અર્થાવગ્રહ કહેલ છે, તે આ પ્રમાણે–શ્રોત્રંદ્રિયનો અર્થાવગ્રહ યાવત્ નોઈદ્રિય મનનો અર્થાવગ્રહ. //પ૨પ/ છ પ્રકારે અવધિજ્ઞાન કહેલ છે, તે આ પ્રમાણે—આનુગામિક-ચક્ષુની માફક દેશાંતરમાં પણ સાથે આવનારું, અનાનુગામિક-સ્થાનમાં રહેલ દીપકની જેમ સાથે નહિ આવરનારું, વર્તમાન-પ્રતિસમયે વૃદ્ધિ પામતું, હીયમાનપ્રતિસમયે હાનિ પામતું, પ્રતિપાતી–સમગ્ર લોકપર્યત દેખીને પણ નાશ પામતું, અપ્રતિપાતી–નાશ નહિ પામનાર જ્ઞાનસમગ્ર લોકને દેખીને એક પ્રદેશ પણ અલોકને દેખવાની શક્તિવાળું જ્ઞાન અપ્રતિપાતી છે. //પર૬/ નિર્ગથ અથવા નિગ્રંથીને આ પ્રકારના અવચન (નહિં કહેવા યોગ્ય વચનો) બોલવા માટે કહ્યું નહિં, તે આ પ્રમાણે—અલીક-અસત્ય વચન, હીલિત-ઈર્ષાળુ વચન, ખિસિત-મર્મપ્રકાશનરૂપ વચન, પુરુષ–“હે દુષ્ટ, હે મૂર્ખ ઇત્યાદિ કઠોર વચન, ગૃહસ્થવચન–હે પુત્ર, હે ભાત' ઈત્યાદિ અને ઉપશાંત થયેલ કષાયાદિને પુનઃ ઉદીરવારૂપ વચન. //પર૭ (ટી0) 'મામી' ત્યાદિ સુગમ છે. વિશેષ એ કે—કર્થ' સામાન્યનું અર્થાત્ શ્રોત્રેન્દ્રિયાદિદ્વારા પ્રથમ વિકલ્પ રહિત અને આ શબ્દ છે” ઇત્યાદિ વિકલ્પરૂપ ઉત્તર (આગળના) વિશેષની અપેક્ષાએ સામાન્યનું ગ્રહણ કરવું તે અર્થાવગ્રહ, આ નૈઋયિક એક સમયપ્રમાણ અને વ્યવહારિક તો અંતર્મુહૂર્તપ્રમાણ છે. અર્થ વડે વિશેષિત હોવાથી વ્યંજનાવગ્રહનો ભુદાસઃ (નિષેધ) છે, કેમ કે વ્યંજનાવગ્રહ ચાર પ્રકારે જ છે. પરપી. 'ગુIfમ' ત્તિ અનુગમનશીલ-પાછળ ચાલનાર તે અનુગામી, તે જ આનુગામિક-દેશાંતરમાં ગયેલ જ્ઞાનીને પણ જે લોચનની માફક સાથે ચાલે છે તે ૧, જે તે દેશ-સ્થાનમાં રહેલ જ્ઞાનીને જ હોય, કેમ કે તે દેશના નિબંધન-કારણભૂત ક્ષયોપશમથી થયેલ હોય છે. દા. ત. સ્થાનમાં રહેલ બદ્ધદીપકની જેમ, દેશાંતરમાં ગયેલ જ્ઞાનીને જે નષ્ટ થાય છે તે અનાનુગામિક ૨. કહ્યું છે કેअणुगामिओऽणुगच्छइ, गच्छन्तं लोयणं जहा पुरिसं । इयरो य नाणुगच्छइ, ठिअप्पईवो व्व गच्छंतं ।।६।। [વિશેષાવશ્ય ૭૨ ]િ અન્ય સ્થળે જનારા પુરુષની સાથે લોચનની પેઠે જે અવધિજ્ઞાન સાથે જાય છે તે અનુગામિક અવધિજ્ઞાન કહેવાય (નારક અને દેવનું). સ્થિરદીપકની પેઠે જે અવધિ જનારા પુરુષની સાથે ન જાય તે અનનુગામિક અવધિજ્ઞાન કહેવાય (મનુષ્ય અને તિર્યંચ). (૧૫) જે જ્ઞાન, ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગ માત્ર વિષયવાળું. કાળથી આવલિકાના અસંખ્યાતમા ભાગ માત્ર વિષયવાળું, દ્રવ્યથી તેજો અને ભાષા (વર્ગણા) દ્રવ્યના અંતરાલ (મધ્ય) વર્તિ દ્રવ્યના વિષયવાળું અને ભાવથી દ્રવ્યગત સંખ્યય પર્યાયના વિષયવાળું જઘન્યથી ઉત્પન્ન થઈને પુનઃ વૃદ્ધિ-વિષયના વિસ્તારને પામતું છતું ઉત્કર્ષથી અલોકમાં લોકના પ્રમાણ જેટલી અસંખ્યાત ખંડોને (આ ક્ષેત્રથી), અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણીને (આ કાળથી), સમસ્ત રૂપી દ્રવ્યોને (દ્રવ્યથી) અને દરેક દ્રવ્યમાં રહેલ અસંખ્યય પર્યાયોને (ભાવથી) વિષયી કરે છે (જાણે છે) તે વર્ધમાન ૩. કહ્યું છે કે___ पइसमयमसंखेज्जइभागहियं कोइ संखभागहियं । अन्नो संखेज्जगुणं, खेत्तमसंखेज्जगुणमन्त्रो ।।५७।। - "पेच्छइ विवड्डमाणं, हायंतं वा तहेव कालं पि" इत्यादि. [विशेषावश्यक ७३०-३१ त्ति] - 135 Page #184 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ६ स्थानकाध्ययने अर्थावग्रहा अवधयोऽवचनानि ५२५-५२७ सूत्राणि ક્ષેત્રથી અંગુલના અસંખ્યય ભાગાદિ વિષયવાળું અવધિજ્ઞાન, પ્રતિસમય અસંખ્યભાગ અધિક, કોઈક સંખ્યભાગ અધિક, અન્ય સંખ્યગુણ અધિક અને વળી કોઈક અસંખ્યેય ગુણ અધિક વધતું જુએ છે તે વર્ધમાન. આ પરિણામની વિશુદ્ધિથી થાય છે. કોઈક અવધિજ્ઞાન વડે ઉત્કર્ષથી સર્વ લોકપર્યંત દેખીને પણ સંક્લેશવશાત્ ઓછું જુએ છે તો કોઈક અસંખ્યભાગહીન, અન્ય સંખ્યભાગહીન, કોઈ સંખ્યગુણહીન અથવા કોઈક અસંખ્યગુણહીન પણ જુએ છે તે હીયમાન અવધિજ્ઞાન કહેવાય છે. એવી રીતે કાળના વિષયમાં પણ જાણવું. (૫૭) જે જઘન્યથી અંગુલના અસંખ્યેય ભાગમાત્ર ક્ષેત્ર વિષયવાળું અને ઉત્કર્ષથી સર્વ લોક-ચૌદ રાજપ્રમાણ વિષયવાળું ઉત્પન્ન થઈને પણ ફરીથી સંક્લેશના વશથી ક્રમથી વિષયની સંકોચાત્મક (ઓછાશરૂપ) હાનિને પામે છે યાવત્ અંગુલના અસંખ્યેય ભાગમાત્ર ક્ષેત્રને જુએ છે તે હીયમાન ૪, પડવાના સ્વભાવવાળું તે પ્રતિપાતી. ઉત્કૃષ્ટથી લોકના વિષયવાળું થઈને (સમગ્ર લોકને જોઈને) પણ પડે છે પ, તેથી વિપરીત–નહિ પડનારું તે અપ્રતિપાતી છે. જે અવધિ વડે અલોકનો એક પ્રદેશ પણ જોવાય તે અવધિ અપ્રતિપાતી જ છે. કહ્યું છે કે—''ોસ નોનમિત્તો પડિવારૂ, પર અપડિવારૂ'' [આવશ્ય નિયુક્તિ બરૂ ત્તિ] ઉત્કૃષ્ટથી સમગ્ર લોકને જોનારું અવધિજ્ઞાન પણ પ્રતિપાતી છે તેથી ઉપર એક પ્રદેશ અલોકમાં જોનારું જ્ઞાન અપ્રતિપાતી જ છે ૬. ૫૨૬ | આવા પ્રકારના જ્ઞાનવાળાઓને જે વચનો બોલવા માટે કલ્પે નહિ તેને કહે છે—'નો પ્પતી' ત્યાદ્રિ સુગમ છે. વિશેષ એ કે—'અવયળારૂં' તિ॰ નનઃ—કુત્સિત અર્થવાળું હોવાથી કુત્સિત વચનો, તે અવચનો અલીક એટલે—‘દિવસે તું કેમ પ્રચલા કરે છે અર્થાત્ ઊભા કે બેઠા નિદ્રા કેમ લે છે’ ઇત્યાદિ પ્રશ્નમાં ‘હું પ્રચલા કરતો નથી’ ઇત્યાદિ કહેવું ૧, હીલિંતઈર્ષ્યાપૂર્વક ગણિ, વાચક, જ્યેષ્ઠાર્ય ઇત્યાદિ કહેવું તે ૨, ખિસિત-જન્મકર્માદિને ઉઘાડવાથી ૩, પરુષ-દુષ્ટ, શૈક્ષ ઇત્યાદિ કહેવું તે જ, 'i' તિ॰ અગાર–ગૃહની વૃત્તિવાળા અર્થાત્ ગૃહમાં રહેલા તે ગૃહસ્થો, તેઓનું જે વચન તે અગારસ્થિતવચન, પુત્ર, મામા, ભાણેજ ઇત્યાદિ. કહ્યું છે કે— अरिरे माहणपुत्ता, अव्वो बप्पो त्ति भाय मामो त्ति । મટ્ટિય સામિય જોમિય (મોનિ), [તદુઓ લઘુબો ય ગુહા 5] II [बृहत्कल्प ० ६११६ त्ति] અરેરે બ્રાહ્મણ અથવા પુત્ર! એ પ્રમાણે આમંત્રણ વચન બોલે તો માસલઘુ, બાપ, ભાઈ, મામો ઇત્યાદિ જો કહે તો ચતુર્ભુઘુ અને ભર્તા, સ્વામિન્‚ ભોગિન્ ઇત્યાદિ ગૌરવવાળા વચનો કહે તો ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય. ૫ (૫૮) વ્યવશમિત–ઉપશાંત થયેલને ફરીથી ઉદીરવા માટે બોલવું કલ્પે નહિ. આ પ્રક્રમ અવચનપણાથી એનું છે. આ કથન વડે ઉદીરણ–વચન નામનું છઠ્ઠું અવચન કહ્યું. खामिय वोसमियाईं, अहिगरणाई तु जे उदीरेंति । ते पावा नायव्वा, तेसिं चारोवणा इणमो ।। ५९ ।। - [बृहत्कल्प ० ६११८ निशीथ भाष्य १८१८ इति ] ખમાવીને ઉપશાંત કરેલા અધિકરણો–કલહોને જે જીવો પુનઃ ઉદીરે છે તે પાપાત્માઓ જાણવા. તેઓને આ આરોપણા છે. (૫૯) I૫૨૭॥ અવચનોને વિષે પ્રાયશ્ચિત્તોનો પ્રસ્તાર થાય છે માટે તેને કહે છે— 1. તેજોવર્ગણાના દ્રવ્યથી ઉપર અર્થાત્ સૂક્ષ્મ હોવાથી તેજસ શરીરને અગ્રહણરૂપ દ્રવ્ય અને ભાષાથી પ્રથમ અર્થાત્ બાદર હોવાથી ભાષાને અગ્રહણરૂપ તે તેજોભાષામધ્યવર્તિ દ્રવ્ય, 2. અલોક અરૂપી હોવાથી રૂપી પદાર્થના વિષયવાળું અવધિજ્ઞાન અલોકને જોઈ શકે નહિ પરંતુ શક્તિરૂપે સમજવું અર્થાત્ અલોકમાં જો લોક જેવા અસંખ્યાતા બીજા લોક હોય તો તેને પણ જોઈ શકે. 136 Page #185 -------------------------------------------------------------------------- ________________ ६ स्थानकाध्ययने प्रस्ताराः परिमन्थवः वीरः सनत्कुमारमाहेन्द्रविमानशरीरे ५२८-५३२ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ छ कप्पस्स. पत्थारा पन्नत्ता, तंजहा-पाणातिवायस्स वायं वयमाणे १, मुसावायस्स वादं वयमाणे २, अदिन्नादाणस्स वायं वयमाणे ३, अविरतिवायं वयमाणे ४, अपुरिसवायं वयमाणे ५, दासावायं वयमाणे ६, इच्चेते छ कप्पस्स पत्थारे पत्थरेत्ता सम्ममपरिपूरेमाणो तहाणपत्ते ।। सू० ५२८।। छ कप्पस्स पलिमंथू पन्नत्ता, तंजहा–कोकुतिते संजमस्स पलिमंथू १, मोहरिते सच्चवयणस्स पलिमंथू २, चक्खुलोलुते इरितावहिताते पलिमंथू ३, तितिणिते एसणागोतरस्स पलिमंथू ४, इच्छालोभिते मुत्तिमग्गस्स पलिमंथू ५, भिज्जाणिदाणकरणे मोक्खमग्गस्स पलिमंथू ६, सव्वत्थ भगवता अणिताणता पसत्था // સૂ૦ ૧૨૬ll छव्विधा कप्पठिती पन्नत्ता, तंजहा–सामातितकप्पट्टिती, छेदोवट्ठावणितकप्पद्विती, निव्विसमाणकप्पद्विती, णिव्विट्ठकप्पद्विती, जिणकप्पठिती, थेरकप्पट्टिती ।। सू० ५३०।। समणे भगवं महावीरे छटेणं भत्तेणं अपाणएणं मुंडे जाव पव्वइए । समणस्स णं भगवओ महावीरस्स छटेणं भत्तेणं अपाणएणं अणंते अणुत्तरे जाव समुप्पन्ने । समणे भगवं महावीरे छट्टेणं भत्तेणं अपाणएणं सिद्धे जाव सव्वदुक्खप्पहीणे ।। सू० ५३१॥ सणंकुमार-मार्हिदेसु णं कप्पेसु विमाणा छ जोयणसयाई उड्डउच्चत्तेणं पन्नत्ता । सणंकुमार-मार्हिदेसु णं कप्पेसु देवाणं भवधारणिज्जगा सरीरगा उक्कोसेणं छ रतणीओ उ«उच्चत्तेणं पन्नत्ता ।। सू० ५३२।। (મૂળ) સાધુના આચારની વિશુદ્ધિને માટે છ પ્રસ્તારો-પ્રાયશ્ચિત્તની રચનાના વિશેષો કહેલા છે, તે આ પ્રમાણે–પ્રાણાતિપાતની વાર્તા કે વાણીને બોલતો થકો ૧, મૃષાવાદ સંબંધી વાર્તાને બોલતો થકો ૨, અદત્તાદાનની વાર્તાને બોલતો થકો ૩, અવિરતિ-અબ્રહ્મવાદ અથવા સ્ત્રી સંબંધી વાદને બોલતો થકો ૪, “આ પુરુષ નપુંસક છે' એમ પુરુષવાદને બોલતો થકો પ, ‘આ દાસ છે” એમ દાસવાદને બોલતો થકો ૬, એવી રીતે છે, સાધુ સંબંધી આચારના પ્રસ્તાર-પ્રાયશ્ચિત્તની રચનાના વિશેષોને પ્રસ્તારીને સ્વીકારીને સમ્યક્ પરિપૂર્ણ ન કરતો થકો–સમર્થન ન કરતો થકો તે સ્થાનને પ્રાપ્ત થાય છે અર્થાત્ સ્વયં પ્રાયશ્ચિત્તનો ભાગી થાય છે. //પ૨૮ સાધુના આચારના છ પલિમયૂ-વિઘાતક કહેલા છે, તે આ પ્રમાણે-કૌકુચિત-કુચેષ્ટા કરનાર સંયમનો વિઘાતક થાય છે ૧, મૌખર્ય-બહુ બોલનારો સત્ય વચનનો વિઘાતક થાય છે ૨, ચંચળ ચક્ષુવાળો-આડુંઅવળું જોનારો ઈસમિતિનો ઘાતક થાય છે ૩, લાભ ન થવાથી ખેદ કરનાર તે તિતિણિક, એષણાપ્રધાન ગોચરીનો ઘાતક થાય છે અર્થાત્ એષણાની શુદ્ધિ કરતો નથી ૪, ઇચ્છાલોભિક-અત્યંત લોભી નિષ્પરિગ્રહરૂપ મુક્તિમાર્ગનો વિઘાતક થાય છે પ, લોભ વડે નિયાણું કરનાર સમ્યગદર્શનાદિરૂપ મોક્ષમાર્ગનો વિઘાતક થાય છે ૬. સર્વત્ર ભગવાને અનિદાનતાઅપ્રાર્થના પ્રશસ્ત કહેલી છે. //પ૨૯ll છ પ્રકારે કલ્યસ્થિતિ-સાધુના આચારની મર્યાદા કહેલી છે, તે આ પ્રમાણેશધ્યાતરપિંડ વગેરે ન લેવારૂપ ચાર અવસ્થિત કલ્યલક્ષણ મર્યાદા તે સામાયિક કલ્યસ્થિતિ ૧, અચલકાદિરૂપ દશ અવસ્થિત કલ્પરૂપ મર્યાદા તે છેદોપસ્થાપનીય કલ્યસ્થિતિ ર, પરિહારવિશુદ્ધિકના કલ્પને વહન કરનારની મર્યાદા તે નિર્વિશમાનક કલ્યસ્થિતિ ૩, પરિહારવિશુદ્ધિકના કલ્પને જેઓએ વહન કરેલ છે તેની મર્યાદા તે નિર્વિષ્ટ કલ્પસ્થિતિ ૪. જિનકલ્પિક સંબંધી મર્યાદા તે જિનકલ્પસ્થિતિ ૫ અને સ્થવિરકલ્પિક સંબંધી મર્યાદા તે સ્થવિરકલ્પસ્થિતિ ૬. //પ૩૦ml. – 137 Page #186 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ६ स्थानकाध्ययने प्रस्ताराः परिमन्थवः वीरः सनत्कुमारमाहेन्द्रविमानशरीरे ५२८-५३२ सूत्राणि શ્રમણ ભગવાનું મહાવીર પાણી રહિત છઠ્ઠ ભક્ત વડે મુંડ યાવતું પ્રવ્રજિત થયા. શ્રમણ ભગવંત મહાવીરને પાણી ? રહિત છઠ્ઠ ભક્તવડે અનંત, અનુત્તર યાવત્ કેવળજ્ઞાન-દર્શન ઉત્પન્ન થયું. શ્રમણ ભગવંત મહાવીર, પાણી રહિત છઠ્ઠ ભક્ત વડે સિદ્ધ થયા યાવતું સર્વ દુઃખથી રહિત થયા. //પ૩૧// સનકુમાર અને મહેન્દ્ર નામના દેવલોકને વિષે વિમાન ઊંચાઈ વડે છે સો યોજનના કહેલા છે. સનસ્કુમાર અને માહેન્દ્ર નામના કલ્પને વિષે દેવોના ભવધારણીય શરીરો ઊંચાઈ વડે ઉત્કૃષ્ટથી છ હાથના કહેલા છે. //૫૩૨/l. (ટી) "છ ખે' ત્યાદ્રિ કલ્પ-સાધનાં આચાર, તેની વિશુદ્ધિ માટે હોવાથી આચાર સંબંધી પ્રસ્તારો-પ્રાયશ્ચિત્ત રચના તેમાં પ્રાણાતિપાતનો વાદ-વાર્તા અથવા વાચાને બોલતા સાધુને વિષે પ્રાયશ્ચિત્તનો પ્રસ્તાર થાય છે ૧, જેમ બીજા મનુષ્યો વડે . નાશ પામેલ દેડકા ઉપર મૂકેલ પગવાળા સાધુને જોઈને ક્ષુલ્લક (લઘુ) સાધુ બોલ્યો-હે સાધો! તમારા વડે દેડકો મરાયો. સાધુએ કહ્યું નથી મરાયો, (પ્રથમથી જ મરાયેલ છે.) ક્ષુલ્લક બોલ્યો-તમારે વિષે બીજું વ્રત પણ નથી. ત્યાર બાદ ક્ષુલ્લક ભિક્ષાચર્યાથી નિવૃત્ત થઈને આચાર્ય પાસે આવે છે. આ એક પ્રાયશ્ચિત્તનું સ્થાન છે. ત્યારબાદ સાબુથી દેડકો મરાયો છે આ પ્રાયશ્ચિત્તાંતર છે. ત્યાર પછી અભ્યાખ્યાત સાધ (દોષ અપાયેલ સાધુ) ને આચાર્યે પુછ્યું કે–તમારા વડે દેડકો મરાયો છે? ત્યારે તે.સાધુ બોલ્યાનથી મરાયો. અહિં ક્ષુલ્લકને પ્રાયશ્ચિત્તાંતર છે. વળી ક્ષુલ્લક કહે છે-તે સાધુ ફરીથી પણ જૂઠું બોલે છે. ત્યારે સાધુ બોલ્યાગૃહસ્થોને પૂછો. વૃષભ-સમર્થ મુનિઓને જઈને પૂછે છે, આ પ્રાયશ્ચિત્તાંતર છે. એ પ્રમાણે જે ખોટું બોલે છે તેને મૃષાવાદ દોષ જ છે અને જે ખરેખર મારેલને ગોપવે છે તેને બન્ને (હિંસા અને મૃષા) દોષ છે ૧. કહ્યું છે કે ' ओमो चोइज्जतो, दुपहियाईसु संपसारेइ । [पर्यालोचयति] अहमिव णं चोइस्सं, न य लभए तारिसं छिदं ।।६०॥ अनेण घाइए दडुरंमि दर्बु चलणं कयं ओमो । वहिओ हा एस तुमे, न वत्ति बीयं पि ते णत्थि ।।६१।। . [વૃદ૫૦ ૬૩૧-૬ ત્તિ] : દુઃપ્રત્યુપેક્ષિતાદિને વિષે અલિત થયેલ ક્ષુલ્લક મુનિ, રાત્તિક (જ્યેષ્ઠ મુનિ) વડે પ્રેરણા કરાયો થકો, એમ વિચારે છે કે હું પણ જયેષ્ઠ મુનિ પ્રત્યે પ્રેરણા કરીશ પરંતુ તેવા પ્રકારનું છિદ્ર મળતું નથી.” અન્યદા ભિક્ષાપર્યટન માટે જતાં કોઈક વડે મરાયેલ દેડકા ઉપર રાત્વિકે પગ આપ્યો ત્યારે ક્ષુલ્લક બોલ્યો-હા!તમે આ દેડકાને માર્યો. રાત્નિકે કહ્યું મેં નથી માર્યો. ક્ષુલ્લક બોલ્યો-તમારું બીજું વ્રત પણ ગયું. આવી રીતે બોલનારને પ્રાયશ્ચિત્ત આવે છે. (૬૦-૬૧) . મૃષાવાદ સંબંધી વાદ-વિકલ્પને અથવા વાર્તાને બોલતા સાધુને વિષે પ્રાયશ્ચિત્તનો પ્રસ્તાર થાય છે, તે આ પ્રમાણે કોઈક સંખડી (જમણવાર) માં અકાળપણાથી નિષિદ્ધ કરાયેલ બે સાધુઓ બીજે સ્થળે ગયા, ત્યાર બાદ મુહૂર્વોતરને વિષે રત્નાધિકે કહ્યું કે-સંખડીમાં અમે જઈએ છીએ, કેમ કે ત્યાં હમણાં ભોજનનો સમય છે. ત્યારે લઘુ મુનિ કહે છે કે નિષિદ્ધ કરાયેલ હું હવે ફરીથી ત્યાં જવા ઇચ્છતો નથી. ત્યાર બાદ લઘુમુનિ નિવૃત્ત થઈને આચાર્યની પાસે આલોચે છે કે–આ રત્નાધિક (જ્યેષ્ઠ) મુનિ દીન, કરણ વચન વડે યાચે છે, નિષિદ્ધ કરાયા છતાં પણ પ્રવેશે છે. એષણા પ્રત્યે પ્રેરે છે-નાશ કરે છે ઇત્યાદિ. ત્યારપછી રત્નાધિક પ્રત્યે આચાર્ય પૂછે છે– સાધો! આપ એમ કરો છો? ત્યારે તે બોલ્યા-એમ નહિ ઇત્યાદિ પૂર્વવત્ પ્રસ્તાર જાણવો ૨. કહ્યું છે કે मोसंमि संखडीए, मोयगगहणं अदत्तदाणमि । आरोवणपत्थारो तं चेव इमं तु नाणत्तं ।।६२।। दीण-कलुणेहिं जायइ, पडिसिद्धो विसइ एसणं हणइ ।। जंपइ मुहप्पियाणि य, जोग-तिगिच्छा-निमित्ताई ॥६३।। [વૃદo૫૦ ૬૨૪૨-૪૩ ત્તિ મૃષાવાદને વિષે સંખડીનું ઉદાહરણ છે અને અદત્તાદાનમાં મોદક ગ્રહણનું દૃષ્ટાંત છે, તે બન્નેની આરોપણામાં પ્રાયશ્ચિત્તનો 138 Page #187 -------------------------------------------------------------------------- ________________ ६ स्थानकाध्ययने प्रस्ताराः परिमन्थवः वीरः सनत्कुमारमाहेन्द्रविमानशरीरे ५२८-५३२ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ પ્રસ્તાર છે. આ જ વિવિધપણું છે. આ રત્નાધિક સાધુ દીન, કરુણ વચનો વડે યાચે છે, નિષિદ્ધ કરાયેલ સ્થાનમાં પ્રવેશે છે, એષણાનો વિદ્યાત (નાશ) કરે છે તથા (ચૂર્ણ વગેરેના પ્રયોગો) ચિકિત્સા અને નિમિત્તાદિને જોડે છે (ક૨ે છે) ઇત્યાદિ. (૬૨૬૩) એવી રીતે અદત્તાદાનના વાદને બોલે છે. અહિં ભાવના એ છે કે–એક ઘરમાં ભિક્ષા મળી, તે લઘુમુનિએ ગ્રહણ કરી. જેટલામાં આ લઘુમુનિ ભાજનને શુદ્ધ કરે છે તેટલામાં રત્નાધિક મુનિએ સંખડીમાં મોદક મેળવ્યા તેને જોઈને લઘુમુનિ ત્યાંથી નિવૃત્ત થઈને આચાર્યની આગળ નિવેદન કરે છે કે-આ રત્નાધિક મુનિએ અદત્ત મોદકો લીધેલ છે ઇત્યાદિ. પ્રસ્તાર પૂર્વવત્ ૩, એવી રીતે અવિરતિકા-અબ્રહ્મ, તેનો વાદ કે વાર્તા અથવા નથી વિદ્યમાન વિરતિ જેણીને તે અવિરતિકા–સ્રી, તેણીનો વાદ કે વાર્તા, તેણીની આસેવાના કથનરૂપ વાદને કહે છે, તે આ પ્રમાણે—અવમ (લઘુ મુનિ) વિચારે છે કે–આ મુનિ રત્નાધિકપણા વડે મને સ્ખલિતાદિ સ્થાનમાં પ્રેરે છે–વારંવાર કહે છે તેથી રોષ વડે તેની ઉપર ખોટું આળ આપે છે. जेज्जेण अकज्जं, सज्जं अज्जाघरे कयं अज्ज । उवजीविओ य भंते! मए वि संसकप्पोऽत्थ ||६४ || [ગૃ૫૦ ૬૫૦ fત્ત] હે ભદન્ત! જ્યેષ્ઠાર્યે–રત્નાધિક મુનિએ આજે આર્યાના ઘરને વિષે હમણાં મૈથુન–સેવારૂપ અકાર્ય કર્યું, તેથી સંસર્ગવશાત્ મેં પણ સૃષ્ટકલ્પ-મૈથુનસેવા આચરેલ છે અર્થાત્ તેણે ભોગવેલી આર્યાને ભોગવી છે. (૬૪) પ્રસ્તારની ભાવના પૂર્વની માફક સમજવી ૪. અપુરુષ-‘આ નપુંસક છે’ એવી રીતે વાદ, વાર્તા બોલે છે. અહિં સમાસ પ્રતીત જ છે. ભાવના એ છે કે–આચાર્ય પ્રત્યે કહે છે કે—આ સાધુ નપુંસક છે. આચાર્ય પૂછે છે–તું કેમ જાણે છે? તે કહે છે કેએ મુનિના નિજક-સંબંધીઓએ મને કહ્યું કે શું તમોને નપુંસકને દીક્ષા દેવી કલ્પે છે? અને મને પણ કંઈક તેના લક્ષણ દેખવાથી આશંકા પડી છે. પ્રસ્તાર પૂર્વવત્. કહ્યું છે કે— કે तइओ त्ति कहं जाणसि? दिट्ठा णीया सि तेहि मे वृत्तं । वट्टइ तइओ तुब्भं, पव्वावेडं मम वि संका ॥६५॥ રીસદ્ ય પાકિવ, નિય-ચંદ્રમિય-સરી-માસારી । વદુતો અપુસિવયો, વિત્યાનારોવાં જીજ્ઞા ।।૬૬।। [બૃહત્ત્વ॰ દ્દશ્યરૂ-૪ ત્તિ] કોઈક છિદ્રંગવેષી સાધુ, ભિક્ષાથી નિવૃત્ત થઈને રત્નાધિક મુનિને ઉદ્દેશીને આચાર્ય પ્રત્યે કહે છે કે–આ મુનિ તૃતીય વેદવાળા–નપુંસક છે. આચાર્ય પૂછે—તું કેમ જાણે છે? તે કહે–મને તેના સંબંધીઓ મળ્યા, તેઓએ મને કહ્યું કે–આ સાધુને ત્રીજો વેદ વર્તે છે માટે તમોને દીક્ષા દેવી કલ્પે? મને પણ શંકા છે, કેમ કે ઊભા રહેવું, ચાલવું, શરીરનો દેખાવ અને ભાષાદિ લક્ષણ વડે તેઓ નપુંસક સદેશ દેખાય છે. એવી રીતે અપુરુષવચનને વિષે ઘણા પ્રસ્તારના આરોપણને કરે ૫. (૬૫-૬૬) હવે દાસવાદને કહે છે. ભાવના એ છે કે-કોઈક કહે કે-આ દાસ છે. આચાર્ય પૂછે છે કે-કેવી રીતે? તે કહે-આના .દેહનાઆકારો દાસપણાને કહે છે. પ્રસ્તાર પૂર્વવત્. કહ્યું છે કે— 3 ત્તિ હૈં ગાનસિ? વેહ્વારા નિંતિ સે ર્િ । ોિવળ (શીપ્રોપઃ) ૩ખંડો, નીયાસી વારસહાવો ।।૬।। देहेण वी विरूवो, खुज्जो वडभो य 1 बाहिरप्पाओ । फुडमेवं आगारा, कहंति जह एस खरओ ति ॥ ६८ ॥ [બૃહત્ત્વ૦ ૬૭-૬૮ fi] કોઈક સાધુ, રત્નાધિકને ઉદ્દેશીને આચાર્ય પ્રત્યે કહે છે કે-આ સાધુ ખરક–દાસ છે. આચાર્ય પૂછે છે–તું કેમ જાણે છે? તે કહે છે કે–તેના દેહના આકારો જ કહે છે. શીઘ્રકોપ, ઉદ્ભાંડ–બરાબર વસ્ત્રને નહિ ધારણ કરવાથી અપ્રાવૃત્ત, અત્યંત નીચ 1. અહિં બાહ્યાત્મા એવું રૂપ છાયામાં કરેલ છે અને ગાથાવૃત્તિમાં બાહ્યપાદા છે. 139 Page #188 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ६ स्थानकाध्ययने प्रस्ताराः परिमन्थवः वीरः सनत्कुमारमाहेन्द्रविमानशरीरे ५२८-५३२ सूत्राणि આસન પર બેસવાના સ્વભાવવાળો, તથા દારુણ સ્વભાવવાળો છે. વળી શરીરથી પણ વિરૂપ (કુન્જ), મડભ-ન્યૂન અંગવાળો, બાહ્યપાદ (પગ) વાળો ઇત્યાદિ તેના છૂટ આકારો જ બતાવી આપે છે કે-આ ખરક (દાસ) છે. (૬૭-૬૮) આચાર્ય કહે કેकेई सुरूव विरूवा, खुज्जा मडहा य बाहिरप्पाया न हु ते परिभवियव्वा, वयणं व अणारियुं वोत्तुं ॥६९।। [ વૃ ૧૦ ૬૫૬ ]િ. અહિં નામકર્મના ઉદયની વિચિત્રતાથી કોઈ નીચ કુળમાં ઉત્પન્ન થયેલા દાસાદિ પણ સુરૂપ હોય છે અને રાજકુળાદિમાં, ઉત્પન્ન થયેલા પણ વિરૂપ હોય છે તથા કુન્જ, મડભ અને બાહ્યપાદવાળા પણ હોય છે તેથી પરાભવ કરવા યોગ્ય નથી, માટે “આ દાસ છે” એવું અનાર્ય વચન કહેવું નહિ. ૬ (૬૯), એવા પ્રકારના આ અનંતર કહેલ છ કલ્પ-સાધુના આચાર સંબંધી પ્રસ્તાર-પ્રાયશ્ચિત્તની રચનાના વિશેષોને માસગુરુ. વગેરે પારાચિક પર્વતને પ્રસ્તાર્ય–સ્વીકારથી આત્માને વિષે પ્રસ્તુત-પ્રસ્તારોને કરીને અથવા પ્રસ્તાર કરનાર-ખોટું આળ આપનાર સાધુ, સમ્યક્ નહિં પૂરતો થકો અર્થાત્ કહેવા યોગ્ય અર્થના અસત્યપણાને લઈને અભ્યાખ્યાન (કથન) ના સમર્થનને કરવા માટે શક્તિમાન્ ન થયો થકો ઊલટી વાણીને કરતો થકો તેના જ-પ્રાણાતિપાતાદિના કરનારના જ સ્થાનને પ્રાપ્ત થાય છે, તે તસ્થાનપ્રાપ્ત સાત્ અર્થાત્ પ્રાણાતિપાતાદિને કરનારની જેમ દંડ કરવા યોગ્ય થાય. અથવા પ્રસ્તારોને વિસ્તારીને અભ્યાખ્યાન આપનાર (સાધુ) આચાર્યદ્વારા અપ્રતિપૂરયન્-અન્ય અન્ય વિશ્વાસભૂત વચનો વડે કહેલ અર્થને અસત્ય નહિ કરતો થકો તે સ્થાનને પ્રાપ્ત કરવા યોગ્ય થાય છે, અર્થાત્ તે પ્રાયશ્ચિત્તપદમાં વિવાદ કરતો થકો રહે છે પરંતુ પદાંતરને આરંભતો નથી તેને તે પદ પ્રાપ્ત કરવા યોગ્ય છે. શેષ સુગમ છે. આપ૨૮ કલ્પના અધિકારમાં બે સૂત્ર છે—'છ ખે' ત્યારે છ કલ્પના આચારને પરિમન્થનનાશ કરે છે તે પરિમન્થઓ. (ઉણાદિ ગણથી પરિન્થિઃ સિદ્ધ થાય છે) પાઠાંતર વડે પરિમન્થા કહેવા અર્થાત્ ઘાતકો. અહિં મન્થ બે પ્રકારે છે : દ્રવ્યથી અને ભાવથી. કહ્યું છે કેदव्वंमि मंथओ खलु, तेणामंथिज्जए जहा दहियं । दहितल्लो खलु कप्पो, मंथिज्जइ कुक्कुयाईहिं ।।७०।। વૃિદo ૬૨૨૬ તિ]. દ્રવ્યતઃ પરિમન્થ મંથાનક–રવૈયો છે, તેના વડે જેમ દહિંનું મન્થન કરાય છે તેમ દહિંતુલ્ય સાધુના આચારનું કૌમુચ્યાદિ વડે મન્થન કરાય છે. (૭૦) 'વર’ ત્તિ (‘કુચ ધાતુ અવઢંદન અર્થમાં છે.) આ વચનથી કુત્સિત-અપ્રત્યુપેક્ષિતત્વ વગેરેથી કુચિત-ખરાબ છે આચાર જેનો તે કકુચિત, તે જ કૌકુચિત. અથવા કુકુચા-અવયંદનરૂપ પ્રયોજન છે જેનું તે કૌકુચિક. તે ત્રણ પ્રકારે-સ્થાન, શરીર અને ભાષાથી. કહ્યું છે કે—'કાને સરીર બાસા તિવિહો પુ રૂ સમાજન' વૃહત્પ૦ ૬૩૨૧ 7િ] સ્થાન, શરીર અને ભાષા આ ત્રણ પ્રકારે સમાસથી કૌચિક કહેલ છે. જે યંત્રની જેમ અથવા નાચનારીની જેમ ભમે છે તે સ્થાનથી કૌચિક, જે હસ્તાદિથી પાષાણાદિને ફેંકે છે તે શરીરથી કૌકુચિક છે. કહ્યું છે કેकरगोफणधणुपायाइएहि उच्छुहइ पत्थराईए । भमुहादाढियथणपुयविकंपणं णट्टवाइत्तं ॥७॥ હિ7૦ ૬૩૨૨ ]િ હાથ, ગોફણ, ધનુષ્ય અને પગ વગેરેથી પત્થરા વગેરેને જે પ્રબળતાથી ફેંકે છે તે શરીરકૌશિક, ભૂ-ભમર, દાઢ, સ્તન અને પુતોના કંપનને જે કરે છે તે નક્પાતિત્વ અર્થાતુ નર્તકીપણું કહેવાય છે. જે સેંટિત મુખવાદિત્રાદિને કરે છે તથા જેમ બીજાને હસવું આવે તેવું બોલે છે તે ભાષાકીકુચિક કહેવાય છે. (૭૧) કહ્યું છે કે1. આ ત્રણ પ્રકારના કૌકુચિકને ગાથાવૃત્તિમાં માલવું પ્રાયશ્ચિત્ત કહેલ છે. 140 Page #189 -------------------------------------------------------------------------- ________________ ६ स्थानकाध्ययने प्रस्ताराः परिमन्थवः वीरः सनत्कुमारमाहेन्द्रविमानशरीरे ५२८-५३२ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ छेलिय मुहवाइत्ते, जंपइ य तहा जहा परो हसइ ॥ कुणइ य रुए, बहुविहे वग्घाडियदेसभासाओ ॥७२॥ [વૃદન્ય ૬૨૨૪ 7િ] મોઢેથી વાજિંત્ર જેવું બોલે છે તથા જેમ બીજાઓ હસે તેવું વચન બોલે છે અથવા બહુવિધ મયૂર, હંસ, કોયલ વગેરે જીવોના સ્વરને કરે છે અને અનાર્ય દેશની ભાષાને બોલે કે જેથી બધાને હાસ્ય ઉત્પન્ન થાય તે ભાષાકૌકુચિક છે. (૨) આ ત્રણ પ્રકારનો કૌકુચિક, પૃથ્વી વગેરેના સંરક્ષણથી લઈને કાયમુર્તિ પર્યત સંયમ (૧૭) નો યથાસંભવ પરિમળ્યું (નાશક) હોય છે જ ૧, 'મોહર' ત્તિ મુર્હઅતિશયનની જેમ અતિભાષણ છે જેને તે મુખર, તે જ મૌખરિક-બહુબોલો અથવા મુખ વડે શત્રુને લાવે છે-કરે છે તે ‘નિપાતનથી મૌખરિક, કહ્યું છે કે_"મુરિસ જોત્રનામ, ગાવહરૂ મુદે માસંતો” (પૃ.વ. ૩ર૭] મૌખરિકનું ગુણનિષ્પન્ન નામ છે કેમ કે મુવેન—મુખના દોષ વડે બોલતો થકો રિ–શત્રુને બાવતિ–કરે છે. તે સત્ય વચનનો-મૃષાવાદની વિરતિનો પરિમળ્યું છે કારણ કે-મૌખર્ય હોતે છતે મૃષાવાદનો સંભવ છે ૨, 'વવરવૃત્ત'ત્તિ ચક્ષુ વડે લોલ-ચંચળ અથવા ચંચળ છે ચક્ષુ જેના તે ચક્ષુલોલ અર્થાત્ જે સ્તૂપાદિને જોતો થકો જાય છે. આ ધર્મકથાદિના ઉપલક્ષણરૂપ કહ્યું છે કે – आलोयंतो वच्चइ, थूभाईणि कहेइ वा धम्मं । परियट्टणाणुपेहण, ण पेह पंथं अणुवउत्तो ।।३।। વૃિદd૦ ૬૩૨૦ ]િ. સૂપ-દેવકુળ, આરામાદિને જોતો થકી જાય છે અથવા ધર્મને કહે છે અથવા પરિવર્તના, અનુપ્રેક્ષા કરતો થકો જાય છે અથવા સામાન્યથી ઉપયોગ રહિત થકો પંથને બરોબર જોતો નથી તે ચક્ષુલોલ કહેવાય છે. રૂરિયાવહિપ' ૦િ ઈ-ગમન તેના પન્યા-માર્ગ તે ઈર્યાપથ, તેમાં થયેલી જે સમિતિ તે ઈર્યાસમિતિ, તેના લક્ષણવાળી ઈર્યાપથિકી, તેણીનો પરિમળ્યુ. (૭૩) કહ્યું છે કે' छक्कायाण विराहण, संजम आयाइ कंटगाईया । आवडण भाणभेओ, खद्धे उड्डाह परिहाणी ।।७४।। ગૃહ૫૦ ૬૩૩૨ વિ. ઉપયોગ રહિતપણાએ માર્ગમાં જનારને સંયમને અંગે છકાયની વિરાધના થાય અને આત્માની વિરાધના થાય, પગમાં કાંટા વગેરે ભોંકાય, વિષમ પ્રદેશમાં પડવું થાય, પાત્રનો ભંગ થાય, પ્રાચુર્ય-ઘણું ભક્તમાન ભૂમિ પર પડ્યે છતે ઉદ્દાહ થાય અને સૂત્રાર્થની પરિહાનિ થાય, આ ચક્ષુલોલના દોષો છે. (૭૪) fસંગિર' ઉત્ત. તિતિણિક, લાભ ન થયે છતે ખેદથી થતુિિચત્ બોલનાર, તે ખેદ પ્રધાનપણાને લઈને ઉદ્ગમાદિ (૪૨) દોષ રહિત ભક્તપાનાદિના ગવેષણા અને ગ્રહણરૂપ એષણાપ્રધાન જે ગોચર-ગાયની જેમ મધ્યસ્થપણાએ ભિક્ષાર્થે ફરવું તે એષણાગોચર, તેનો પરિમન્યુ અથતુ ખેદ સહિત તો અનેકણીય આહારને પણ ગ્રહણ કરે છે જ, 'રૂછીતોમર' રિ૦ ઇચ્છાઅભિલાષરૂપ લોભ તે ઇચ્છલોભ અર્થાત્ મહાલોભ, જેમ શુક્લ શુક્લ એટલે અતિશુક્લ તે છે જેને તે ઇચ્છાલોભિકમાનું ઇચ્છાવાળો અર્થાત્ અધિક ઉપાધિવાળો. કહ્યું છે કે– રૂછીનોમો ૩ વહિ ” વ્િહ૫૦ ૬૩૩ર ]િ– અતિરેક (વધારે) ઉપાધિવાળો તે ઇચ્છાલોભિક, તે મુક્તિમાર્ગ-નિષ્પરિગ્રહપણું-અલોભપણું તે જ માર્ગની જેમ નિવૃતિપુરના માર્ગનો પરિમળ્યું છે ૫, 'fમન્ત' રિલોભ, તેના વડે જે નિદાન કરવું અર્થાત્ ચક્રવર્તી, ઇન્દ્રાદિની ઋદ્ધિની યાચના કરવી તે સમ્યગ્દર્શનાદિરૂપ મોક્ષમાર્ગનો પરિમળ્યું છે કેમ કે તે આર્તધ્યાનરૂપ છે. “ભિધ્યા’ના ગ્રહણથી જે પુનઃ અલોભવાળાને 'ભવનિર્વેદ, માર્ગાનુસારિતાદિનું પ્રાર્થવું તે મોક્ષમાર્ગનો પરિમળ્યું નથી એમ દર્શાવેલ છે. શંકા-તીર્થકરપણાદિનું પ્રાર્થવું તે રાજ્યાદિના પ્રાર્થનાની જેમ દોષવાળું નથી, તેથી તે વિષયમાં નિદાન કરવું તે મોક્ષનો પરિમળ્યું નથી. સમાધાન–એમ નથી. * 1. "ભવનિન્નેમો I-ખુસામિા ક્રુ સદ્ધિ' ઇત્યાદિ જય વપરાય-નામક પ્રાર્થના સૂત્રમાં. 141 Page #190 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ६ स्थानकाध्ययने प्रस्ताराः परिमन्थवः वीरः सनत्कुमारमाहेन्द्रविमानशरीरे ५२८-५३२ सूत्राणि કહ્યું છે કે—'સલ્વત્થ' ત્યાર—રાજ્યાદિના વિષયમાં તો દૂર રહો પરંતુ તીર્થંકરપણું, ચરમશરીરીપણું વગેરે વિષયમાં પણ માવત' જિનેશ્વરે નિહાનતા–નહિ પ્રાર્થવું જ ' પત્થ’ ત્તિ, પ્રશંસેલ છે. કહ્યું છે કેइहपरलोगनिमित्तं, अवि तित्थगरत्तचरमदेहत्तं । सव्वत्थेसु भगवया, अणियाणत्तं पसत्थं तु ।।५।। [વૃદq૦ ૬૨૩૪ 7િ] આ તપના પ્રભાવથી ચક્રવર્યાદિ ઋદ્ધિને પામું' તે આ લોકના નિમિત્તવાળું અને ‘ઇન્દ્ર, સામાનિક વગેરેની ઋદ્ધિને પામું' તે પરલોકના નિમિત્તવાળું નિયાણું નિષેધેલ છે એટલું જ નહિં પણ તીર્થકરત્વ, ચરમદેહત્વ મને પ્રાપ્ત થાઓ’ એ નિદાન પણ નિષેધેલ છે કારણ કે સર્વત્ર ભગવાને અનિદાનતાને જ પ્રશસ્ત કહેલ છે. (૭૫) એવી રીતે જ સામાયિકની શુદ્ધિ થાય. કહ્યું છે કેपडिसिद्धेसु वि दोसे, विहिएसु य ईसि रागभावे वि । सामाइयं असुद्ध, सुद्धं समयाए दोण्हं पि ।।६।। સાધુઓને નિષિદ્ધ વસ્તુને વિષે દ્વેષ છતે અને કિંચિત્ સ્વગુરુ, ધર્માચાર્ય, ઉપકરણાદિ વિહિત વસ્તુને વિષે રાગ છતે પણ સામાયિક અશુદ્ધ હોય છે અને બન્નેનો-રાગદ્વેષનો અભાવ છતે સમતામાં સામાયિક શુદ્ધ હોય છે. (૭૬) અંતિમ-છેલ્લા બે પરિમન્થમાં વિશેષ છે તે બતાવે છે– आहारोवहिदेहेसु, इच्छालोभो उ सज्जई । नियाणकारी संगं तु, कुरुते उद्धदेहिकं ।।७।। આહાર, ઉપધિ અને દેહને વિષે ઇચ્છા, લોભ (અભિલાષરૂપ) પ્રવર્તે છે અને નિયાણું કરનાર તો ઔર્વદેહિકપારલૌકિક પ્રાર્થનારૂપ સંગને કરે છે અર્થાત્ ઐહિક અભિલાષરૂપ ઇચ્છા, લોભ અને પારલૌકિક અભિલાષરૂપ નિદાન છે.(૭૭) પ્પડિ’ ત્યાદ્રિ પ–કલ્પસૂત્રાદિમાં કહેલ સાધુના આચાર–સામાયિક, છેદોપસ્થાપનીયાદિની સ્થિતિમર્યાદા તે કલ્પસ્થિતિ. સામાયિક કલ્પની સ્થિતિ આ પ્રમાણે જાણવી– सिज्जायरपिंडे या १, चाउज्जामे य पुरिसजिट्टे य ३ । कीकम्मस्स य करणे ४, चत्तारि अवविया कप्पा ।।८।। [વૃદ૫૦ ૬૩૬૬ ]િ . શયા આપવા વડે જ કરે છે તે શય્યાતર-વસતિદાતા, તેના પિંડનો નિષેધ ૧, ચાર મહાવ્રત ૨, પુરુષજયેષ્ઠ-દીક્ષાદિ પર્યાય વડે નાના મોટાનો વ્યવહાર ૩, અને યથાયોગ્ય વંદન કરવું તે કૃતિકર્મ ૪, આ સામાયિક કલ્પવાળા સાધુઓને અવશ્યભાવી ચાર કલ્યો છે અર્થાત્ મધ્યમ બાવીશ જિન તથા મહાવિદેહના મુનિઓનો આ કલ્પ છે. (૭૮) आचेलक्कु १ देसिय २ सपडिक्कमणे ३ य रायपिंडे ४ य । मासं ५ पज्जोसवणा ६, छप्पेतऽणवट्ठिया कप्पा ।।७।। " [વૃદo૫૦ ૬૩૬ર ]િ અચેલક ૧, ઉદેશિક ૨, પ્રતિક્રમણ ૩, રાજપિંડ ૪, માસકલ્પ ૫ અને પર્યુષણા ૬. આ છ અનવસ્થિત કલ્પ છે અર્થાત્ અવશ્ય કર્તવ્ય નથી. (૭૯). છેદોપસ્થાપનીય કલ્પની સ્થિતિ આ પ્રમાણે જાણવીआचेलक्कु १ देसिय २ सेज्जायर ३ रायपिंड ४ कीकम्मे ५ । वय ६ जेट्ठ पडिक्कमणे ८ मासं ९ पज्जोसवणकप्पे १० ।।८०।। વૃિદ૫૦ ૬૩૬૪ 7િ]. 'અચલક, *ઉદેશિક, શય્યાતર, રાજપિંડ, "કૃતિકર્મ, વ્રત, જયેષ્ટ, પ્રતિક્રમણ, માસકલ્પ, પર્યુષણ કલ્પ. (૮૦) આ દશ કલ્પો પહેલા અને છેલ્લા જિનના મુનિઓને અવશ્યભાવી છે. આ દશ કલ્પો ત્રીજા અધ્યયનની જેમ જાણવા. - 'નિત્રિસમાપ્પટ્ટિ, નિવિદિ ' ૦િ પરિહારવિશુદ્ધિ કલ્પને વહન કરનારા તે નિર્વિશમાનકો અને જેઓએ આ કલ્પ (પૂર્વે) વહન કરેલ છે તે નિર્વિષ્ટકાયિકો કહેવાય, તેઆની સ્થિતિ-મર્યાદા તે પ્રમાણે જ કહેવાય છે અર્થાત્ 142 Page #191 -------------------------------------------------------------------------- ________________ ६ स्थानकाध्ययने आहारविषपरिणामाः प्रश्नाः चमरचञ्चादिषु विरहः ५३३-५३५ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ નિર્વિશમાનકલ્પસ્થિતિ, નિર્વિષ્ટકલ્પસ્થિતિ. परिहारिय छम्मासे, तह अणुपरिहारिया वि छम्मासे । कप्पट्ठिओ छमासे, एते अट्ठारसा[रस वि] मास ।।१।। વૃદિ૫૦ ૬૪૭૪ત્તિ 'પ્રથમ છ માસ પર્યત ચાર પરિહારિકો (ચાર જણ) પ્રસ્તુત તપને વહન કરે છે, ત્યારબાદ છ માસ પર્યત ચાર અનુપરિહારકો (સેવા કરનારા) તપને વહન કરે છે, ત્યારબાદ છ માસ પર્વત કલ્પસ્થિત-એક વાચનાચાર્ય તપને વહન કરે છે, એવી રીતે એ તપ વહન કરનારાઓને અઢાર મહિના થાય છે. (૮૧) - જિનકલ્પની સ્થિતિ આ પ્રમાણે જાણવીगच्छम्मि उ निम्माया, धीरा जाहे य गहियपरमत्था । अग्गह जोग्गअभिग्गहे, उविंति जिणकप्पियचरित्तं ।।८२।। હિ૦ ૬૪૮૩ 7િ] જયારે ગચ્છને વિષે પ્રવૃજ્યા, શિક્ષાપદાદિને વિષે નિષ્ણાત હોય, ધીર-ઉત્પત્તિકી વગેરે બુદ્ધિવાળો અથવા પરિષહ તથા ઉપસર્ગને વિષે નિશ્ચલ હોય, પરમાર્થનો જાણ હોય, તથા અગ્રહ-સાત પિંડેષણામાંથી પ્રથમથી બે પિંડેષણાનો ત્યાગ અને પાંચ ગ્રહણ કરવા યોગ્ય પિંડેષણાના વિષયમાં અભિગ્રહ કરનાર હોય ત્યારે જિનકલ્પિક ચારિત્રને સ્વીકારે છે. (૮૨). મારિજા (મહિનોfમ) ત્તિ –સાત પિંડેષણામાં કોઈકના અગ્રહમાં અને યોગ્યના અભિગ્રહમાં અમુક વડે જે ગ્રહણ કરવું આવા પ્રકારના સ્વરૂપમાં પરમાર્થને ગ્રહણ કરેલા સમજવા. સ્થવિરકલ્પની સ્થિતિ આ પ્રમાણે જાણવીસંગમરજીનોયા [૩ ], નિઝાય ના-હંસા-ચરિત્તે ! दीहाउ वुड्डवासे, वसहीदोसेहि य विमुक्का ।।८३।। વૃિદq૦ ૬૪૮૫]. સત્તર પ્રકારના સંયમને પાળનારા તે સંયમ કરનારા, તપ વડે શાસનને દીપાવનારા તે ઉદ્યોતકો, અથવા સંયમ અનુષ્ઠાનમાં ઉદ્યોગ-પ્રયત્નવાળા, તથા શિષ્યોને વિષે જ્ઞાન, દર્શન અને ચારિત્રની પ્રાપ્તિ કરાવનારા એવા તેઓ જ્યારે "દીઘયુષ્યક્ષીણજંઘાબળવાળા થાય છે ત્યારે વૃદ્ધવાસ (તે જ ક્ષેત્રમાં વાસ) કરે છે, તો પણ વસતિના દોષ વડે વિમુક્ત રહે છે અર્થાત્ નિર્લેપ રહે છે. (૮૩) ઇત્યાદિક સ્થિતિ. //પ૩૦ll આ કલ્પની સ્થિતિ મહાવીર પ્રભુએ બતાવી છે, આ સંબંધી મહાવીરની વક્તવ્યતાવાળા ત્રણ સૂત્ર છે તથા એમણે જ ' અને બીજા પણ કલ્પની સ્થિતિ બતાવી છે માટે કલ્પ-દેવલોક વિષયક બે સૂત્ર ઉપન્યાસ કરેલ છે. આ સૂત્રપંચક સુગમ છે. વિશેષ એ કે-છઠ્ઠભક્ત વડે-બે ઉપવાસ વડે, અપાનક-પાણી પીવાના પરિહાર વડે, યાવાત્ શબ્દથી નિવાધાર નિરાવરને સિને પfપુને ઍવત્તવરનાવંશ' ત્તિ વ્યાઘાત રહિત, આવરણ રહિત, સમસ્ત, પરિપૂર્ણ, શ્રેષ્ઠ કેવલજ્ઞાન-દર્શન જાણવું. સિદ્ધ' નાવ ઉર પર ITન્ 'વૃદ્ધ મુત્તે મંતવડે પરિનિબુડે' ઉત્તવસ્તુતત્ત્વના જાણ, મુક્ત, અંતના કરનારા અને પરમ સ્વસ્થીભૂત થયા એમ જાણવું. પ૩૧-૫૩૨ કહેલ સ્વરૂપવાળા દેવના શરીરને વિષે આહારનો પરિણામ છે તેથી આહારના પરિણામનું નિરૂપણ કરવા માટે કહે છબિદે બોયરાને પત્ત, સંનહી–મણુને, રસિલે, પન્ને, વિંન્ને, રીવન્ને (ગિન્ને), दप्पणिज्जे । छव्विहे विसपरिणामे पन्नत्ते, तंजहा–डक्के, भुत्ते, निवतिते, मंसाणुसारी, सोणिताणुसारी, ગાર્મિનાપુતારી સૂ૦ જરૂરૂા. • 1. આ વિષયમાં પૂર્વે લખાઈ ગયેલ છે. કુલ નવ જણા તપ કરનારા હોય છે, તેમાં ચાર તપ કરે છે, ચાર વૈયાવૃત્ય કરે છે અને એક વાચનાચાર્ય હોય છે. 143 Page #192 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ६ स्थानकाध्ययने आहारविषपरिणामाः प्रश्नाः चमरचञ्चादिषु विरहः ५३३ - ५३५ सूत्राणि છબિને, પટ્ટે પન્નત્તે, તનહા-સંયઢે, વુાહકે, અનુગોની, અનુલોમે, તદ્દાને, બતદાન્તે । સૂ૦ ૧૩૪|| चमरचंचा णं रायहाणी उक्कोसेणं छम्मासा विरहिता उववातेणं । एगमेगे णं इंदद्वाणे उक्कोसेणं छम्मासा विरहिते उववातेणं । अधेसत्तमा णं पुढवी उक्कोसेणं छम्मासा विरहिता उववातेणं । सिद्धिगती णं उक्कोसेणं छम्मासा विरहिता उववातेणं ।। सू० ५३५ ।। (મૂળ) છ પ્રકારે ભોજનનો પરિણામ–સ્વભાવ કહેલ છે, તે આ પ્રમાણે—૧. મનોજ્ઞ-ઇચ્છવા યોગ્ય, ૨. રસિક-મધુરતાદિ યુક્ત, ૩. પ્રીણનીય–રસાદિ ધાતુઓને શાંત કરનાર, ૪. બૃહણીય–ધાતુઓને પુષ્ટ કરનાર, ૫. મદનીય-કંદર્પનો ઉદય કરનાર અથવા દીપનીય–જઠરાગ્નિને વધારનાર અને ૬. દર્પણીય-બલ અથવા ઉત્સાહને વધારનાર. છ. પ્રકા૨ે વિષનો પરિણામ કહેલ છે, તે આ પ્રમાણે—સર્પ વગેરેની દાઢના ઝેરથી ડંખ મારેલ પ્રાણીને જે પીડા કરનાર વિષ તે દૃષ્ટ-જંગમ વિષ ૧, જે વિષ ખાવાથી પીડા કરે છે તે ભુક્ત-સોમિલ વગેરે ૨, જે વિષ મનુષ્યાદિ ઉપર પડ્યું છતું પીડા કરે છે નિપતિત-ત્વચાનું વિષ કે ‘દૃષ્ટિવિષ ૩, માંસાનુસારી–કંઈક માંસધાતુ પર્યંત વ્યાપક વિષ ૪, શોણિતાનુસારી–કંઈક લોહી પર્યંત વ્યાપક વિષ ૫, અસ્થિમિંજાનુસારી–કંઈક હાડકાની મિંજા પર્યંત વ્યાપક વિષે ૬. ||૫૩૩૦ છ પ્રકારે પ્રશ્ન કહેલ છે, તે આ પ્રમાણે—કોઈક અર્થમાં સંશય પડવાથી પ્રશ્ન પૂછાય તે સંશયપ્રશ્ને ૧, કદાગ્રહ વડે બીજાના પક્ષને દોષ દેવા માટે પ્રશ્ન પૂછાય તે યુગ્રહપ્રશ્ન ૨, વ્યાખ્યાનમાં પ્રરૂપણાને માટે જે ગ્રંથકાર જ પ્રશ્ન કરે છે તે અનુયોગી ૩, બીજાને અનુકૂળ કરવા માટે જે પ્રશ્ન કરાય તે અનુલોમ ૪, જે પ્રશ્નમાં પૂછવા યોગ્ય અર્થને વિષે ગુરુનું જેવું જ્ઞાન છે તેવું જ પૂછનારનું પણ જ્ઞાન છે તે તથાજ્ઞાન-જાણવાવાળાનો પ્રશ્ન પ, નહિ જાણતો થકો પૂછે છે તે અતથાજ્ઞાન ૬. I૫૩૪॥ ચરમચંચા રાજધાની, ઉત્કૃષ્ટથી ઉપપાત વડે છ માસના વિરહવાળી છે. દરેક ઇન્દ્રના સ્થાન, ઉત્કૃષ્ટથી ઉપપાત વડે છ માસના વિરહવાળા છે. અધઃ સપ્તમ પૃથ્વી–સાતમી નરક, ઉત્કૃષ્ટથી ઉપપાત વડે છ માસના વિરહવાળી છે. સિદ્ધગતિ ઉત્કૃષ્ટથી ઉપપાત વડે છ માસના વિરહવાળી અર્થાત્ ઉત્કૃષ્ટથી છ મહિના પર્યંત કોઈ જીવનું ઉપરોક્ત સ્થાનમાં ઉપજવું થાય નહિ. ૫૩૫ (ટી0) 'ઇન્નેિ મોયને' ત્યાદ્િ॰ ભોજન-આહારવિશેષનો પરિણામ અર્થાત્ પર્યાય, સ્વભાવ કે ધર્મ. 'મળુન્ને' ત્તિ મનોજ્ઞઇચ્છા યોગ્ય ભોજન, આ એક તેનો પરિણામ, પરિણામવાળાની સાથે અભેદ ઉપચાર હોવાથી ૧, રસિક-માધુર્યાદિ યુક્ત ૨, પ્રીણનીય–રસાદિ ધાતુઓને શમન કરનારું (પ્રસન્ન કરનારું) ૩, બૃહણીય-ધાતુઓની વૃદ્ધિ કરનારું ૪, દીપનીય-જઠરના અગ્નિબળને ઉત્પન્ન કરનારું, પાઠાંતરમાં તો મદનીય છે તેનો અર્થ કામનો ઉદય કરનારું ૫, દર્પણીય–બળ વધારનારું, અન્ય આચાર્યો ઉત્સાહને વધારનારું કહે છે ૬. અથવા ભોજનનો પરિણામ-વિપાક તે મનોજ્ઞ છે તે શુભપણાથી અથવા મનોજ્ઞ ભોજનના સંબંધીપણાથી, એવી રીતે અન્ય પણ જાણવા. પરિણામના અધિકારથી આવેલું વિષ-પરિણામસૂત્ર પણ એમ જ જાણવું. વિશેષ એ કે—'n' ત્તિ દાઢના વિષાદિ વડે ડસાયેલ પ્રાણીને જે પીડા કરનારું વિષ તે દંષ્ટ્ર-જંગમવિષ ૧, જે વિષ ખાધું છતું પીડે છે તે ભુક્ત કહેવાય છે તે સ્થાવર વિષ ૨, વળી જે વિષ નિપતિત–ઉપર પડ્યું છતું પીડે છે તે નિપતિત–ત્વચાનું વિષ અને દૃષ્ટિનું વિષ ૩, આ પ્રમાણે સ્વરૂપથી ત્રિવિધ વિષ છે. કિંચિત્ માંસાનુસારી–માંસ ધાતુ સુધી વ્યાપક ૪, કિંચિત્ શોણિતાનુસારી ૫ અને કિંચિત્ અસ્થિમિંજાનુસા૨ી વિષ તેમજ જાણવું ૬. આ ત્રિવિધ વિષ કાર્યથી છે. એવી રીતે એકંદર છ પ્રકારે વિષ છે તેથી તેના પરિણામ પણ છ પ્રકારે છે. I૫૩૩ 1. દૃષ્ટિનું વિષ સર્પાદીમાં તથા મનુષ્યમાં પણ હોય છે. 144 Page #193 -------------------------------------------------------------------------- ________________ ६ स्थानकाध्ययने आहारविषपरिणामाः प्रश्नाः चमरचञ्चादिषु विरहः ५३३-५३५ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ - એવા પ્રકારના અર્થોનો નિર્ણય, અતિશય વગરના જીવને આપ્તપુરુષને પૂછવાથી થાય છે, માટે પ્રશ્નના વિભાગને કહે છે–'' ત્ય૦િ પૂછવું તે પ્રશ્ન. કોઈક અર્થમાં સંશય પડ્યું છતે જે પ્રશ્ન કરાય છે તે સંશયપ્રશ્ન ૧. કહ્યું છે કે- जइ तवसा वोदाणं.संजमओऽणासवो त्ति ते कह ण । देवत्तं जति जई? गरुराह सरागसंजमओ ।।८४|| પ્રશ્ન-જો તપ વડે' વ્યવદાન-કર્મનો નાશ અને સંયમથી અનાશ્રવ-નવા બંધાતા કર્મનો અટકાવ થાય છે તો તમારા મતમાં યતિઓ દેવપણાને કેમ પ્રાપ્ત થાય છે? ગુરુ સમાધાન કરે છે કે-સરાગ સંયમથી દેવપણું પ્રાપ્ત થાય છે. (૮૪) ભદગહ-મિથ્યા અભિનિવેશ વડે અથત વિપરીત સ્વીકારવાથી પરપક્ષને દોષ આપવા માટે જે પ્રશ્ર કરાય છે તે બુદ્ગલ પ્રશ્ન. કહ્યું છે કેसामनाउ विसेसो, अन्नोऽणन्नो व होज्ज जइ अन्नो । सो नत्थि खपुष्फ पिवऽणन्नो सामन्त्रमेव तयं ॥५॥ [વિષાવથ૦ રૂ૪ 7િ. સામાન્યથી વિશેષ ભિન્ન છે કે અભિન્ન? જો અન્ય-ભિન્ન છે તો વિશેષ સામાન્યથી રહિત હોવાથી આકાશના પુષ્પની જેમ નથી જ અને જો અનન્ય-અભિન્ન છે તો તે સામાન્ય જ છે. ૨ (૮૫) 'મનુયોજી' ત્તિ અનુયોગ-વ્યાખ્યાન-પ્રરૂપણા છે જેમાં અર્થાત્ પ્રરૂપણા માટે જે પ્રશ્ન કરાય છે તે અનુયોગી. યથા(વાર્દિ સમઢુિં તોજો' ઇત્યાદિ પ્રરૂપણા માટે 'હિં સમર્દિ' રૂત્યાદિ ગ્રંથકાર જ (સ્વયં) પ્રશ્ન કરે તે ૩, 'અનુત્તોને અનુકૂળ કરવા માટે બીજાને જે પ્રશ્ન કરાય છે, જેમ કે તમોને ક્ષેમકલ્યાણ છે ઇત્યાદિ પૂછવું તે અનુલોમ ૪, 'તહલાને' ઉત્ત પૂછવા યોગ્ય અર્થમાં પૂછવા યોગ્ય (ગુરુ)નું જેવું જ્ઞાન છે તેવું જ જ્ઞાન પૂછનારનું જે પ્રશ્નમાં છે તે તથાજ્ઞાન-જાણતાં પૂછવું તે ગૌતમાદિનો પ્રશ્ન. યથા–'જેવાને અંતે વમરવંવા રાહી વિરહિયા ૩વવાહ' ત્યાદિ અર્થ– ભદન્ત! કેટલા કાળ પર્યત ચમચંચા રાજાની ઉપપાતથી વિરહિત છે? ઇત્યાદિ ૫, આનાથી વિપરીત તે અતથાજ્ઞાન અર્થાત્ ન જાણતાં થકાં પ્રશ્ન કરવો ૬, ક્વચિત્ 'છબ્રિટું કરું' એવો પાઠ છે, ત્યાં ત્યાં સંશયાદિ વડે અર્થવિશેષ કરવા યોગ્ય છે. પ૩૪ અહિં અનંતર સૂત્રમાં અતથાજ્ઞાન પ્રશ્ન બતાવ્યો તે પ્રશ્નમાં ઉત્તર વસ્તુ વડે ભાવવા યોગ્ય છે તે બતાવે છે. 'વમરવંવે ત્યાદ્રિ ચરમ નામના દક્ષિણ દિશાના-અસુરકુમારનિકાયનાં નાયકની ચંચા નામની નગરી તે ચમરચા, જે નગરી જંબૂદ્વીપ સંબંધી મેરુપર્વતની દક્ષિણ દિશાએ તિરછા અસંખ્યાતા દ્વીપ સમુદ્રોને ઉલ્લંઘીને અણવર દ્વીપની બાહ્ય વેદિકાના અંતથી અરુણોદ સમુદ્રમાં બેંતાળીસ હજાર યોજન અવગાહીને ચરમ નામના અસુરરાજનો તિગિચ્છકૂટ નામનો સત્તર સો એકવીશ યોજનનો ઊંચો ઉત્પાત પર્વત છે તેની દક્ષિણ દિશાએ સાધિક છે સો કરોડ યોજન અરુણોદ સમુદ્રમાં તિર્યમ્ જઈને નીચે રત્નપ્રભા પૃથ્વીમાં ચાલીશ હજાર યોજન અવગાહીને જંબૂીપપ્રમાણ (લક્ષ યોજન) વ્યવસ્થિત છે. તે ચમચંચા રાજધાની ઉત્કૃષ્ટથી છ માસ પર્વત વિરહિત-ઉપપાતથી રહિત છે અર્થાત્ અહિ ઉત્પન્ન થતા દેવોનો છ માસ પર્વત ઉત્કૃષ્ટતઃ વિરહ હોય છે. ત્યારબાદ અવશ્ય કોઈ ઉપજે જ). વિરહના અધિકારથી જ આ ત્રણ સૂત્ર છે. અને ત્યારે એકૈક ઈદ્રનું સ્થાન ચમરાદિ સંબંધી આશ્રયસ્થાન ભવન, નગર, વિમાનરૂપ. તે ઉત્કૃષ્ટથી યાવત્ છ માસ સુધી ઇદ્રની અપેક્ષાએ ઉપપાતથી રહિત હોય છે. અધઃ એટલે સપ્તમી, અહિં સાતમી કોઈક રીતે રત્નપ્રભા પણ (પશ્ચાનુપૂર્વીએ) થાય છે માટે તેના વ્યચ્છેદને સારુ અધઃ શબ્દનું ગ્રહણ છે તેથી તમતમાં એવો અર્થ છે. તે છ મહિના સુધી ઉત્કૃષ્ટતઃ ઉપપાતથી રહિત હોય છે. કહ્યું છે કેचउवीसई मुहुत्ता १, सत्त अहोरत्त २ तह य पन्नरस ३ । मासो य ४ दो य ५ चउरो ६, छम्मासा विरहकालो उ ।।६।। વૃિતં ૨૮ ]. 1. શ્રી ભગવતી સૂત્રમાં તુંગીઆ નગરીના શ્રાવકોએ પાર્શ્વનાથના સંતાનીય મુનિઓને આ પ્રશ્ન કરેલ છે અને તેઓએ તેમને તે ઉત્તર આપેલ છે તેનું ત્યાં સવિસ્તર વર્ણન છે. 2. સામાન્ય વિશેષની ચર્ચા વિશેષાવશ્યકમાં સવિસ્તર છે. * 3. ભવનપતિનું આશ્રયસ્થાન ભવન, વ્યંતરનું નગર અને જ્યોતિષ્ક અને વૈમાનિકનું આશ્રયસ્થાન વિમાન છે. 145 Page #194 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ६ स्थानकाध्ययने आयुर्बन्धा भावाश्च ५३६-५३७ सूत्रे પ્રથમ નરકમાં ચોવીશ મુહૂર્ત, બીજીમાં સાત અહોરાત્ર, ત્રીજીમાં પંદર અહોરાત્ર, ચોથીમાં એક માસ, પાંચમીમાં બે માસ, છઠ્ઠીમાં ચાર માસ અને સાતમી નરકમાં છ માસ સુધી ઉત્કૃષ્ટથી વિરહકાળ છે. ઉપપાત અને ઉદ્વર્તના (ત્યાંથી નીકળવું) બન્ને આશ્રયી એટલો જ છે. સર્વત્ર જઘન્યથી એક સમય છે. (૮૬) સિદ્ધિગતિમાં ઉપપાત ગમન માત્ર કહેવાય છે, પરંતુ જન્મ નહિ કેમ કે તેના હેતુઓનો સિદ્ધને અભાવ હોય છે. કહ્યું છે કે – एगसमओ जहन्नं, उक्कोसेणं हवंति छम्मासा । विरहो सिद्धिगईए, उव्वट्टणवज्जिया नियमा ।।८७।। - હિë૦ રૂ૪૧ તિ] જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી છ માસ પર્યત સિદ્ધિગતિમાં ઉપપાતનો વિરહ હોય છે અને ઉદ્વર્તન-વન રહિત નિશ્ચયથી હોય છે અર્થાત્ ક્યારે પણ સિદ્ધના જીવો પુનઃ સંસારમાં આવતા નથી. (૮૭) શેષ સુગમ છે. પ૩પી અનંતર ઉપપાતનો વિરહ કહ્યો અને ઉપપાત તો આયુષ્યનો બંધ થયે છતે હોય છે માટે આયુબંધરૂપ 'ત્રિદે', ત્યાદિ સૂત્રને કહે છે. छव्विहे आउयबंधे पन्नत्ते, तंजहा–जातिणामनिधत्ताउते, गतिणामणिधत्ताउते, ठितिनामनिधत्ताउते, ओगाहणाणामनिधत्ताउते, पदेसणामनिधत्ताउते अणुभावणामनिहत्ताउते । नेरतियाणं छव्विहे आउयबंधे पन्नत्ते, तंजहा–जातिणामनिहत्ताउते जाव अणुभावणामनिहत्ताउए एवं जाव वेमाणियाणं । नेरइया णियमं छम्मासावसेसाउत्ता परभवियाउयं पगरेंति । एवामेव असुरकुमारा वि जाव थणियकुमारा। असंखेज्जवासाउयसन्निपंचेंदियतिरिक्खजोणिया णियमं छम्मासावसेसाउया परभवियाउयं पगरेंति । असंखेज्जवासाउया सन्निमणुस्सा नियमं जाव पगरेंति, वाणमंतरा, जोतिसिता वेमाणिता जहा णेरतिता।। सू० ५३६।। छव्विधे भावे पन्नत्ते, तंजहा–ओदतिते, उवसमिते, खतिते,खतोवसमिते.पारिणामिते,सन्निवाइए ।। सू० ५३७।। (મૂ4) છ પ્રકારે આયુષ્યનો બંધ કહેલો છે, તે આ પ્રમાણે—નામકર્મની ઉત્તરપ્રકૃતિરૂપ એકેન્દ્રિયાદિ જાતિ સાથે જે આયુષ્યનો કર્મપુદ્ગલની ૨ચનાવિશેષ નિષેક કરેલ તે જાતિનામનિધત્તાય ૧, એવી રીતે ગતિ સાથે નિષેક કરેલ આય તે ગતિનામનિધત્તા, ૨, સ્થિતિ સાથે નિષેક કરેલ આય તે સ્થિતિનામનિધત્તાય ૩, અવગાહના સાથે નિષેક કરેલ આયુ તે અવગાહનાનામનિધત્તાયુ ૪, પ્રદેશ સાથે નિષેક કરેલ આયુ તે પ્રદેશનામનિધત્તાયુ ૫, અને અનુભાવ (રસ) સાથે નિષેક કરેલ આયુ તે અનુભાવનામનિધત્તાયુ ૬. નરયિકોને છ પ્રકારે આયુષ્યનો બંધ કહેલ છે, તે આ પ્રમાણેજાતિનામનિધત્તાયુ, યાવત્ અનુભાવનામનિધત્તાયુ. એવી રીતે યાવત્ વૈમાનિકો પર્યત જાણવું. નરયિકો નિયમાઅવશ્ય છ માસ અવશેષ આયુષ્યવાળા પરભવ સંબંધી આયુષ્યને બાંધે છે. એવી રીતે અસુરકુમારો પણ યાવત્ સ્વનિતકુમારો પણ જાણવા અર્થાત જ્યારે પોતાનું છ માસ આયુષ્ય બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકો (યુગલીકો) પોતાનું છ માસ અવશેષ આયુષ્ય રહે ત્યારે પરભવ સંબંધી આયુષ્યને બાંધે છે. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યો યાવતું પોતાનું છ માસ આયુષ્ય બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. વાનર્થાતરો, જ્યોતિષ્કો અને વૈમાનિકો નૈરયિકોની જેમ જાણવા. //પ૩૫. છ પ્રકારે ભાવ કહેલ છે, તે આ પ્રમાણે–ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક, લાયોપથમિક, પારિણામિક અને સતિપાતિક. //પ૩૭ll. (ટી) આ સુગમ છે. વિશેષ એ કે-આયુષ્યનો બંધ તે આયુર્ધધ. એકેન્દ્રિયજાતિ વગેરે પાંચ પ્રકારે છે, તે જ નામ-નામકર્મની 146 Page #195 -------------------------------------------------------------------------- ________________ ६ स्थानकाध्ययने आयुर्बन्धा भावाश्च ५३६-५३७ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ઉત્તરપ્રકૃતિવિશેષ અથવા જીવનો પરિણામ, તેની સાથે નિધત્ત (નિષેક કરેલ) જે આયુ તે જાતિનામનિધત્તાયુ. નિષેક એટલે કર્મપુદ્ગલોની પ્રતિસમય અનુભવનરૂપ રચના. કહ્યું છે કે___मोत्तूण सगमबाहं, पढमाए ठिइए बहुतरं दव्वं । सेसे विसेसहीणं, जावुक्कस्संति सव्वासि ।।८८।। Hિપ્રવૃતિવન્યનકરને ૮૩ તમી થા] અનુદય કાળરૂપ પોતાની અબાધાને મૂકીને પ્રથમ સ્થિતિમાં બહુત દ્રવ્ય-ઘણા કર્મ પરમાણુ અને શેષ સ્થિતિઓને વિષે વિશેષથી હીન, હીનતર યાવતું ઉત્કૃષ્ટ સ્થિતિ પર્યત કર્મપુલોની પ્રતિસમય અનુભવરૂપ રચના થાય છે અર્થાત્ બધી કર્મપ્રકૃતિઓની રચના એ પ્રમાણે થાય છે. સ્થાપના આ પ્રમાણે– ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ તથા ગતિ-નરકાદિ ચાર પ્રકારે, શેષ તેમજ જાણવું. કૃતિ વિનામનિધત્તા, સ્થિતિ એટલે કોઈક વિવક્ષિત ભાવ વડે અથવા આયુષ્યકર્મ વડે જે સ્થિર રહેવું તે સ્થિતિ. તે જ નામ-પરિણામ (ધર્મ) તે સ્થિતિનામ, તે વડે વિશિષ્ટ નિધત્ત જે દલિકરૂપ આયુ તે સ્થિતિનામનિધત્તાયુ. અથવા આ સૂત્રમાં જાતિનામ, ગતિનામ અને અવગાહના નામના ગ્રહણથી જાતિ, ગતિ અને અવગાહનાને પ્રકૃતિ માત્ર કહ્યું અને સ્થિતિ, પ્રદેશ અને અનુભાગ નામના ગ્રહણથી તેઓની જ સ્થિતિ વગેરે કહ્યા. અને તે સ્થિતિ વગેરે, જાતિ વગેરે નામના સંબંધીપણાથી નામકર્મરૂપ જ છે. એવી રીતે નામ શબ્દ સર્વત્ર કર્મના અર્થમાં ઘટે છે, માટે સ્થિતિરૂપ નામકર્મ તે સ્થિતિનામ, તેની સાથે નિધત્ત જે આયુ તે સ્થિતિના નિધત્તાયુંજેમાં જીવ અવગાહે છે (રહે છે) તે અવગાહના-દારિકાદિ શરીર, તેણીનું નામ તે ઔદારિકાદિ શરીરનામકર્મ તે અવગાહનાનામ, તેની સાથે જે નિધત્તાયુ તે અવગાહનાનામનિધત્તાયુ. આયુઃકર્મ દ્રવ્યરૂપ પ્રદેશોનું નામ–તેવા પ્રકારની પરિણતિ તે પ્રદેશનામ અથવા પ્રદેશરૂપ નામકર્મવિશેષ તે પ્રદેશનામ, તેની સાથે જે નિધત્તાયુ તે પ્રદેશનામનિધત્તાયુ. અનુભોગ-આયુના દ્રવ્યોનો જ વિપાક-રસ, તસ્વરૂપ જ નામપરિણામ તે અનુભાગનામ અથવા અનુભાગરૂપ નામકર્મ તે અનુભાગનામ, તેની સાથે જે નિધત્તાયુ તે અનુભાગના નિધત્તાયુ. પ્રશ્ન-શા માટે જાત્યાદિ નામકર્મ વડે આયુઃ વિશેષાય છે? ઉત્તર-આયુષ્યનું પ્રધાનપણું બતાવવા માટે. જે કારણથી નારકાદિ આયુનો ઉદય થયે છતે જાતિ વગેરે નામકર્મનો ઉદય થાય છે અને નારકાદિ ભવનો ઉપગ્રાહક આયુષ્ય જ છે. પ્રજ્ઞપ્તિ (શ્રી . ભગવતીસૂત્ર) માં કહ્યું છે કે—''તેરા જ ખંતો નેરસવવજ્ઞ? મનેફા નેરા સવવજ્ઞ? ગોયમાં નેરા, તેરી ૩વવન" [માવતી સૂત્ર ૪૨ 7િ] પ્રશ્ન-હે ભદન્ત! નરયિક, નરયિકોને વિષે ઉપજે કે અનૈરયિક ઉપજે? ઉત્તર-હે ગૌતમ! નૈરયિક (નારકાયુના ઉદયવાળો જીવ) નૈરયિકોને વિષે ઉપજે છે. તાત્પર્યાર્થિ એ છે કે નારકાયુના અનુભવરૂપ પ્રથમ સમયમાં જ નારક કહેવાય છે અને તેના સહચારી પંચેન્દ્રિય જાતિ વગેરે નામકર્મોનો પણ ઉદય થાય છે. અહિં આયુનાબંધનો નિક્ષેપ કીધે છતે જે પવિધપણું કહ્યું, તે આયુષ્યબંધના અભિન્નપણાથી અને બંધાયેલને જ આયુષ્યનો વ્યપદેશ છે. નિયમ' તિ અવશ્ય ભાવથી છHસાવડિય' ત્તિ છ મહિના અવશેષ (બાકી) છે જેઓને તે છ માસ અવશેષા. તે આયુ છે જેઓને તે છમ્મા અવશેષાયુષ્કા. પરભવ વિદ્યમાન છે 147 Page #196 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ६ स्थानकाध्ययने आयुर्बन्धा भावाश्च ५३६-५३७ सूत्रे જેમાં તે પરભવિક એવું જે આયુ તે પરભવિકાયુ છે પ્રજ્વન્તિ–બાંધે અસંખ્યય વર્ષોનું આયુ જેઓને છે. તે અસંખ્યમવર્ષાયુષ્કા, એવા સંજ્ઞીઓ-મનવાળા પંચેન્દ્રિયતિર્યંચયોનિકો, તે અસંખ્યમવર્ષાયુષ્કસંક્ષિપંચેન્દ્રિયતિર્યંચયોનિકો. અહિં સંજ્ઞી શબ્દનું ગ્રહણ અસંખ્યય વર્ષાયુષ્કવાળા સંજ્ઞીઓ જ હોય છે એમ નિયમ બતાવવા માટે છે પરંતુ અસંખ્યય વર્ષના આયુષ્યવાળા અસંશીઓના વ્યવચ્છેદને માટે નથી, કેમ કે તેઓનો અસંભવ છે. આ સંબંધી બે ગાથાઓ નીચે પ્રમાણે છે– निरइसुरअसंखाऊ, तिरिमणुआ सेसए उ छम्मासे । इगविगला निरुवक्कमतिरिमणुया आउयतिभागे ।।९।। अवसेसा सोवक्कम, तिभाग-नवभाग-सत्तवीसइमे । बंधति परभवाउं, निययभवे सव्व जीवा उ ।।९०॥ . નૈરયિકો, દેવો અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચ તથા મનુષ્યો-ચુગલીઆઓ પોતાનું છ માસ અવશેષ આયુ રહે ત્યારે પરભવના આયુષ્યને બાંધે છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને નિરુપક્રમ આયુષ્યવાળા તિર્યંચ મનુષ્યો-સંખ્યાત વર્ષાયુષ્કો (કોડ પૂર્વ પર્યત આયુષ્યવાળા) પોતાનો ત્રીજો ભાગ અવશેષ રહે છતે પરભવિક આયુષ્યને બાંધે છે. શેષ સોપક્રમ આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચો પોતાના આયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પરભવિક આયુષ્યને બાંધે છે અથવા નવમે ભાગે કે સત્યાવીશમે ભાગે આયુષ્યને બાંધે છે. અન્ય આચાર્યોએ આ જ હકીકત આવી રીતે કહેલી છે. અહિં તિર્યંચ અને મનુષ્યો પોતાના આયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહે છતે પરભવ સંબંધી આયુષ્યના બંધને યોગ્ય થાય છે. દેવ, નારકો છ માસ શેષ આયુ રહે છતે પરભવાયુ બંધને યોગ્ય થાય છે, તેમાં તિર્યંચ મનુષ્યોએ 'તૃતીય ત્રિભાગમાં આયુષ્યના ત્રણ વિભાગ કરવા તેમાંથી પ્રથમના બે ભાગ છોડીને શેષ ત્રીજા ભાગમાં જો આયુષ્ય ન બાંધ્યું તો પછી વળી શેષ રહેલ તૃતીય વિભાગના તૃતીય ત્રિભાગમાં અર્થાત્ પોતાના આયુષ્યના નવમા ભાગમાં આયુષ્ય બાંધે છે. એવી રીતે સંક્ષિપ્ત-અવશિષ્ટ આયુના તૃતીય ત્રિભાગમાં જ્યાં સુધી સર્વ જઘન્ય બંધકાળ અને ઉત્તરકાળ શેષ રહે છે ત્યાં સુધી આ કાળમાં તિર્યંચ અને મનુષ્યો આયુષ્યને બાંધે છે અને શેષ રહેલ કાળ તે અસંક્ષેપકાળ કહેવાય છે. દેવ અને નૈરયિકોએ પણ જો છ માસ શેષ આયુ રહે છતે (પરભવિક) આયુષ્ય ન બાંધ્યું હોય તો ત્યારબાદ છે માસ શેષ રહેલ પોતાના આયુષ્યને ત્યાં સુધી સંક્ષેપે છે કે યાવત્ સર્વ જઘન્ય આયુબંધકાળ અને ઉત્તરકાળ શેષ રહે છે. અહિં આ સંક્ષિપ્તકાળમાં પરભવના આયુને દેવ અને નૈરયિકો બાંધે છે અને શેષ રહેલ કાળ તે અસંક્ષેપકાળ છે. પ૩૬/ અનંતર આયુકર્મનો બંધ કહ્યો અને આયુ ઔદયિક ભાવનો હેતુ છે માટે ઔદયિક ભાવ અને ભાવના સાધર્મથી શેષ ભાવોનું પ્રતિપાદન કરતા સૂત્રકાર કહે છે– છવ્વદે માવે' ઇત્યાદિ, પવન પાવડ–થવું તે ભાવ અર્થાત્ પર્યાય, તેમાં ઔદયિક બે પ્રકારે ઉદય અને ઉદયનિષ્પન્ન. ઉદય તે આઠ કર્મપ્રકૃતિઓના ઉદયરૂપ-શાંત અવસ્થાના પરિત્યાગ વડે ઉદીરણાવલિકાને ઉલ્લંઘીને ઉદયાવલિકામાં સ્વકીય સ્વકીય રૂપ વડે વિપાક લક્ષણ છે. અહિં આ પ્રમાણે વ્યુત્પત્તિ કરવી-ઉદય જ ઔદયિક. ઉદયનિષ્પન્ન તો કર્મોદયથી ઉત્પન્ન થયેલ જીવને માનુષ્યત્વાદિ પર્યાયરૂપ છે. તેમાં ઉદય વડે થયેલ અથવા ઉદયમાં થયેલ તે ઔદયિક, એવી રીતે વ્યુત્પત્તિ છે. ઔપથમિક પણ બે પ્રકારે-ઉપશમ અને ઉપશમનિષ્પન્ન. દર્શનમોહનીય કર્મના અનંતાનુબંધી વગેરે ભેદનો ઉપશમ કરનારને અથવા ઉપશમશ્રેણીએ ચડેલ જીવને અનંતાનુબંધી વગેરે મોહનીયના ભેદોને ઉપશમાવવાથી ઉદયના અભાવરૂપ ઉપશમ 1. આયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહે ત્યારે જો પરભવિક આયુનો બંધ ન થાય તો શેષ રહેલ ત્રીજા ભાગમાં એટલે નવમાં ભાગમાં બંધ પડે, ત્યારે ન બંધાય તો સત્યાવીશમે ભાગે એમ ત્રીજે ત્રીજે ભાગે બંધ કરતાં થાવત્ ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી અંતર્મુહૂર્ત અવશેષ આયુ રહે ત્યારે પરભવનું આયુ બંધાય. આ અવશિષ્ટ જઘન્ય બંધકાળ છે, આયુષ્યના બંધને અંતર્મુહૂર્ત લાગે અને શેષ બંધ પછી અંતર્મુહૂર્ત પર્યંત ઉત્તરકાળરૂપ અબાધાકાળ રહે, આ અસંક્ષેપકાળ સમજવો. 2, દેવ, નારકો પણ જો છ માસ આયુ શેષ રહે ત્યારે પરભવાયુ ન બાંધે તો તેનું પણ સંક્ષેપ યાવત્ અંતર્મુહૂર્ત આયુ બાકી રહે ત્યાં સુધી બંધકાળ જાણવો. આયુબંધ પછી શેષ અબાધાકાળ રહે. 148 Page #197 -------------------------------------------------------------------------- ________________ ६ स्थानकाध्ययने आयुर्बन्धा भावाश्च ५३६-५३७ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ હોય છે. ઉપશમ એ જ ઔપથમિક, ઉપશમનિષ્પન્ન તો ઉપશાંત ક્રોધ ઇત્યાદિ ઉદયના અભાવ ફળરૂપ આત્માનો પરિણામ છે. આ ભાવના. ઉપશમ વડે થયેલું તે ઔપથમિકક્ષાયિક બે પ્રકારે ક્ષય અને ક્ષયનિષ્પન્ન. તેમાં ક્ષય તે જ્ઞાનાવરણાદિ ભેદરૂપ અષ્ટ કર્મપ્રકૃતિઓનો નાશ અર્થાત્ કર્મોનો અભાવ એ જ ક્ષય. ક્ષય એ જ ક્ષાયિક (આ વ્યુત્પત્તિ છે.) ક્ષયનિષ્પન્ન તો તલરૂપ વિચિત્ર કેવળજ્ઞાન-દર્શનચારિત્રાદિ આત્મપરિણામ છે. તેમાં ક્ષય વડે થયેલ તે ક્ષાયિક. આ વ્યુત્પત્તિ છે. ક્ષાયોપથમિક ત્રિવિધ છે. ક્ષયોપશમ અને ક્ષયોપશમનિષ્પન્ન. કેવળજ્ઞાનના પ્રતિબંધક (રોધક) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાયરૂપ ચાર ઘાતિકર્મોનો ક્ષયોપશમ છે. અહિં ક્ષયોપશમ એટલે ઉદયમાં આવેલ કર્મનો ક્ષય અને ઉદયમાં નહિ આવેલ કર્મના વિપાકને આશ્રયીને ઉપશમ, એમ ગ્રહણ કરાય છે. (પ્રદેશોદયથી વેદાય છે) શંકા-ઔપશમિક પણ એમ જ છે. સમાધાન-એમ નથી, ઉપશમને વિષે પ્રદેશના અનુભવ વડે પણ વેદવાનું નહિં હોવાથી અને ક્ષયોપશમમાં તો પ્રદેશ વડે વેદવું હોવાથી બન્નેમાં તફાવત છે. આ ક્ષયોપશમ ક્રિયારૂપ જ છે. ક્ષયોપશમ જ ક્ષાયોપથમિક અને ક્ષયોપશમનિષ્પક્ષ તો આત્માનો આભિનિબોધિક (મતિ) જ્ઞાનાદિ લબ્ધિપરિણામ જ છે. ક્ષયોપશમ વડે ઉત્પન્ન થયેલ તે ક્ષાયોપથમિક. આ વ્યુત્પત્તિ છે. પરિણમવું તે પરિણામ-પૂર્વાવસ્થાને નહિ ત્યાગ કરેલનો જ તે ભાવમાં જવું. કહ્યું છે કે परिणामो ह्यन्तिरगमनं न च सर्वथा व्यवस्थानम् । न च सर्वथा विनाशः परिणामस्तद्विदामिष्टः ॥९१।। પરિણામ જ અર્થાતરમાં જવારૂપ છે પરંતુ સર્વથા વ્યવસ્થાન (સ્થિતિ) રૂપ નથી તેમ સર્વથા નાશરૂપ નથી. એવી રીતે પરિણામના સ્વરૂપને જાણનારાઓને ઈષ્ટ છે. (૯૧) અને તે જ પારિણામિક કહેવાય છે, તે સાદિ અને અનાદિભેદ વડે દ્વિવિધ છે. તેમાં સાદિ જૂના ઘી વગેરેનો તેના ભાવના સાદિપણાથી અને અનાદિ પારિમાણિક ભાવ તો ધર્માસ્તિકાયાદિને છે કેમ કે તેના ભાવનું તેઓને અનાદિપણું છે. સન્નિપાત તે મેલક (મિલાપ) તેના વડે થયેલ તે સાન્નિપાતિક. આ ભાવ ઔદયિકાદિ પાંચ ભાવોના યાદિ સંયોગથી સંભવ 'અને અસંભવની અપેક્ષા સિવાય કવીશ ભંગરૂપ છે. તેમાં બ્રિકસંયોગે દશ, ત્રિકસંયોગે પણ દશ જ, ચતુષ્ક સંયોગમાં પાંચ અને - પંચક સંયોગમાં તો એક જ ભંગ છે. એવી રીતે એકંદર છવીશ ભાંગા છે. અહિં અવિરુદ્ધ પંદર સાસિપાતિક ભેદો ઇચ્છાય છે. - તે આ પ્રમાણે __ ओदइय खओवसमिए, परिणामिक्के को गइचउक्के वि । खयजोगेण वि चउरो, 'तयभावे चुवसमेणं पि ॥१२॥ उवसमसेढी एक्को, केवलिणो वि य तहेव सिद्धस्स । अविरुद्धसन्निवाइयभेया एमेते पन्नरस ॥९३।। આ બન્ને ગાથાની વ્યાખ્યા ટીકાકાર સ્વયં કરે છે–ઔદયિક, ક્ષાયોપથમિક અને પરિણામિકનિષ્પન્ન (ત્રિકસંયોગથી થયેલ) સાત્રિપાતિક એકેક ભેદ ચારે ગતિમાં પણ હોય છે, તે આ પ્રમાણે–ઔદયિક નારકપણું, ક્ષાયોપથમિક ઇન્દ્રિયદિપણું (ભાવેન્દ્રિયની અપેક્ષાએ) અને પરિણામિક જીવપણું, એવી રીતે તિર્યચ, મનુષ્ય અને દેવમાં પણ જોડવું. એમ ગતિભેદ વડે - ચાર ભેદો તથા ક્ષય (ક્ષાયિક) ના યોગ વડે ચાર ભાંગા તે જ ચાર ગતિમાં (ચતુષ્કસંયોગી) થાય છે. અભિશાપ આ પ્રમાણે ઔદયિક નારકપણું, ક્ષાયોપથમિક ઇન્દ્રિયો, ક્ષાયિક સમ્યકત્વ અને પરિણામિક જીવપણું છે. એવી રીતે તિર્યંચાદિ ગતિમાં પણ કહેવું. એઓને વિષે પણ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવો હોય છે. જો એમ નહિ માનીએ તો અધિકૃત–ઉક્ત ભંગોની ઉપપત્તિ (પ્રાણ) નહિ થાય. તયમાવે' રિક્ષાયિકના અભાવમાં અને ચ શબ્દથી શેષ ત્રણના સદ્ભાવમાં ઉપશમભાવ (ના સંયોગ) 1. तुलना अनुयोगद्वारे हारि० पृ० २९१ 2. પાયિક સમ્યક્ત ચારે ગતિમાં હોય છે, કેમ કે પૂવો ૩ મજુસ્સો, નિદ્રવ ય હો વડસ ગજ્જુ' અર્થાત્ સાયિક સમ્યક્તનો પ્રારંભ મનુષ્ય જ હોય પરંતુ નિષ્ઠાપક ચારે ગતિમાં હોય કેમ કે મરણ પામીને ચારે ગતિમાં (પૂર્વે આયુષ્ય બાંધેલ હોવાથી) જાય તેમાં અસંખ્ય વર્ષવાળા મનુષ્ય, તિર્યંચ અને નરકગતિમાં ત્રીજી સુધી તથા વૈમાનિક દેવમાં જાય ત્યાં ક્ષાયિક સખ્યત્ત્વનો નિષ્ઠાપક હોય, વિશેષ જિજ્ઞાસુએ * કમ્મપયડી કે વિશેષાવશ્યક જોવું. [149 Page #198 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानान सूत्र सानुवाद भाग २ ६ स्थानकाध्ययने आयुर्बन्धा भावाश्च ५३६ - ५३७ सूत्रे વડે પણ ચાર ભંગ જ થાય છે, કેમ કે ઉપશમ માત્રનો ચારે ગતિમાં સદ્ભાવ છે. અભિલાપ પણ તેમજ કરવો; પરંતુ એટલું વિશેષ કે—સમ્યક્ત્વના સ્થાનમાં 'ઉપશાંત કાપપણું કહેવું. આ ચતુષ્કસંયોગી આઠ ભાંગા અને પૂર્વે કહેલ ત્રિકસંયોગી ચાર ભાંગા મળી બાર ભાંગા થયા. ઉપશમશ્રેણીમાં (પંચસંયોગી) એક ભાંગો કેમ કે ઉપશમશ્રેણીનો મનુષ્ય (ગતિ) માં જ સદ્ભાવ છે. અભિલાપ પૂર્વની જેમ. વિશેષ એ કે–મનુષ્યના વિષયમાં જે (ઉપશમભાવે ચારિત્ર અને ક્ષાયિકભાવે સમ્યક્ત્વ. શેષ ત્રણ ભાવ પૂર્વવત્) કેવલીનો તો એક જ (ત્રિકસંયોગી) ભંગ છે–ઔદયિક મનુષ્યપણું, ક્ષાયિક સમ્યક્ત્વ વગેરે અને પારિણામિક જીવત્વ તેમજ સિદ્ધનો (દ્વિકસંયોગી) એક જ ભંગ છે–ક્ષાયિક સમ્યક્ત્વ વગે૨ે અને પારિણામિક જીવત્વ, એવી રીતે આ કહેલ ત્રણ ભંગ સહિત પૂર્વોક્ત અવિરુદ્ધ બાર ભેદો મેળવતાં એકંદર સાન્નિપાતિક પંદર ભાંગાઓ થાય છે. (૯૨-૯૩) उवसमिए २ खइए वि य ९, खयउवसम १८ उदय २१ पारिणामे य ३ । दो नव अट्ठारसगं, इगवीसा तिन्नि एणं ॥ ९४ ॥ ઔપર્મિક ભાવ બે ભેદે છે, શાર્ષિક ભાવ નવ ભેદે છે, અઢાર ભેદે લાોપશમિક ભાવ છે, ઔદયિક ભાવ એકવીશ ભેદે છે અને પારિણામિક ભાવ ત્રણ ભેદે છે. એકંદર ત્રેપન ભેદ થાય છે. (૯૪) सम्म १ चरित्ते २ पढमे, दंसण १ नाणे य २ दाण ३ लाभे य ४ । उवभोग ५ भोग ६ वीरिय ७ सम्म ८ चरिते य ९ तह बीए २ ।।१५।। > પ્રથમ ઔપશમિક ભાવમાં ઉપશમ સમકિત અને ઉપશમ ચારિત્ર એ બે ભેદ હોય છે, ઉપશમ સમતિ દર્શનમોહનીયના ઉપશમથી અને ઉપશમ ચારિત્ર ચારિત્રમોહનીયના ઉપશમથી હોય છે. બીજા ક્ષાધિક ભાવમાં કેવલદર્શન ૧, કૈવલજ્ઞાન ૨, દાન ૩, લાભ ૪, ભોગ પ, ઉપભોગ ૬, વીર્ય ૭, જ્ઞાર્ષિક સમ્યક્ત્વ ૮ અને ક્ષાયિક ચારિત્ર (ક્ષાયિક લબ્ધિ) ૯. આ નવ ભેદો હોય છે. (૫) ૫, i ?, चउनाण ४ ऽन्नाणतियं ३, दंसणतिय ३ पंच दाणलद्धीओ ५ । सम्मत्तं १ चारितं च १ संजमासंजमे १ तइए || १६ || ત્રીજા ક્ષાયોપશમિક ભાવમાં મતિ વગે૨ે ચાર જ્ઞાન ૪, ત્રણ અજ્ઞાન ૩, ચક્ષુદ્દર્શનાદિ ત્રણ દર્શન ૩, દાનાદિ પાંચ ક્ષયોપશમિક લબ્ધિ પ, ક્ષયોપશમ સમકિત ૧, લોપશમ સર્વવિરતિરૂપ ચારિત્ર ૧ અને સંયમાસંયમ એટલે દેશવિરતિપણું ૧આ અઢાર ભેદો હોય છે. (૯૬) चठगइ ४ चठकसाया ४ लिंगतियं ३ लेस छक्क ६ अन्नाणं १ । मिच्छत्त १ मसिद्धत्तं १ असंजमे १ तह चउत्थे उ ४ ।। ९७ ।। ચોથા ઔયિક ભાવમાં ચાર ગતિ ૪, ચાર કષાય ૪, ત્રણ લિંગ (વદ) ૩, લેંશ્યા ૬, ’અજ્ઞાન ૧, મિથ્યાત્વ ૧, અસિદ્ધત્વ (સંસારીપણું) ૧ અને અસંયમ ૧–આ એકવીશ ભેદો છે. पंचमम्मिय भावे, जीव १ अभव्वत्त २ भव्वता ३ चेव । पंचण्ह वि भावाणं, भेया एमेव तेवन्ना ।। ९८ ।। પાંચમા પાહિણાર્મિક ભાવમાં જીવત્વ ૧, અભવ્યત્વ ૨ અને વ્યત્વ ૩ આ ત્રણ ભેદ છે. એવી રીતે પાંચ ભાવોના મળીને એકંદર ત્રેપન ભેદો થાય છે. (૯૮) ૫૩૭ની અનંતર ભાવો કહ્યા, તેમાં અપ્રશસ્તભાવોને વિષે પ્રવર્તન કર્યું હોય ૧, અને પ્રશસ્ત ભાવોને વિષે પ્રવર્તન ન કર્યું હોય ૨, તથા વિપરીત શ્રદ્ધાન ૩, અથવા વિપરીત પ્રરૂપણા કરી હોય ૪, તેને વિષે પ્રતિક્રમણ કરવા યોગ્ય છે માટે પ્રતિક્રમણને કહે $ 1. પૂર્વે ઉપરાંત ક્રોધ ઇત્યાદિ નિર્દેશ કરેલ હોવાથી પૂજ્યું એમ કહ્યું સૂત્રનું અનુકરણ કરવા માટે એ પ્રમાણે બન્ને નિર્દેશ કરેલ છે. અનંતાનુબંધી ક્રોધાદિ શત થયે છો ઉપશમ સત્વ હોય જ. 2. કૈવલશાનાદિના ઉપપ છે. ૩. પૂર્વે અજ્ઞાનના ત્રણ ભેદો ક્ષાયોપશમિક ભાવમાં ગણ્યા તે જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમરૂપ બોધલક્ષણ જાણવા અને અહિં ઉદયભાવમાં સામાન્યતઃ અજ્ઞાન ૧ કહ્યું તે જ્ઞાનાવરણ અને મિથ્યાત્વમોહનીયના ઉદયજન્ય સમજવું. 4. વિશેષ જિજ્ઞાસુએ આ વિષયમા ચતુર્થ કર્મગ્રંથ જોવો. 150 Page #199 -------------------------------------------------------------------------- ________________ ६ स्थानकाध्ययने प्रतिक्रमणानि नक्षत्रतारकाः षट्स्थाननिवर्तितादि ५३८-५४० सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ छव्विहे षडिक्कमणे पन्नत्ते, तंजहा–उच्चारपडिक्कमणे, पासवणपडिक्कमणे, इत्तिरिते, आवकहिते,जंकिंचिमिच्छा, તોતિતે સૂવરૂ૮. कत्तिताणक्खत्ते छतारे पण्णत्ते, असिलेसाणक्खत्ते छत्तारे पन्नत्ते ।। सू० ५३१॥ जीवा णं छट्ठाणनिव्वत्तिते, पोग्गले पावकम्मत्ताते चिणिसु वा ३, तंजहा–पुढविकाइयनिव्वत्तिते जाव तसकायणिव्वत्तिते। एवंचिण उवचिण बंध-उदीर-वेय तध निज्जरा चेव ४ । छप्पतेसिया णं खंधा अणंता पण्णत्ता। छप्पतेसोगाढा पोग्गला अणंता पण्णत्ता । छस्समयद्वितीता पोग्गला अणंता पण्णत्ता । छग्गुणकालगा पोग्गला जाव छग्गुणलुक्खा पोग्गला अणंता पण्णत्ता ।। सू०५४०।। // છાપ છઠ્ઠમન્સયા સમi I. (મૂ૦) છ પ્રકારે પ્રતિક્રમણ-મિથ્યા દુષ્કૃત કરવું કહેલ છે, તે આ પ્રમાણે–વડીનીત કરીને જે ઈર્યાવહિ પડિક્કમવી તે ઉચ્ચારપ્રતિક્રમણ ૧, લઘુનીત કરીને જે ઈર્યાવહિ પડિક્કમવી તે પ્રશ્રવણપ્રતિક્રમણ ૨, દૈવસિક અને રાત્રિક (રાઈ) વગેરે ઈતરિક (થોડા કાળનું) પ્રતિક્રમણ ૩, મહાવ્રતગ્રહણ અથવા ભક્તપરિજ્ઞાદિ (અનશન) રૂપ યાવસ્કથિક (જાવજીવનું) પ્રતિક્રમણ ૪, અનાભોગથી કે સહસાકારાદિથી જે કાંઈ વિપરીત આચર્યું હોય તે વિષયમાં “મેં આ ખોટું કર્યું” એમ સમજીને મિચ્છા મિ દુક્કડ (મિથ્યાદુકૃત) દેવું તે જે કિંચિ મિચ્છાપ્રતિક્રમણ ૫, સૂતાં ઊઠીને કે સ્વપ્નને વિષે જે કાંઈ દોષ લાગ્યો હોય તેનું જે પ્રતિક્રમણ કરવું તે સ્વપ્નાંતિકપ્રતિક્રમણ ૬. //પ૩૮ કૃતિકા નક્ષત્ર, છ તારાવાળો કહેલ છે. અશ્લેષા નક્ષત્ર છ તારાવાળો કહેલ છે. //પ૩૯ll જીવો છ સ્થાન વડે નિવર્તિત-ઉપાર્જિત પુદ્ગલોને પાપકર્મપણે એકત્ર કરેલ છે, એકત્ર કરે છે અને એકત્રિત કરશે, તે આ પ્રમાણે–પૃથિવિકાય વડે નિવર્તિત કાવત્ ત્રસકાય વડે નિવર્તિત, એવી રીતે 'ચય, ઉપચય, બંધ, ઉદીરણ, વેદન તેમજ નિર્જરાને કરેલ છે, કરે છે અને કરશે. છ પ્રદેશવાળા સ્કંધો (દ્રવ્યતઃ) અનંતા કહેલ છે. (ક્ષેત્રતઃ) છગુણ કાળા પુદ્ગલો યાવત્ છગુણ લૂખા પુદ્ગલો અનંતા કહેલા છે. //પ૪all (ટી.), 'છબ્રિ પરિમો ' રૂત્યાદ્રિ પ્રતિક્રમણ એટલે પ્રાયશ્ચિત્તના બીજા ભેદરૂપ મિથ્યાદુષ્કૃત કરવું. તેમાં ઉચ્ચાર'વડીનીતનો ત્યાગ કરીને (પરઠવીને) જે ઈર્યાપથિકનું પ્રતિક્રમવું તે ઉચ્ચારપ્રતિક્રમણ. એવી રીતે પ્રશ્રવણના વિષયમાં પણ જાણવું. કહ્યું છે કેउच्चारं पासवणं, भूमीए वोसिरित्तु उवउत्तो । ओसरिऊणं तत्तो, इरियावहियं पडिक्कमइ ॥९९।। ઉપયોગયુક્ત ભૂમિમાં ઉચ્ચાર અને પ્રશ્રવણનો ત્યાગ કરીને, ત્યાંથી પાછો ફરીને ઈરિયાવહિ પડિક્કમે. (૯૯) वोसिरइ मत्तगे जइ तो, न पडिक्कमइ य मत्तगं जो उ । साहू परिद्धवेई, नियमेण पडिक्कमइ सो उ ।।१०।। જે સાધુ માત્રક (પાત્રા)માં પ્રશ્રવણનો ત્યાગ કરે છે તે પ્રતિક્રમે નહિં પરંતુ જે માત્રકને પરઠવે છે તે સાધુ નિયમથી પ્રતિક્રમે છે. (૧૦૦) રિય” ત્તિ ઇત્વરસ્વલ્પકાળ સંબંધી દૈવસિક રાત્રિકાદિ, 'સાવદિય’ તિયાવત્કથિક-યાવત્ જીવનપર્યતમહાવ્રત કે ભક્તપરિક્ષાદિરૂપ. આનું પ્રતિક્રમણપણું તો વિશેષ નિવૃત્તિ (ત્યાગ) રૂપ સાર્થક યોગથી છે. = વિંવિ મિચ્છા' બન્નેમ' (ઘૂંક) અને સિંઘાન-નાકની લીંટને અવિધિ વડે ત્યાગવામાં આભોગ (જાણીને), અનાભોગ (અજાણતાં) અને 1. ચય-ઉપચયાદિની વિશેષ વ્યાખ્યા પૂર્વે અધ્યયનમાં વર્ણવાઈ ગયેલ છે. 2. પાપથી નિવર્તવું-પાછું ફરવું, પુનઃ ન કરવું તે પ્રતિક્રમણ. આ સાર્થકપણું મહાવ્રત કે ભક્તપરિક્ષામાં છે. _ 151. Page #200 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ६ स्थानकाध्ययने प्रतिक्रमणानि नक्षत्रतारकाः षट्स्थाननिवर्तितादि ५३८-५४० सूत्राणि સહસાકાર વગેરેથી અસંયમસ્વરૂપ જે કાંઈ મિથ્યા-અયથાર્થ વિષયવાળું (આચર્યું હોય તે) “આ મેં મિથ્યા કર્યું’ એવી રીતે સ્વીકારપૂર્વક મિથ્યા દુષ્કૃત કરવું તે યત્કિંચિત્મિથ્યાપ્રતિક્રમણ. કહ્યું છે કેसंजमजोगे अब्भुट्टियस्स जं किंचि वितहमायरियं । मिच्छा एवं ति वियाणिऊण मिच्छ त्ति कायव्वं ॥१०१।। [ગાવશ્યક નિર્યુક્તિ ૬૮૨ ]િ. સંયમયોગને વિષે તત્પર થયેલા સાધુએ પણ જે કાંઈ વિપરીત આચર્યું હોય તો “આ મિથ્યા કર્યું છે એમ જાણીને “મારું પાપ મિથ્યા થાઓ' એમ મિથ્યાદુષ્કૃત દેવું. (૧૦૧) खेलं सिंघाणं वा, अप्पडिलेहापमज्जिउ तह य । वोसिरिय पडिक्कमई, तं पि य मिच्छुक्कडं देह ।।१०२॥ શ્લેષમ કે સિંઘાનક-નાકના મેલને નહિ જોઈને તથા નહિ પ્રમાર્જીને પરઠવીને પ્રતિક્રમે છે તેનું પણ મિથ્યા દુષ્કત આપે છે. (૧૦૨). 'સોમviતિ' ત્તિ સૂવાની ક્રિયાના અંતમાં થયેલું તે સ્વપ્નાંતિક-સૂઈને ઊઠેલા સાધુઓ અવશ્ય ઈર્યાવહીને પ્રતિક્રમે છે. અથવા સ્વપ્ન-નિદ્રાવશમાં વિકલ્પ, તેનો અંત-વિભાગ તે સ્વપ્નાંત, તેમાં થયેલું તે સ્વપ્નાંતિક. સ્વપ્નવિશેષમાં સાધુઓ અવશ્ય પ્રતિક્રમણ કરે છે. કહ્યું છે કેगमणागमण विहारे, सुत्ते वा सुमिणदंसणे राओ । नावानइसंतारे, इरियावहियापडिक्कमणं ।।१०३।। [નવ નિયુક્તિ ૫૪૭ ઉત્ત ગમનાગમનમાં, વિહારમાં, સૂવામાં, રાત્રિને વિષે સ્વપ્નદર્શનમાં, નાવ વડે નદીને ઉતરવામાં ઈર્યાપથિકી પ્રતિક્રમણ કરાય છે. (૧૦૩). 'મારતમાડત્તા સોવાવત્તિયાણ' ત્યા૦િ પ્રતિક્રમણ સૂત્ર છે. સ્વપ્નમાં કરેલ પ્રાણાતિપાતાદિને વિષે પ્રતાપક્રમણપાછું ફરવારૂપ સાર્થક ગતિ વડે કાયોત્સર્ગલક્ષણ પ્રતિક્રમણ આ પ્રમાણે કહ્યું છે– ' पाणिवह-मुसावाए, अदत्त-मेहुण-परिग्गहे चेव । सयमेगं तु अणूणं, उसासाणं हवेज्जाहि ।।१०४।। __ [आवश्यक नियुक्ति १५५२] પ્રાણીના વધુમાં, મૃષાવાદમાં, અદત્તમાં, મૈથુનમાં અને પરિગ્રહના સંબંધમાં સ્વપ્નને વિષે દોષ કર્યો હોય, કરાવ્યો હોય કે અનુમોદ્યો હોય તો તેમાં અન્યૂન એક સો ઉચ્છવાસપ્રમાણ કાયોત્સર્ગ કરવો અર્થાત્ ‘ચંદેસુ નિમ્મલયરા’ સુધી ચાર લોગસ્સનો કાઉસગ્ગ કરવો. લોગસ્સના એક પદનો એક ઉચ્છવાસપ્રમાણ કાળ ગણેલ છે. (૧૦૪) Ifપ૩૮. અનંતર પ્રતિક્રમણ કહ્યું તે આવશ્યક પણ કહેવાય છે અને આવશ્યક તો નક્ષત્ર-ઉદયાદિના અવસરમાં કરે છે માટે નક્ષત્ર સૂત્ર છે તે અધ્યયનની સમાપ્તિ પર્યત પૂર્વના અધ્યયનની જેમ જાણવા. પ૩૯-૫૪ll, || છઠ્ઠા સ્થાનકનો ટીકાનુવાદ સમાપ્ત II પરિગ્રહ વિરમણ વ્રતને વૃક્ષની ઉપમા : (૧) વિશુદ્ધ સમ્યગદર્શન કંદની નીચે રહેનાર મૂળ છે. (૨) ચિત્તની સ્વસ્થતા રૂપ ધૃતિ કંદ છે. (૩) મોક્ષ સાધક વિનય-વેદિકા સમાન છે. (૪) –લોકય વ્યાપી આરાધના રૂપ વિસ્તીર્ણ શાખાઓ છે. (૫) મન-વચન-કાયાના સાત્વિક વ્યાપાર નાની શાખા સ્થાનીય છે. (૬) જુદા-જુદા ઉત્તર ગુણો પુષ્ય છે. (૭) અનાશ્રવ ફળ સ્થાનીય છે. (૮) મેરુ પર્વતની શિખરની જેમ સિદ્ધશિલાની પ્રાપ્તિ સંવર વૃક્ષનો સાર છે. - કુમાર શ્રમણકૃત ‘પ્રશ્ન વ્યાકરણ ભાષાન્તર, પૂ. ૬૩ 152 Page #201 -------------------------------------------------------------------------- ________________ ७ स्थानकाध्ययने गणापक्रमणकारणानि ५४१ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ || રામરચાનcelધ્યયનમ્ II છઠ્ઠા અધ્યયનનું વ્યાખ્યાન કર્યું, હવે સાતમું શરૂ કરાય છે. અનંતર અધ્યયનમાં છ સંખ્યાયુક્ત પદાર્થો પ્રરૂપાયા અને આ અધ્યયનમાં તો તે જ પદાર્થો સાત સંખ્યાયુક્ત પ્રરૂપાય છે, એવી રીતના સંબંધથી આવેલ ચાર અનુયોગવાળા આ અધ્યયનનું આ આદિસૂત્રसत्तविहे गणावक्कमणे पन्नत्ते, तंजहा-सव्वधम्मा रोतेमि १, एगतिता रोएमि, एगइया णो रोएमि २, सव्वधम्मा वितिगिच्छामि ३, एगतिता वितिगिच्छामि, एगतिता नो वितिगिच्छामि ४, सव्वधम्मा जुहुणामि ५, एगतिता जुहुणामि, एगइया णो जुहुणामि ६, इच्छामि णं भंते! एगल्लविहारपडिमं उवसंपज्जित्ता णं विहरित्तते ७ II સૂ ૧૪ * (મૂળ) સાત પ્રકારે પ્રયોજનવિશેષને લઈને ગણપક્રમણ-ગચ્છથી નીકળવું કહેલું છે, તે આ પ્રમાણે–નિર્જરાના હેતુભૂત શ્રુત, ચારિત્રરૂપ સર્વે ધર્મોને હું ઇચ્છું છું તે અમુક બીજા ગચ્છમાં જવાથી પ્રાપ્ત થાય છે માટે તેના અર્થે હે ભદત્ત! હું ગચ્છથી નીકળું છું ૧, કેટલાએક શ્રુત, ચારિત્રરૂપ ધર્મો પ્રત્યે રુચિ કરું છું અને કેટલાએક ધર્મો પ્રત્યે રુચિ કરતો નથી. માટે તેના સારુ હું ગચ્છથી નીકળું છું ૨, સર્વ ધર્મો પ્રત્યે સંશય કરું છું માટે તેનું નિવારણ કરવા સારુ ગચ્છથી નીકળું છું ૩, કેટલાએક ધર્મો પ્રત્યે સંશય કરું છું અને કેટલાએક ધર્મોને વિષે સંશય નથી કરતો માટે તેનું નિવારણ કરવા અર્થે હું ગચ્છથી નીકળું છું ૪, સર્વ ધર્મોને હું બીજા માટે આપે પણ તે સ્વગચ્છમાં પાત્ર નથી માટે તેના સારુ હું ગચ્છથી નીકળું છું ૬, એવી જ રીતે ગુરુને પૂછીને ગચ્છાંતરમાં જવું. તથા હે ભદન્ત! હું એકલવિહારની પ્રતિમાને ગ્રહણ કરીને વિહાર કરવા માટે ઇચ્છું છું એમ ગુરુને પૂછીને ગ૭થી નીકળી એકલો વિચરે ૭ //પ૪૧// (20) 'સત્તવિહે ત્યાદિ આનો પૂર્વ સૂત્રની સાથે અભિસંબંધ છે. અનંતર સૂત્રમાં પુદ્ગલો પર્યાયથી કહ્યા. અહિં તો પુલ વિષયના જ ક્ષયોપશમથી જે અનુષ્ઠાનવિશેષ જીવને પ્રાપ્ત થાય છે તેનું સપ્તવિધપણું કહેવાય છે, એવી રીતે આવેલ સંબંધવાળા આ સૂત્રની વ્યાખ્યા જાણવી. સંહિતાદિનો ક્રમ તો પ્રસિદ્ધ જ છે. વિશેષ એ કેન્સવિધ તે સાત પ્રકાર. ગણ-ગચ્છથી અપક્રમણ-નીકળવું તે ગણાપક્રમ તીર્થંકરાદિકોએ કહેલું છે, તે આ પ્રમાણે—નિર્જરાના હેતુભૂત સર્વ ધર્મોને સૂત્ર અને અર્થરૂપ ઉભય વિષયવાળા શ્રુતભેદોને અર્થાત્ અપૂર્વકૃતનું ગ્રહણ, વિસ્મરણ થયેલનું સંધાન (પુનઃ સ્મરણ) અને પૂર્વે ભણેલના પરાવર્તનરૂપને અને ક્ષપણ-તપ, વેશ્યાવૃજ્યરૂપ ચારિત્રધર્મો પ્રત્યે વયમ' રુચિવિષયક કરું છું ઇચ્છું છું, તે અમુક પરગચ્છમાં પ્રાપ્ત થાય છે પરંતુ અહિં સ્વગચ્છમાં મળે તેમ નથી તેથી તેને મેળવવા માટે હે ભદન્ત! હું સ્વગચ્છમાંથી નીકળું છું, એવી રીતે ગુરુને પૂછવાદ્વારા એક ગણાપક્રમણ કહ્યું ૧, શંકા-સર્વ ધર્મો પ્રત્યે રુચિવિષય કરું છું એમ કહેવામાં કેવી રીતે પૃચ્છા અર્થ જણાય છે? સમાધાન-ફચ્છામિ ાં અંતે રત્નવિદારડિ’ રૂત્ય૦િ પૃચ્છાવચનના સમાનપણાથી જણાય છે. રુચિની તો કરવાની ઇચ્છારૂપ અર્થતા છે. 'પરિયાની રોશની' અહિં વ્યાખ્યા કરેલની જેમ છે. ક્વચિત્ 'સબૂધમૅ નાભિ, વંપિ અને સવારે આ પ્રમાણે પાઠ છે ત્યાં હું જ્ઞાની છું માટે મારે ગણ વડે શું? અર્થાત્ ગચ્છની શી જરૂર છે? એમ અહંકારથી પણ નીકળે છે ૧, 'રૂ' ૦િ કોઈએક શ્રુતધર્મો પ્રત્યે અથવા ચારિત્રધર્મો પ્રત્યે રુચિ કરું છું ઇચ્છું છું અને કોઈએક શ્રુતધર્મો પ્રત્યે અથવા ચારિત્રધર્મો પ્રત્યે ઇચ્છતો નથી, આ કારણથી ઇચ્છિત ધર્મોને સ્વચ્છમાં કરવાની સામગ્રીના અભાવથી હે ભદન્ત! નીકળું છું-આ બીજું ૨, ઉક્ત લક્ષણવાળા સર્વ ધર્મો પ્રત્યે વિચિકિત્સા કરું છું–તેના વિષયમાં સંશય કરું છું તેથી - 153 Page #202 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७ स्थानकाध्ययने गणापक्रमणकारणानि ५४१ सूत्रे સંશયનું નિરાકરણ કરવા માટે સ્વગણથી નીકળું છું આ ત્રીજું ૩, એવી રીતે કોઈક ધર્મો પ્રત્યે સંશય કરું છું અને કોઈક ધર્મો પ્રત્યે સંશય કરતો નથી માટે નીકળું છું–આ ચોથું ૪, 'નુહુમિ' ત્તિ॰ ખુહોમિ—બીજાઓને આપું છું પરંતુ સ્વગણમાં પાત્ર નથી આ હેતુથી નીકળું છું—આ પાંચમું પ, એમ છઠ્ઠું પણ સમજવું ૬, હે ભદન્ત! એકાકીપણે ગચ્છમાંથી નીકળીને જિનકલ્પિકાદિપણા વડે જે વિહાર–વિચરવું તેની જે પ્રતિમાની પ્રતિપત્તિપ્રતિજ્ઞા તે એકાકીવિહારપ્રતિમા, તેને અંગીકાર કરીને વિચ૨વા માટે હું નીકળું છું—આ સાતમું ૭. અથવા સર્વ ધર્મો પ્રત્યે હું રુચિ કરું છું–શ્રદ્ધાન કરું છું તેને સ્થિર કરવા માટે નીકળું છું ૧, કોઈ ધર્મો પ્રતિ રુચિ કરું છું–સદહું છું અને કોઈક ધર્મને સદહતો નથી માટે નહિં સદહેલ ધર્મોનું શ્રદ્ધાન કરવા માટે નીકળું છું. આ બે પદ વડે સર્વવિષય અને દેશવિષયવાળા સમ્યગ્દર્શનને અર્થે ગચ્છથી નીકળવું કહ્યું ૨, એવી રીતે સર્વવિષય અને દેશવિષય સંશય-કથનસૂચક 'સધમ્મા વિવિ∞િામિ' ત્યા॰િ બે પદ વડે જ્ઞાનને અર્થે ગચ્છથી નીકળવું કહ્યું ૩–૪, સર્વ ધર્મો પ્રત્યે 'બુઠ્ઠોમિ' 'બુઠ્ઠોતિ' શબ્દના અદનાર્થપણાથી ભક્ષણ અર્થ છે અને ભક્ષણ અર્થની આ સેવાવૃત્તિ બતાવવાથી આચરું છું, સેવું છું યાવત્ રહું છું પ, કોઈએકને સેવું છું માટે સેવાતા બધાય ધર્મોની વિશેષ સેવાને માટે અને નહિં સેવાયેલ ક્ષપણ-તપ, વેયાવૃત્યાદિ ચારિત્રધર્મોની આ સેવા અર્થે નીકળું છું એવી રીતે આ બે પદ વડે તેમજ ચારિત્રને અર્થે અપક્રમણ કહ્યું ૬. કહ્યું છે કે— ना दंसणा चरणा एवमाइ संकमणं । संभोगट्ठा व पुणो, आयरियट्ठा व णायव्वं ॥ १ ॥ [ निशीथ भाष्य ५४५८ इति] જ્ઞાનને અર્થે, દર્શન–સમ્યક્ત્વને અર્થે, ચારિત્રને અર્થે ઇત્યાદિ કારણે ગચ્છાંત૨માં સંક્રમણ (ગમન) કરવા યોગ્ય છે. વળી સંભોગને અર્થે અને આચાર્યાદિને અર્થે જાણવું. (૧) તેમાં જ્ઞાનને અર્થે— सुत्तस्स व अत्थस्स व, उभयस्स व कारणा उ संकमणं । वीसज्जियस्स गमणं, भीओ य नियत्तए कोई ॥२॥ [ निशीथ भाष्य ५४५९ इति ] સ્વગચ્છમાં સૂત્ર વગેરેનું જ્ઞાન શૂન્ય હોવાથી સૂત્ર, અર્થ ઉભયને મેળવવા માટે અન્ય ગચ્છમાં જાય છે પરંતુ સ્વકીય આચાર્ય વડે વિસર્જિત કરાયેલ-આજ્ઞા અપાયેલ શિષ્યનું અન્ય ગચ્છમાં ગમન યોગ્ય છે અને આજ્ઞા અપાયેલ કોઈક શિષ્ય, તે પરગચ્છના આચાર્યોનું કઠિન ચારિત્ર સાંભળીને બીકથી પાછો ફરે છે-સ્વગચ્છમાં આવે છે. (૨) દર્શનપ્રભાવક (સમ્મતિ, તત્ત્વાર્થાદિ) શાસ્ત્રને માટે જાય છે તે દર્શનાર્થે. ચારિત્રને અર્થે આ પ્રમાણે જાણવુંचरित्त देसि दुविहा [ देशे द्विविधा दोषा इत्यर्थः], एसणदोसा य इत्थिदोसा य । [ततोगणापक्रमणं भवति] गच्छंमि य सीयंते, आयसमुत्थेहिं दोसेहिं ||३|| [निशीथ भाष्य ५५३९ बृहत्कल्प भा० ५४४० त्ति ] ચારિત્રને અર્થે બે પ્રકારના દોષો હોય છે અર્થાત્ એષણાના દોષો અને સ્ત્રી સંબંધી દોષોને વિષે અને પોતાથી ઉત્પન્ન થયેલ દોષો વડે ગચ્છમાં સીદાય છે તેથી ગચ્છથી અપક્રમણ–નીકળવું થાય છે. (૩) સંભોગને અર્થે એટલે જે ગચ્છમાં ઉપસંપદા લીધેલ હોય તે ગચ્છથી પણ સ્થાનલક્ષણ વિસંભોગના કારણ હોતે છતે નીકળે છે. આચાર્યને અર્થે-આચાર્યને મહાકલ્પશ્રુત વગે૨ે શ્રુત નથી અર્થાત્ તેનું જ્ઞાન નથી, આ હેતુથી તે શ્રુતને ભણાવવા માટે શિષ્યનો ગણાંતરમાં સંક્રમ થાય છે. અહિં પોતાના ગુરુ પ્રત્યે પૂછીને જ ગુરુદ્વારા આજ્ઞા અપાયેલ શિષ્યે નીકળવું જોઈએ, એવી રીતે સર્વત્ર પૃચ્છા અર્થ વ્યાખ્યા કરવા યોગ્ય છે. ઉક્ત કારણવશાત્ પક્ષાદિ કાળથી ઉપર ગુરુએ આજ્ઞા ન આપેલ હોય તો પણ શિષ્ય જાય (આ વિધેય છે;) કારણ સિવાય ગચ્છમાંથી નીકળવું તે અવિધેય છે–આચરવા યોગ્ય નથી. કહ્યું છે કે— आयरियाईण भया, पच्छित्तभया न सेवइ अकिच्चं । वेयावच्चज्झयणेसु सज्जए तदुवओगेणं ॥ ४ ॥ 1 [निशीथ भाष्य ५४५५ त्त] 154 Page #203 -------------------------------------------------------------------------- ________________ ७ स्थानकाध्ययने सप्तधा विभङ्गज्ञानं ५४२ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ગચ્છમાં રહેવાથી આચાર્યાદિકના ભયને લઈને તથા પ્રાયશ્ચિત્તના ભયથી અકૃત્યને સેવે નહિં, વળી વૈયાવૃજ્યમાં અને અધ્યયન-ભણવું તેમાં સૂત્રાર્થના ઉપયોગ વડે તત્પર રહે છે. (૪) एगो इत्थीगम्मो, तेणादिभया य अल्लिययगारे [गृहस्थान् । कोहादी च उदिन्ने, परिनिव्वावंति से अन्ने ।।५।। [निशीथ भाष्य ५४५६ त्ति] એકાકી રહેનાર સાધુ સ્ત્રી વડે ગમ્ય થાય છે અને ચોરાદિના ભયથી ગૃહસ્થોનો આશ્રય કરે છે, પરંતુ ગુરુકુળમાં વસવાથી આ દોષો થતા નથી. વળી ક્રોધાદિનું ઉદીરણ કરતાં તેને બીજા સાધુઓ નિવારે છે-શાંત કરે છે, (૫) આ હેતુથી અન્યત્ર સંવિજ્ઞ સાધુઓને વિષે સંક્રમણ કરવું. ll૫૪૧// - એવી રીતે શ્રદ્ધાનના ચૅર્યાદિના અર્થે અથવા ગચ્છથી નીકળેલ કોઈકને વિર્ભાગજ્ઞાન પણ હોય માટે તેના ભેદોને કહે छेसत्तविहे विभंगणाणे पन्नत्ते, तंजहा–एगदिसिं लोगाभिगमे १, पंचदिसिं लोगाभिगमे २, किरियावरणे जीवे ३, मुदग्गे जीवे ४, अमुदग्गे जीवे ५, रूवी जीवे ६, सव्वमिणं जीवा ७ । तत्थ खलु इमे पढमे विभंगणाणे-जया णं तहारूवस्स समणस्स वा माहणस्स वा विभंगणाणे समुप्पज्जति, से णं तेणं विभंगणाणेणं समुप्पन्नेणं पासति पातीणं वा पडिणं वा दाहिणं वा उदीणं वा उद्यं वा जाव सोहम्मे कप्पे, तस्स णमेवं भवति-अत्थि णं मम अतिसेसे णाणदसणे समुप्पन्ने-एगदिसिं लोगाभिगमे, संतेगतिया समणा वा माहणा वा एवमाहंसु-पंचदिसिं लोगाभिगमे,जे ते एवमाहंसुमिच्छं ते एवमाहंसु, पढमे विभंगणाणे अहावरे दोच्चे विभंगणाणे, जता णं तधारूवस्स समणस्स वा माहणस्स वा विभंगणाणे समुप्पज्जति, से णं तेणं विभंगणाणेणं समुप्पनेणं पासति पातीणं वा पडिणं वा दाहिणं वा उदीणंवा उड्जाव सोहम्मे कप्पे, तस्स णमेवं भवति-अस्थि णं मम अतिसेसे णाणदंसणे समुप्पन्ने-पंचदिसिं लोगाभिगमे, संतेगतिता समणा वा माहणा वा एवमाहंसु-एगदिसिं लोगाभिगमे, जे ते एवमाहंसु मिच्छं ते एवमाहंसु, दोच्चे विभंगणाणे २।। अधावरे तच्चे विभंगणाणे, जया णं तहारूवस्स समणस्स वा माहणस्स वा विभंगणाणे समुप्पज्जति, से णं तेणं विभंगणाणेणं समुप्पनेणं पासति पाणे अतिवातेमाणे मुसंवतमाणे अदिन्नमादितमाणे मेहुणं पडिसेवमाणे परिग्गहं परिगिण्हमाणे रातिभोयणं भुंजमाणे वा, पावं च णं कम्मं कीरमाणं णो पासति, तस्स णमेवं भवतिअस्थि णं मम अतिसेसे णाणदसणे समुप्पन्ने किरितावरणे जीवे, संतेगतिता समणा वा माहणा वा एवमाहंसुनो किरितावरणे जीवे, जे ते एवमाहंसु, मिच्छं ते एवमाहंसु, तच्चे विभंगणाणे ३ । अहावरे चउत्थे विभंगणाणे जया णं तधारूवस्स समणस्स वा माहणस्स वा जाव समुपज्जति, से णं तेणं विभंगणाणेणं समुप्पनेणं देवामेव पासति, बाहिरब्भंतरते पोग्गले परितादितित्ता पुढेगत्तंणाणत्तं फुसिता फुरित्ता फुडित्ता विकुव्वत्ताणं चिट्ठित्तते, तस्स णमेवं भवति-अत्थि णं मम अतिसेसे णाणदंसणे समुप्पन्ने, मुदग्गे जीवे, संतेगतिता समणा वा माहणा वा एवमाहंसु-अमुदग्गे जीवे, जे ते एवमाहंसु मिच्छं ते एवमाहंसु, चउत्थे विभंगनाणे ४। अहावरे पंचमे विभंगणाणे, जया णं तधारूवस्स समणस्स जाव समुप्पज्जति, से णं तेणं विभंगणाणेणं • समुप्पन्नेणं देवामेव पासति, बाहिरब्भंतरए पोग्गलए अपरितादितित्ता पुढेगत्तं णाणत्तं जाव विकुव्वित्ताणं 155 Page #204 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७ स्थानकाध्ययने सप्तधा विभङ्गज्ञानं ५४२ सूत्रे चिट्ठित्तते, तस्स णमेवं भवति-अस्थि जाव समुप्पने-अमुदग्गे जीवे, संतेगतिता समणा वा माहणा वा एवमाहंसु-मुदग्गे जीवे, जे ते एवमाहंसु मिच्छं ते एवमाहंसु पंचमे विभंगणाणे ५ । अहावरे छट्टे विभंगणाणे, जया णं तधारूवस्स समणस्स वा माहणस्स वा जाव समुप्पज्जति, से णं तेणं विभंगणाणेणं समुप्पन्नेणं देवामेव पासति, बाहिरब्भंतरते पोग्गले परितादितित्ता वा अपरियादितित्ता वा पुढेगत्तं णाणत्तं फुसित्ता जाव विकुव्वित्ताणं चिट्ठित्तते, तस्स णमेवं भवतिअत्थि णं मम अतिसेसे णाणदंसणे समुप्पन्ने, रूवी जीवे, संतेगतिता समणा वा माहणा वा एवमाहंसु-अरूवी जीवे,जे ते एवमाहंसु मिच्छं ते एवमासु, छडे વિમા II ૬ अहावरे सत्तमे विभंगणाणे, जया णं तहारूवस्स समणस्स वा माहणस्स वा विभंगणाणे समुप्पज्जति, सेणं तेणं विभंगणाणेणं समुप्पन्नेणं पासइ सुहुमेणं वायुकातेणं फुडं पोग्गलकायं एतंतं वेतंतं चलंतं खुब्मतं फंदत घट्टतं उदीरेंतं तं तं भावं परिणमंतं, तस्स णमेवं भवति-अत्थि णं मम अतिसेसे णाणदसणे समुप्पन्ने, सव्वमिणं जीवा, संतेगतिता समणा वा माहणा वा एवमाहंसु-जीवा चेव अजीवा चेव,जे ते एवमाहंसुमिच्छंते एवमाहंसु, तस्स णमिमे चत्तारि जीवनिकाया णो सम्ममुवगता भवंति, तंजहा–पुढविकाइया [आऊ तेऊ] जाव वाउकाइया, इच्चेतेहिं चउहि जीवनिकाएहि मिच्छादंडं पवत्तेइ सत्तमे विभंगणाणे ७ ।। सू० ५४२।। (મૂળ) સાત પ્રકારે વિર્ભાગજ્ઞાન અર્થાત્ મિથ્યાત્વસહિત અવધિ કહેલું છે, તે આ પ્રમાણે–પૂર્વાદિ એક દિશામાં લોકનો બોધ ૧, પાંચ દિશામાં લોકનો બોધ ૨, જીવ વડે કરતી પ્રાણાતિપાતાદિ ક્રિયાને જ દેખવાથી અને કર્મને નહિ દેખવાથી ક્રિયાવરણ જીવ છે એવી માન્યતાવાળું વિર્ભાગજ્ઞાન ૩, બાહ્ય અત્યંતર પગલથી રચાયેલ શરીરવાળો જીવ છે એવી માન્યતાવાળું વિર્ભાગજ્ઞાન ૪, બાહ્ય અત્યંતર પુદ્ગલથી રહિત શરીરવાળો જીવ છે એવી માન્યતાવાળું વિર્ભાગજ્ઞાન ૫, રૂપી જીવ છે એવી માન્યતાવાળું ૬, વાયુ વડે કંપનાર પુદ્ગલના સમૂહને દેખવાથી તમામ વસ્તુઓ જીવો જ છે એવા નિશ્ચયવાળું સાતમું વિર્ભાગજ્ઞાન ૭, તે સાત પ્રકારના વિભંગજ્ઞાનમાં નિશ્ચયતઃ આ પ્રથમ વિભૃગજ્ઞાન છેજ્યારે તથારૂપ શ્રમણ-બાળતપસ્વીને અથવા માહણને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તે શ્રમણાદિ ઉત્પન્ન થયેલ વિર્ભાગજ્ઞાન વડે દેખે છે (તે કહે છે)-એક પૂર્વ દિશાને કે પશ્ચિમ દિશાને કે દક્ષિણ દિશાને અથવા ઉત્તર દિશાને અથવા ઊર્ધ્વ દિશાને યાવતુ સૌધર્મ દેવલોક સુધી દેખે છે (અધોલોકનું દેખવું દુષ્કર છે). તે શ્રમણાદિનો આ પ્રમાણે અભિપ્રાય છે કે–મને અતિશયવાળું જ્ઞાન, દર્શન ઉત્પન્ન થયેલ છે તેથી (એક દિશામાં જ લોકનો અભિગમ-સાક્ષાત્કાર થવાથી) એક દિશામાં જ લોકનો અભિગમ છે. કેટલાએક શ્રમણો કે માહણો એમ કહે છે કે-પાંચ દિશામાં લોકો અભિગમ છે. જે લોકો એમ કહે છે તેઓ મિથ્યા કહે છે, આ પ્રથમ પ્રકારનું વિર્ભાગજ્ઞાન ૧. હવે બીજું વિર્ભાગજ્ઞાન કહે છે-જ્યારે તથારૂપ શ્રમણને અથવા માહણને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તે શ્રમણાદિ વિર્ભાગજ્ઞાન વડે દેખે છે તે કહે છે–પૂર્વ દિશાને, પશ્ચિમ દિશાને, દક્ષિણ દિશાને, ઉત્તર દિશાને અને ઊર્ધ્વ દિશાને યાવતું સૌધર્મ દેવલોક સુધી. તેને આ પ્રમાણે અભિપ્રાય થાય છે કે-મને અતિશયવાળું જ્ઞાન, દર્શન ઉત્પન્ન થયેલ છે તેથી પાંચ દિશામાં જ લોકનો અભિગમ છે (તેને અધોલોકનો બોધ નથી.) કેટલાએક શ્રમણ અથવા માહણો એમ કહે છે કે-એક દિશામાં લોકનો અભિગમ (બોધ) છે જેઓ એ પ્રમાણે કહે છે, તેઓ મિથ્યા કહે છે. આ બીજું વિર્ભાગજ્ઞાન છે ૨. હવે ત્રીજું વિર્ભાગજ્ઞાન કહે છે. જયારે તથારૂપ શ્રમણને અથવા માહણને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તે શ્રમણ કે માહણ ઉત્પન્ન થયેલ વિર્ભાગજ્ઞાન વડે દેખે છે તે કહે છે–પ્રાણાતિપાત (જીવહિંસા) ને કરતા, મૃષા વચનને બોલતા, 156 ' ૨, Page #205 -------------------------------------------------------------------------- ________________ ७ स्थानकाध्ययने सप्तधा विभङ्गज्ञानं ५४२ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ અદત્તને ગ્રહણ કરતા, મૈથુન સેવતા, પરિગ્રહને ગ્રહણ કરતા અને રાત્રિભોજનને કરતા જીવોને દેખે છે પણ તેના હેતુભૂત કર્મને દેખતો નથી, અને તેનો અભિપ્રાય એમ થાય છે કે–મને અતિશયવાળા જ્ઞાન, દર્શન ઉત્પન્ન થયા છે તેથી ક્રિયાવરણ જીવ છે. કેટલાએક શ્રમણો કે માહણો એમ કહે છે કે—ક્રિયાવરણ જીવ નથી પરંતુ કર્યાવરણ જીવ છે. જેઓ એમ કહે છે તેઓ ખોટું કહે છે. આ ત્રીજું વિભંગજ્ઞાન ૩. હવે ચોથું વિભંગજ્ઞાન કહે છે—જ્યારે તથારૂપ શ્રમણ અથવા માહણને વિભંગજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તે ઉત્પન્ન થયેલ વિભંગજ્ઞાન વડે દેવોને જ દેખે છે, તે કહે છે-શરીરથી બહારના અને શરીરથી અંદરના ક્ષેત્રમાં રહેલા વૈક્રિય વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને દેશકાળના ભેદ વડે એકત્વ અથવા અનેકરૂપત્વ વિકુર્તીને રહે છે. કેવી રીતે? તે જ પુદ્ગલોને સ્પર્શીને, પોતાનું વીર્ય ફોરવીને, પ્રગટ થઈને, વૈક્રિય કરીને ઉત્તરવૈક્રિષણાએ રહે છે. તેને જોઈને તેનો એમ અભિપ્રાય થાય છે કે–મને અતિશયવાળા જ્ઞાન, દર્શન ઉત્પન્ન થયેલ છે તેથી મુદગ્ર-બાહ્ય અત્યંતર પુદ્ગલથી રચાયેલ શરીરવાળો જીવ છે. કેટલાએક શ્રમણો કે માહણો એમ કહે છે કે—અમુદગ્ર જીવ છે. જેઓ એમ કહે છે તેઓ મિથ્યા કહે છે, આ ચોથું વિભંગજ્ઞાન ૪. હવે પાંચમું વિભંગજ્ઞાન કહે છે–જ્યારે તથારૂપ શ્રમણને કે માહણને વિભંગજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તે શ્રમણ અથવા માહણ ઉત્પન્ન થયેલ વિભંગજ્ઞાન વડે દેવોને જ દેખે છે તે કહે છે. બાહ્ય કે અત્યંતર પુદ્ગલને ગ્રહણ કર્યા સિવાય પૃથક્ષણાએ નાનાપણાએ યાવ વૈક્રિય કરીને રહે છે, આ ભવધારણીય શરીરની અપેક્ષાએ છે, તે દેવોને જોઈને તેનો એવો અભિપ્રાય થાય છે કે–મને અતિશયવાળા જ્ઞાન, દર્શન ઉત્પન્ન થયેલ છે તેથી અમુદગ્ર-બાહ્ય અત્યંતર પુદ્ગલને ગ્રહણ કર્યા-સિવાય રચાયેલ અવયવવાળા શરીરયુક્ત જીવ છે. કેટલાએક શ્રમણો કે માહણો એમ કહે છે કે મુદગ્ર જીવ છે. જેઓ એમ કહે છે તેઓ ખોટું કહે છે. આ પાંચમું વિભંગજ્ઞાન ૫. હવે છઠ્ઠું વિભંગજ્ઞાન કહે છે-જ્યારે તથારૂપ શ્રમણને અથવા માહણને વિભંગજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તે ઉત્પન્ન થયેલ વિભંગજ્ઞાન વડે દેવોને જ દેખે છે, તે કહે છે–બાહ્ય અને અત્યંતર પુદ્ગલોને ગ્રહણ કરીને અથવા નહીં ગ્રહણ કરીને દેશકાળાદિ ભેદ વડે નાનારૂપપણાએ સ્પર્શીને યાવત્ વિકુર્તીને રહે છે તે દેવોને જોઈને તેનો એમ અભિપ્રાય થાય છે કે–મને અતિશયવાળા જ્ઞાન, દર્શન ઉત્પન્ન થયેલ છે તેથી રૂપી જીવ છે. કેટલાએક શ્રમણો કે માહણો એમ કહે છે કે અરૂપી જીવ છે, જેઓ એમ કહે છે તેઓ ખોટું કહે છે, આ છઠ્ઠું વિભંગજ્ઞાન ૬. હવે સાતમું વિભંગજ્ઞાન કહે છે–જ્યારે તથારૂપ શ્રમણ અથવા માહણને વિભંગજ્ઞાન ઉપજે છે ત્યારે તે ઉત્પન્ન થયેલ જ્ઞાન વડે દેખે છે તે કહે છે મંદવાયુ વડે સ્પર્શાયેલ પુદ્ગલકાય–રાશિને કંપતું, વિશેષતઃ કંપતું, સ્વસ્થાનથી અન્યત્ર નીચે ઉતરતું, થોડું ચાલતું, અન્ય વસ્તુને સ્પર્શતું, અન્ય વસ્તુને પ્રેરતું, અનેક પ્રકારના ભાવપર્યાય વડે પરિણમતું દેખે છે તે જોનારનો અભિપ્રાય એમ થાય છે કે–મને અતિશયવાળા જ્ઞાન, દર્શન ઉત્પન્ન થયેલ છે તેથી આ બધુંય ચાલતા પુદ્ગલકાય જીવો છે. કંપનલક્ષણ જીવના સ્વભાવયુક્ત હોવાથી કેટલાએક શ્રમણો કે માહણો એમ કહે છે કે–જીવો અને અજીવો બળે છે. જેઓ એમ કહે છે તેઓ મિથ્યા કહે છે. આવો વિભંગવાળાનો નિશ્ચય છે, પરંતુ તે વિભંગવાળાને આ કહેવાતા ચાર જીવનિકાયો. યથાર્થ સમજાયા નથી, તે આ પ્રમાણે–પૃથ્વીકાયિકો, અપ્કાયિકો, તેજસ્કાયિકો અને વાયુકાયિકો આ હેતુથી આ ચાર નિકાયોને વિષે મિથ્યાદંડ–હિંસાને પ્રવર્તાવે છે, આ સાતમા પ્રકારનું વિભંગજ્ઞાન છે. (માહણ એટલે મિથ્યાર્દષ્ટિ જીવ સમજવા.) ૫૪૨॥ (ટી૦) 'સત્તવિદે' ત્યા॰િ સપ્તવિધ–સાત પ્રકારે. વિરુદ્ધ અથવા અયથાર્થ, અન્યથા વસ્તુનો ભંગ–વિકલ્પ છે જેમાં તે વિભંગ, વિભંગ એવું જે જ્ઞાન તે વિભંગજ્ઞાન કેમ કે સાકારપણું છે, અર્થાત્ મિથ્યાત્વ સહિત અવધિ છે. 'શવિÄિ' તિ॰ એક દિશામાં અર્થાત્ પૂર્વાદિક એક દિશા વડે લોકાભિગમ-લોકનો અવબોધ, આ એક વિભંગજ્ઞાન. બીજી દિશાઓમાં લોકને નહિ જાણવા 157 Page #206 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७ स्थानकाध्ययने सप्तधा विभङ्गज्ञानं વડે તેનો નિષેધ કરવાથી એની વિભંગતા છે ૧, પાંચ દિશાઓમાં લોકનો અભિગમ (બોધ) છે પરંતુ કોઈ પણ એક દિશામાં નહિ, અહિં પણ એક દિશામાં લોકનો નિષેધ કરવાથી વિભંગતા છે ૨, જીવ વડે કરાતી પ્રાણાતિપાતાદિ ક્રિયા માત્રને જ જોવાથી અને તેના હેતુભૂત કર્મને નહિ જોવાથી ક્રિયા જ આવરણ-કર્મ છે જેને તે ક્રિયાવરણ-કોણ આ? જીવ છે અર્થાત્ ક્રિયાવરણ જીવ છે એવી રીતના નિશ્ચયમાં તત્પર જે વિભંગ તે ત્રીજું. કર્મને નહિ જોવા વડે નહિ સ્વીકારવાથી જ એની વિભંગતા છે. એવી રીતે આગળના ભેદોમાં પણ વિભંગતા સમજવી ૩, મુદ્દો' ત્તિ બાહ્ય અત્યંતર પુદ્ગલથી રચાયેલ શરીરવાળો જીવ છે એવા અવખંભ-નિશ્ચયવાળું, કારણ કે ભવનપતિ વગેરે દેવોને બાહ્ય અત્યંતર પુલના ગ્રહણપૂર્વક વૈક્રિયનું કરવું જોવાય છે–આ ચોથું ૪, 'સમુદ્ર નીવેરિ૦ બાહ્ય અત્યંતર પુદ્ગલના ગ્રહણ સિવાય વૈક્રિયવાળા દેવોને જોવાથી બાહ્ય અત્યંતર પુદ્ગલ સિવાય રચાયેલ અવયવયુક્ત શરીરવાળો જીવ છે એવા નિશ્ચયવાળું પાંચમું વિર્ભાગજ્ઞાન ૫, 'વી નીવે"ત્તિ દેવોને વૈક્રિય શરીરવાળા જોવાથી રૂપી જ જીવ છે એવા નિશ્ચયવાળું છઠું ૬, 'સર્વામિvi નીવ’ ત્તિ વાયુ વડે કંપતા પુદ્ગલકાયને જોવાથી આ બધી વસ્તુઓ જીવો જ છે કેમ કે તે ચલન ધર્મયુક્ત છે, એવા નિશ્ચયવાળું સાતમું વિર્ભાગજ્ઞાન છે, આ સંગ્રહ-સંક્ષેપ વચન છે ૭, 'તલ્થ” ત્યકિ તે જ વિર્ભાગજ્ઞાનવાળો 'પાસ' ઉત્તઉપલક્ષણપણાથી જાણે છે. અન્યથા વિભંગનું જ્ઞાનપણું નહિ થાય. 'પાપ વે' ત્યાદ્રિ “વા’ શબ્દ વિકલ્પાર્થવાળા છે. '૩૪ નાવ સહિષ્પો છો', આ વચનથી સૌધર્મ દેવલોકથી ઉપર પ્રાયઃ બાલતપસ્વીઓ જોતા નથી એમ બતાવ્યું તથા મનુષ્યલોકમાં રહેલા અવધિવાળાને પણ અધોલોક દુઃખે જાણવા યોગ્ય છે તો પછી વિર્ભાગજ્ઞાનીના સંબંધમાં તો કહેવું જ શું? અર્થાત્ દુર્બોધ હોય જ માટે અધોદિશાનો બોધ અહિં કહેલ નથી. અધોલોકની દુર્બોધિતા તો ત્રીજા સ્થાનકમાં કહેલી છે. 'વં મવરૂ' તિઆવા પ્રકારનો વિકલ્પ થાય છે તે આવી રીતે–મને અતિશેષ–શેષજ્ઞાનોને ઉલ્લંધી ગયેલું અર્થાતુ અતિશયવાળું જ્ઞાન, દર્શન અથવા જ્ઞાન વડે, દર્શન તે જ્ઞાનદર્શન થયેલ છે; તેથી એક દિશાને જોવા વડે તેમાં જ લોકનો ઉપલંભ (સાક્ષાત્કાર) થવાથી કહે છે કે-એક દિશામાં લોકનો અભિગમ (બોધ) છે અર્થાતુ એક દિશા માત્ર જ લોક છે. “સન્તિ–કેટલાએક શ્રમણો અથવા માહણો વિદ્યમાન છે, તે આ પ્રમાણે કહે છે–અન્ય પાંચ દિશાઓમાં પણ લોકનો અભિગમ છે કેમ કે તે દિશાઓમાં પણ લોકના અભિગમનું વિદ્યમાનપણું છે. શ્રમણાદિ એમ કહે છે કે-પાંચ દિશાઓમાં પણ લોકનો અભિગમ છે, તે શ્રમણાદિ મિથ્યાવચન કહે છે. આ પહેલું વિભંગશાન ૧, હવે અપર (બીજું) 'પાઇ વા' ત્યાર૦ વા શબ્દ ચકાર (અને) અર્થમાં જાણવો. વિકલ્પ (અથવા) અર્થપણામાં તો પાંચ દિશાની પશ્યતા (જોવાપણું) પ્રાપ્ત નહિ થાય, પરંતુ એક દિશાની જ પ્રાપ્તિ થાય છે અને તેમ થવાથી પ્રથમ અને દ્વિતીય ભંગનો ભેદ નહિ થાય. ક્યાંક “વા’ શબ્દો દેખાતા નથી ૨, પ્રાણોને હણતા થકા ઇત્યાદિને વિષે જોવાને આ અર્થ પ્રાપ્ત થાય છે. નો વિશ્વરિયાવરને' રિ૦ ક્રિયાવરણ નહિ પરંતુ કર્યાવરણ એવો અર્થ છે ૩, 'રેવાનેવ' ઉત્ત ભવનવાસી વગેરે દેવોને જ 'વાદિમંતરે ઉત્ત. શરીરના અવગાહ ક્ષેત્રથી બહારના અને અત્યંતર-અવગાહન ક્ષેત્રમાં રહેલા, વૈક્રિયવણાના પુદ્ગલોને પર્યાલા' સમસ્તપણે વૈક્રિય સમુદ્યાત વડે ગ્રહણ કરીને 'પુનત્ત' તિદેશકાળના ભેદ વડે પૃથક્ (જુદા) અર્થાત્ કદાચિત્-કોઈક એકત્વ-એકરૂપપણું, અનેકરૂપપણું ઉત્તરવૈક્રિયપણા વડે વિકુવને 'વિત્ત રહેવા માટે પ્રવર્તેલાને, આ શેષ વાક્યનો સંબંધ છે. કેવી રીતે વિકર્થીને? તે કહે છે. 'સિત્તા' આત્મા વડે વીર્યને ફોરવીને અથવા પગલોને ચલાવીને, 'ક્યુટિવ્વા' પ્રકાશીભૂત થઈને અથવા પુદ્ગલોને પ્રગટ કરાવીને, વાચનાંતરમાં તો બીજા બે પદ દેખાય છે તેમાં ‘સંવર્ચ” સાર પુદગલોને એકત્ર કરીને અને 'નિવર્ચ–અસાર પગલોને જુદા કરીને (છોડીને) અથવા સમસ્ત પ્રાપ્ત પુદ્ગલો વડે ઉત્તરવૈક્રિય શરીરના એકપણા અને અનેકપરા પ્રત્યે સ્પર્શીને-પ્રારંભીને તથા ફુરણ કરીને-પ્રગટ કરીને સમૂ-એકીભાવ વડે વર્તિત-સામાન્યતઃ નિષ્પન્ન કરીને, નિવર્તિત-સર્વથા પરિપૂર્ણ કરીને, શું થાય છે? વૈક્રિય કરીને 1. પાસઇ શબ્દનો અર્થ પશ્યતિ-દેખે અને દેખવું તે દર્શનપણું છે, માટે અહિં ઉપલક્ષણથી જાણવું એવો અર્થ કરવો.. 158 - - Page #207 -------------------------------------------------------------------------- ________________ ७ स्थानकाध्ययने अण्डजादियोनिसंग्रहः गणसंग्रहेतरैपिण्डापानैषणावग्रहाद्याः ५४३-५४५ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ પરંતુ ઔદ૨ેકપણાએ નહિ 'તસ્યે' ત્તિ॰ વિભંગજ્ઞાનવાળાને બાહ્ય અત્યંતર પુદ્ગલ ગ્રહણમાં પ્રવર્તતા દેવોને જોવાથી એમ થાય છે—આવો વિકલ્પ થાય છે કે—'મુત્તે' ત્તિ બાહ્ય અત્યંતર પુદ્ગલથી રચાયેલ શરીરવાળો જીવ છે ૪, હવે પાંચમું કહે છે–બાહ્ય અત્યંતર પુદ્ગલોને નહિ ગ્રહણ કરીને, અહિં ગ્રહણના નિષેધને વૈક્રિય સમુદ્ધાતના અપેક્ષિતપણાથી ઉત્પત્તિક્ષેત્રમાં રહેલા પુદ્ગલોને તો ઉત્પત્તિકાળમાં ગ્રહણ કરીને ભવધારણીય શરીરનું એકપણું એક દેવની અપેક્ષાએ અથવા કંઠાદિ અવયવોની અપેક્ષાએ નાનાપણું તો અનેક દેવોની અપેક્ષાએ અથવા હસ્તાંગુલિ વગેરે અવયવોની અપેક્ષાએ વિકુર્તીને રહેવા માટે પ્રવર્ત્તતાને દેખે છે ઇત્યાદિ શેખ પૂર્વવત્ જાણવું. બાહ્ય પુદ્ગલના ગ્રહણ વિના તો ઉત્તરવૈક્રિયનું એકપણું કે અનેકપણું થાય જ નહિ, માટે અહિં ભવધારણીય જ સ્વીકારેલ છે, તે એવી રીતે બાહ્ય અત્યંતર પુદ્ગલથી રહિત રચાયેલ શરીરવાળા દેવોને જોવાથી તેને એવો વિકલ્પ થાય છે—'અમુદ્દો' ત્તિ બાહ્ય અત્યંતર પુદ્ગલ સિવાય રચાયેલ અવયવયુક્ત શરીરવાળો જીવ છે ૫, 'રૂવી નીવે' ત્તિ॰ પુદ્ગલોના ગ્રહણમાં અને અગ્રહણમાં એક અને અનેક રૂપ દેવોમાં જોવાથી રૂપવાળો જ જીવ છે એવો નિશ્ચય થાય છે, કારણ તેના અરૂપને ક્યારે પણ જોવાતું નથી ૬, 'સુહુમે' ત્યાર્િ॰ સૂક્ષ્મ-મંદવાયુ વડે પરંતુ સૂક્ષ્મનામકર્મના ઉદયમાં વર્તનાર વાયુ વડે નહિ કેમ કે વસ્તુઓને ચલાવવાનું તેનું સામર્થ્ય નથી. 'ૐ' તિ॰ સ્પર્શેલ પુદ્ગલકાય-પુદ્ગલરાશિને 'ëä'—કંપતું, બેનમાન—વિશેષ કંપતું, વાસ્તું—સ્વસ્થાનથી અન્યત્ર જતું, ક્ષુષ્યન્ત–નીચે ઉતરતું, સ્પન્વન્ત—થોડું ચાલતું, પટ્ટયાં—અન્ય વસ્તુને સ્પર્શતું, ગુવારયન્ત—અન્ય વસ્તુને પ્રેરતું–ચલાવતું. તેં તા—નહિ કહેવા યોગ્ય અનેક પ્રકારના માનંપર્યાયને પરિળમાં—પ્રાપ્ત થતું (દેખે છે, તેને જોઈને) 'તું સવ્વમિĪ' તિ॰ આ બધુંય પુદ્ગલજાત-કાય જીવો છે કેમ કે જીવનો ધર્મ કંપનલક્ષણ છે. જે ચાલતા પદાર્થોને પણ શ્રમણાદિ જીવો અને અજીવો કહે છે તે મિથ્યા છે એવા પ્રકારના વિભંગવાળાનો અભિપ્રાય છે. 'તસ્સ '' તિ॰ તે વિભંગજ્ઞાનવાળાને 'મે' તિ॰ કહેવામાં આવનારા સમ્યગ્ ઉપગત થયા નથી અર્થાત્ નહિ ચલન અવસ્થામાં જીવપણાએ બોધના વિષયભૂત થયા નથી, તે આ પ્રમાણે—પૃથ્વી, અપૂ. તેઉ અને વાયુકાયિકો, કારણ કે ચલન અને દોહદાદિ ધર્મવાળા ત્રસોને જ અને દોહદાદિ ત્રસ ધર્મવાળા વનસ્પતિઓને જ જીવપણાએ જાણે અને પૃથ્વી વગેરેને તો વાયુના ચલન વડે અને પોતાની મેળે ચલન વડે ત્રસપણાએ જ જાણે તથા સ્થાવરજીવપણાએ તો તેઓ સ્વીકારતાં નથી. 'રૂગ્વેતેહૈિં' તિ॰ આ હેતુથી ઉક્ત ચાર જીવનિકાયોને વિષે મિથ્યાત્વપૂર્વક દંડ–હિંસા તે મિથ્યા દંડ, તેને પ્રવર્તાવે છે અર્થાત્ તેના સ્વરૂપથી અજાણ હોઈને તે જીવો પ્રત્યે હણે છે અને અપલાપ કરે છે. આ સારાંશ છે. આ સાતમું વિભંગજ્ઞાન છે ૭. II૫૪૨॥ મિથ્યાદંડને પ્રવર્તાવે છે એમ કહ્યું અને દંડ તો જીવોને વિષે થાય છે, માટે યોનિના સંગ્રહથી જીવોને કહે છે— સત્તવિષે ગોજિસંહે પશત્તે, તનહા-અંડના, પોતના,ખરાઇના, રસના, સંસેવા, સંમુષ્ઠિમા, ૩શ્મિા । અંડા सत्तगतिता सत्तागतिता पन्नत्ता, तंजहा - अंडगे अंडगेसु उववज्जमाणे अंडतेर्हितो वा पोतजेहिंतो वा जाव उब्मिहिंतो वा उववज्जेजा, से चेव णं से अंडते अंडगत्तं विप्पजहमाणे अंडगत्ताते वा पोतगत्ताते वा जाव उब्मियत्ताते वा गच्छेज्जा । पोत्तगा सत्तगतिता सत्तागतित्ता, एवं चेव सत्तण्ह वि गतिरागती भाणियव्वा, जाव યુક્મિય ત્તિ ।। સૂ॰ ૧૪૩|| आयरियउवज्झायस्स णं गणंसि सत्त संगहद्वाणा पन्नत्ता, तंजहा - आयरियउवज्झाए गणंसि आणं वा धारणं वा सम्मं परंजित्ता भवति १, एवं जधा पंचट्ठाणे जाव आयरियउवज्झाए गणंसि आपुच्छियचारि यावि भवति नो अणापुच्छियचारि यावि भवति ५, आयरियउवज्झाए गणंसि अणुप्पन्नाई उवगरणाई सम्मं उप्पाइत्ता भवति ६, आयरियउवज्झाए गणंसि पुव्वुप्पन्नाई उवकरणाई सम्मं सारक्खित्ता संगोवित्ता भवति, णो असम्मं सारक्खित्ता संगोवित्ता भवति ७ । 159 Page #208 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७ स्थानकाध्ययने अण्डजादियोनिसंग्रहः गणसंग्रहेतरैपिण्डापानैषणावग्रहाद्याः ५४३-५४५ सूत्राणि आयरियउवज्झायस्स णंगणंसि सत्त असंगहठाणा पन्नत्ता, तंजहा-आयरियउवज्झाए गणंसि आणं वा धारण वा नो सम्म पउंजित्ता भवति १ । एवं जाव उवगरणाणं नो सम्म सारक्खेत्ता संगोवेत्ता भवति ७ ।। सू० ५४४।। सत्त पिंडेसणाओ पन्नत्ताओ सत्त पाणेसणाओ पन्नत्ताओ । सत्त उग्गहपडिमातो पन्नत्ताओ । सत्त सत्तिक्कया पण्णत्ता । सत्त महज्झयणा पण्णत्ता । सत्तसत्तमिया णं भिक्खुपडिमा एकूणपण्णत्ताते रातिदिएहिमेगेण य छण्णउतेणं भिक्खासतेणं अहासुत्तं (अहा अत्थं) जाव आराहिया वि भवति ।। सू० ५४५।। (મૂ૦) સાત પ્રકારે ઉત્પત્તિસ્થાનવિશેષ વડે જીવોના સંગ્રહરૂપ યોનિસંગ્રહ કહેલ છે, તે આ પ્રમાણે–અંડજોઇડાથી ઉત્પન્ન થયેલ પક્ષી વગેરે ૧, પોતજો–વસ્ત્રાકાર ચામડી વિશેષ વડે વીંટળાઈને ઉત્પન્ન થયેલા હાથી, વાગુલ વગેરે ૨; જરાયુજો–ગર્ભ (આળ) ના વીંટાવામાં જન્મેલા મનુષ્ય, ગાય વગેરે ૩, રસજો–બોળો કે કાંજી વગેરેમાં ઉત્પન્ન થયેલા ૪, સંસ્વદજો-પસીનાથી ઉત્પન્ન થયેલ યૂકા (જૂ), લીખ વગેરે પ, સમ્મચ્છિમ-કૃમિ વગેરે ૬ અને ઉભિજ્જ-ભૂમિને ભેદીને ઉત્પન્ન થયેલા ખંજનક વગેરે ૭. અંડજા સાત ગતિવાળા અને સાત આગતિવાળા કહેલા છે, તે આ પ્રમાણેઅંડજ–અંડજ સંબંધી આયુષ્યના ઉદયવાળો જીવ, અંડજોને વિષે ઉપજતો થકો અંડજોમાંથી અથવા પોતજોમાંથી, યાવતું ઉભિજ્જોમાંથી ઉત્પન્ન થાય, તે જ અંડજ, અંડજપણાને છોડતો થકો અંડજપણાએ અથવા પોતજાણીએ યાવતું ઉભિજ્જપણાએ જાય તેમાં ઉત્પન્ન થાય. પોતજો સાત ગતિવાળા અને સાત આગતિવાળા છે, એવી રીતે સાત પ્રકારના જીવભેદોને સાત ગતિ તથા આગતિ કહેવી. યાવત્ ઉભિજ્જ સુધી એમ જ છે. //પ૪૩/l આચાર્ય–ઉપાધ્યાયના ગચ્છમાં જ્ઞાનાદિના અથવા શિષ્યાદિના સંગ્રહરૂપ સાત સંગ્રહસ્થાનો કહેલા છે, તે આ પ્રમાણેઆચાર્ય-ઉપાધ્યાય, ગચ્છમાં વિધિના આદેશરૂપ આજ્ઞા અને અકૃત્યના નિષેધરૂપ ધારણાને સારી રીતે પ્રવર્તાવનાર હોય છે ૧, એવી રીતે જેમ પાંચમા સ્થાનકમાં કહ્યું છે તેમ અહિં કહેવું. તે હકીકત બતાવે છે–યથાયોગ્ય મોટા પ્રત્યે વંદન કરનારા હોય છે ૨, શાસ્ત્રને જાણનારાઓ શિષ્યોને ઉચિત કાળે સારી રીતે ભણાવનારા હોય છે ૩, ગ્લાન અને શૈક્ષના વૈયાવૃત્ય માટે સારી રીતે તત્પર હોય છે જ, આચાર્ય-ઉપાધ્યાય, ગચ્છને પૂછીને પ્રવૃત્તિ કરનાર હોય છે પરંતુ ગચ્છને પૂછડ્યા સિવાય પ્રવૃત્તિ કરનાર હોતા નથી ૫, નહિં મેળવેલ ઉપકરણોને નિર્દોષપણે મેળવનાર હોય છે ૬ અને આચાર્ય-ઉપાધ્યાય, ગચ્છમાં પૂર્વે મેળવેલ ઉપકરણના સારી રીતે રક્ષણ કરનાર અને ગોપવનાર હોય છે, પરંતુ જેમ તેમ ન રાખે છે. આચાર્ય-ઉપાધ્યાયના ગચ્છમાં સાત અસંગ્રહસ્થાનો કહેલા છે, તે આ પ્રમાણે–આચાર્યઉપાધ્યાય, ગચ્છમાં આજ્ઞા અથવા ધારણા પ્રત્યે સમ્યગૂ રીતે પ્રવર્તાવનાર હોય નહિ ૧, એવી રીતે યાવત્ ઉપકરણને સારી રીતે સાચવનાર કે ગોપવનાર હોય નહિ ૭. //પ૪૪ સાત પિંડેષણાઓ-આહાર લેવાના પ્રકાર કહેલ છે, તે આ પ્રમાણે—અસંતૃષ્ટા, સંસૃષ્ટા, ઉદ્ધતા, અલ્પલેપા, અવગૃહીતા, પ્રગૃહીતા અને ઉઝિતધર્મા. સાત પાણી સંબંધી એષણાઓ એમ જ કહેલી છે, પરંતુ ચોથામાં વિવિધપણું છે. સાત વસતિ સંબંધી અવગ્રહરૂપ અવગ્રહ પ્રતિમાઓ કહેલ છે. સાત સમકકો કહેલ છે, તે આ પ્રમાણે—સ્થાન સૌકક ૧, નિષેલિકીસમૈકક ૨, ઉચ્ચારપ્રશ્રવણવિધિસૌકક ૩, શબ્દસૌકક ૪, રૂપસમૈકક ૫, પરક્રિયાસતૈકક ૬, અન્યોન્યક્રિયાસતૈકક ૭. આ આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધને વિષે ચૂડારૂપ અધ્યયનવિશેષ છે. સાત મહાઅધ્યયનો કહેલા છે, તે આ પ્રમાણે—પંડરીક ૧, ક્રિયાસ્થાન ૨, આહારપરિજ્ઞા ૩, પ્રત્યાખ્યાનક્રિયા ૪, અનાચારશ્રુત ૫, આદ્રકકુમારીય ૬ અને નાલંદીય ૭. સુગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધમાં આ સાત અધ્યયનો છે. સસસસમિકા નામની ભિક્ષુપ્રતિમા ઓગણપચ્ચાસ અહોરાત્ર વડે તથા એક સોને છન્ન ભિક્ષાની દત્તિ વડે થાય છે. એ વિધિ વડે એ પ્રતિમા સૂત્રમાં કહ્યા પ્રમાણે, નિર્યુક્તિ વગેરે અર્થમાં કહ્યા પ્રમાણે કલ્પ પ્રમાણે આરાધન કરેલી થાય છે. //પ૪પી : 160 Page #209 -------------------------------------------------------------------------- ________________ ७ स्थानकाध्ययने अण्डजादियोनिसंग्रहः गणसंग्रहेतरैपिण्डापानैषणावग्रहाद्याः ५४३-५४५ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ (ટી0) 'સત્તવિદે' ફત્યા॰િ યોનિમિઃ—ઉત્પત્તિસ્થાનના વિશેષો વડે જીવોનો સંગ્રહ તે યોનિસંગ્રહ. તે સાત પ્રકારે છે અર્થાત્ યોનિ (ઉત્પત્તિસ્થાન) ના ભેદથી સાત પ્રકારના જીવો છે. અંડજા-પક્ષી, મત્સ્ય અને સર્પ વગે૨ે ૧, પોત–વસ્ત્રની માફક ઉત્પન્ન થયેલા અથવા વહાણથી ઉત્પન્ન થયેલાની જેમ (ખુલ્લા) જન્મેલા અર્થાત્ જરાયુ (જ૨) થી વીંટાયેલા નહિ તે પોતજો–હાથી, વાગુલ વગેરે ૨, જરામાં–ગર્ભ (આળ) ના વેષ્ટનમાં જન્મેલા અર્થાત્ ઓળથી વીંટાયેલા તે જરાયુજો–મનુષ્ય વગેરે ૩, રસતીમન એટલે બોડો, કાંજી વગેરેમાં ઉત્પન્ન થયેલ રસજો (ચલિતરસમાં બેઇંદ્રિય જીવો ઉપજે છે) ૪, પરસેવાથી ઉત્પન્ન થયેલા તે સંસ્વેદજો–ચૂકા વગેરે ૫, સમ્પૂર્ઝન વડે ઉત્પન્ન થયેલા તે સમ્પૂચ્છિમો-કૃમિ વગેરે ૬, ઉદ્ભિદો-ભૂમિના ભેદથી ઉત્પન્ન થયેલા તે ઉભેદજો, ખંજનક વગેરે ૭. હવે અંડજાદિની ગતિ આગતિનું પ્રતિપાદન ક૨વા માટે 'અંડયે' ત્યાદ્રિ સૂત્ર સમક છે તેમાં મરેલાઓને અંડજાદિ યોનિલક્ષણ સાત ગતિઓ છે જેઓને તે સાત ગતિવાળા, તથા એ જ અંડજાદિ સાત યોનિઓથી આગતિ–ઉત્પત્તિ છે જેઓને સાત આગતિવાળા. 'Ë જેવું' ત્તિ॰ જેમ અંડજોની સાત પ્રકારે ગતિ આગતિ કહી તેમ પોતજાદિ સહિત અંડજાદિ સાત જીવભેદોની ગતિ આગતિ કહેવી. 'ખાવ કમ્ભિય' ત્તિ સાતમા ઉભેદજ સૂત્ર પર્યંત. શેષ સુગમ છે. ||૫૪૩॥ પૂર્વે યોનિસંગ્રહ કહ્યો, માટે સંગ્રહના પ્રસ્તાવથી સંગ્રહસ્થાન સંબંધી સૂત્રને કહે છે—'આયરિ'ત્યાવિ આચાર્ય ઉપાધ્યાયના (આ સમાહારદ્વંદ અથવા કર્મધારય છે.) ગણ-ગચ્છમાં જ્ઞાનાદિના અથવા શિષ્યો સંબંધી સંગ્રહના સ્થાનો તે સંગ્રહસ્થાનો. આચાર્ય, ઉપાધ્યાય ગચ્છમાં વિધિવિષયક આદેશરૂપ આજ્ઞાનો અથવા નિષેધ વિષયક આદેશરૂપ ધારણાનો સમ્યક્ પ્રયોગ કરનારૃ હોય છે. એવી રીતે જ જ્ઞાનાદિનો સંગ્રહ અથવા શિષ્યોનો સંગ્રહ થાય. તેમ નહિ કરવાથી જ્ઞાનાદિનો નાશ જ થાય, જે પ્રસિદ્ધ જ છે. કહ્યું છે કે— जहिं नत्थि सारणा वारणा यै पडिचोयणा य गच्छम्मि । सो उ अगच्छो गच्छो, मोत्तव्वो संजमत्थीहिं ॥६॥ [બૃહ૫૦ ૪૪૬૪ TMિ] વીસરી ગયેલને સંભારી આપવું તે સારણા, અકર્તવ્યનો નિષેધ કરવો તે વારણા, વિપરીત રીતે પ્રવર્ત્તનારને સન્માર્ગે ચઢવાની પ્રેરણા કરવી તે ચોયણા અને નિષેધ કરેલ હોય છતાં તેમાં વારંવાર પ્રવર્ત્તનારને નિષ્ઠુર વચન વડે કહેવું તે પડિચોયણા. આ સારણાદિ જે ગચ્છમાં નથી તે ગચ્છ અગચ્છ જ છે, તેથી સંયમના અર્થી જીવોએ તેવા ગચ્છનો ત્યાગ કરવો યોગ્ય છે. (૬) 'Ë નહા પત્તાને' ત્તિ તત્ત્વેç_ आयरियउवज्झाए णं गणंसि अहाराइणियाए कितिकम्मं परंजित्ता भवति २ आयरियउवज्झाए गं गणंसि जे सुयपज्जवजाते धारेइ ते काले काले सम्मं अणुप्पवाइत्ता भवइ ३ आयरियउवज्झाए णं गणंसि गिलाणसेहवेयावच्चं सम्मं अब्भुट्टित्ता भवइ ४ आयरियउवज्झाए णं गणंसि आपुच्छियचारि यावि भवइ, नो अणापुच्छियचारी ५ (खानो શબ્દાર્થ મૂલાર્થમાં લખેલ છે) (પાછળના) બે સ્થાન તો અહિં જ કહેલ છે, તેની વ્યાખ્યા સુગમ જ છે. વિશેષ એ કે–આપ્રચ્છન્ન એટલે ગચ્છને પૂછવું. કહ્યું છે કે— सीसे जइ आमंते, पडिच्छगा तेण बाहिरं भावं । अह इयरे तो सीसा, ते वि समत्तंमि गच्छंति ||७|| तरुणा बाहिरभावं, न य पडिलेहोवही ण कीकम्मं । मूलगपत्तसरिसगा, परिभूया वच्चिमो थेरा ॥८॥ [બૃહત્સં॰ ૪૭-૧૮ ઓષ નિ॰ ૨૩૪-રૂ ત્તિ] આચાર્યે બધાય ગચ્છવાસી સાધુઓને આમંત્રીને ક્ષેત્રની તપાસ કરનાર સાધુઓને મોકલવા, પરંતુ જો બધાયને આમંત્રણ ન કરે તો જે દોષો થાય તે બતાવે છે. જો આચાર્ય કેવલ શિષ્યોને આમંત્રણ કરે તો પ્રતીચ્છકો-ભણવાની ઇચ્છાવાળા · અન્ય મુનિઓ આમંત્રણ ન કરવાથી બાહ્ય ભાવને પામે. અહો! આ આચાર્યને બધાય કાર્યમાં પોતાના શિષ્યો જ પ્રમાણભૂત 161 Page #210 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७ स्थानकाध्ययने अण्डजादियोनिसंग्रहः गणसंग्रहेतरैपिण्डापानैषणावग्रहाद्याः ५४३-५४५ सूत्राणि છે પરંતુ અમે નથી; તેથી રાગદ્વેષ વડે આચાર્ય દૂષિત હોવાથી એમની પાસે કોણ રહે? અને જો શિષ્ય સિવાય બીજા પ્રતીચ્છકોને આમંત્રણ કરે તો શિષ્યો બાહ્ય ભાવને પામે. તે વિચારે –પ્રતીચ્છકો જ એમના કૃપાપાત્ર છે તો અમે શા માટે ગુરુની સેવા કરીએ? અને તે પ્રતીચ્છકો તો સૂત્રાર્થ ગ્રહણની સમાપ્તિ થયે છતે પોતાના ગચ્છમાં ચાલ્યા જાય છે તેથી આચાર્ય, શિષ્યો અને પ્રતીચ્છકો ઉભયથી ભ્રષ્ટ થાય છે. વળી જો વૃદ્ધોને આમંત્રણ કરે તો તરુણો બાહ્ય ભાવને પામે અને ગુરુની અથવા ક્ષેત્રની તપાસ કરનારા સાધુઓના ઉપકરણોની પ્રત્યુપેક્ષા કરે નહિ તથા કૃતિકર્મ (વંદન) અને ભક્તપાનનું લાવવું વગેરે કરે નહિ અને આવા પ્રકારના ભયથી તરુણોને જ પૂછે અને વૃદ્ધોને ન પૂછે તો વૃદ્ધો વિચારે કે-અમે મૂળાના પત્ર સરખા અસારે થયા તેથી અમે પરાભવને પામીએ છીએ માટે ગચ્છાંતરમાં જઈએ માટે જો બધા મુનિઓને ન પૂછે તો ઘણા દોષો થાય છે તેથી સર્વને પૂછવું તે જ હિતાવહ છે. (૭-૮) 'અણુપ્રશ્નારૂં તિ નહિ મેળવેલા વસ્ત્રપાત્રાદિ ઉપકરણોને સમ્યગૂ એષણાદિ શુદ્ધિ વડે ઉત્પન્ન કરનાર થાય છે ૬.. સંરક્ષયિતા–ચોરાદિથી ઉપાય વડે સંરક્ષણ કરનાર થાય છે, સાપયિતા–સાગારિક-ગૃહસ્થથી અલ્પ કરવા વડે અર્થાત્ તેને ખબર ન પડે તેમ અથવા મલિનતાથી રક્ષણ કરવા વડે સારી રીતે ગોપાવનાર હોય છે ૭. એવી રીતે સંગ્રહસ્થાનથી વિપર્યભૂત અસંગ્રહસૂત્ર પણ વિચારવું. //પ૪૪ો. અનંતર આજ્ઞા પ્રત્યે પ્રયુજનાર નહિ હોય એમ કહ્યું અને આજ્ઞા તો પિંડેષણાદિ વિષયવાળી છે માટે પિંડેષણાદિ સૂત્રષકને કહે છે. 'સત્ત fપડેસVIIક' પિંડ એટલે સિદ્ધાંતની ભાષાએ ભોજનની એષણાલેવાના પ્રકારો તે પિંડેષણા. તે આ પ્રમાણે— संसट्ठ १ मसंसट्ठा २. उद्धड ३ तह अप्पलेविया ४ चेव । उग्गहिया ५ पग्गहिया ६, उज्झियधम्मा य ७ सत्तमिया ।।९।। સંસૃષ્ટ, અસંસૃષ્ટ, ઉદ્ધતા, અલ્પલપા, અવગૃહીતા, પ્રગૃહીતા, ઉક્તિધ આ સાતમી પિંડેષણા જાણવી. (૯) આ ગાથાની વ્યાખ્યા સ્વયં ટીકાકાર કરે છે–અહિં અસંતૃષ્ટા હાથ અને પાત્ર વડે વિચારવી. 'મસંસ હત્યે અસંસર્વે મત્તે, અવરવિત્તિ વૃત્ત મવરૂ' અર્થાત્ નહિ ખરડાયેલ હાથ અને નહિ ખરડાયેલ-પાત્ર હોય, એવી રીતે અપાયેલું ગ્રહણ કરવાથી પહેલી અસંસૃષ્ટા થાય છે. (મુખથી સુખે ઉચ્ચારણ કરવા સારુ ગાથામાં અન્યથા પાઠ છે) ૧, બીજી સંસૃષ્ટા હાથ અને પાત્રથી વિચારવી 'સંસટ્ટે હત્યે સંદ્દે મત્તે, રવિત્તિ વત્ત મવ' ખરડાયેલ હાથ અને ખરડાયેલ પાત્ર વડે અપાયેલું ગ્રહણ કરવાથી બીજી સંસૃષ્ટા થાય છે , ઉદ્ધતા-સ્થાલી વગેરેમાં પોતાના યોગ વડે પીરસવા માટે ભોજનજાત (પ્રકાર) કાવ્યું હોય તેમાંથી 'સંસટ્ટે હત્યે અસંસદૃ મને સંસદ્ વા મને સંસદ્ વા હલ્થ' અર્થાતુ નહિ ખરડાયેલ હાથ, નહિ ખરડાયેલ પાત્ર અથવા ખરડાયેલ પાત્ર કે ખરડાયેલ હાથ હોય એવી રીતે ગ્રહણ કરવાથી ત્રીજી ૩, ચોથી અલ્પલેપા. અહિં અલ્પ શબ્દ અભાવવાચક છે અર્થાત્ નિર્લેપ પૃથક્ (પૌવા) વગેરે લેવાથી ચોથી ૪, અવગૃહીતા-ભોજનકાળમાં શરાવ વગેરેમાં ગ્રહણ કરેલ જ જે ભોજન હોય તેમાંથી લેવાથી પાંચમી ૫, પ્રગૃહીતા એટલે ભોજનવેળાએ દેવા માટે ઉદ્યત થયેલાએ (પીરસવાને અર્થે) હસ્તાદિ વડે ગ્રહણ કરેલ ભોજનજાત હોય અથવા પોતાના હસ્તાદિ વડે ભોજન કરવા માટે જે આહાર લીધો હોય તે લેવાથી છઠ્ઠી ૬, ઉન્દ્રિતધમ-જે પરિત્યાગ કરવા યોગ્ય ભોજન હોય, જેને અન્ય દ્વિપદ વગેરે (શ્રમણ માહણાદિ) ઇચ્છે નહિ તેવું અથવા અર્ધ્વ છોડેલો આહાર ગ્રહણ કરવાથી સાતમી ૭. આ રહસ્ય છે. પાનક (પાણી) ની એષણા એ જ છે. વિશેષ એ કે ચોથી અલ્પલેવામાં વિવિધપણું છે, તેમાં આયામ-ઓસામણ, સોવીરક-કાંજી આદિ (ઉષ્ણોદક, તંદુલાદક) નિર્લેપ જાણવું. (અક્ષરસ, દ્રાક્ષજલ, આંબલવાણી લેપકત છે, તે લેવા યોગ્ય નથી.) ‘૩Vદપનિ ત્તિ ગ્રહણ કરાય છે તે અવગ્રહ અર્થાત્ વસતિ. તે વિષયમાં પ્રતિમા-અભિગ્રહો તે અવગ્રહપ્રતિમા. 1. ગાથામાં પ્રથમ સંસૃષ્ટા પછી અસંસૃષ્ટા છે. 2, વાલ, ચણાદિ. 162 Page #211 -------------------------------------------------------------------------- ________________ ७ स्थानकाध्ययने अण्डजादियोनिसंग्रहः गणसंग्रहेतरैपिण्डापानैषणावग्रहाद्याः ५४३-५४५ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ તેમાં “આવા પ્રકારનો ઉપાશ્રય મારે ગ્રહણ કરવો પણ બીજા પ્રકારનો નહિ.” એવી રીતે પ્રથમથી જ વિચારીને તેને જ યાચીને લેવાથી પ્રથમા ૧, જે સાધુને આવો અભિગ્રહ હોય છે તે કહે છે-“હું નિશ્ચય આ સાધુઓને વાસ્તે અવગ્રહને ગ્રહણ કરીશ અને બીજાઓના ગ્રહણ કરેલ અવગ્રહ હોતે છતે તેમાં વાસ કરીશ' આવા અભિગ્રહવાળાને બીજી, પહેલી સામાન્યથી છે અને બીજી તો ગચ્છમાં રહેલા સાંભોગિક અને અસાંભોગિક એવા ઉદ્યત વિહારી મુનિઓને છે, જે માટે તેઓ એક બીજાને અર્થે યાચે છે , ત્રીજી આ પ્રમાણે—બીજાને અર્થે હું યાચીશ પરંતુ બીજાઓએ ગ્રહણ કરેલ વસતિમાં હું રહીશ નહિ. આ પ્રતિમા તો અહા' (યથા) નંદિક સાધુઓને હોય છે, જે માટે તે સાધુઓ અવશેષ રહેલ સૂત્રને આચાર્ય પાસેથી (ભણવા સારુ) ઇચ્છતો થકી આચાર્યને અર્થે વસતિ યાચે છે ૩, ચતુર્થી-વળી હું બીજાઓને અર્થે વસતિને યાચીશ નહિ પરંતુ બીજાઓએ ગ્રહણ કરેલ વસતિને વિષે રહીશ, આ પ્રતિમા તો ગચ્છમાં જ જિનકલ્પાદિના (સ્વીકારો માટે પરિકમ્મ (પૂર્વ સેવા) કરનારા અભ્યઘત વિહારી સાધુઓને હોય છે જ, પાંચમી-હું પોતાના વાસ્તે અવગ્રહને ગ્રહણ કરીશ પરન્તુ બીજા બે, ત્રણ, ચાર, પાંચને વાસ્તે નહિ, આ પ્રતિમા જિનકલ્પિકને હોય છે પ, છઠ્ઠી-હું જે સંબંધી અવગ્રહને ગ્રહણ કરીશ તે સંબંધી જો કટ (સાદડી) વગેરે તારક હોય તો ગ્રહણ કરીશ, નહિતર ઉત્કટક (ઉભડક) અથવા નિષણ (કાયોત્સર્ગ) ના એક ભેદમાં અથવા બેસીને રાત્રિને વ્યતીત કરીશ. આ છઠ્ઠી પણ જિનકલ્પિકાદિને હોય છે ૬, આ જ પૂર્વોક્ત સપ્તમી છે. વિશેષ એ કે-પાથરેલ જ શિલાદિકને ગ્રહણ કરીશ, પણ બીજું નહિ ૭. આ સૂત્રત્રાર્થ કોઈક સૂત્રપુસ્તકમાં જ દેખાય છે. 'સાસરિય’ ત્તિ ઉદેશક ન હોઈને એક સરપણાએ એક્કો-અધ્યયનવિશેષો, આચારાંગ સૂત્રના દ્વિતીય શ્રુતસ્કંધમાં ચૂડારૂપ એવા તે સમુદાયથી સાત છે તેને લઈને સતૈકકો કહેવાય છે, તેનું એક પણ અધ્યયન સૌકક કહેવાય છે, તેમજ નામ હોવાથી એવી રીતે તે સાત છે. પ્રથમ સ્થાનસતૈકક, બીજો નૈષધિકીસતકેક, ત્રીજો ઉચ્ચારપ્રશ્રવણવિધિસતૈકક, ચોથો શબ્દસમૈકક, પાંચમો રૂપસમૈકક, છઠ્ઠો પરક્રિયાસમૈકક અને સાતમો અન્યોન્યક્રિયાસમૈકક છે. 'સત્ત મલ્ફિયા' ત્તિ સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધમાં મહાન્તિ-પ્રથમ શ્રુતસ્કંધના અધ્યયનોથી (ગ્રંથથી) મોટા અધ્યયનો તે મહાઅધ્યયનો, તેના નામ આ પ્રમાણે–પુંડરીક ૧, ક્રિયાસ્થાન ૨, આહારપરિજ્ઞા ૩, પ્રત્યાખ્યાનક્રિયા ૪, અનાચારશ્રત પ, આર્તકકુમારીય ૬ અને નાલંદીય ૭, 'સત્તસમય' ૦િ સપ્તસતમ-ઓગણપચાસ દિવસો છે જેણીમાં તે સસસસમિકા, તે પ્રતિમા, સાત દિવસના સાત સપ્તક વડે યથોત્તર-આગળ આગળ વધતી જતી દત્તિઓ વડે થાય છે. તેમાં પ્રથમ સપ્તકમાં એક દત્તિ ભક્તની અને એક દત્તિ પાણીની પાવતુ સપ્તમ સપ્તકમાં બન્નેની સાત-સાત દત્તિઓ હોય છે. ભિક્ષુની પ્રતિમા–સાધુનો અભિગ્રહવિશેષ, તે ઓગણપચાસ અહોરાત્ર વડે થાય છે, કેમ કે સાત સતક એટલે ઓગણપચાસ જ થાય. વળી એક સો છન્ન ભિક્ષા (દત્તિ) થાય કેમ કે પ્રથમ સપ્તકમાં સાત, બીજામાં તેથી બમણી ચૌદ વગેરે યાવત્ સાત સપ્તકમાં ઓગણપચાસ હોય છે. બધી એકત્ર કરતાં એક સો છશું થાય છે. ભક્તની ભિક્ષા (દત્તિ) એટલી છે અને પાણીની ભિક્ષા પણ એટલી જ છે પરંતુ તે અહીં ગણેલ નથી. એનું સ્વરૂપ આ પ્રમાણે– पडिमासु सत्तगा सत्त, पढमे तत्थ सत्तए । एक्केक्कं गिण्हए भिक्खं, बिइए दोन्नि दोनि ऊ ॥१०॥ एवमेक्कक्कियं भिक्खं, छुभेज्जेक्केक्कसत्तए । गिण्हई अंतिमे जाव, सत्त सत्त दिणे दिणे ॥११॥ अहवाएक्कक्कियं दत्ति, जा सत्तेक्केक्कसत्तए । आएसो अत्थि एसो वि, सिंहविक्कमसन्निभो ।।१२।। પ્રથમ સપ્તકમાં દરરોજ એક એક દત્તિ લેવાથી સાત, બીજામાં બે બે લેવાથી ચૌદ, ત્રીજામાં એકવીશ, ચોથામાં અઢાવીશ, પાંચમામાં પાંત્રીશ, છઠ્ઠામાં બેંતાલીશ અને સાતમા સતકમાં સાત સાત દત્તિ દરરોજ લેવાથી ઓગણપચાસની. સંખ્યા થાય છે. અથવા બીજી રીતે એકેકા સતકમાં એકેક દત્તિને ઘટાડવી અર્થાતુ વિપરીત ક્રમથી લેવી તે પેલા સપ્તકમાં ઓગણપચાસ યાવતું સાતમા સતકમાં સાત થાય, આ આદેશ (કથન) પણ સિંહની ગતિ માફક છે. એકંદર બન્ને રીતે એક સો. 1. પ્રવચનસારોદ્ધારમાં યથાલદિક મુનિનો કલ્પ બતાવેલ છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७ स्थानकाध्ययने पृथ्वीघनवातादिसप्तकानि ५४६ सूत्रम् છન્ને દત્તિ થાય છે. (૧૦-૧૧-૧૨) 'મહાસત્ત’ ત્તિ યથાસૂત્ર-સૂત્રને ઉલ્લંઘન ન કરવા વડે યાવત્ શબ્દથી 'મહાકલ્ય” યથાર્થ-નિયુક્તિ વગેરે વ્યાખ્યાને ઉલ્લંઘન ન કરવા વડે 'મહાતવં'—યથાતત્ત્વ-સસસસમિકા એ નામના અર્થને ઉલ્લંઘન ન કરવા વડે અર્થાત્ નામને સત્યાર્થ કરવા વડે, મહામ' –ક્ષાયોપથમિક ભાવરૂપ માર્ગને ઉલ્લંઘન ન કરવા વડે અર્થાત્ ઔદયિકભાવ (પ્રમાદાદિ) માં ન જવા વડે 'દાવU' યથાકલ્પ અર્થાત્ કલ્પનીયતે ઉલ્લંઘન ન કરવા વડે અથવા પ્રતિમાના સમ્યગૂ આચારોને ઉલ્લંઘન ન કરવા વડે ‘સમું '—કાયાની પ્રવૃત્તિ વડે પરંતુ મનમાત્રથી જ નહિ, બાસિયા' ધૃષ્ટા–સ્વીકાર કાળમાં વિધિ વડે ગ્રહણ , કરેલી, 'પનિયા’ ફરી ફરીને ઉપયોગપૂર્વક પ્રતિજાગરણ-સંભારવા વડે રક્ષણ કરેલી, 'સોદિયા’ શમિતા–પ્રતિમાની સમાપ્તિમાં ગુરુ વગેરેને આપીને શેષ ભોજનના આસેવન (વાપરવા) વડે અથવા 'શોધિતા'—અતિચારને ટાળવા વડે કે તેને આલોવવા વડે. "તરિયા’–તીર–પારને પહોંચાડેલી, કાળની અવધિ પૂર્ણ થયે છતે પણ તેમાં કિંચિત્ કાળ (અધિક) રહેવા વડે, 'ઝિટ્ટિયા' #ીર્તિતા–પારણાને દિવસે ‘આ અભિગ્રહવિશેષ આ પ્રતિમામાં મેં કર્યો હતો અને તે આરાધેલ છે, હમણાં હું , છૂટો છું એવી રીતે ગરુની સમક્ષ કીર્તન કરવાથી, 'બારિયા'—આ ઉક્ત સંપૂર્ણ પ્રકારો વડે પૂર્ણ કરેલી તે આરાધિતા હોય છે. પ્રત્યાખ્યાનની અપેક્ષાએ અન્યત્ર એઓનું વ્યાખ્યાન આ રીતે જાણવું.. उचिए काले विहिणा, पत्तं जं फासियं तयं भणियं । तह पालियं तु असई,सम्म उवओगपडियरियं ।।१३।। गुरुदाणसेसभोयणसेवणयाए उ सोहियं जाण । पुन्ने वि थेवकालावत्थाणा तीरियं होइ ।।१४।। भोयणकाले अमुगं, पच्चक्खायं ति भुंज किट्टिययं । आराहियं पयारेहिं, सम्ममेएहिं निट्ठवियं ।।१५।। ઉચિત કાળે વિધિ વડે જે પચ્ચખ્ખાણ ગ્રહણ કર્યું તે સ્પર્શેલું કહેવાય છે અર્થાત્ સાધુ કે શ્રાવક, પ્રત્યાખ્યાનના સ્વરૂપને સારી રીતે જાણનાર સૂર્યોદય થયે છતે જ (સ્વ) આત્માની સાક્ષીએ અથવા ચૈત્ય કે સ્થાપનાચાર્યની સાક્ષીએ પોતે સ્વીકારેલ વિવક્ષિત પ્રત્યાખ્યાનને ચારિત્રપાત્ર ગુરુની સમીપ અંજલિ જોડીને લઘુતર સ્વર વડે ગુરુ વચન પ્રત્યે બોલતો થકો પ્રત્યાખ્યાન સ્વીકારે છે ત્યારે સ્પષ્ટ કહેવાય છે અર્થાતુ ગુરુ “પચ્ચખાઈ’ કહે ત્યારે પચ્ચખામિ' ઇત્યાદિ કહે (ગુરુ પ્રત્યાખ્યાન આપતાં હોય ત્યારે જો પ્રત્યાખ્યાન આવડતું હોય તો મનમાં એ પાઠને બોલવો જોઈએ. અને ન આવડતું હોય તો પચ્ચખામિ અને વોસિરામિ તો અવશ્ય બોલવું જોઈએ.) ૧, સતત ઉપયોગપૂર્વક સાવધાન રહેલને પાલિત થાય છે ૨, ગુરુને આપીને શેષ ભોજન કરવા વડે શોભિત થાય છે ૩, પ્રત્યાખ્યાનનો કાળ પૂર્ણ થયે છતે પણ સ્તોક કાળ સ્થિર રહેવાથી તિરિત થાય છે ૪, ‘ભોજનકાળમાં મેં અમુક પ્રત્યાખ્યાન કર્યું હતું એમ સ્મરણ કરીને ભોજન કરનારને કીર્તિત થાય છે ૫, આ બધા પ્રકારો વડે . નિષ્ઠા પાર પહોંચાડેલને આરાધિત થાય છે. (૧૩-૧૪-૧૫) //પ૪પો. સપ્ત સમમિકાદિ પ્રતિમા તો પૃથિવીમાં જ કરાય છે, માટે પૃથિવીને પ્રતિપાદન કરવા સારુ સૂત્રકાર કહે છેअधेलोगे णंसत्त पुढवीओ पन्नत्ताओ,सत्त घणोदधीतो पन्नत्ताओ, सत्त घणवाता पन्नत्ता, सत्त तणुवाता पन्नत्ता, सत्त उवासंतरा पन्नत्ता। एतेसुणं सत्तसु उवासंतरेसु सत्त तणुवाया पतिहिता। ऐतेसुणं सत्तसु तणुवातेसु सत्त घणवाता पतिहिता। एएसु णं सत्तसु घणवातेसु सत्त घणोदधी पतिट्ठिता। एतेसु णं सत्तसु घणोदधीसु पिंडलगपिहुलसंठाणसंठिताओ सत्त पुढवीओ पन्नत्ताओ, तंजहा–पढमा जाव सत्तमा । एतासि णं सत्तण्हं પુઢવી સત્ત મજ્જા પન્ના, તન–પા, વંસા, સેના, બંનVI, રિ, મણી, માધવતી ! તાસિ | सत्तण्हं पुढवीणं सत्त गोत्ता पन्नत्ता, तंजहा–रतणप्पभा, सक्करप्पभा, वालुयप्पभा, पंकप्पभा, धूमप्पभा, तमा, તમતમાં | સૂ૦ ૧૪૬ાા (મૂળ) અધોલોકમાં સાત પૃથ્વીઓ કહેલી છે. સાત ઘનોદધિઓ કહેલ છે, સાત ઘનવાતો કહેલ છે, સાત તનુવાતો (વાયુઓ) 164 Page #213 -------------------------------------------------------------------------- ________________ ७ स्थानकाध्ययने वायुसंस्थानभयानि केवलित्वकेवत्विज्ञानहेतवः ५४७-५५० सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ કહેલ છે, સાત આકાશાંતરો કહેલા છે. આ સાત આકાશના અંતરોમાં સાત તનુવાતો રહેલા છે, આ સાત તનુવાતોમાં સાત ઘનવાતો રહેલા છે, આ સાત ઘનવાતોને વિષે સાત ઘનોદધિઓ રહેલા છે, આ સાત ઘનોદધિઓને વિષે પટલક પુષ્પભાજન-પુષ્પની છાબડીની માફક સ્થૂલ સંસ્થાન વડે રહેલ સાત પૃથિવીઓ રહેલી છે, તે આ પ્રમાણે— પ્રથમા યાવત્ સપ્તમી. આ સાત પૃથ્વીઓના સાત નામો કહેલા છે, તે આ પ્રમાણે—ઘ, વંશા, શૈલા, અંજના, રિષ્ટા, મઘા અને માઘવતી. આ સાત પૃથિવીઓના સાત ગોત્રો કહેલા છે, તે આ પ્રમાણે—રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા અને તમસ્તમઃપ્રભા. ।।૫૪૬।। (ટી૦) 'અને તોપ' ત્યાદ્રિ અધોલોકના ગ્રહણથી ઊર્ધ્વલોકમાં પણ પૃથ્વીની સત્તા જણાય છે, ત્યાં એક ઈષપ્રાક્ભારા નામની પૃથ્વી છે. અહિં જો કે પ્રથમ પૃથ્વીના ઉપરના નવ સો યોજન તિર્યલોકમાં હોય છે, તો પણ દેશથી ઊણી છતાં પણ પૃથ્વી છે તેથી દોષ નથી. આ સાત પૃથ્વીઓ ક્રમથી જાડાઈથી એક લાખ ને એંશી હજાર યોજન વગેરે પ્રમાણવાળી છે. કહ્યું છે કે पढमा असीइसहस्सा १, बत्तीसा २ अट्ठवीसा ३ वीसा य ४ । †, अट्ठार ५ सौल ६ अट्ठ य ७, सहस्स लक्खोवरिं कुज्जा ॥१५॥ [બૃહત્સં૦ ૨૪૨ રૂતિ] પ્રથમ પૃથ્વી એક લાખને એંશી હજાર, બીજી એક લાખને બત્રીશ હજાર, ત્રીજી એક લાખને અઠ્યાવીશ હજાર, ચોથી એક લાખને વીશ હજાર, પાંચમી એક લાખને અઢાર હજાર, છઠ્ઠી એક લાખને સોળ હજાર તથા સાતમી એક લાખને આઠ હજાર યોજનની જાડાઈવાળી છે. (૧૫) અધોલોકના અધિકારથી અધોલોક સંબંધી વસ્તુના સૂત્રો યાવત્ બાદર સૂત્રથી પહેલાના સૂત્ર પર્યંતના સૂત્રો સુગમ છે. વિશેષ એ કેધનોદધીઓનું બાહલ્ય (જાડાઈપણું) વીશ હજા૨ યોજન છે અને ઘનવાયુઓ, તનુવાયુઓ તથા આકાશાંતરોનું બાહત્ય અસંખ્યાત યોજન છે. કહ્યું છે કે— सव्वे वीससहस्सा, बाहल्लेणं घनोदधी नेया । सेसाणं तु असंखा, अहो अहो जाव सत्तमिया ||१६|| [બૃહત્સં॰ ૨૪૨TM] સર્વ ઘનોદધી જાડાઈમાં વીસ હજાર યોજન છે. અને શેષ ઘનવાયુ આદિ અસંખ્ય યોજન જાડાઈમાં નીચે સાતમી નરક પૃથ્વી સુધી જાણવાં. (૧૬) છત્રને અતિક્રમીને છત્ર તે છત્રાતિચ્છત્ર, તેના જેવું સંસ્થાન-આકાર અર્થાત્ નીચેનું છત્ર મોટું અને ઉપરનું નાનું, એવા આકારે રહેલા તે છત્રાતિચ્છત્ર સંસ્થાનસંસ્થિતા. તાત્પર્ય એ છે કે–સાતમી પૃથ્વી સાત રાજ વિસ્તારવાળી છે. છઠ્ઠી વગેરે તો એકૈક રાજ હીન છે અર્થાત્ છેવટે પહેલી નરક એક રાજની છે. કોઈક પ્રતમાં 'પિંડાળવિદ્યુતસંડાળસંનિયા' આવો પાઠ છે ત્યાં પિંડલગ એટલે પટલક પુષ્પભાનજ (છાબડી) ની માફક પહોળા સંસ્થાન વડે સંસ્થિતા-રહેલ તે પટલકપૃથુલસંસ્થાન– સંસ્થિતા જાણવી. 'પૃથુતપૃથુતસંસ્થાનસંસ્થિતા' એવો પણ કોઈક પ્રતમાં પાઠ છે તે સ્પષ્ટ જ છે. 'નામધેન્ન' ત્તિ નામો. 'મોત્ત' ત્તિ॰ ગોત્રો, તે પણ નામો છે પરંતુ નામ પ્રમાણે ગુણયુક્ત અર્થવાળા ગોત્રો છે અને ઘમ્માદિ નામો તો જુદા છે અર્થાત્ તે સાર્થક નથી, સામાન્યતઃ છે. સાર્થક તો સુખે સમજવા યોગ્ય છે. I૫૪૬॥ સાત અવકાશાંતરો પૂર્વે પ્રરૂપાયા, તેઓને વિષે બાદર વાયુઓ હોય છે માટે તેની પ્રરૂપણાને અર્થે કહે છે— સત્તવિહા વાયરવાડાયા પન્નત્તા, તંનહા-પાતીવાતે, પડીળવાતે, વહિવાતે, વીવાતે, કહેવાતે, અહેવાતે, विदिसिवा ।। सू० ५४७।। સત્ત સંડાળા પન્નત્તા, તંનહા–વીદે, રહસ્તે, વધે, તસે, ત્રણે, વિદ્યુતે, મિંડત્તે । સૂ॰ ૧૪૮।। 165 Page #214 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७ स्थानकाध्ययने वायुसंस्थानभयानि केवलित्वकेवत्विज्ञानहेतवः ५४७-५५० : सूत्राणि સત્ત મયદાળા પશત્તા, તંનજ્ઞા-હોમતે, પરતો મતે, આવા મતે, બમ્હામત્તે, વેયખાતે, મરામતે, असिलोगभते ।। सू० ५४९ ।। सत्तहिं ठाणेहिं छउमत्थं जाणेज्जा, तंजहा-पाणे अतिवातेत्ता भवति, मुसं वदित्ता भवति, अदिन्नमातित्ता મતિ, સદ્-રિસ-રસ-રૂવ-બંધે આસાવેત્તા મતિ, પૂતાતારમનુવૃદેત્તા મવતિ,મં સાવખંતિ પાવેત્તા, पडिसेवेत्ता, भवति, णो जधावादी तधाकारी यावि भवति । सत्तहिं ठाणेहिं केवली जाणेज्जा, तंजहा - णो पाणे अतिवातेत्ता भवति जाव जधावादी तधाकारी यावि भवति ॥ ५५० ।। (મૂળ) સાત પ્રકારના બાદર વાયુકાયિકો કહેલા છે, તે આ પ્રમાણે—પૂર્વનો વાયુ ૧, પશ્ચિમનો વાયુ ૨, દક્ષિણનો વાયુ ૩, ઉત્તરનો વાયુ ૪, ઊંચો વાયુ ૫, અધોવાયુ ૬ અને વિદિશાનો વાયુ ૭. II૫૪૭॥ સાત સંઠાણો કહેલા છે, તે આ પ્રમાણે—દીર્ઘ-લાંબું ૧, ડ્રસ્વ (ટૂંકુ) ૨, વર્તુલ-ગોળાકાર ૩, વ્યસ–શીંગોડાના આકારે અર્થાત્ ત્રિકોણ ૪, ચતુરસ–ચોખૂણું ૫, પૃથુલ-પહોળું ૬, પરમંડળ–વલયના જેવા આકારવાળું ૭. II૫૪૮૫ સાત ભયના સ્થાનો કહેલા છે, તે આ પ્રમાણે—ઈહલોક ભય-મનુષ્યને અન્ય મનુષ્યથી ઉત્પન્ન થયેલ ૧; પરલોકભયવિજાતીય તિર્યંચાદિથી ઉત્પન્ન થયેલ ૨, આદાનભય-ધનને અર્થે ચોરાદિથી ઉત્પન્ન થયેલ ૩, અકસ્માત્મય-બાહ્ય નિમિત્ત સિવાય વીજળી વગેરેથી ઓચિંતો થયેલ ૪, વેદનાભય-જ્વરાદિની પીડાથી ઉત્પન્ન થયેલ પ, મરણભય ૬ અને અપકીર્ત્તિનો ભય ૭. ॥૫૪૯॥ બોલનાર સાત હેતુભૂત સ્થાનો વડે છદ્મસ્થને જાણી શકાય, તે આ પ્રમાણે—જીવોનો વિનાશ કરનાર હોય છે ૧, મૃષા હોય છે ૨, અદત્ત લેનાર હોય છે ૩, શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધનો ભોગવનાર હોય છે ૪, પૂજા સત્કારને અનુમોદનાર હોય છે અર્થાત્ પૂજા સત્કાર થવાથી રાજી થાય છે ૫, ‘આ સાવદ્ય-પાપસહિત છે’ એમ પ્રરૂપીને પણ આધાકર્માદિ દોષને સેવનાર હોય છે ૬, જેવું બોલે છે તેવું આચરણ કરનારો હોતો નથી ૭. આ સાત લક્ષણ વડે છદ્મસ્થને જાણીએ, સાત લક્ષણ વડે કેવલીને જાણીએ. તે આ પ્રમાણે—પ્રાણીઓનો વિનાશ કરનાર હોતો નથી યાવત્ જેવું બોલે છે તેવું આચરણ પણ કરનાર હોય છે. ૫૫૦ (ટી૦) 'સત્તવિહા વાયરે' ત્યાવિ॰ સૂક્ષ્મ વાયુઓમાં ભેદ નથી તેથી બાદ૨નું ગ્રહણ કરેલ છે. ભેદ તો દિશા અને વિદિશાઓના ભેદથી સ્પષ્ટ જ છે. I૫૪૭|| વાયુઓ અદૃશ્ય જ છે તો પણ સંસ્થાનવાળા અને ભયવાળા છે, માટે સંસ્થાન અને ભયસૂત્ર કહ્યાં છે. સંસ્થાનસૂત્રો અને ભયસૂત્રો પ્રસિદ્ધ છે. તેના વિશેષરૂપ પ્રતરઘન વગેરે અન્ય (શાસ્ત્ર) થી જાણવા. I૫૪૮॥ 'સત્ત મયદાને' ત્યાદ્િ॰ મોહનીયની પ્રકૃતિથી ઉત્પન્ન થયેલ આત્માનો (વિકૃત) પરિણામ તે ભય. તેના સ્થાનો આશ્રયો તે ભયસ્થાનો. તેમાં મનુષ્યાદિકને સ્વજાતીય અન્ય મનુષ્યાદિથી થયેલ ભય તે ઇહલોકભય. અહિં અધિકૃત ભયવાળાની જાતિને વિષે જે લોક તે ઇહલોક, તેથી જે ભય તે ઇહલોકભય. આ વ્યુત્પત્તિ છે ૧, વિજાતીય-તિર્યંચ, દેવાદિથી મનુષ્યાદિને જે ભય થાય છે તે પરલોકભય ૨, ગ્રહણ કરાય છે તે આદાન અર્થાત્ ધન, તેના અર્થે ચોરાદિથી થતો જે ભય તે આદાનભય ૩, અકસ્માતથી જ–બાહ્ય નિમિત્તની અપેક્ષા સિવાય ઘર વગેરમાં જ રહેલાને રાત્રિ વગેરેને વિષે જે ભય થાય તે અકસ્માત્મય ૪, વેદના–પીડાદિથી જે ભય થાય તે વેદનાભય પ, મરણભય તો પ્રતીત છે ૬, અશ્લોકભય-અપકીર્દિનો ભય અર્થાત્ આ પ્રમાણે કાર્ય ક૨વામાં મહાન્ અપયશ થાય છે તેમ વિચારી તેવા ભયથી અકાર્યમાં પ્રવર્તે નહિ ।૫૪૯૫ ભય તો છદ્મસ્થને જ હોય છે અને તે જે સ્થાનો વડે જણાય છે તે સ્થાનોને કહે છે—'સત્તહિં વાળેäિ' હત્યાિ હેતુભૂત સાત સ્થાનો વડે છદ્મસ્થને જાણે, તે આ પ્રમાણે—પ્રાણીઓનો અતિપાત (નાશ) કરનાર, તેઓને ક્યારેક નાશ કરનાર 166 Page #215 -------------------------------------------------------------------------- ________________ ७ स्थानकाध्ययने मूलगोत्राणि ५५१ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ હોય છે, અહિં પ્રાણાતિપાતન એવા વક્તવ્યમાં પણ ધર્મ અને ધર્મીના અભેદથી ‘અતિપાતયિતા' કથન વડે ધર્માં કહેલ છે. પ્રાણીઓને મારવાથી આ છદ્મસ્થ છે એમ નિશ્ચય કરાય છે. કેવલી તો ચારિત્રાવરણ કર્મના ક્ષીણપણાથી નિરતિચાર ચારિત્રપણાને લઈને અપ્રતિસેવી હોવાથી ક્યારે પણ પ્રાણીઓનો નાશ કરનાર હોય નહિ. એવી રીતે સર્વત્ર ભાવના જાણવી ૧, (છદ્મસ્થ) અસત્ય બોલનાર હોય છે ૨, અદત્તને લેનાર હોય છે ૩, શબ્દાદિ વિષયો ને આસ્વાદનાર હોય છે ૪, પૂજા સત્કાર-પુષ્પ વડે અર્ચન અને વસ્ત્રાદિ અર્ચનમાં 'અનુવૃંદયિતા'—બીજાએ પોતાનું સન્માન કરવાથી તેનું અનુમોદન કરનાર અર્થાત્ પૂજાદિમાં હર્ષ પામનાર ૫, ‘આ આધાકર્માદિ સાવદ્યપાપસહિત છે' એવી રીતે પ્રરૂપીને તેનું જ પ્રતિસેવન કરનાર હોય છે ૬, સામાન્યથી જેમ બોલનાર છે તેમ કરનાર નથી. જુદી રીતે કહીને જુદી રીતે કરનાર હોય છે ૭. 'વૃત્તિ' શબ્દ સમુચ્ચયમાં છે. આ સાત સ્થાનો વિપર્યસ્તપણાએ કેવલીને જણાવનારા હોય છે માટે તેનું પ્રતિપાદન કરનાર કેવલી સૂત્ર છે, તે સુગમ છે. II૫૫૦ કેવલીઓ તે પ્રવ્રજ્યાના યોગપણાથી નાભેયૠષભદેવાદિની જેમ પ્રાયઃ ગોત્રવિશેષવાળા જ હોય છે, આ હેતુથી 'સત્ત મૂળોત્તે' ત્યાવિ॰ ગ્રંથ વડે ગોત્રના વિભાગને કહે છે— ', સત્ત મૂળોત્તા પન્નત્તા, તંનહા—ાસવા, ગોતમા, ના, જોચ્છા, જોસિતા, મંડવા, વાપ્તિદા।ને હ્રાસવા તે સત્તવિધા પસત્તા, તનહા-તે હ્રાસવા, તે સંકેત્ના, તે શોખ઼ા, તે વાત્તા, તે મુખતિો, તે પ[પેøગૃતિનો, તે વૃત્તિ ન્હા । ને નોયમા તે સત્તવિધા પન્નત્તા, તનહા—તેનોયમા, તેા, તે ભારદ્દા, તે ાિ, તે સામા, તે ભવન્ત્રરામા, તે તવત્તામા । ને વચ્છા તે સત્તનિષ્કા પન્નત્તા, તંનહા તે વચ્છા, તે ગજ્ઞેયા, તે મિન્નેયા, તે સામતિો, તે સેલતતા, તે ગહિતેા, તે વીયન્હા । ને જોા તે સત્તવિધા પદ્મત્તા, તંનહા–તે જો∞ા, તે મો—લાયા, તે વિશયા, તે હોડીનો, તે મહત્તિનો, તે હારતા, તે સોમમી ને જોસિતા તે સત્તવિયા પન્નત્તા, તનજ્ઞા-તે જોક્ષિતા, તે જખ્માતા, તે સાભંળાતા, તે શોલિાતા, તે પમ્બ્રિાતા, તે અભિજ્વા, તે લોહિજ્જા ને મડવા તે સત્તવિધા પદ્મત્તા, તંનહા—તે મંડવા, તે બાહ્દિા, તે સંમુત્તા, તે તેના, તે જ્ઞાનજ્વા, તે કિલ્લા, તે દ્વ્રારાતા ને નાસિકા તે સત્તવિષ્કા પન્નત્તા, તંનહા—તે વાસિદા, તે ઇનાયા, તે નાળપદા, તે વભાવખ્યા, તે જોડિશા, તે સન્ની, તે પારાસરા ।। સૂ॰ બા (મૂળ) સાત મૂળ ગોત્રો કહેલા છે, તે આ પ્રમાણે—કાશ્યપો, ગૌતમો, વત્સો, કુત્સો, કૌશિકો, મંડવો અને વાશિષ્ઠો. જે કાશ્યપો છે તે સાત પ્રકારના છે, તે આ પ્રમાણે—તે કાશ્યપો, તે શાંડિલ્યો, તે ગૌડો, તે વાલો, તે મુંજતિણો, તે પવપેચ્છતિણો અને વૃષકર્ણો છે. જે ગૌતમો છે તે સાત પ્રકારના છે, તે આ પ્રમાણે—તે ગૌતમો, તે ગર્ગો, તે ભારદ્વાજો, તે અંગિરસો, તે શક્કરાભો, તે ભાસ્કરાભો અને તે ઉદક્ષાભો. જે વત્સો છે તે સાત પ્રકારના છે, તે આ પ્રમાણે—તે વત્સો, તે અગ્ગયો, તે મૈત્રયો, તે સામિલિણો, તે સેલતતો, તે અસ્થિસેનો અને તે વીયકમ્હો. જે કુત્સો છે તે સાત પ્રકારના કહેલા છે, તે આ પ્રમાણે—તે કુત્સો, તે મૌદ્ગલાયનો, તે પિંગલાયનો, તે કોડીનો, તે મંડલિકો, તે હારિતો અને તે સોમજો. જે કૌશિકો છે તે સાત પ્રકારના કહેલા છે, તે આ પ્રમાણે—તે કૌશિકો, તે કાત્યાયનો, તે શાલંકાયનો, તે ગોલિકાયનો, તે પક્ષિકાયનો, તે આગ્નેયો અને તે લોહિતો. જે મંડવો છે તે સાત પ્રકારના કહેલા છે, તે આ પ્રમાણે—તે મંડવો, તે અરિષ્ટો, તે સમુતો, તે તેલો, તે એલાપત્યો, તે કાંડિલ્યો અને તે ક્ષારાયનો. જે વાશિષ્ઠો છે તે સાત પ્રકારના કહેલા છે, તે આ પ્રમાણે—તે વાશિષ્ઠો, તે ઊંજાયણો, તે જારેકન્હો, તે વ્યાઘ્રાપત્યો, તે કૌડિન્યો, તે સંજ્ઞી અને તે પારાસરો. ૫૫૧ (ટી૦) આ સૂત્ર સુગમ છે. વિશેષ એ કે–ગોત્રો એટલે તથાપ્રકારના એક એક પુરુષથી ઉત્પન્ન થયેલા સંતાનો, ઉત્તર ગોત્રની અપેક્ષાએ મૂળભૂત-આદિભૂત ગોત્રો તે મૂળ ગોત્રો. કાશમાં થયેલ તે કાશ્યઃ–રસ, તેને પીધેલ તે કાશ્યપ, તેના અપત્યોવંશજો 167 Page #216 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७ स्थानकाध्ययने नयाः ५५२ सूत्रम् તે કાશ્યપો. શ્રી મુનિસુવ્રત અને શ્રી નેમિનાથને છોડીને શેષ જિનો અને ચક્રવર્તી વગેરે ક્ષત્રિયો, સાતમા ગણધર (મૌર્યપુત્ર) વગેરે બ્રાહ્મણો અને જંબૂસ્વામિ વગેરે ગૃહપતિઓ (વૈશ્યો) કાશ્યપ ગોત્રવાળા છે. અહિં ગોત્રનો ગોત્રવાળા સાથે અભેદ કરીને આ પ્રમાણે નિર્દેશ (કાશ્યપો) કરેલ છે. અન્યથા ‘કાશ્યપ’ એમ કહેવું થાત. એવી રીતે સર્વત્ર સમજવું. ગૌતમના અપત્યો તે ગૌતમો. શ્રી મુનિસુવ્રત અને શ્રી નેમિનાથ જિન, નારાયણ (લક્ષ્મણ) અને પદ્મ (રામચંદ્ર) સિવાય શેષ વાસુદેવ અને બલદેવો (ક્ષત્રિય), ઇંદ્રભૂતિ વગેરે ત્રણ ગણધરો (બ્રાહ્મણો) અને વૈર (વજ્ર) સ્વામિ (વૈશ્ય) છે. વત્સના અપત્યો તે વત્સો-શષ્યભવ (દશવૈકાલિકના કર્તા) વગેરે. એવી રીતે 'જો ં સિવમૂરૂં પિય' આ વચનથી કુત્સો શિવભૂતિ વગેરે. એમ કૌશિકો ખડુલક (ત્રરાશિક મતને ઉત્પન્ન કરનાર) વગેરે. મંડુના અપત્યો તે મંડવો. વશિષ્ઠના અપત્યો તે વાશિષ્ઠો. છટ્ઠા ગણધર (મંડિક) અને આર્યસુહસ્તિ (સંપ્રતિ રાજાના ગુરુ) વગેરે તથા જે કાશ્યપો છે તે સાત પ્રકારના છે. એક કાશ્યપ શબ્દના વ્યપદેશપણાએ કાશ્યપો જ છે અને બીજા તો કાશ્યપગોત્રવિશેષભૂત શંડિલ વગેરે પુરુષના અપત્યરૂપ શાંડિલ્ય વગેરે જાણવા. ૫૫૧॥ આ મૂળગોત્ર અને પ્રતિગોત્ર (શાખા) નો વિભાગ નયવિશેષના મતથી થાય છે માટે નયના વિભાગને કહે છે— સત્ત મૂળનયા પન્નત્તા, તંનહા–નેળમે, સંશઢે, વવહારે, નુત્તુતે, સદ્દે, સમમિ, વંભૂતે । સૂ॰ ૧૯૨ (મૂળ) સાત મૂળનયો કહેલા છે, તે આ પ્રમાણે—નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત ૫૫૨॥ (ટી૦) 'સત્ત મૂત્તે' ત્યાદ્રિ મૂળભૂત નયો તે મૂળ નયો સાત છે અને ઉત્તર નયો તો સાત સો છે. કહ્યું છે કે— एक्क्को य सयविहो, सत्त नयसया हवंति एवं तु । अन्नो वि य आएसो, पंचेव सया नयाणं तु ।। १७ ।। [आवश्यक नियुक्ति ५४२ विशेषावश्यक २२६४ त्ति] મૂળ નૈગમાદિ સાત નય છે, તે દરેકના સો સો ભેદ ક૨વાથી સાત સો નયો થાય છે. બીજો પણ આદેશ છે–મત છે તે મતથી પાંચસો નયોના ભેદ થાય છે, કેમ કે તે મત વડે શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત આ ત્રણે નયોને એક શબ્દ નય તરીકે વિવક્ષા કરવાથી મૂળ પાંચ નય થાય છે. ‘અપિ’ શબ્દ વડે નૈગમ નયનો સંગ્રહ અને વ્યવહારમાં અંતર્ભાવ ક૨વાથી છ નય અથવા સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દ આ ચાર નય અથવા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ બે મૂળ ભેદ પણ નયના થાય છે. (૧૭) जावइया वयणपहा, तावइया चेव हुंति नयवाया। जावइया नयवाया, तावइया चेव परसमय ||१८|| [સમ્મતિ॰ રૂ।૪૭ ત્તિ] જેટલા વચનના માર્ગો-પ્રકારો છે તેટલા જ નયના વાદો છે અને જેટલા નયના વાદો છે તેટલા જ પરસમયો– અન્યતીર્થિકોના સિદ્ધાંતો છે. (૧૮) અનંતધર્માત્મક વસ્તુને વિષે એક ધર્મને સમર્થન ક૨વામાં દક્ષ લક્ષણબોધવિશેષ તે નય છે. તેમાં 'જ્ઞેયે' ત્તિ॰ એક માનો વડે નહિ, પણ મહાસત્તા, સામાન્ય વિશેષ અને વિશેષ જ્ઞાનો વડે માન કરે છે અથવા નિશ્ચય કરે છે તે નૈગમ. કહ્યું છે કે . गाई माणाई, सामन्नोभयविसेसनाणाई । जं तेहिं मिणइ तो, णेगमो णओ णेगमाणो त्ति ।।१९।। [विशेषावश्यक० २१८६ त्ति] જેના એક માનો–પ્રમાણો નથી પરંતુ ઘણા માનો છે સામાન્ય-મહાસત્તારૂપ ૧, 1ઉભય, જેમકે–વૃક્ષત્વ, ગાત્વ, ગજત્વાદિ સામાન્ય વિશેષરૂપ અપાંતરાલ સામાન્ય ૨ અને નિત્ય દ્રવ્યમાં રહેલ અંત્ય સ્વરૂપવાળા, ભિન્ન આકારવાળા તથા બુદ્ધિના 1. જેમ વનસ્પતિ એ સામાન્ય છે, વૃક્ષત્વ એ ઉભય સ્વરૂપ છે કેમ કે અન્ય વિશેષ તૃણાદિ વનસ્પતિની અપેક્ષાએ એ વિશેષ છે અને આમ્ર નીંબાદિ વિશેષોની અપેક્ષાએ સામાન્ય છે, એવી રીતે વિશેષ અને સામાન્ય અપેક્ષાએ છે, અત્યંત વિશેષ જેનો ભેદ ન થાય તે કેવલ વિશેષ સ્વરૂપ છે. 168 Page #217 -------------------------------------------------------------------------- ________________ ७ स्थानकाध्ययने नयाः ५५२ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ હેતુરૂપ જે વિશેષો ૩, તે સામાન્ય, ઉભય અને વિશેષ સ્વરૂપના ગ્રાહક જે જ્ઞાનો તે સામાન્ય, ઉભય અને વિશેષ-ગ્રાહક જ્ઞાનો છે, તેના વડે જે પ્રમાણ ક૨ે છે અથવા નિશ્ચય કરે છે તેથી નૈગમનય એક માનવાળો નથી પરંતુ વિચિત્ર પરિચ્છેદવાળો છે. (૧૯) અથવા નિગમ–અર્થના બોધોને વિષે કુશળ અથવા બોધોને વિષે થયેલ તે નાગમ અથવા નૈ ગમાઃ—નથી એક માર્ગો જેના તે નૈકગમ. કહ્યું છે કે— लोगत्थनिबोहा वा, निगमा तेसु कुसलो भवो वाऽयं । अहवा जं णेगगमो, णेगपहो गमो तेणं ॥ २० ॥ [विशेषावश्यक २१८७ त्ति] લોકમાં રહેલા જીવાદિ પદાર્થોને જાણવાના અનેક પ્રકારોને વિષે જે કુશળ હોય અથવા બોધોને વિષે થયેલ હોય અથવા વસ્તુને જાણવાના જેના એક માર્ગો-પ્રકારો નથી તે નૈગમ કહેવાય છે. (૨૦) આ નય સર્વત્ર ‘સત્’ એવી રીતે અનુરૂપ આકારના અવબોધના હેતુભૂત મહાસત્તાને ઇચ્છે છે ૧, અનુવૃત્ત (અભિન્ન) અને વ્યાવૃત્ત (ભિન્ન) અવબોધના હેતુભૂત સામાન્ય વિશેષરૂપ દ્રવ્યત્વ વગેરે ૨, અને વ્યાવૃત્ત (ભિન્ન) અવબોધના હેતુભૂત નિત્ય દ્રવ્યમાં રહેલું અંત્ય સ્વરૂપવાળું વિશેષને ઇચ્છે છે ૩. શંકા-એવી રીતે આ નૈગમનય, સમ્યગ્દષ્ટિ જ થાઓ, કેમ કે સામાન્ય અને વિશેષ (બન્ને) ને સાધુની જેમ સ્વીકારવામાં તત્પર હોય છે. સમાધાન–એમ નથી કારણ કે સામાન્ય અને વિશેષ વસ્તુઓને અત્યંત ભેદ વડે સ્વીકારવામાં તત્પર હોવાથી તેને સમ્યગ્દૃષ્ટિપણું નથી. ભાષ્યકાર કહે છે કે— जं सामन्नविसेसे, परोप्परं वत्थुओ य सो भिन्ने । मन्नइ अच्चतमओ, मिच्छादिट्ठी कणादो व्व ॥ २१ ॥ दोहि वि नएहिं नीयं, सत्थमुलूएण तह वि मिच्छत्तं । जं सविसयप्पहाणत्तणेण अन्नोन्ननिरवेक्खा ।।२२।। [વિશેષાવશ્ય ૨૨૧૪-૧૫ fi] જે કારણથી સામાન્ય અને વિશેષને નૈગમનય, વસ્તુથી એટલે દ્રવ્ય, ગુણ, કર્મ અને ૫૨માણુરૂપ આધારથી પરસ્પર અત્યંત ભેદરૂપ (ભિન્ન) માને છે, આ કારણથી કણાદ (વૈશેષિક મત સ્થાપક) ની જેમ મિથ્યાર્દષ્ટિ છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકરૂપ ઉભય નય વડે બધું પોતાનું શાસ્ત્ર ઉલૂકે (કણાદે) સમર્થેલું છે તો પણ મિથ્યાર્દષ્ટિ છે કારણ કે સ્વસ્વ વિષયના પ્રધાનપણાએ કરીને અન્યોન્ય નિરપેક્ષ સ્વીકારેલ છે અને જૈનાગમમાં તો ‘સ્યાત્’ શબ્દ વડે લાંચ્છિત હોવાથી પરસ્પર સાપેક્ષ સ્વીકારેલ છે. (૨૧–૨૨) ભેદોનું સંગ્રહવું અથવા ભેદોને સંગ્રહે છે અથવા જેના વડે ભેદો સંગ્રહ કરાય છે તે સંગ્રહ. કહ્યું છે કે—'સંગદળ તિહર, સંનિષ્કૃતે વ તેજ નં મેવા । તો સંગહો' [વિશેષાવશ્ય ૨૨૦૩ ત્તિ] સામાન્ય રૂપે સર્વ વસ્તુઓને એકઠી કરવી તે સંગ્રહ, અથવા સામાન્ય રૂપે સર્વ વસ્તુને જે એકઠી કરે તે સંગ્રહ અથવા તેથી સર્વ ભેદો સામાન્ય રૂપે સંગ્રહાય તે સંગ્રહ. તાત્પર્ય એ છે કે—આ નય નિશ્ચયે સામાન્યનું પ્રતિપાદન કરવામાં તત્પર છે. ‘સત્’ એમ કહે છતે સામાન્ય જ સ્વીકારે છે, પરંતુ વિશેષ નહિં અને તેમજ માને છે. (આ નયવાદી કહે છે કે−) વિશેષો, સામાન્યથી અર્થાતરભૂત (ભિન્ન) છે કે અનર્થાંતરભૂત (અભિન્ન) છે? જો ભિન્ન છે તો તે નથી જ, કેમ કે આકાશના પુષ્પની જેમ, સામાન્યથી જુદા છે અને જો અભિન્ન છે તો વિશેષો સામાન્ય માત્ર છે કેમ કે જુદા નથી. કહ્યું છે કે— सदिति भणियंमि जम्हा, सव्वत्थाणुप्पवत्तए बुद्धी । तो सव्वं तम्मत्तं, नत्थि तदत्थंतरं किंचि ||२३|| कुंभ भावान्नो, जइ तो भावो अहऽन्नहाऽभावो । एवं पडादओ वि हु, भावा नन्न त्ति तम्मत्तं ॥ २४ ॥ [વિશેષાવશ્ય૦ ૨૨૦૭-૮ \] જે કારણથી ‘સત્’ (વિદ્યમાન) છે એમ કહે છતે સર્વત્ર ત્રણ ભુવનમાં રહેલ વસ્તુઓને વિષે બુદ્ધિ પ્રવર્તે છે એવી કોઈ પણ વસ્તુ નથી કે જે ‘સત્’ કહે છતે જણાતી નથી તે કારણથી સર્વ તન્માત્ર—સત્તા માત્ર જ છે તેથી અર્થાતર-જુદી કોઈ વસ્તુ 169 Page #218 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७ स्थानकाध्ययने नयाः ५५२ सूत्रम् જ નથી. કુંભ-ઘડો, ભાવથી અર્થાત્ સત્તાથી અન્ય (જુદો) છે કે અનન્ય (અભિન્ન) છે? જો અનન્ય છે તો સત્તા માત્ર જ છે ? અથવા જો ભાવ-સત્તાથી ભિન્ન છે તો તે ખરવિષાણ (સસલાના શીંગડા) વત્ અભાવરૂપ છે એમ પટ (વસ્ત્ર) વગેરે પણ પ્રત્યેક અનન્ય સત્તા માત્ર જ છે. (૨૩-૨૪) વ્યવહરવું, વ્યવહારે છે અથવા વ્યવહાર છે-જેના વડે સામાન્યને દૂર કરાય છે અથવા વિશેષોને આશ્રયીને વ્યવહારમાં તત્પર તે વ્યવહારનય છે. કહ્યું છે કેववहरणं ववहरए, स तेण ववहीरते व सामन्नं । ववहारपरो य जओ, विसेसओ तेण ववहारो ।।२५।। [વિશેષાવર ૨૨૧૨ ઉત્તર વ્યવહાર કરવો તે વ્યવહાર, અથવા જે વ્યવહાર કરે છે તે વ્યવહાર. અથવા જે સામાન્યનો તિરસ્કાર કરે છે તે વ્યવહાર અથવા જે માટે વિશેષથી લોકવ્યવહારમાં તત્પર છે, તેથી તે વ્યવહારનય કહેવાય છે. (૨૫). આ નય તો વિશેષને પ્રતિપાદન કરવામાં તત્પર છે. “સત’ એમ કહે છતે ઘટાદિ વિશેષોને જ સ્વીકારે છે કેમ કે તેઓને જ વ્યવહારમાં પ્રયોજનપણું છે, પરંતુ ઘટાદિ વિશેષોથી સામાન્ય જુદું નથી, કેમ કે તેનું વ્યવહારયુક્તપણું છે. (આ નયવાદી કહે છે કે સામાન્ય, વિશેષોથી ભિન્ન છે કે અભિન્ન? જો ભિન્ન હોત તો વિશેષોથી જુદું જણાત, પરંતુ જુદું જણાતું નથી અને જો અભિન્ન છે તો વિશેષ માત્ર જ છે, કારણ કે તેના સ્વરૂપની જેમ વિશેષોથી જુદું નથી. કહ્યું છે કેउवलंभव्ववहाराभावाओ 'तव्विसेसभावाओ । तं नत्थि खपुप्फ पिव, संति विसेसा सपच्चक्खं ।।२६।।.. [વિરોષાવરથ૦ ૨૨૨૪ ઉત્ત] પ્રાપ્ત થતા જણાતા) વ્યવહારના અભાવથી તથા નિર્વિશેષ ભાવથી એટલે વિશેષ વડે જુદો હોવાથી સામાન્ય, આકાશપુષ્પની જેમ નથી અને વિશેષો તો પ્રત્યક્ષ છે-ઘટ પટાદિ વિશેષો જણાય છે. (૨ લોકના સંવ્યવહારમાં તત્પર તે વ્યવહાર નય છે, તે બતાવે છે-આ નય, પાંચ વર્ણવાળી ભમરાદિ વસ્તુમાં પણ અતિશયપણાથી કૃષ્ણપણાને જ માને છે. કહ્યું છે કેबहुतरओ त्ति य तं चिय, गमेइ संते वि सेसए मुयइ । संववहापरतया, ववहारो लोगमिच्छंतो ।।२७।। [विशेषावश्यक० २२२१ इति] સંવ્યવહારમાં તત્પર હોઈને લોકને ઇચ્છતો થકો વ્યવહારનય, બહુતરપણાથી કૃષ્ણવર્ણાદિ મુખ્યને માને છે અને શેષ વર્ણો, ગૌણપણાએ વિદ્યમાન છતાં પણ તેને છોડે છે. (૨૭) ઋજુ-વક્રના વિપર્યયપણાથી અર્થાત્ સરલપણાથી સન્મુખ શ્રુતજ્ઞાન છે જેનું તે ઋજુશ્રુત અથવા જુ-અતીત અને અનાગત (કાળરૂપ) વક્રના પરિત્યાગથી વર્તમાન વસ્તુને સૂત્રત–જણાવે છે તે ઋજુસૂત્ર. કહ્યું છે કેउज्जु रिउ (रूजु) सुयं, नाणमुज्जु सुयमस्स सोऽयमुज्जुसुओ । सुत्तयइ वा जमुज्जूं, वत्थु तेणुज्जुसुत्तो त्ति ।।२८।। [વિશેષાવર ૨૨૨૨ ]િ. ઋજુ એટલે અવક્ર અને શ્રુત એટલે બોધ. આથી જેનો અવક્રબોધ તે ઋજુ શ્રત અથવા જે વસ્તુને અવક્રપણે સરળતાથી કહે તે ઋજુસૂત્ર. (૨૮) આ નય તો વર્તમાનકાલીન, સ્વકીય વસ્તુને લિંગ, વચન અને નામાદિ વડે ભિન્ન છતાં પણ એકરૂપે સ્વીકારે છે, શેષ અવસ્તુ છે, તે આ પ્રમાણે—અતીત અને ભવિષ્ય કાળ ભાવરૂપ નથી કેમ કે અતીતકાળ વિનષ્ટ હોવાથી અને ભવિષ્યત્ કાળ અનુત્પન્ન હોવાથી બન્ને અદશ્ય હોઈને અર્થાત્ જણાતા ન હોવાથી આકાશપુષ્પવત્ (અવસ્તુ) છે તથા પરકીય પણ (પરધનની 1. સવિશેષભાવથી આ પાઠનો આવો અર્થ કરવો કે, સામાન્ય એ વિશેષના જ ભાવરૂપ હોવાથી. 170. Page #219 -------------------------------------------------------------------------- ________________ ७ स्थानकाध्ययने नयाः ५५२ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ જેમ) અવસ્તુ છે કેમ કે નિષ્ફળ છે. આકાશકુસુમવત્ તે કારણથી વર્તમાન અને સ્વકીય વસ્તુ છે તે લિંગાદિ વડે ભિન્ન છતાં પણ સ્વરૂપને છોડતી નથી. લિંગભિન્ન-‘તટઃ, તટી, તટમ્’ અને વચનભિન્ન તે ‘આપઃ, જલમ્' અને નામાદિ વડે ભિન્ન તે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી ભિન્ન. કહ્યું છે કે— तम्हा निजगं संपयकालीयं लिंग-वयणभिन्नं पि । नामादिभेयविहियं, पडिवज्जइ वत्थुमुज्जुसुओ ॥२९॥ [विशेषावश्यक २२२६ इति ] એ પ્રમાણે સાંપ્રતકાલીન લિંગ અને વચનથી ભિન્ન હોવા છતાં, નામ-સ્થાપનાદિ યુક્ત સ્વકીય વસ્તુને આ ૠજુસૂત્ર નય અંગીકા૨ ક૨ે છે. (૨૯) ‘શપનં’–બોલાવવું અથવા બોલાવે છે અથવા જેના વડે વસ્તુ બોલાવાય–કહેવાય છે તે શબ્દ. તે શબ્દના વાચ્ય અર્થને ગ્રહણ કરવા વડે અભેદ-ઉપચારથી આ નય પણ શબ્દનય કહેવાય છે. જેમ કૃતકૃત્વ વગેરે લક્ષણવાળું હેતુના અર્થને પ્રતિપાદન કરનારું પદ [પંચમ વિભક્તિવાળું] હેતુ જ કહેવાય છે. કહ્યું છે કે— सवणं सव (प) इ स तेणं, व सप्पए वत्थु जं तओ सद्दो । तस्सऽत्थपरिग्गहओ, नओ वि सद्दो त्ति हेतु व्व ||३०|| [विशेषावश्यक २२२७ त्ति ] બોલાવવું તે શબ્દ, અથવા જે વડે વસ્તુ બોલાવાય તે શબ્દ કહેવાય તે શબ્દનો વાચ્યાર્થ ગ્રહણ કરવાથી આ નય પણ હેતુની જેમ શબ્દનય કહેવાય છે. (૩૦) આ નય, નામકુંભ, સ્થાપનાકુંભ અને દ્રવ્યકુંભ (વસ્તુરૂપે) નથી જ એમ માને છે, કેમ કે તે આકાશપુષ્પવત્ જળ લાવવારૂપ તત્કાર્યને કરતા નથી. વળી ભિન્ન લિંગ અને ભિન્ન વચનવાળી વસ્તુ એક નથી, કેમ કે લિંગ અને વચનના ભેદથીજ કુટા, વૃક્ષ ઇત્યાદિવત્ સ્ત્રી, પુરુષની જેમ ભિન્ન છે. આ હેતુથી ઘટઃ, કુટઃ, કુંભ આ શબ્દો સ્વપર્યાય ધ્વનિ વડે કહેવા યોગ્ય એક જ છે અર્થાત્ ત્રણે શબ્દો પુલ્લિંગે છે તથા એકવચનાંત છે, એટલે એક છે. કહ્યું છે કે— तं चिय रिउत्तमयं पच्चुप्पन्नं विसेसियतरं सो । इच्छइ भावघडं चिय, जं न उ नामादओ तिन्नि ।।३१।। [विशेषावश्यक० २२२८ इति ] તે જ વર્તમાનકાલીન અને સ્વકીય વસ્તુરૂપ ૠજુસૂત્રના મતને વિશેષિતત૨-વિશેષણપણે આ નય ઇચ્છે છે; માત્ર ભાવ ધટને જ માને છે પરંતુ નામાદિ ત્રણને ઘટપણે માનતો નથી. ૫ (૩૧) નાના (વિવિધ) અર્થોને વિષે નાના સંજ્ઞાના સારી રીતે અભિરોહણથી સમભિરૂઢ છે. કહ્યું છે કે— भास, तं तं चिय समभिरोहए जम्हा । सन्नंतरत्थविमुहो, तओ कओ समभिरूढो त्ति ||३२|| [विशेषावश्यक २२३६ इति] જે જે ઘટાદિલક્ષણો સંજ્ઞા, નામને કહે છે તે તે સંજ્ઞાને જ અનુસરે છે. અને સંજ્ઞાંતર અર્થથી વિમુખ એટલે કુટ, કુંભાદિ શબ્દના અર્થથી—વિમુખ હોવાથી આ નય સમભિરૂઢ કહેવાય છે. (૩૨) આ નય એમ માને છે કે—ઘટ, કુટ વગેરે શબ્દો ભિન્ન છે, કેમ કે ભિન્ન પ્રવૃત્તિના નિમિત્તપણાથી ઘટ, પટાદિ શબ્દવત્ ભિન્ન અર્થને જણાવનારા છે, તે આ પ્રમાણે—'ઘટનાત્ ઘટઃ' વિશિષ્ટ ચેષ્ટાવાળો તે ઘટ, તથા ટૌટિલ્યે—કૂટવાથી કુટ, કૌટિલ્ય (કુટિલતા) ના યોગથી કુટ, આ હેતુથી ઘટ, અન્ય છે અને કુટ પણ અન્ય જ છે. ૬ જેવી રીતે શબ્દનો અર્થ છે તેવી રીતે પદાર્થ વિદ્યમાન થયો થકો અર્થ છે અને અન્યથા ભૂત અસત્-વસ્તુભૂત નથી. આવા પ્રકારના મંતવ્યમાં તત્પર તે એવંભૂત નય છે. ભાષ્યકાર કહે છે કે— ' 1. તટ પુલ્લિંગે છે, તટી શબ્દ સ્રીલિંગ છે અને તટમ્ નપુંસકલિંગ છે. 171 Page #220 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७ स्थानकाध्ययने नयाः ५५२ सूत्रम् एवं जहसद्दत्थो, संतो भूओ तयऽन्नहाऽभूओ । तेणेवंभूयनओ, सद्दत्थपरो विसेसेणं ।।३३।। [विशेषा० २२५१] જે પ્રમાણે શબ્દનો અર્થ અર્થાત્ ઘટ એટલે ચેષ્ટાવાળો પદાર્થ ઇત્યાદિરૂપે શબ્દનો અર્થ છે તે પ્રમાણે જે ઘટાદિ પદાર્થ વિદ્યમાન હોય તે જ વિદ્યમાન અર્થ (પદાર્થ) છે, તેથી અન્યથી અર્થાત્ શબ્દના અર્થને ઉલ્લંઘીને જે પદાર્થ હોય તે તત્ત્વથી ઘટાદિ અર્થ (પદાર્થ) ન કહેવાય. આ હેતુથી એવંભૂત નય સમભિરૂઢ નયથી વિશેષતઃ શબ્દના અર્થમાં તત્પર છે. (૩૩) આ નય તો સ્ત્રીના મસ્તક પર રહેલ, જલાહરણ (જળ લાવવું) વગેરે ચેષ્ટાવાળા જ ઘટ શબ્દવાચ્ય પદાર્થને માને છે, પરંતુ સ્થાન (ઘરના ખૂણામાં રહેલ) અને ભરણ (કૂવા વગેરેમાં પાણીથી ભરાતો) વગેરે ક્રિયાંતરને પ્રાપ્ત થયેલ ઘટને માનતો નથી. ૭. शुद्धं द्रव्यं समाश्रित्य सङ्गहस्तदशुद्धितः । नैगम-व्यवहारो स्तः शेषाः पर्यायमाश्रिताः ।।३४।। अन्यदेव हि सामान्यमभिन्नज्ञानकारणम् । विशेषोऽप्यन्य एवेति मन्यते नैगमो नयः ।।३५।। सद्रूपतानतिक्रान्तस्वस्वभावमिदं जगत् । सत्तारूपतया सर्वं सङ्ग्रह्णन् सङग्रहो मतः ।।३६॥ . व्यवहारस्तु तामेव प्रतिवस्तु व्यवस्थिताम् । तथैव दृश्यमानत्वाद् व्यवहारयति देहिनः ॥३७॥ तत्रर्जुसूत्रनीतिः स्यात् शुद्धपर्यायसंस्थिता । नश्वरस्यैव भावस्य भावात् स्थितिवियोगतः ॥३८॥ अतीता-ऽनागता-ऽऽकार-कालसंस्पर्शवर्जितम । वर्तमानतया सर्वमजसत्रेण सत्र्यते ॥३९॥ विरोधिलिङ्ग-सङख्यादिभेदाद्विन्नस्वभावताम । तस्यैव मन्यमानोऽयं शब्दः प्रत्यवतिष्ठते ॥४०॥ तथाविधस्य तस्यापि वस्तुनः क्षणवृत्तिनः । ब्रूते समभिरूढस्तु संज्ञाभेदेन भिन्नताम् ।।४।। एकस्यापि ध्वनेर्वाच्यं सदा तन्नोपपद्यते । क्रियाभेदेन भिन्नत्वादेवंभूतोऽभिन्यते ।।४।। આ શ્લોકોનો અર્થ નીચે પ્રમાણે છે શદ્ધ દ્રવ્યને આશ્રયીને સંગ્રહનય છે અને તેની (દ્રવ્યની) અશુદ્ધિથી નૈગમ અને વ્યવહાર આ બે નય છે. શેષ ચાર નવો પર્યાયને આશ્રયેલા છે (૩૪). અભિન્ન જ્ઞાનના કારણભૂત સામાન્ય જુદું જ છે અને વિશેષ પણ જુદું જ છે. (ભિન્ન જ્ઞાનનું કારણ છે) એવી રીતે નૈગમ નય (ઉભયને જુદા જુંદા) માને છે (૩૫). સ્વસ્વભાવલક્ષણ ‘સત્’ રૂપતાને નહિ ઉલ્લંઘન કરાયેલ આ જગત્ છે એમ સત્તારૂપપણા વડે સર્વને સંગ્રહ-એકત્ર કરતો થકો સંગ્રહનય માનેલ છે. (૩૬) વ્યવહારનય, પ્રત્યેક વસ્તુમાં રહેલ સત્ ને જ (ભિન્ન) માને છે, કેમ કે તેમજ દેખાતું હોવાથી પ્રાણીઓનો વ્યવહાર થાય છે (એકરૂપ હોય તો વ્યવહાર ન થાય) (૩૭) તેમાં ઋજુસૂત્રની માન્યતા શુદ્ધ પર્યાયમાં જ રહેલી છે, વિનાશ ભાવના ભાવથી સ્થિતિના વિયોગથી જ અતીત અને અનાગત આકારસ્વરૂપ કાળના સંબંધવર્જિત (માત્ર) વર્તમાનપણા વડે સર્વ ઋજુસૂત્ર નયથી જણાય છે (૩૮-૩૯) તે ઘટાદિ વસ્તુને જ સ્ત્રીલિંગાદિ વિરોધ લિંગ અને એકવચનાદિ સંખ્યાદિ ભેદથી ભિન્ન સ્વભાવને માનતો થકો આ શબ્દ નય રહે છે. (૪૦) તેવા પ્રકારની-લિંગ અને સંખ્યાના અભેદવાળી અને ક્ષણવૃત્તિવાળી ઘટ્રાદિ–વસ્તુઓને પણ (કુટ-કુંભાદિ) સંજ્ઞાના ભેદ વડે ભિન્નતાને સમભિરૂઢ નય માને છે (૪૧) સદા એક ધ્વનિનો વાચ્ય અર્થ હોય તેને પણ ક્રિયાના ભેદ વડે ભિન્ન હોવાથી એ નય સ્વીકારતો નથી, એવી રીતે એવંભૂતનય (ક્રિયાકારીપણાએ) વસ્તુને માને છે. (૪૨) પિપરો 1. પાલી લાવવું, ત્રણ આદિ પર પોટીસ કરવી વગેરે લોકવ્યવહાર તે વિશેષ વડે જ થાય છે એકરૂપે ‘સત્’ હોય તો બધે કાર્ય એક સ્વરૂપે જ થાય અને લોકો ભિન્ન ભિન્ન કાર્યમાં કેવી રીતે પ્રવર્તી શકે? 2. સારાંશ એ છે કે-નગમનય સામાન્ય, વિશેષ ઉભયસ્વરૂપે વસ્તુ માને છે પરન્તુ એકાંત ભેદસ્વરૂપે માને છે, સ્યાત્ અભેદ માનતો નથી. સંગ્રહ નય વસ્તુ સામાન્યરૂપે જ માને છે. આ નયથી વેદાંતમતની ઉત્પત્તિ છે. વ્યવહારનય, વસ્તુને વિશેષરૂપે જ માને છે. ઋજુસૂત્રનય વસ્તુને ક્ષણભંગુર માને છે. આ નયથી બૌધમતની ઉત્પત્તિ છે. શબ્દ નય શબ્દનો જે અર્થ છે તે સ્વરૂપે વસ્તુ હોય તેને માને છે, સમભિરૂઢનય વસ્તુની સંજ્ઞાને માને છે અર્થાત્ પ્રવૃત્તિને મુખ્ય માને છે અને એવંભૂત નય ક્રિયા કરતી વસ્તુને માને છે. વિશેષ જિજ્ઞાસુઓએ વિશેષાવશ્યક ભાષ્ય જોવું. 172 Page #221 -------------------------------------------------------------------------- ________________ ७ स्थानकाध्ययने स्वरप्रकरणम् ५५३ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ પ્રશ્ન-કેવી રીતે સાત સો નયો અથવા અસંખ્ય નયો સાત નયોમાં જ અંતર્ભાણ થાય છે? સમાધાન–જેમ વક્તાના વિશેષથી અસંખ્યેય સ્વરો પણ સાત સ્વરોમાં જ સમાય છે તેમ. એ સ્વરોના સંબંધથી – स्वरांना स्वपनुं प्रतिपाहन वा सारु 'सत्त सरे' त्यादि० स्व२ना प्राने हे छे. सत्त सरा पन्नत्ता, तंजहा सज्जे, रिस, गंधारे, मज्झिमे, पंचमे सरे । धेवते चेव, णेसादे, सरा सत्त विवाहिता ॥ | १ || एसि णं सत्तण्हं सराणं सत्त सरद्वाणा पन्नत्ता, तंजहा सज्जं तु अग्गजिब्भाते, उरेण रिसभं सरं । कंठुग्गतेण गंधारं, मज्झजिब्भाते मज्झिमं ॥२॥ णासाते पंचमं बूया, दंतोद्वेण य रेवतं[धेवतं ] । मुद्धाणेण य णेसातं, सरठाणा वियाहिता ||३|| सत्त सरा जीवनिस्सिता पन्नत्ता, तंजहा सज्जं रवति मऊरो, कुक्कुडो रिसभं सरं । हंसो णदति गंधारं, मज्झिमं तु गवेलगा ॥४॥ अह कुसुमसंभवे काले, कोइला पंचमं सरं । छटुं च सारसा कोंचा, सायं सत्तमं गतो ॥५॥ सत्त सरा अजीवनिस्सिता पन्नत्ता, तंजहा सज्जं रवति मुइंगो, गोमुही रिसभं सरं । संखो णदति गंधारं, मज्झिमं पुण झल्लरी || ६ || चउचलणपतिद्वाणा, गोहिया पंचमं सरं । आडंबरो रेवततं, महाभेरी य सत्तमं ॥७॥ एतेसि णं सत्तण्हं सराणं सत्त सरलक्खणा पन्नत्ता, , तंजहा सज्जेण लभति वित्तिं, कतं च ण विणस्सति । गावो मित्ता य पुत्ता य, नारीणं चेव वल्लभो ॥८॥ . रिस भेणं उ एसज्जं, सेणावच्चं धणाणि य। वत्थगंधमलंकार, इत्थिओ सयणाणि त ।।९ ॥ गंधारे गीतजुत्तिण्णा वज्जवित्ती कलाहिया । भवंति कतिणो पन्ना, जे अन्ने सत्थपारगा ॥१०॥ मज्झिमसरसंपन्ना, भवंति सुहजीविणो । खायती पीयती देती, मज्झिमं सरमस्सितो ॥ ११ ॥ पंचमसरसंपन्ना, भवंति पुढवीपती । सूरा संगहकत्तारो, अगगणातगा ।।१२।। • रेवतसरसंपन्ना, भवंति कलहप्पिया । साउणिता वग्गुरिता, सोयरिया मच्छबंधा य || १३ || चंडाला मुट्ठिया मेता[मेया], जे अन्ने पावकम्मिणो । गोघातगा य जे चोरा, णेसातं सरमस्सिता ।।१४।। एतेसिं णं सत्तण्हं सराणं तयो गामा पण्णत्ता, तंजहा - सज्जगामे, मज्झिमगामे, गंधारगामे । सज्जगामस्स णं सत्त मुच्छणातो पन्नत्ताओ, तंजहा मंगी कोरव्वी या, हरी य रयणी य सारकंता य । छट्ठी य सारसी णाम, सुद्धसज्जा य सत्तमा ।।१५।। मज्झिमगामस्स णं सत्त मुच्छणातो पन्नत्ताओ, तंजहा उत्तरमंदा रयणी, उत्तरा उत्तरासमा । अस्सोकंता य सोवीरा, अभिरु हवति सत्तमा ॥१६॥ • गंधारगामस्स णं सत्त मुच्छणातो पन्नत्ताओ, तंजहा दीत खुद्दिमा पूरिमाय चउत्थी य सुद्धगंधारा । उत्तरगंधारा वि त, पंचमिता हवति मुच्छा उ ।।१७।। सुत्तरमायामा सा, छट्ठी णियमसो उ णायव्वा । अह उत्तरायता कोडीमा त सा सत्तमी मुच्छा ||१८|| सत्तस्सरा कतो संभवंति गेयस्स का भवति जोणी? । कतिसमता उस्सासा ? कति वा गेयस्स आगारा ।।१९।। — 173 Page #222 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७ स्थानकाध्ययने स्वरप्रकरणम् ५५३ सूत्रम् सत्त सरा णाभीतो, भवंति गीतं च रुन्नजोणीतं । पादसमता[समा] उस्सासा, तिन्नि य गीयस्स आगारा ।।२०।। आइमिउ आरभंता, समुव्वहंता य मज्झगारंमि । अवसाणे य खवेंता, तिन्नि य गेयस्स आगारा ।।२१।। छ होसे अट्ठ-गुणे, तिन्नि य वित्ताई दो य भणितीओ । जाणाहिति सो गाहिति, सुसिक्खितो रंगमज्झमि ।।२२।। भीतं दुत रहस्सं, गायतो मा त गाहि उत्तालं । काकस्सरमणुनासं च, होंति गेयस्स छ दोसा ।।२३।। पुण्णं १ रत्तं २ च अलंकियं ३ च वत्तं ४ तधा अविघुटुं ५। मधुरं ६ सम ७ सुकुमारं ८, अट्ठ गुणा होंति गेयस्स ।।२४।। उर-कंठ-सिरपसत्थं च, गिज्जते मउअ-रिभितपदबद्धं । समताल-पडुक्खेवं, सत्तस्सरसीभरं गेयं ।।२५।। निदोसंसारवंतं च, हेउजुत्तमलंकियं । उवणीतं सोवयारंच, मितं मधुरमेव य ।।२६।। सममद्धसमंचेव, सव्वत्थ विसमं च जं । तिन्नि वित्तप्पयाराई, चउत्थं नोपलब्भती ।।२७।। सक्कता पागता चेव, दुविधा भणितीओ आहिता । सरमंडलंमि गिज्जते, पसत्था इसिभासिता ।।२८।। केसी गातति मधुरं, केसी गातति खरं च रुक्खं च । केसी गायति चउरं, केसि विलंब दुतं केसी॥ .. विस्सरं पुण केरिसी?।।२९।। सामा गायती मधुरं, काली गायति खरं च रुक्खं च । गोरी गातति चउरं, काण विलंबं दुतं अंधा॥ .. विस्सरं पुण पिंगला ॥३०॥ तंतिसमं तालसमं, पादसमं लयसमं गहसमं च । नीससिऊससितसमं, संचारसमा सरा सत्त ।।३१।। सत्त सरा य ततो गामा, मुच्छणा एकविंसती । ताणा एकूणपण्णासा, संमत्तं सरमंडलं ।।३२।। ।। सू० ५५३।। : ॥ इति सरमंडलं समत्तं ।। . (भ०) सात स्वरोदा , ते माप्रमाण-नासा, ॐ, हृदय, ®H, Eiत अनेताद. मा ७ स्थामथी उत्पन्न करते જજ સ્વર ૧, બળદની માફક જે ઘોર કરે છે તે ઋષભસ્વર ૨, વિવિધ પ્રકારના પવિત્ર ગંધવાળો તે ગાંધારસ્વર ૩, મહાનાદવાળો તે મધ્યમસ્વર ૪, પાંચ સ્થાનથી ઉત્પન્ન થયેલ તે પંચમસ્વર ૫, શેષ સ્વરોને અનુસંધાન કરનાર તે પૈવતસ્વર ૬ અને જે અન્ય સ્વરોને પરાભવ પમાડે છે તે નિષાદસ્વર ૭. આ સાત સ્વરો કહેલા છે. I/૧// આ સાત સ્વરોના સાત સ્વરસ્થાનો કહેલા છે, તે આ પ્રમાણે–પજ સ્વર તો જિલ્લાના અગ્રભાગ વડે ૧, ઋષભ સ્વર હૃદય વડે ૨, ગાંધારસ્વર કંઠના ઉગ્રપણા વડે ૩ અને મધ્યમસ્વર જીભના મધ્યભાગ વડે છે ૪ //ર// નાસા વડે પંચમસ્વર ૨, દાંત અને હોઠ વડે પૈવતસ્વર ૬ અને મસ્તક વડે નિષાદસ્વર કહે છે ૭: આ સ્વરના સ્થાનો કહેલા છે /૩ સાત સ્વરો જીવનિશ્રિત-જીવોથી નીસરેલા કહેલા છે, તે આ પ્રમાણે—મયૂર, ષડુજ સ્વરને કહે છે. ૧, કૂકડો ઋષભસ્વરને કહે છે ૨, હંસ ગાંધારસ્વરને કહે છે ૩ અને ગવેલકો-ઘેટાઓ મધ્યમ સ્વરને કહે છે ૪ //૪ll અને કુસુમસંભવકાળ (વસંત માસ) માં કોયલ, પંચમ સ્વરને કહે છે ૫. સારસ અને ક્રૌંચ પક્ષીઓ છઠ્ઠા પૈવતસ્વરને કહે છે ૬ અને સાતમા નિષાદસ્વરને હાથીઓ કહે છે. ૭ //પી સાત સ્વરો અજીવનિશ્રિત-જીવના પ્રયોગ વડે અજીવથી નીસરેલા કહેલા छ, ते ॥ प्रभारी-भृ-भ६८ (न२७) ५५४ स्वरने छ १, गोभुमी-२९शा। ५मस्वरने छ २, शंख, ગાંધાર સ્વરને કહે છે ૩ અને ઝાલર મધ્યમસ્વરને કહે છે ૪ //૬// ચાર ચરણો વડે ભૂમિ પર રહેલ અને ગોધા (વો) ના ચામડા વડે બંધાયેલ વાજિંત્રવિશેષ ગોધિકા-દડવડી પંચમસ્વરને કહે છે ૫, આડંબર-ઢોલ, પૈવત (રૈવત) સ્વરને કહે છે ૬ અને મહાભેરી નિષાદસ્વરને કહે છે. ૭ IIછી આ ઉક્ત સ્વરોના સાત સ્વરલક્ષણો કહેલા છે, તે આ 174 Page #223 -------------------------------------------------------------------------- ________________ ७ स्थानकाध्ययने स्वरप्रकरणम् ५५३ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ પ્રમાણે—જ સ્વર વડે આજીવિકાને મેળવે છે અને કરેલ કાર્યનો નાશ થતો નથી (સિદ્ધ થાય છે). વળી ગાયોની, મિત્રોની અને પુત્રોની પ્રાપ્તિ થાય છે તથા સ્ત્રીઓને વલ્લભ થાય છે ૮ll ઋષભસ્વર વડે ઐશ્વર્ય, સૈન્યનું નાયકપણું, ઘણું ધન, વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રીઓ અને પલ્યકાદિ શયનને મેળવે છે llell ગાંધાર સ્વરમાં ગાવાની યુક્તિને જાણનારા, પ્રધાન આજીવિકા, કલા વડે અધિકતા, કાવ્ય કરવામાં નિપુણ અને જે અન્ય ધનુર્વેદાદિ શાસ્ત્રના પણ પારંગત થાય છે //holl મધ્યમ સ્વર વડે સંપન્ન પુરુષો, સુખે જીવનારા-યશ-કીર્તિવાળા થાય છે, ખાએ છે, પીએ છે અને દાન આપે છે અને મધ્યમ સ્વર વડે આશ્રિત હોય છે //૧૧/ પંચમસ્વર વડે સંપન્ન પુરુષો, પૃથ્વીપતિ (રાજા) થાય છે, વળી શૂરા, ધનાદિનો સંગ્રહ કરનારા તથા અનેક ગણના નાયકો અને કુટુંબના નાયકો થાય છે //૧૨// રૈવતસ્વર વડે સંપન્ન, પુરુષો, કલહપ્રિય થાય છે, શાનિકો-પક્ષીઓને મારનારા વાઘરી, શૌકરિકો-સૂવરને હણનારા શિકારી અને મચ્છવંધો-માછી થાય છે /૧૭ll ચાંડાલો, મુષ્ટિકો (મલ્લો), મેદો-ઢેઢ અને જે અન્ય પાપકર્મના કરનારા ગાયના ઘાતકો તથા ચોરો છે તે નિષાદસ્વરને આશ્રયેલા છે /૧૪ ઉક્ત સાત સ્વરોના મુચ્છનાના સમુહરૂપ ત્રણ ગ્રામો કહેલા છે, તે આ પ્રમાણે–પજગ્રામ, મધ્યમ ગ્રામ અને ગાંધારગ્રામ, પજ ગામથી અન્ય અન્ય સ્વરને ઉત્પન્ન કરનારી સાત મૂચ્છનાઓ કહેલી છે, તે આ પ્રમાણે-મંગી ૧, કૌરવી ૨, હરી ૩, રજની ૪, સારકાંતા ૫, છઠ્ઠી સારસા ૬ અને સાતમી શુદ્ધ પજા નામે છે //પી/ મધ્યમ ગ્રામની સાત મૂચ્છનાઓ કહેલી છે, તે આ પ્રમાણે— ઉત્તરમંદા ૧, રજની ર, ઉત્તરા ૩, ઉત્તરાસમા ૪, અશ્વકાંતા ૫, સૌવીરા ૬ અને અભીરુ સાતમી ૭ હોય છે l/૧૬/l ગાંધાર ગ્રામની સાત મૂચ્છનાઓ કહેલી છે, તે આ પ્રમાણે–નંદીતા ૧, શુદ્રિમાં ૨, પૂરિમા ૩, ચોથી શુદ્ધ ગાંધારા ૪, પાંચમી મૂર્છાના તે ઉત્તરગાંધારા હોય છે /૧૭ી સુષુતર આયામા નિયમથી છઠ્ઠી જાણવી ૬ અને સાતમી ઉત્તરાયતા અથવા કોડીમાસા નામે છે૭ /૧૮// આ સાત સ્વરો કયા સ્થાનથી ઉત્પન્ન થાય છે ૧, ગેયગીતની કઈ યોનિ-જાતિ હોય છે ૨, કેટલા સમયના ઉચ્છવાસો-(કાળ) પ્રમાણ છે ૩ તથા ગેયના કેટલા આકારો (સ્વરૂપો) છે. ૪. આ ચાર પ્રશ્નો છે. ઉત્તર-સાત સ્વરો નાભિથી ઉત્પન્ન થાય છે ૧, અને રુદિતયોનિ-જાતિવાળું ગીત છે ૨, છંદનો પાર (ચરણ) બોલવામાં જેટલો કાળ લાગે તેટલો સમય ગીતના ઉચ્છવાસો હોય છે ૩ અને ગીતના ત્રણ કારો છે ૪ //Roll ગીતનો આરંભ કરતાં આદિમાં કોમળ–મધુર ધ્વનિ, મધ્યમ ભાગમાં મોટો ધ્વનિ અને અંત ભાગમાં ગીત ધ્વનિને મંદ કરતો થકો હોય છે. આ ત્રણ ગેયના આકાર (સ્વરૂપ છે) //ર૧// ગીત સંબંધી છ દોષો, આઠ ગુણ, ત્રણ વૃત્તો-પદના પ્રકારો અને બે ભાષાઓ જે જાણશે તે સુશિક્ષિત, રંગમંડપ મધ્યે સારી રીતે ગાયન કરશે //ર ૨/ ભીતભયાકુળ મનથી ગાય ૧, દ્રત-ઉતાવળથી ગાય ર, લઘુ સ્વરથી ગાય ૩, અતિ તાલ આપતો અથવા અસ્થાને તાલ આપતો ગાય ૪, કાગડાની માફક ઘુરઘુર સ્વરે ગાય પ, અને નાસિકા મધ્ય સ્વર કરીને ગાય-આ છ ગીતના દોષો છે; માટે હે ગાયક! તું આ રીતે ગાયન ન કર //ર૩ll સ્વર કલા વડે સંપૂર્ણ ગવાય તે પૂર્ણ ૧, ગીતના રાગ વડે ગવાય તે રક્ત ૨, પરસ્પર શુભ સ્વરોને વિશેષ સ્કુટ કરવાપૂર્વક ગવાય તે અલંકૃત ૩, અક્ષર અને સ્વરને ફુટ કરવાપૂર્વક ગવાય તે વ્યક્ત ૪, અશુભ સ્વર રહિત ગવાય તે અવિધૃષ્ટ ૫, મધુર સ્વરે કોયલની માફક ગવાય તે મધુર ૬, તાલ, વંશ અને સ્વરના સમાપણાએ ગવાય તે સમ ૭, અને સ્વરઘોલનાદિ પ્રકારો વડે લાલિત્ય (છટા) સહિત કર્ણને પ્રિય ગવાય તે સુકુમાર ૮. આ આઠ ગુણો વડે યુક્ત શોભન ગેય હોય છે //ર૪ll ઉર, કંઠ અને શિરદ્વારા પ્રશસ્ત-વિશુદ્ધ, મૃદુ-મધુર સ્વર વડે બહુ ઘોલનાવાળું, ગેય પદ વડે બદ્ધ-ગુંથાયેલું, સમતાલના પ્રક્ષેપવાળું 1. આગમોદય સમિતિવાળી પ્રતિમાં “સેવા’ શબ્દ છે પરંતુ બાબુવાળી પ્રતમાં તથા દીપિકામાં ‘મયા’ શબ્દ છે તેથી ભેદો (ઢેઢ) આ અર્થ અનુવાદમાં લખેલ છે “સેયા’ શબ્દનો અર્થ બરોબર સમજાતો નથી પરંતુ સેવા-ફા એવો અર્થ કરવાથી કર્દમવત્ મલિન આચરણ * કરનારા અંત્યજ વર્ગનાં સમજાય છે. 175. Page #224 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७ स्थानकाध्ययने स्वरप्रकरणम् ५५३ सूत्रम् અને અક્ષરાદિ સાત સ્વર વડે સમતાવાળું જે ગીત ગવાય છે તે સુંદર છે ।।૨૫॥ સૂત્રવિષયક બત્રીશ દોષ રહિત તે ’ નિર્દોષ, અર્થયુક્ત તે સારવત્, હેતુયુક્ત, અલંકૃત, ઉપનીત-ઉપસંહાર યુક્ત, સોપચાર-અવિરુદ્ધાદિ, મિત્ત–પ્રમાણવાળું અને મધુર આ અષ્ટગુણોપેત ગેય કરવો ॥૨૬॥ જે ચાર ચરણ વડે અને ગુરુ લઘુ અક્ષર વડે સમાન હોય તે સમ, જેમાં પહેલા અને ત્રીજા ચરણની તથા બીજા અને ચોથા ચરણની સમાનતા હોય તે અÁસમ અને ત્રીજું સર્વત્ર વિષમ હોય. આ ત્રણ વૃત (છંદ) ના પ્રકારો છે. ચોથો પ્રકાર ઉપલબ્ધ નથી II૨૭॥ સંસ્કૃત અને પ્રાકૃત આ બે ભાષાઓ કહેલી છે, તેમાં સંસ્કૃત નમો ટુર્નારાત્િ, અને પ્રાકૃત ધમ્મો મંગલમુકિ” ફત્યાર્િ॰ ષડ્જ઼ાદિ સ્વર મંડલ મધ્યે ગાયે છતે ઋષીઓએ પ્રશસ્ત-ઉત્તમ કહેલી છે ।।૨૯।। કેવી સ્ત્રી મધુર ગાય છે ૧, કેવી સ્ત્રી કર્કશ અને રુક્ષ ગાય છે ૨, કેવી સ્ત્રી ચતુર-દક્ષ ગાય છે ૩, કેવી સ્ત્રી મંદ ગાય છે ૪, કેવી સ્ત્રી શીઘ્ર ગાય છે ૫ ।।૨૯।। અને કેવી સ્ત્રી શીઘ્ર વિસ્વર-વિરુદ્ધ સ્વરને ગાય છે? આ પ્રશ્નનો ઉત્તર-શ્યામા (કિંચિત્ કાલી) સ્ત્રી અથવા સોળ વર્ષના વયવાળી સ્ત્રી મધુર ગાય છે ૧, કાલી સ્ત્રી કર્કશ અને ઋક્ષ ગાય છે ૨, ગોરી સ્ત્રી ચતુર ગાય છે ૩, કાણી સ્ત્રી મંદ ગાય છે ૪, આંધળી સ્ત્રી શીઘ્ર ગાય છે ૫ ।।૩૦।। અને કપિલાકાબરચિત્રા (ભૂરા) વર્ણવાળી સ્ત્રી વિસ્વર ગાય છે. વીણાદિ તંત્રીના શબ્દથી મળેલ તે તંત્રીસમ ૧, તાલ સાથે મળેલ તે તાલસમ ૨, છંદના ચરણ સાથે મળેલ તે પાદસમ ૩. તંત્રીના રાગ સાથે મળેલ તે લયસમ ૪, પ્રથમથી જે સ્વર ગ્રહણ કરેલ હોય તે છેવટ સુધી તે જ સ્વર વડે ગાવું તે ગ્રહસમ પ, ગાતાં થકાં શ્વાસોચ્છ્વાસથી ભરાઈ ન જાય તે ઉછ્વાસ નિશ્વાસસમ ૬, અંગુલી વડે તંત્રીનો આવાજ સ્વરની સાથે મળેલ હોય તે સંચાસમ ૭-આ સાત સ્વર વડે વિશુદ્ધ ગાન હોય છે. II૩૧॥ સાત સ્વર, ત્રણ ગ્રામ, એકવીશ મૂર્ચ્છના અને ઓગણપચ્ચાસ તાન છે. I૩૨ ૫૫૩ (ટી૦) આ સુગમ છે. વિશેષ એ કે–સ્વરણ-આવાજ થવો તે સ્વરો-શબ્દવિશેષો. 'સપ્ને' ત્યાદ્રિ શ્લોકો. છથી ઉત્પન્ન થયેલ તે ૪. કહ્યું છે કે— नासां कण्ठमुरस्तालु जिह्वां दन्तांश्च संश्रितः । षड्भिः सञ्जायते यस्मात्तस्मात् षड्ज इति स्मृतः ।।४३।। નાસા, કંઠ, હૃદય, તાલુ, જીભ અને દાંતને આશ્રયીને છ (સ્થાન) થી ઉત્પન્ન થાય છે તે કારણથી આ ષડ્જ સ્વર કહેવાય છે. (૪૩) તથા ઋષભ-બળદ, તેની માફક જે સ્વર વર્તે છે ૠષભ સ્વર છે. કહ્યું છે કે— वायुः समुत्थितो नाभेः कण्ठशीर्षसमाहतः । नर्द्दत्यृषभवद् यस्मात् तस्मादृषभ उच्यते ॥ ४४ ॥ નાભિથી ઉઠેલ અને કંઠ તથા મસ્તકમાં હણાયેલ વાયુસ્વરૂપ સ્વર, બળદની જેમ નાદ કરે છે તે કારણથી ૠષભ સ્વર કહેવાય છે. (૪૪) તથા ગંધ વિદ્યમાન છે જે સ્વરમાં તે ગંધાર, તે જ ગાંધાર અર્થાત્ ગંધને વહન કરનાર વિશેષ. કહ્યું છે કે वायु समुत्थितो नाभेः कण्ठशीर्षसमाहतः । नानागन्धावहः पुण्यो गान्धारस्तेन हेतुना ।। ४५ ।। નાભિથી ઉઠેલ અને કંઠ તથા શીર્ષ વડે હણાયેલ વાયુ, નાના પ્રકારના ગંધોને વહન કરતો થકો શુભ સ્વરને ઉત્પન્ન કરે છે તે હેતુથી ગાંધાર કહેવાય છે. (૪૫) તથા કાયાની મધ્યમાં થયેલ તે મધ્યમ, જે માટે કહ્યું છે કે— वायुः समुत्थितो ना भेरुरोहृदि समाहतः । नाभिं प्राप्तो महानादो मध्यमत्वं समश्नुते ।। ४६ ।। નાભિથી ઉઠેલ અને ઉર (વક્ષસ્થલ) તથા હૃદયમાં હણાયેલ વાયુ પુનઃ નાભિને પ્રાપ્ત થયો થકો મહાનાદરૂપ મધ્યમપણાનો આશ્રય કરે છે (૪૬) તથા ષડ્વાદિ પાંચ સ્વરોના નિર્દેશક્રમને આશ્રયીને પૂરણ કરનાર તે પંચમ અથવા નાભિ વગે૨ે પાંચ સ્થાનોમાં પ્રમાણ ક૨ે છે તે પંચમ સ્વર. કહ્યું છે કે वायुः समुत्थितो नाभेरुरोहृत्कण्ठशिरोहतः। पञ्चस्थानोत्थितस्यास्य पञ्चमत्वं विधीयते ॥ ४७॥ નાભિથી ઉઠેલ અને ૨, હૃદય, કંઠ તથા શિરમાં હણાયેલ વાયુસ્વરૂપ આ પાંચ સ્થાનથી ઉઠેલ સ્વરને પંચમપણું કહેવાય છે (૪૭) શેષ સ્વરો પ્રત્યે અનુસંધાન કરે છે તે નિરુક્તિવશાત્ ધૈવત. કહ્યું છે કે— 176 Page #225 -------------------------------------------------------------------------- ________________ ७ स्थानकाध्ययने स्वरप्रकरणम् ५५३ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ अभिसन्धयते यस्मादेतान् पूर्वोत्थितान् स्वरान् । तस्मादस्य स्वस्यापि धैवतत्वं विधीयते ।।८।। જે માટે આ પૂર્વે ઉઠેલ સ્વરોને સાંધે છે તેથી આ સ્વરનું પણ પૈવતપણું કહેવાય છે (૪૮) (પાઠાંતરથી પૈવત છે, જે સ્વરમાં (અન્ય) સ્વરો બેસી જાય છે તે નિષાદ, કહ્યું છે કેनिषीदन्ति स्वरा यस्मान्निषादस्तेन हेतुना । सर्वांश्चाभिभवत्येष यदादित्योऽस्य दैवतम् ॥४९॥ જે હેતુથી (અન્ય) સ્વરો બેસી જાય અને જે બધાય સ્વરોનો પરાભવ કરે છે તેને લઈને નિષાદસ્વર કહેવાય છે અને આનો આદિત્ય દેવતા છે. (૪૯) આ પ્રમાણે સાત સ્વરો ''વિવાહિયા'' વ્યાખ્યા કરાયા I/૧-૨-all कज्ज करणायत्तं. जीहा य सरस्स ता असंखेज्जा । सर ऑसंखमसंखेज्जा.करणस्सासंखयत्ताओ ॥५०॥ सत्त य सुत्तनिबद्धा, कह न विरोहो? तओ गुरू आह । सत्तणुवाई सव्वे, बायरगहणं च गेयं वा ।।१।। શંકા-કાર્ય તો કારણને આધીન છે અને સ્વરનું કારણ જીભ છે અને તે તો અસંખ્ય રૂપવાળી છે તેથી સ્વરોનું સંખ્યાત (સાત) પણું કઈ રીતે? સમાધાન-વિશેષથી અસંખ્યાત સ્વરો છે તો પણ સામાન્યથી બધાય સાત સ્વરોની અંદર સમાઈ જાય છે અથવા પૂલ સ્વરોને અને ગીતોને આશ્રયીને સાત સ્વરો કહેલા છે. ૫૦-૫૧મી ગાથાનો આ ભાવાર્થ છે. | સ્વરોને નામથી કહીને કારણથી તેનું નિરૂપણ કરવા માટે શરૂ કરે છે–'ઈસ' ત્યારે તેમાંથી નાભિથી ઉઠેલ વિકાર રહિત સ્વર, આભોગથી (ઉપયોગથી) અથવા અનાભોગથી (ઉપયોગ રહિત) જે પ્રદેશ પામીને વિશેષ શક્તિને પ્રાપ્ત કરે છે તે પ્રદેશ સ્વરને ઉપકારક છે માટે સ્વરસ્થાન કહેવાય છે. સન્ન' મિત્કા૦િ બે શ્લોક છે અને ગૂંથાત્ આ પદથી સર્વત્ર ક્રિયા કહેલી છે. પજ તો પ્રથમ સ્વર જ, અગ્રભૂત જીભ તે અગ્રજિહા અર્થાત્ જિહ્યાગ, તેના વડે યદ્યપિ પજ સ્વરના ઉચ્ચારમાં સ્થાનાંતરોનો પણ પ્રયોગ કરાય છે અથવા સ્વરાંતરોને વિષે અગ્રજિહાનો વ્યાપાર કરાય છે. તો પણ તે ત્યાં અતિશય વ્યાપારવાળી છે, તેને લઈને તેના વડે (જિલ્લા વડે) તેને જ (ષજને જ) કહે એમ કહ્યું. ઉરો-વૃક્ષ તેના વડે ઋષભસ્વર, સંતુપાઈ' તo કંઠ એવો ઉગ્રક-ઉત્કટ તે કંઠોગ્રક, તેના વડે અથવા કંઠનું જે ઉગ્રપણું તેના વડે અર્થાત્ કંઠના ઉગ્રપણા વડે અથવા કંઠથી જે દ્રતિ સ્વર નીકળવારૂપ ક્રિયા, તરૂપ કંઠોત વડે ગંધાર કહે. જિલ્લાના મધ્યભાગરૂપ મધ્યજિલ્લા વડે મધ્યમ કહે તથા દાંત અને હોઠ તે દંતોષ, તેના વડે પૈવત અથવા રૈવત કહે. (નીવનિસિય' રિ૦ જીવ વડે આશ્રય કરાયેલા અથવા જીવથી નીસરેલા, સન્ન' ઇત્યાદિ શ્લોક, નીતિ-અવાજ કરે છે, “વેતા' 7િ૦ ગાયો અને એકલો-ઘેટાઓ તે ગવેલકો અથવા ગવેલકો તે ઘેટાઓ જ છે. 'અનુસુમ' ઇત્યાદિ રૂપક ગાથાનું કથન...' विषमाक्षरपादं वा पादैरसमं दशधर्मवत् । तन्त्रेऽस्मिन् यदसिद्ध गाथेति तत् पण्डितैर्जेया ।।५२।। વિષમ અક્ષરને પાદ (ચરણ) વડે સમાન ન હોય, દશ ધર્મની જેમ અને આ છંદશાસ્ત્રમાં જે સિદ્ધ-અનિયમિત હોય તે ગાથા છે એમ પંડિતોએ જાણવું. (૫૨) | ઇતિ વચનાત્ 'ગથે’ તિ વિશેષાર્થ છે. વિશેષાર્થતા તો આ પ્રમાણે છે. જેવી રીતે ઘેટાઓ અવિશેષ (સામાન્ય) પણે મધ્યમ સ્વરને બોલે છે તેમ કોકિલા પંચમ સ્વરને બોલતી નથી, પરંતુ કુસુમસંભવકાળમાં જ બોલે છે. પુષ્પોના બાહુલ્યથી વનસ્પતિને વિષે સંભવ છે જે કાળમાં તે કુસુમસંભવકાળ અર્થાત્ મધુ-વસંતમાં //પા ' નીવનિસિય' ત્તિ તેમજ જાણવું. વિશેષ એ કે-જીવના પ્રયોગથી અજીવથી નીસરેલા સાત સ્વરો છે 'સન્ન' રૂત્યાદિ શ્લોક. મૃદંગ-માદલ, ગોમુખી એટલે કાહલા (રણશીંગડું), જે કારણથી તેના મુખમાં ગાયનું શીંગડું અથવા બીજું શીંગડું કરાય છે. 'વડ' રૂત્ય૦િ શ્લોકો. ચાર ચરણો વડે પૃથ્વી ઉપર પ્રતિષ્ઠાન છે જેણીનું તે ચતુચરાપ્રતિષ્ઠાના, ગોધા (ધો) ના ચર્મ વડે બંધાયેલ તે ગોધિકા વાજિંત્રવિશેષ, દર્દરિકા એવું બીજું નામ છે તે. આડંબર એટલે ઢોલ, સાતમું એટલે નિષાદ ૬-૭ી 'સન' રૂટ્યારિ ‘સત્ત' ત્તિ સ્વરના જેથી સમ સ્વરના લક્ષણો યથાયોગ્ય ફળની પ્રાપ્તિમાં જે અવ્યભિચારી સ્વરૂપો થાય છે. તેને જ ફલથી કહે છે—'સજ્જૈન, "ત્યારે સાત શ્લોકો જ સ્વર વડે વૃત્તિ-જીવિકાને પામે છે આ અર્થ-પજનું આ લક્ષણ-સ્વરૂપ છે કે જજ સ્વરયુક્ત પ્રાણી 177 Page #226 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७ स्थानकाध्ययने स्वरप्रकरणम् ५५३ सूत्रम्ं જેના વડે જીવનને મેળવે છે. આ જીવન મનુષ્યની અપેક્ષાએ સમજાય છે કારણ કે આ મનુષ્યનું લક્ષણપણું છે. તેનું કરેલું કાર્ય વિનાશ પામતું નથી અર્થાત્ તેનો પ્રયાસ નિષ્ફળ થતો નથી તથા ગાયો, મિત્રો અને પુત્રો હોય છે. 'સપ્ન’—ઐશ્વર્ય, ગાંધારસ્વરમાં ગીતની યુક્તિને જાણનારાઓ વર્યવૃત્તયઃ—શ્રેષ્ઠ આજીવિકાવાળા, કલા વડે અધિક, કવિઓ-કાવ્યને કરનારા, પ્રાજ્ઞા–સદ્બોધવાળા અને કહેલ ગીતયુક્તિ વગેરેથી અન્ય ધનુર્વેદોથી શાસ્ત્રમાં પારંગત તેઓ થાય છે. શકુન–સિચાણારૂપ પક્ષી વડે જે નિર્વાહ કરે છે, પાપદ્ધિશિકારને કરે છે અથવા પક્ષીઓને મારે છે તે શાકુનિકો, વાગુરા એટલે મૃગનું બંધન (પાશ), તેના વડે જે નિર્વાહ કરે છે, વારિકો. સૂવર વડે કે સૂવરના વધને અર્થે ભ્રમણ કરે છે અથવા સૂવરોને મારે છે તે સૌકરિકો, મૌષ્ટિકો–મલ્લો ।।૮-૧૪।। 'તેષાં' રૂત્યાદ્િ॰ તેમાં વ્યાખ્યાન ગાથા— सज्जाइ तिहा गामो, स समूहो मुच्छणाण विष्णेओ । ता सत्त एक्कमेक्के, तो सत्त सराण इगवीसा ॥५३॥ अन्नन्नसरविसेसे, उप्पायंतस्स मुच्छणा भणिया । कत्ता व मुच्छिओ इव, कुणई मुच्छ व सो व त्ति ॥५४॥ ખડ્ગાદિ ત્રણ-ષડ્જ, મધ્યમ અને ગાંધાર ત્રણ ગ્રામો છે, ગીત તે નાદસ્વરૂપ છે વાઘ, નાદની શક્તિ વડે વખાણાય છે અને ગીત તથા વાઘ (વાજિંત્ર) ને અનુસરીને નૃત્ય છે આ હેતુથી ગીત, વાદ્ય અને નૃત્ય એ ત્રણે નાદને આધીન છે. અને તે નાદ વિશેષ મૂર્ચ્છનાના સમૂહરૂપ ગ્રામ છે, તે દરેક ગ્રામમાં સાત સાત મૂર્ચ્છનાઓ છે. તે બધીય મળીને સાત સ્વરોની એકવીશ મૂર્ચ્છનાઓ થાય છે. અન્યોન્ય સ્વરવિશેષોને ઉત્પન્ન કરનાર નાદને મૂર્ચ્છના કહેવાય છે અર્થાત્ એક સ્વર ઉપાડીને જ્યારે બીજો સ્વર ઉત્પન્ન કરે છે ત્યારે મૂર્ચ્છના થાય છે અથવા નાદનો કર્તા, સાંભળનારા મનુષ્યોને મૂચ્છિતની જેવા કરે છે અથવા કર્તા પોતે પણ સૂચ્છિતની જેવો થાય છે તેથી મૂર્ચ્છના કહેવાય છે. (૫૩-૫૪) અહિં મંગી વગેરે એકવીશ મૂર્ચ્છનાઓના સ્વરવિશેષો પૂર્વગત (પૂર્વ સંબંધી) સ્વર–પ્રાકૃતમાં કહેલા છે, હમણાં તો તે શાસ્ત્રથી નીકળેલા ભરત, વૈશાખિલાદિ શાસ્ત્રથી જાણવા ||૧૫-૧૮।। 'સત્તસરા ગો' ગાહા॰ અહિં ચાર પ્રશ્નો છે તેમાં ઝુતઃ–કયા સ્થાનથી ૧, ા યોનિઃ—કઈ જાતિ ૨, તથા કેટલા સમયો છે જેમાં તે તિસમયા, ઉચ્છ્વાસા-કેટલા પરિમાણ કાલવાળા ૩, તથા આારો-આકૃતિઓ અર્થાત્ સ્વરૂપો ૪ ।।૧૯।। 'સત્તસરો' હીં॰ પ્રશ્નના જવાબરૂપ અર્થવાળી ગાથા સ્પષ્ટ છે. વિશેષ એ કે-રુદિતયોનિ-જાતિ સમાનરૂપપણાએ છે જેને તે રુદિતયોનિક, પાદસમયા ઉચ્છ્વાસા-જેટલા સમયથી છંદનો ચરણ લઈ જવાય છે–કહેવાય છે તેટલા સમયપ્રમાણ ઉચ્છ્વાસો ગીતમાં હોય છે. II૨૦II આકારોને કહે છે 'આ' ICI॰ આદિમાં મૃદુ-કોમલ તે આદિ મૃદુ ગીત. આર્મમાળા (આ) અહીં સમુદિત ત્રણની અપેક્ષાએ બહુવચન છે, પ્રારંભ કરતાં થકાં અન્યથા એક જ આકાર છે. બીજા બે આકારો કહેવામાં આવતાં લક્ષણવાળા જૂદા છે તથા 'સમુહન્તશ્ન' મોટા ગીતની ધ્વનિથી, મધ્યકા૨ે-મધ્યભાગમાં તથા અવસાને-છેવટમાં ક્ષર્પયન્તો ગીતધ્વનિને મંદ કરતો થકો (એમ) ગીતના ત્રણ આકારો–સ્વરૂપો થાય છે. અર્થાત્ ગીતધ્વનિ શરૂમાં કોમલ, મધ્યમાં તાર (ઉચ્ચ) અને અંતમાં મંદ થાય છે ।।૨૧।। વળી બીજું'છ ોસે' વારાહા છ દોષો છોડવા યોગ્ય છે તેને કહે છે—'મીય' હા॰ ભીત-ડરપોક માણસ ૧, વ્રુત-ઉતાવળું ૨, 'રહİ' ડ્રસ્વ સ્વર–લઘુ શબ્દ, પાઠાંતરથી 'પ્પિ∞' શ્વાસયુક્ત અને ઉતાવળું ૩, 'ઉત્તાŕ' ‘ઉર્દૂ’ પ્રાબલ્ય અર્થમાં છે તેથી અતિતાલ અથવા અસ્થાનમાં તાલ અને તાલ તો કંશિકાદિ શબ્દવિશેષ છે ૪, 'સ્વિર' સ્લક્ષાશ્રવ્ય સ્વર–ઘોઘરું સ્વર ૫, અનુનાસ–સાનુનાસિક અર્થાત્ નાસિકાથી કરેલું સ્વર ૬, શું? તે કહે છે-ગાથામાં પ્રવર્તોલ હે ગાયક! તું ગાઈશ નહિં શું? જે આ ગેયના છ દોષો છે અર્થાત્ છ દોષયુક્ત ગાઈશ નહિ ।।૨૨-૨૩।। આઠ ગુણોને કહે છે—'પુત્ર' ગાહા॰ સ્વર કલા વડે પૂર્ણ ૧, ગેયના રાગ વડે અનુરક્ત તે રક્ત ૨, અન્ય અન્ય સ્ફુટ શુભ સ્વરોને કરવાથી અલંકૃત ૩, અક્ષર અને સ્વરને સ્ફુટ ક૨વાથી વ્યક્ત ૪, ગવિયુદ્—વિક્રોશનની જેમ જે ખરાબ સ્વર ન હોય તે અવિષ્ટ ૫, કોકિલાના અવાજની જેમ મધુર સ્વર તે મધુર 1. અત્ર ગાથાવૃત્તિમાં ૯૬ શ્લોકો છે અને ઘણી જ વિસ્તૃત વ્યાખ્યા છે. 178 Page #227 -------------------------------------------------------------------------- ________________ ७ स्थानकाध्ययने स्वरप्रकरणम् ५५३ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ૬, તાલ, વંશ અને સ્વરાદિને સમ્યક અનુગત અનુસરેલ તે સમ ૭, લલિત અથવા આનંદિતની જેમ જે સ્વર ઘોલનાના પ્રકારરૂપ શબ્દને સ્પર્શવા વડે શ્રોત્રંદ્રિયને સુખ ઉપજાવવાથી સુકુમાર ૮-આ ઉક્ત અષ્ટગુણોથી યુક્ત ગેય હોય છે, અન્યથા વિડંબના છે ||૨૪ો વળી બીજું–‘૩ર’ નહીં ઉર-વક્ષ, કંઠ અને શિરમાં પ્રશસ્ત-વિશુદ્ધ. અર્થ આ પ્રમાણે જે ઉરમાં સ્વર વિશાળ તે ઉરવિશુદ્ધ, કંઠમાં વર્તેલ સ્વર જો નહિ ફૂટયો (તૂટ્યો) તો કંઠવિશુદ્ધ, શિરમાં પ્રાપ્ત સ્વર જો અનુનાસિક ન હોય તો શિરવિશુદ્ધ અથવા ઉર, કંઠ અને શિરને વિષે શ્લેષ્મ (કફ) વડે અવ્યાકુલરૂપ વિશુદ્ધ-પ્રશસ્ત હોતે છતે જે સ્વર તે ઉર-કંઠશિર-પ્રશસ્ત છે. ચકાર ગેયના ગુણાંતરને વિષે સમુચ્ચયમાં છે. 'જયતે'–ઉચ્ચારણ કરાય છે તે ગેય એમ સંબંધ કરાય છે. વિશિષ્ટ શું? તે કહે છે-મૃદુક-મધુર સ્વર, રિભિત-જે અક્ષરોને વિષે ઘોલના વડે સંચરતો થકો સ્વર રંગતિની જેમ ઘોલનાબહુલ છે. 'પદ્રવદ્ધ’ ગેય પદો વડે બદ્ધ-ગુંથેલું. અહિં ત્રણ પદનો કર્મધારય છે, અર્થાત્ મૃદુરિભિતપદબદ્ધ સમતાન પહુવષેવ" તિલ સમ શબ્દ–પ્રત્યેકને સંબંધ કરે છે તેથી સમતાલ-હસ્તતાલો, ઉપચારથી તેનો ધ્વનિ છે-જેમાં તે સમતાલ, તથા સમપ્રત્યક્ષેપ અથવા સમપ્રતિક્ષેપ મુરજ (મૃદંગ) કંશિકા વગેરે આતોદ્યનો જે ધ્વનિ તે રૂપ અથવા નૃત્યત્પાદક્ષેપ લક્ષણ છે જેમાં તે સમપ્રત્યક્ષેપ કે સમપ્રતિક્ષેપ તથા 'સત્તસરસીમર’ તિઃ સાત સ્વરો, સીભર-અક્ષરાદિ વડે સમાન છે જેમાં તે સમસ્વરસીભર. તે આ अक्खरसमं १ पयसमं २, तालसमं ३ लयसमं ४ गहसमं च ५। नीससिऊससियसमं ६, सञ्चारसमं ७ सरासत्त ।।५।। [અનુયોર ટૂ ર૬ [૨૦] ]િ અક્ષરસમ, પદસમ, તાલ, લયસમ, હસમ, નિઃશવસિતોશ્થવસિતમ, સંચારસમ આ સાત સ્વર છે. (૫૫) આ ગાથા સ્વર પ્રકરણના અંત્યની સમીપમાં-છેલ્લેથી અગાઉની ગાથામાં તંતિ સમ' ઇત્યાદિરૂપ કહેલી છે તો પણ અહિં અક્ષરસમ ઇત્યાદિ વ્યાખ્યા કરાય છે; કેમ કે (શ્રી હરિભદ્રસૂરિકત) અનુયોગદ્વારની ટીકામાં એ પ્રમાણે જોવાય છે. ટીકાકાર ગાથાની વ્યાખ્યા કરે છે–તેમાં દીર્ઘ અક્ષરમાં દીર્ઘ સ્વર કરાય છે, હૃસ્વમાં હ્રસ્વ, પ્લતમાં ડુત અને સાનુનાસિકામાં સાનુનાસિક તે અક્ષરસમ ૧, જે ગેયપદ નામિક વગેરે અન્યતર બંધ વડે બાંધેલ જે સ્વરમાં પડે છે તે ત્યાં જ જે ગાનમાં ગવાય છે તે પદસમ ૨, જે પરસ્પર હણાયેલ હસ્તતાલ સ્વરનું અનુકરણ કરનાર હોય છે તે તાલસમ ૩, શૃંગ, લાકડા વગેરેમાંથી કોઈએક અંગુલિકોશિક (સમૂહ) વડે હણાયેલ જે તંત્રીના સ્વરનો પ્રકાર તે લય, અને તેને અનુસરતો થકો ગાવાવાળાનો જે ગેય તે લયસમ ૪, પ્રથમથી વંશતંત્રી વગેરેથી જે સ્વર ગ્રહેલ છે તે સમાન ગાતો થકો ગ્રહ સમ ૫, લીધેલ નિઃશ્વાસ અને ઉચ્છવાસના માનને ઉલ્લંઘન નહિ કરતો જે ગેય તે નિઃશ્વસિતોચ્છવસિત સમ ૬, તે જ વંશ, તંત્રી વગેરે વડે અંગુલીના સંચારથી સમ ગવાય છે તે સંચારસમ ૭-આ ઉક્ત સમસ્વરાત્મક ગેય છે llર પી જે ગેયમાં સૂત્રનો બંધ (ગુંથન) તે આ અષ્ટગુણવાળો જ કરવો. તે કહે છે–નિદ્દો સિતોપો, તત્ર નિર્દોષ ''નિયમુવીય નાય'' [આવશ્યક નિર્યુક્તિ ૧૮૮૧-૮૪, વૃદ૦ ર૭૮-૨૮૨ ]િ અલિક, ઉપઘાતજનક ઇત્યાદિ સૂત્રના સંબંધમાં બત્રીશ દોષ રહિત ૧, સારવત્ અર્થ વડે યુક્ત ૨, હેતુયુક્ત-અર્થને જણાવનાર કારણયુક્ત ૩, અલંકૃત-કાવ્યના અલંકાર યુક્ત ૪, ઉપનીત-ઉપસંહાર-નીચોડ યુક્ત ૫, સોપચાર-અનિષ્ફર, અવિરુદ્ધ અને અલજનીય નામવાળું અથવા ઉત્પાસ (યમક) સહિત ૬, મિત-પદ, ચરણ અને અક્ષરો વડે પરિણામવાળું ૭, મધુર ત્રય પ્રકારે-શબ્દથી, અર્થથી અને નામથી ૮ ગેય હોય છેઃ ઇતિ શેષ /ર૬ો 'તિત્રિય વિસ્તારૂં ત્તિ જે કહ્યું તેની વ્યાખ્યા–'સમ' સિત્તનો તેમાં પાદો વડે અને અક્ષરો વડે સમ. તત્ર ચાર પાદચરણ વડે અને લઘુ અક્ષર વડે સમ ૧, અર્ધસમ તો એકતર સમ અને વિષમ તો સર્વત્ર પાદ અને અક્ષરોની અપેક્ષાએ હોય છે. અન્ય આચાર્યો તો કહે છે કે-જ્યાં ચારે ચરણોને વિષે સમ અક્ષરો હોય અને અદ્ભસમ જ્યાં પ્રથમ અને તૃતીય ચરણનું સમપણું તથા દ્વિતીય અને ચતુર્થ ચરણનું સમપણું હોય, તથા સર્વત્ર બધાય ચરણોને વિષે વિષમ-વિષમાક્ષર, વ—જે હેતુથી વૃત્ત-છંદ હોય છે તેથી ત્રણ વૃત્તના પ્રજાતો-પદ્યના પ્રકારો થાય છે. આને લઈને ચોથો ભેદ ઉપલબ્ધ થતો નથી રા'રોત્રિય મળો ' ત્તિ 179 Page #228 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७ स्थानकाध्ययने कायक्लेशाः वासाश्च ५५४-५५५ सूत्रे मानी व्याच्या 'सक्कया' सिलोगो 'मलिलि' माषा. आहिया-डेमीछे.स्वरमंडले-महस्वरना समादी छ. शेष साम॥२८॥ वीसी गाय? २मा प्रश्नने छ'केसी' गाहा, केसी-3वी, खरं-स्थान, ३१-प्रसिद्ध छ, यतु२-६६१, वि -म, दुत-शी ॥२८॥ 'विस्सरं पुण केरिसि' त्ति, विश्वरने वा स्त्री य ? २॥ २२९ २tथायी मपि छ. उत्त२४३ छ–'सामा' गाहा० सुम छ. 'पिंगला'-पिता (भू२॥ रंगवाणी) ॥३०॥ 'तंति' गाहा० तंत्रीसमalsult तंत्रीन२०६ 43 तुल्य भने भणे; शेष पूर्ववत. विशेष में 'पादो' वृत्त(छ)य२९, तीस प्रत्याहिने विर्ष गयनो सं०५ ४२वा योग्य छ तथा गेयने-स्वरो, मनातरभूत-अमे डोवाथी 'संचार समा सरासत्त' अन्यथा સંચારસમ એમ વાચ્ય હોય અથવા તંત્રીસમા, તાલસમા ઇત્યાદિ વાચ્ય હોય. આ સ્વરમંડલ સંક્ષેપાર્થવાળો છે. ll૩૧/l 'सत्तसरा' सिलोगो, तता-तांतवाणी तंत्री तान वायछ तेभा पा प्रत्ये: स्वरने सात तानो गवायछे सेवी રીતે ઓગણપચ્ચાસ તાનો સતતંત્રિકાવાળી વીણામાં હોય છે, એવી રીતે એકતંત્રિકામાં અને ત્રિતંત્રિકામાં પણ હોય છે અને કંઠ વડે ગવાતા તાનો પણ ઓગણપચ્ચાસ જ હોય છે ૩૨ll Hપપ૩ll अनंत२ नयी दौडि 5145वेश यो, वे सोत्तर आय वेश (त५२५३५) ने 3 छसत्तविधे कायकिलेसे पण्णत्ते, तंजहा-ठाणातिते, उक्कुडुयासणिते, पडिमट्ठाती, वीरासणिते, णेसज्जितें, दंडायतिए, लगंडसाती ।। सू० ५५४।। जंबुद्दीवे दीवे सत्त वासा पन्नत्ता, तंजहा–भरहे, एरवते, हेमवते, हेरन्नवते, हरिवासे, रम्मगवासे, महाविदेहे। जंबुद्दीवे दीवे सत्त वासहरपव्वता पन्नत्ता, तंजहा-चुल्लहिमवंते, महाहिमवंते, निसढे, नीलवंते, रुप्पी, सिहरी, मंदरे । जंबुद्दीवे दीवे सत्त महानदीओ पुरत्थाभिमुहीओ लवणसमुई समति, तंजहा–गंगा, रोहिता, हिरी, सीता, णरकता, सुवण्णकूला, रत्ता ।जंबुद्दीवे दीवे सत्त महानदीओ पच्चस्थाभिमुहीओ लवणसमुदं समुप्पेंति, तंजहा-सिंधू, रोहितंसा, हरिकता, सीतोदा, णारीकता, रुप्पकूला, रत्तावत्ती। धायइसंडदीवपुरथिमद्धे णं सत्त वासा पन्नत्ता, तंजहा-भरहे जाव महाविदेहे । धायइसंडदीवपुरथिमद्धे णं सत्त वासहरपव्वता पन्नत्ता, तंजहा–चुल्लहिमवंते जाव मंदरे । धायइसंडदीवपुरस्थिमद्धे णं सत्त महानदीओ पुरत्थाभिमुहीओकालोदसमुदं समप्पेंति, तंजहा–गंगा जावरत्ता । धायइसंडदीवपुरस्थिमद्धे णं सत्त महानदीओ पच्चत्थाभिमुहीओ लवणसमुदं समति तंजहा-सिंधू जाव रत्तावती । धायइसंडदीवपच्चत्थिमद्धे णं सत्त वासा एवं चेव, णवरं पुरत्थाभिमुहीओ लवणसमुदं समप्पेंति पच्चत्थाभिमुहीओ कालोद, सेसं तं चेव। पुक्खरवरदीवड्डपुरथिमद्धे णं सत्त वासा तहेव, णवरंपुरत्थाभिमुहीओ पुक्खरोदं समुइंसमति, पच्चत्थाभिमुहीतो कालोदं समुदं समप्पेंति, सेसं तं चेव । एवं पच्चत्थिमद्धे वि, णवरं पुरत्थाभिमुहीओ कालोदं समुई समति पच्चत्थाभिमुहीओ पुक्खरोदं समुई समति, सव्वत्थ वासा वासहरपव्वता णदीओ य भाणितव्वाणि ॥सू०५५५।। जंबुद्दीवे दीवे भारहे वासे तीताते उस्सप्पिणीते सत्त कुलकरा होत्था, तंजहामित्तदामे सुदामे य, सुपासे य सयंपभे । विमलघोसे सुघोसे य, महाघोसे य सत्तमे ।।१।। जंबुद्दीवे दीवे भारहे वासे इमीसे ओसप्पिणीते सत्त कुलकरा होत्था तंजहापढमित्थ विमलवाहण १, चक्खुम २ जसमं ३ चउत्थमभिचंदे ४ । तत्तो पसेणती ५, पुण मरुदेवे चेव ६ नाभी य७ ॥१॥ 180 Page #229 -------------------------------------------------------------------------- ________________ ७ स्थानकाध्ययने कुलकराद्या नीतयः, रत्नानि, अवगाढदुष्षमाससुषमे ५५६-५५९ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ सिणं सत्तहं कुलकरणं सत्त भारियाओ होत्था, तंजहा चंदजसा १ चंदकता २ सुरूव ३ पडिरूव ४, चक्खुकंता य ५ । सिरिकंता ६ मरुदेवा ७ कुलकरइत्थीण नामाई ॥२॥ जंबुवेदीवे भार वासे आगमेसाते उस्सप्पिणीते सत्त कुलकरा भविस्संति, तंजहा मित्तवाहणे सुभोमे य सुप्पभे य सयंपभे । दत्ते सुहुमे [सुहे सुरूवे य] सुबंधू य, आगमेसेण होक्खती ॥१॥ विमलवाहणे णं कुलकरे सत्तविधा रुक्खा उवभोगत्ताते हव्वमागच्छिंसु, तंजहा मत्तंगता त भिंगा, चित्तंगा चेव होंति चित्तरसा । मणियंगा त अणियणा, सत्तमगा कप्परुक्खा य ॥१॥ ॥ सू० ५५६ ।। सत्तविधा दंडनीती पन्नत्ता, तंजहा - हक्कारे, मक्कारे, धिक्कारे, परिभासे, मंडलबंधे, चारते, छविच्छेदे ॥ सू० ५५७।। एगमेगस्स णं रन्नो चाउरंतचक्कवट्टिस्स णं सत्त एर्गिदियरतणा पन्नत्ता, तंजहा - चक्करतणे १ छत्तरयणे २ चम्मरयणे ३ दंडरर्तणे ४ असिरतणे ५ मणिरयणे ६ काकणिरतणे ७। एगमेगस्स णं रन्नो चाउरंतचक्कवट्टिस्स सत्त पंचेंदियरतणा पन्नत्ता, तंजहा - सेणावतीरतणे १ गाहावतिरतणे २ वड्डतिरयणे ३ पुरोहितरयणे ४ इत्थिरतणे ५, आसरतणे ६ हत्थरयणे ७ ।। सू० ५५८ ॥ सत्तर्हि ठाणेहिं ओगाढं दुस्समं जाणेज्जा, तंजहा - अकाले वरिसइ १, काले ण वरिस २, असाधू पुज्जति ३, साधूण पुज्जति ४, गुरूहिं जणो मिच्छं पडिवन्नो ५, मणोदुहता ६, वतिदुहता ७ । सत्तर्हि ठाणेर्हि ओगाढं सुसमं जाणेज्जा, तंजहा - अकाले न वरिसइ १, काले वरिसइ २, असाधू ण पुज्जंति ३, साधू पुज्जंति ४, गुरूर्हि जणो सम्मं पडिवन्नो ५, मणोसुहता ६, वतिसुहता ७ ।। सू० ५५९ ।। (મૂળ) સાત પ્રકારે કાયક્લેશ તપ કહેલ છે, તે આ પ્રમાણે—સ્થાનાતિગ-કાઉસગ્ગ કરનાર ૧, ઉત્કુટુકાસનિક–ઉભડક બેસનાર ૨, પ્રતિમાસ્થાયિ–ભિક્ષુ પ્રતિમાને વહન કરનાર ૩, વીરાસનિક-સિંહાસન પર બેસનારની જેમ-અદ્ધર બેસનાર ૪, નૈષધિક–સમપાદ અને પૂતાદિ સ્થાપીને બેસનાર ૫, દંડાયતિક–દંડના પર દેહને પસારનાર ૬ અને લંગડશાયી–વાંકા લાકડાની માફક ભૂમિને પીઠ નહિ અડનાર ૭. I૫૫૪॥ જંબુદ્રીપ નામના દ્વીપમાં સાત ક્ષેત્રો કહેલા છે, તે આ પ્રમાણે—ભરત, ઐરવત, હૈમવત્ હૈરણ્યવત્, હરિવર્ષ, રમ્યવર્ષ અને મહાવિદેહ. જંબુદ્રીપ નામના દ્વીપમાં સાત વર્ષધર પર્વતો કહેલા છે, તે આ પ્રમાણે—ફૂલહિમવાનું, મહાહિમવાન્, નિષધ, નીલવાન, રુક્મિ, શિખરી અને મેરુ. જંબુદ્રીપ નામના દ્વીપમાં પૂર્વ દિશાની સન્મુખ વહનવાળી સાત મહાનદીઓ सवसमुद्रमां भजेछे, ते या प्रमाणे - गंगा, रोहिता, हरित, सीता, नरडांता, सुवासा ने रडता अंजूदीय નામના દ્વીપમાં પશ્ચિમદિશાની સન્મુખ વહનવાળી સાત મહાનદીઓ, લવણસમુદ્રમાં મળે છે, તે આ પ્રમાણે—સિંધુ, રોહિતાશા, હરિકાંતા, સીતોદા, નારીકાંતા, રુપ્પકૂલા અને રક્તવતી. ધાતકીખંડ નામના દ્વીપના પૂર્વાર્ધમાં સાત ક્ષેત્રો કહેલા છે, તે આ પ્રમાણે—ભરત યાવત્ મહાવિદેહ. ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધમાં સાત વર્ષધર પર્વતો કહેલા છે, તે આ પ્રમાણે—ચૂલહિમવાન્ યાવત્ મેરુ. ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધમાં પૂર્વદિશાની સન્મુખ વહનવાળી સાત મહાનદીઓ કાલોદ સમુદ્રમાં મળે છે, તે આ પ્રમાણે—ગંગા યાવત્ રક્તા. ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધમાં પશ્ચિમની સન્મુખ વહનવાળી સાત મહાનદીઓ લવણસમુદ્રમાં મળે છે, તે આ પ્રમાણે—સિંધુ યાવત્ રક્તવતી. ધાતકીખંડ દ્વીપમાં પશ્ચિમાદ્ધને વિષે સાત ક્ષેત્રો એ જ પ્રમાણે—ભરતાદિ ક્ષેત્રો, તથા ચુલ્લહિમવાનાદિ પર્વતો અને ગંગાદિ નદીઓ છે. વિશેષ એ કે-પૂર્વ 181 Page #230 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७ स्थानकाध्ययने कुलकराद्या नीतयः, रत्नानि, अवगाढदुष्षमाससुषमे ५५६-५५९ सूत्राणि દિશાની સન્મુખ વહનવાળી નદીઓ લવણસમુદ્રમાં મળે છે અને પશ્ચિમ દિશાની સન્મુખ વહનવાળી નદીઓ કાલોદ સમુદ્રમાં મળે છે. શેષ સૈમજ છે. પુષ્કરવરદ્વીપાદ્ધમાં પૂર્વાદ્ધને વિષે સાત ક્ષેત્રો, પર્વતો, નદીઓ વગેરે તેમજ છે. વિશેષ એ કે–પૂર્વદિશાની સન્મુખ વહનવાળી નદીઓ પુષ્કરોદ સમુદ્રમાં મળે છે અને પશ્ચિમ દિશાની સન્મુખ વહનવાળી નદીઓ કાલોદ સમુદ્રમાં મળે છે. શેષ તેમજ છે. એવી રીતે પુષ્કરવરદ્વીપાદ્ધના પશ્ચિમાદ્ધને વિષે પણ જાણવું. વિશેષ એ કે-પૂર્વ દિશાની સન્મુખ વહનવાળી નદીઓ કાલોદ સમુદ્રમાં મળે છે અને પશ્ચિમ દિશાની સન્મુખ વહનવાળી નદીઓ પુષ્કરોદ સમુદ્રમાં મળે છે. સર્વત્ર ક્ષેત્રો, વર્ષધર પર્વતો અને નદીઓ કહેવા યોગ્ય છે. //૫૫૫ જંબૂદીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રને વિષે અતીત ઉત્સર્પિણી કાળમાં સાત કુલકરો હતા, તે આ પ્રમાણે–મિત્રદામ ૧, સુદામ ૨, સુપાર્શ્વ ૩, સ્વયંપ્રભ ૪, વિમલઘોષ ૫, સુઘોષ ૬ અને સાતમો મહાઘોષ નામનો હતો. ૭ /૧// જંબુદ્વીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રને વિષે આ વર્તમાન અવસર્પિણી કાળમાં સાત કુલકરો હતા, તે આ પ્રમાણે— તેમાં પ્રથમ વિમલવાહન ૧, ચક્ષુખાન ૨, યશસ્વાન ૩, ચોથો અભિચંદ્ર ૪, ત્યારબાદ પ્રસેનજિત પ, છઠ્ઠો મરુદેવ ૬ અને સાતમો નાભિ નામનો કુલકર હતો ૭. //૧// આ સાત કુલકારોની ક્રમશઃ સાત ભાર્યાઓ હતી, તે આ પ્રમાણે–ચંદ્રયશા ૧, ચંદ્રકાંતા ૨, સુરૂપા ૩, પ્રતિરૂપા ૪, ચક્ષુકાંતા ૫, શ્રીકાંતા ૬ અને મરુદેવી ૭. આ કુલકરની સ્ત્રીઓના નામો જાણવા //ર// જંબુદ્વીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રને વિષે આવતી ઉત્સર્પિણીમાં સાત કુલકરો થશે. તે આ પ્રમાણે—મિત્રવાહને ૧, સુભોમ ૨, સુપ્રભ ૩, સ્વયંપ્રભ ૪, દત્ત ૫, સુહુમ ૬, [૫ શુભ-૬ સુરૂપ] અને સુબંધુ ૭. આ સાત કુલકરો આગામી ઉત્સર્પિણીમાં થશે. //ર II વિમલવાહન નામના કુલકરના સમયમાં સાત પ્રકારના કલ્પવૃક્ષો, ઉપભોગપણાએ શીધ્ર આવતા હતા. તેથી પૂર્વે (દશ પ્રકારના હતા) મત્તાંગક-સુખે પીવા યોગ્ય મદ્યને દેવાવાળા ૧, ભંગા-ભંગારાદિ વિવિધ ભાજનને આપનારા ૨, ચિત્રાંગા-વિવિધ પ્રકારની પુષ્પમાળાને દેનારા ૩, ચિત્રરસ-મધુર વગેરે વિચિત્ર રસને દેનારા ૪, મર્યાગા-ભૂષણને આપનારાં ૫,અનગ્રા-વિશિષ્ટ વસ્ત્રોને દેવાવાળા ૬, અને કલ્પવૃક્ષો-કહેલ વૃક્ષોથી જુદા–સામાન્યથી ઈચ્છિત ફળને દેનારા હતા ૭ /૧/I/પપ૬// અપરાધીને શિક્ષા દેવારૂપ સાત પ્રકારની દંડનીતિ કહેલી છે, તે આ પ્રમાણે—પહેલા, બીજા કુલકરના સમયમાં અપરાધીને ફક્ત “હ” એટલું જ કહેવામાં આવતું તેથી યુગલીઆઓ અત્યંત લજ્જિત થતા હતા તે 'હાર' નામની દંડનીતિ ૧, ત્રીજા, ચોથા કુલકરના સમયમાં સ્વલ્પ અપરાધને વિષે ‘હકાર” પરંતુ વિશેષ અપરાધમાં “મ’ કહેવામાં આવતું તે માર’ દંડનીતિ ૨, પાંચમા, છઠ્ઠા અને સાતમા કુલકરનાં સમયમાં ઉત્કૃષ્ટ અપરાધને વિષે ‘વિફ કહેવામાં આવતું તે ‘ધિક્કાર” દંડનીતિ ૩, પરિભાષા-અપરાધી પ્રત્યે કોપના આવેશપૂર્વક કહેવું કે તું અહિં આવીશ નહિ” તે ૪, મંડલબંધ–“આ સ્થાનથી તું જઈશ નહિ' ઇત્યાદિ કહેવારૂપે દંડ ૫, ચારક-કેદખાનામાં નાખવું, ૬ અને છવિચ્છેદ-હસ્ત, પાદ વગેરેનું છેદવું. ૭. આ સાત દંડનીતિ છે. //૫૫૭// પ્રત્યેક ચાતુરંગ ચક્રવર્તી રાજાને પૃથ્વીના પરિણામરૂપ સાત એકેંદ્રિય રત્નો કહેલા છે, તે આ પ્રમાણે–ચક્રરત્ન ૧, છત્રરત્ન ૨, ચર્મરત્ન ૩, દંડર– ૪, અસિરત્ન ૫, મણિરત્ન ૬ અને કાકણિરત્ન ૭. દરેક ચાતુરંગ ચક્રવર્તી રાજાને સાત પંચેંદ્રિય રત્નો કહેલા છે, તે આ પ્રમાણે—સેનાપતિરત્ન ૧, ગૃહપતિરત્ન-કોઠારનો અધિપતિ ૨, વર્ધકીરત્ન(સૂતાર) ૩, પુરોહિતરત્ન-શાંતિકર્મ કરનાર ૪, સ્ત્રીરત્ન પ, અશ્વરત્ન ૬ અને હસ્તિરત્ન ૭. //૫૫૮ll સાત પ્રકાર વડે ઉતરેલો–આવેલો દુષમકાળને જાણવો, તે આ પ્રમાણે અકાળમાં વરસે ૧, યોગ્ય કાળમાં ન વરસે ૨, અસાધુજનો લોકો વડે પૂજાય છે ૩, સાધુજનો પૂજાતા નથી ૪, માતા, પિતા અને ધર્માચાર્યાદિ ગુરુઓને વિષે વિનયના અભાવરૂપ મિથ્યાભાવને લોકોએ આશ્રયેલ છે ૫, માનસિક દુઃખપણું ૬ અને વાચિક દુઃખપણું ૭. સાત પ્રકાર વડે ઉતરેલો-આવેલ સુષમકાળને જાણવો, તે આ પ્રમાણે–અકાળે વરસે નહિ ૧, યોગ્ય કાળે વરસે રે, 182 Page #231 -------------------------------------------------------------------------- ________________ ७ स्थानकाध्ययने कुलकराद्या नीतयः, रत्नानि, अवगाढदुष्षमाससुषमे ५५६-५५९ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ અાધુઓ પૂજાતા નથી ૩, સાધુઓ પૂજાય છે ૪, ગુરુઓને વિષે વિનય કરવારૂપ સમ્યભાવને લોકોએ સ્વીકારેલ છે ૫, માનસિક સુખપણું છે ૬ અને વાચિક સુખપણું છે ૭. I૫૫૯॥ (ટી૦) 'સત્તવિદે' ત્યાદ્િ॰ પ્રાયઃ પૂર્વેજ આ વ્યાખ્યાન કરાયું છે તો પણ કિંચિત્ લખીએ છીએ. જાયસ્ય—શરીરને ક્લેશખેદ પીડા તે કાયક્લેશ-બાહ્યતપવિશેષ, સ્થાનાયતિક, સ્થાનાતિગ અથવા સ્થાનાતિદ એટલે કાયોત્સર્ગ ક૨ના૨, અહિં ધર્મ અને ધર્મીના અભેદથી એવી રીતે ઉપન્યાસ કરેલ છે, અન્યથા કાયક્લેશના પ્રકૃષ્ટપણાથી તે જ કહેવા યોગ્ય થાય, પરંતુ કાયક્લેશવાળો નહિ અને અહિં તો કાયક્લેશવાળો કહેલ છે, એવી રીતે સર્વત્ર સમજવું ૧, ઉત્કટુકાસનિક પ્રસિદ્ધ છે ૨, પ્રતિમાસ્થાયી—ભિક્ષુની પ્રતિમાને ક૨ના૨ ૩, વીરાસનિક-જે સિંહાસન પર બેઠેલાની જેમ જ રહે છે તે જાણવો ૪, નૈષધિક સમ પદ પુતા વગે૨ે નિષદ્યામાં બેસનાર ૫, દંડાયતિક-પ્રસારિતદેહ-દંડની જેમ શરીરને લંબાવના૨ ૬ અને લગંડશાયી–ભૂમિને પીઠ નહિ લગાડનાર ૭. ૧૫૫૪॥ આ કાયક્લેશરૂપ તપ મનુષ્યલોકમાં જ છે, માટે તેના પ્રતિપાદનમાં તત્પર 'નંબુદ્દીને' ત્યાદ્િ॰ પ્રકરણ કહેલ અર્થવાળું છે. ૫૫૫ મનુષ્યક્ષેત્રના અધિકારથી જ તત્સંબંધી કુલકર, કલ્પવૃક્ષ, નીતિ, રત્ન અને દુષ્મમાદિ ચિહ્નવાળા આ સૂત્રો પાઠસિદ્ધ છે. વિશેષ એ કે—'નિસ્સેળ હોવફ' ત્તિ॰ આવતા કાલરૂપ હેતુ વડે થશે તથા વિમલવાહન નામના પ્રથમ કુલકર હોતે છતે સાત પ્રકારના હતા, તેની પૂર્વે દશ પ્રકારના હતા. હવા-કલ્પવૃક્ષો. 'ડવો f('—ઉપભોગપણાએ 'હળ્યું' શીઘ્ર આવેલા હતા અર્થાત્ ભોજનાદિના સંપાદન વડે તત્કાલીન મનુષ્યોને ઉપભોગમાં આવેલા હતા. 'મન્નયા યુ' હીં॰ મત્તમદ, તેના કારણપણાથી મઘ, અહિં મત્ત શબ્દ વડે કહેવાય છે તેના અંગભૂત-કારણભૂત અથવા તે જ અંગો-અવયવો છે જેના તે મત્તાંગકો અર્થાત્ સુખે પીવા લાયક મદ્યનાં દેવાવાળા (‘ચકાર’ પૂર્ણ અર્થમાં છે.) 'મૈિં॥'—સંજ્ઞા શબ્દ હોવાથી શૃંગારાદિ વિવિધ ભાજનને એકત્ર કરનાર તે ભૂંગા ૨, 'વિત્ત॥'—ચિત્ર-અનેક પ્રકારની માલ્ય (પુષ્પમાળા) ના કારણપણાથી ચિત્રાંગો ૩, 'પિત્તરસા’—મધુરાદિ મનોહર વિચિત્ર રસો જેની પાસેથી મેળવાય છે તે ચિત્રરસો ૪, 'મળિયું'—આભરણના કારણભૂત મણિઓ એ અંગો છે જેઓને તે મથંગો–ભૂષણને આપનારા ૫, 'અળિયા' અનગ્નને કરનારા હોવાથી અનગ્ના–વિશિષ્ટ વસ્ત્રને દેનારા અથવા-આ સંજ્ઞા શબ્દ છે. ૬, 'પ્પરુવલ્લુ' ત્તિ॰ ઉક્ત વૃક્ષોથી વ્યતિરિક્ત (જૂદા) સામાન્યથી કલ્પેલ ફળને દેવા વડે કલ્પના, કલ્પમાં પ્રધાન વૃક્ષો તે કલ્પવૃક્ષો. I૫૫૬॥ 'દંડનીફ' ત્તિ દંડવું તે દંડ-અપરાધીને શિક્ષા. તેમાં અથવા તેની અથવા તે જ નીતિ-ન્યાય તે દંડ નીતિ 'દ્દારે ત્તિ ‘હ’ આ પ્રેરણા અર્થમાં છે, તેનું કરવું તે હક્કાર. આ ભાવાર્થ છે–પ્રથમ અને દ્વિતીય કુલકરના સમયમાં અપરાધીને દંડ હક્કાર માત્ર હતો. તેટલા માત્રથી જ અપરાધી, બધુંય લઈ લેવાએલાની જેમ પોતાને માનતો થકો ફરીથી અપરાધ કરતો નહિ. એ પ્રમાણે તેને દંડનીતિપણું હતું. ૧. એવી રીતે ‘મા’ એમ અપરાધીને નિષેધાર્થનું કરવું તેનું નામ ‘માકાર’. તૃતીય, ચતુર્થ • કુલકરના સમયમાં મહાન્ અપરાધ થયે છતે ‘માકાર’ દંડ હતો અને થોડા અપરાધમાં તો ‘હક્કાર’ જ હતો ૨ તથા ‘ધિક્’ અર્ષિક પ્રેરણા (તિરસ્કાર) ના અર્થમાં છે. તેનું કરવું–ઉચ્ચારવું તે ધિક્કાર. પાંચમા, છઠ્ઠા અને સાતમા કુલકરના સમયમાં મહાન્ અપરાધને વિષે ધિક્કારનો દંડ, જઘન્ય અપરાધમાં હક્કાર અને મધ્યમ અપરાધમાં માકાર દંડ હતો ૩. કહ્યું છે કે— પમ-નીયા પમા, તત્ત્વ-૨તત્થા અભિનવા વીયા ।પંચમ-દસ્ત ય સત્તમમ્સ તથા અભિવા ૐ ।૬।। [आव० नियुक्ति गाथा १६८ ] પહેલા અને બીજા કુલક૨ની પહેલી હક્કાર નીતિ, ત્રીજા-ચોથાની અભિનવ–બીજી મક્કાર નીતિ, તથા પાંચમા-છઠ્ઠા અને સાતમાની ત્રીજી અભિનવ ધિક્કાર નીતિ જાણવી. (૫૬) ખૂબ કહેવું તે પરિભાષા–અપરાધી પ્રત્યે, કોપના આટોપ વડે, તું અહિંથી જઈશ નહિ એમ કહેવું તે ૪, મંડલબંધ– 183 Page #232 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७ स्थानकाध्ययने सर्वजीवा आयुपुरुपक्रमाः ५६० - ५६२ सूत्राणि ઇંગિત ક્ષેત્ર, તેમાં બંધ અર્થાત્ ‘આ પ્રદેશથી જવું નહિ’ એવા પ્રકારનું વચનલક્ષણ દંડ અથવા પરિવારલક્ષણ પુરુષના મંડલમાં જવાના નિષેધરૂપ દંડ પ, ચારક–કેદખાનું ૬, છવિચ્છેદ-હાથ, પગ, નાસિકા વગેરેનો છેદ ૭. આ હમણાં કહેલી ચાર પાછલી દંડનીતિ ભરત ચક્રવર્તીના કાળમાં થઈ. બીજા આચાર્યો એમ કહે છે કે—ચાર છેલ્લી દંડનીતિમાંથી પ્રથમની બે દંડનીતિ ઋષભપ્રભુના કાળમાં હતી અને બીજી બે (ચારક-છવિચ્છેદ) ભરતમહારાજાના કાળમાં થઈ. કહ્યું છે કે— परिभासणा उ पढमा, मंडलिबंधंमि होइ बीया उ । चारग-छविछेदादी, भरहस्स चउव्विहा नीई ॥ ५७ ॥ [આવ॰ ભાષ્ય ૨ ગાથા]. પહેલી પરિભાષણા, (ન જઈશ એમ ક્રોધ કરીને અપરાધીને કહેવું તે) બીજી મંડલી બંધ (આ સ્થળેથી તા૨ે ન જવું એમ અપરાધીને કહેવું તે) ત્રીજી ચારક (જેલ–બંધીખાનું) અને ચોથી છવિચ્છેદ (અપરાધીના હાથ-પગાદિ કાપી નાખવા તે) આ ચાર પ્રકારની ભરતની દંડનીતિ છે. (૫૭) ૫૫૭॥ 'શ્વર્યને' ત્યાદ્િ॰ તે તે જાતિમાં જે વસ્તુ ઉત્કૃષ્ટ હોય છે તેને રત્ન કહેવાય છે. આ વચનથી ચક્રાદિ જાતિઓને વિષે જે વીર્ય (સામર્થ્ય) થી ઉત્કૃષ્ટ હોય છે તેને ચક્રરત્ન વગે૨ે માનવા યોગ્ય છે. તેમાં પૃથ્વીના પરિણામરૂપ સાત એકેંદ્રિય રત્નો છે. તે રત્નોનું પ્રમાણ આ પ્રમાણે જાણવું. चक्क छत्तं दंडो, तिन्नि वि एयाई वामतुल्लाई । चम्मं दुहत्थदीहं, बत्तीसं अंगुलाई असी ॥५८॥ लोणी પુખ્ત, तस्सद्धं चेव होइ वित्थिन्नो । चउरंगुलप्पमाणा, सुवन्नवरकागणी नेया ।। ५९ ।। [બૃહત્સં॰ ૩૦૨-૨ત્ત] ચક્ર, છત્ર અને દંડ આ ત્રણે રત્ન એક વામ–ચાર હાથપ્રમાણ હોય છે, ચર્મરત્ન બે હાથ દીર્ઘ (લાંબું) હોય છે અને અસિરત્ન બત્રીશ અંગુલ દીર્ઘ હોય છે. મણિરત્ન ચાર અંગુલપ્રમાણ લાંબું અને બે અંગુલપ્રમાણ પહોળું હોય છે, તથા ચાર અંગુલપ્રમાણ જાત્ય સુવર્ણમય કાકિણીરત્ન જાણવું. (૫૮-૫૯) સેનાપતિ–સૈન્યનો નાયક, ગૃહપતિ–કોઠારમાં જોડાયેલ, વર્તુકી–સૂતાર, પુરોહિત-શાંતિકર્મ કરનાર. (સ્ત્રીરત્ન, હસ્તિરત્ન, અશ્વરત્ન) આ ચૌદ રત્નો પ્રત્યેક એક એક હજાર યક્ષો વડે અધિષ્ઠિત છે. ।।૫૫૮ 'ઓ'ઢ' તિ॰ અવતરેલી અથવા રહેલી પ્રકર્ષને પામેલી (દુષ્પ્રમા) અકાલ–વર્ષાકાલ નહિ. અસાધુઓ એટલે અસયતો. ગુરુત્યુ—માતા, પિતા અને ધર્માચાર્યોને વિષે મિō—મિથ્યાભાવ અર્થાત્ વિનયના નાશને 'પ્રતિપન્નઃ''આશ્રયેલ. મોડુહયામનનું અથવા મન વડે દુઃખિતપણું, અથવા દુઃખ ક૨વાપણું કે દ્રોહ ક૨વાપણું, એવી રીતે 'વવવુદયા' પણ વ્યાખ્યા કરવા યોગ્ય છે. 'સમ્મ' તિ॰ સમ્યભાવ અર્થાત્ વિનય ।।૫૫૯॥ આ દુષ્મમા અને સુષમા, સંસારી જીવોને દુઃખ અને સુખને અર્થે છે માટે સંસારી જીવોની પ્રરૂપણા માટે કહે છે— सत्तविहा संसारसमावन्नगा जीवा पन्नत्ता, तंजहा- नेरतिता, तिरिक्खजोणिता, तिरिक्खजोणिणीतो, मणुस्सा, મનુસ્લીમો, રેવા, દેવીઓ ૧૬૦ના सत्तविधे आउभेदे पन्नत्ते, तंजहा 'અાવશાળ-નિમિત્તે બહારે લેયળા-પાષાતે। પાસે બળાપાનૂ સત્તવિધ મિત્ન બર્ડ IIII સૂ॰ ૬।। સત્તવિધા સવ્વનીના પશત્તા, તંનહા-પુનિાડ્યા, ગાડાવા, તેજાવા, વાડાડ્યા, વાસ્તુતિ ાડ્યો, तसकाइया, अकाइया। अहवा सत्तविहा सव्वजीवा पन्नत्ता, तंजहा - कण्हलेसा जाव सुक्कलेसा, अलेसा ॥ સૂ પદ્દરા 184 Page #233 -------------------------------------------------------------------------- ________________ ७ स्थानकाध्ययने सर्वजीवा आयुपुरुपक्रमाः ५६०-५६२ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ (મૂળ) સાત-પ્રકારના સંસારસમાપત્રક-સંસારી જીવો કહેલા છે, તે આ પ્રમાણે–નરયિકો, તિર્યંચો, તિર્યંચણીઓ, મનુષ્યો, મનુષ્યણીઓ, દેવો અને દેવીઓ //૫૭oll સાત પ્રકારે આયુષ્યનો ભેદ (કૂટવું) કહેલ છે, તે આ પ્રમાણે–રાગ, સ્નેહ અને ભયરૂપ અધ્યવસાય વડે આયુષ્ય ભેદાય છે ૧, દંડ, શસ્ત્રાદિ નિમિત્ત વડે ૨, અધિક આહાર કરવાથી અથવા આહારના અભાવથી ૩, શૂલાદિ પીડારૂપ વેદનાથી ૪, ગત્ત-ખાડા વગેરેમાં પડવારૂપ પરાઘાતથી અથવા સ્વહસ્તે આત્મઘાત કરવાથી ૫, સર્પ વગેરેના સ્પર્શથી ૬ અને શ્વસોચ્છવાસના નિરોધથી ૭. આ સાત પ્રકારના ઉપક્રમ-કારણોથી સાપક્રમ આયુષ્યવાળા પ્રાણીનું આયુષ્ય ભેદાય છે (તૂટે છે) I/II //પ૬૧// સાત પ્રકારના સર્વ જીવો કહેલા છે, તે આ પ્રમાણે–પૃથ્વીકાયિકો, અપ્રકાયિકો, તેજસૂકાયિકો, વાયુકાયિકો, વનસ્પતિકાયિકો, ત્રસકાયિકો અને અકાયિકો (સિદ્ધો) અથવા સાત પ્રકારના સર્વ જીવો કહેલા છે, તે આ પ્રમાણે કૃષ્ણલેશ્યાવાળા યાવતું શુક્લલેશ્યાવાળા અને અલેશ્યી-અયોગી તથા સિદ્ધો. //પ૬૨// (ટી૦) 'સત્તે’ ત્યાદ્રિ સરલ છે. પ૬૦ના સંસારી જીવોનું સંસરણ આયુષ્યનો ભેદ થયે છતે હોય છે માટે તેને બતાવતા થકા સૂત્રકાર કહે છે—'સત્તે’ ત્યાદિ તેમાં બાયપે ત્તિ ગાયુપોન્જીવિતવ્યનો ભેદ-ઉપક્રમ તે આયુર્ભેદ, તે સાત પ્રકારના નિમિત્તને પ્રાપ્ત કરેલ હોવાથી સાત પ્રકારે જ છે. અવસા' Tદી રાગ, સ્નેહ અને ભયાત્મક અધ્યવસાય તે અધ્યવસાન ૧, નિમિત્ત-દંડ, ચાબૂક અને શસ્ત્રાદિ ૨. અહિં સમાહાર વંદુ છે તેથી અધ્યવસાન અને નિમિત્ત પ્રાપ્ત થયે છતે આયુષ્ય ભેદાય છે. આ સંબંધમાં માહાર– ભોજન અધિક કીધે છતે ૩. વેદના-આંખ વગેરેની પીડા ૪, પરાઘાત-ખાડામાં પડવું વગેરેથી ઉઠેલ. અહિં પણ સમાહાર કે છે તેથી વેદના અને પરાઘાત હોતેં છતે ૫ –તેવા પ્રકારના સર્પ વગેરે સંબંધી સ્પર્શ થયે છતે ૬, 'બાપITNIT' – સંધાયેલ ઉચ્છવાસ અને નિશ્વાસને આશ્રયીને ૭. એ પ્રમાણે સાત પ્રકારે આયુષ ભેદાય છે અથવા અધ્યવસાન આયુષ્યના ઉપક્રમનું કારણ છે. એવી રીતે નિમિત્ત વગેરે યાવત્ 'મા IISાબૂ' (આનપાન) પર્યત વ્યાખ્યાન કરવા યોગ્ય છે, કેમ કે અધ્યવસાનાદિ પદોને પ્રથમ વિભક્તિના એકવચનાતપણાથી એમ સતવિધપણાથી આયુષ સંબંધી ભેદના હેતુઓના સાત પ્રકારે આયુષ્ય ભેદાય છે. આ આયુષ્યનો ભેદ, સોપક્રમ આયુષ્યવાળા જીવોને જ હોય છે, પરંતુ બીજાઓને-નિપક્રમ આયુષ્યવાળાને હોય નહિ. શંકા-જો એવી રીતે આયુષ્ય ભેદાય છે તો તેથી કૃતનાશ-કરેલનો નાશ અને નહી કરેલનું આવવું થાય, કેવી રીતે? એક સો વર્ષના બાંધેલ આયુષ્યનો, મધ્યમાં જ નાશ થવાથી કૃતનાશ અને જે કર્મ વડે તે ભેદાય છે તે નહિ કરેલ કર્મનું જ આવવું થાય છે. એવી રીતે મોક્ષનો અવિશ્વાસ થાય અને તેથી ચારિત્રમાં અપ્રવૃત્તિ વગેરે દોષો થાય. કહ્યું છે કે– कम्मोवक्कामिज्जइ, अपत्तकालं पि जइ तओ पत्ता । अकयागमकयनासा, मोक्खाणासासओ दोसा ।।६।। [विशेषावश्यक २०४७ त्ति] બહુકાળે વેદવાયોગ્ય કર્મ પણ અપ્રાપ્ત કાળમાં ઉપક્રમ કરાય છે તેથી અકૃતાગમ, કૃતનાશ અને મોક્ષમાં અવિશ્વાસના દોષો થશે તે બતાવે છે-જો હમણાંજ અલ્પ સ્થિતિરૂપ ઉપક્રમવાળું કરેલું કર્મ-વેદાય છે તો પૂર્વે નહિ કરેલ કર્મનું જ આવવું થયું, એમ અકૃતાગમ દોષ, અને પૂર્વે દીર્વસ્થિત્યાદિરૂપે બાંધેલ (કરેલ) કર્મને જો અપવર્તના (ઘટાડો) કરણરૂપ ઉપકર્મ વડે નાશ કરેલ તો તેથી કૃતના દોષ થાય અને એમ થવાથી મોક્ષમાં પણ અવિશ્વાસ થાય. કેમ કે સિદ્ધના જીવોને પણ નહિ કરેલ કર્મના આગમન વડે કર્મનો પ્રસંગ આવશે. (૬૦) 1. કોઈ સુંદર સ્ત્રીને જોઈને તેના રાગ-મોહને લીધે તે ન મળવાથી આયુષ્ય ભેદાય છે, સ્નેહવાળા ભાઈ વગેરેનું મરણ સાંભળીને તેના ઉપરના સ્નેહને લીધે લક્ષ્મણની જેમ મૃત્યુ થાય છે. સોમિલ વગેરેની જેમ ભયથી આયુષ્ય ભેદાય છે. - 185 Page #234 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७ स्थानकाध्ययने सर्वजीवा आयपरुपक्रमाः ५६०-५६२ सूत्राणि આનું સમાધાન એ છે કે-જેમ એકસો વર્ષ વડે ભોગવવા યોગ્ય ભોજનને પણ અગ્નિક (ભસ્મક) વ્યાધિ વડે બાધિતને થોડા કાળ વડે પણ ભોગવતા થકા કૃતનાશ પણ નથી અને અમૃતાગમ પણ નથી તેની માફક અહિં પણ સમજવું. કહ્યું છે કેन हि दीहकालियस्स वि, णासो तस्साणुभूइओ खिप्पं । बहुकालाहारस्स व, दुयमग्गियरोगिणो भोगो ।।६१।। [વિશેષાવલ ૨૦૪૮ત્તિ] જેમ બહુકાળે ભોગવવા યોગ્ય આહારનો ભસ્મક રોગવાળો શીધ્ર પણે ભાગ કરી લે છે તેમ દીર્ધકાળ પર્યત ભોગવવા યોગ્ય કર્મનો શીધ્ર પણે અનુભવ કરીને નાશ કરે છે. (૬૧) सव्वं च पएसतया, भुज्जइ कम्ममणुभागओ भइयं । तेणावस्साणुभवे, के कयनासादओ तस्स? ॥६२।। [વિરોષ વયે ૨૦૪૬ ]િ સર્વ-આઠ પ્રકારનું પણ કર્મ, પ્રદેશના અનુભવદ્વારાએ અવશ્ય વેદાય છે અને અનુભાગથી–રસના અનુભવ વડે તો ભજના છે અર્થાત્ કોઈ જીવ વેદે છે અને કોઈ જીવ અધ્યવસાયવિશેષ વડે રસઘાત કરવાથી નથી વેદતો. (૬૨) ભગવતીસૂત્રમાં કહ્યું છે કે—તત્વ છi નં તં નમામ્મિ તં મત્સ્યાયં વેડું સત્યાયં નો વેરૂ તત્વ નં પાસÉ તં નિયમ વેડ્ડ'' તિ માનવનીત આ કારણથી જ પ્રસન્નચંદ્ર રાજર્ષિ વગેરે જીવોએ બાંધેલ નરકયોગ્ય કર્મને પ્રદેશોદય વડે નિરસ ભોગવ્યું પરંતુ અનુભાગથી નહિ કેમ કે શુભ અધ્યવસાય વડે રસનો નાશ કરેલ. આ કારણથી જ તેને નરક યોગ્ય બાંધેલ કર્મ, પ્રદેશોદય વડે ભોગવતાં છતાં રસ રહિત હોવાથી દુ:ખવિપાકરૂપ હોય નહિ. એવી રીતે પ્રદેશોદય વડે અવશ્ય કર્મો વેદાતા હોવાથી તેને કૃતનાશાદિ ક્યા દોષો હોય? અર્થાત્ ન જ હોય. किंचिदकाले वि फलं, पाइज्जइ पच्चए य कालेणं । तह कम्म पाइज्जइ, कालेण वि पच्चए अन्नं ।।६३।। [વિશેષાવ૨ ૨૦૧૮ત્તિ] અથવા જેમ કોઈ આમ, રાયણ વગેરે ફલો, જેટલા કાળ વડે વૃક્ષમાં રહ્યા છતાં પાકે છે તેની અપેક્ષાએ ખાડામાં નાખવું, પલાલાદિમાં રાખવું વગેરે ઉપાયોથી થોડા કાળ વડે પણ પકાવાય છે અને અન્ય વૃક્ષમાં રહેલા ફળો ઉપાયના અભાવથી સ્વપાકકાલે પાકે છે તેમ આયુષ્કાદિ કર્મો પણ અધ્યવસાનાદિ હેતુથી બંધકાલ વડે બાંધેલ શતવર્ષાદિસ્થિતિરૂપ કાળની અપેક્ષાએ અંતર્મુહૂર્ત કાલ વડે પણ પકાય છે (ભોગવાય છે) અને બીજી સ્થિતિ તો ઉપાય રહિત પોતાના સંપૂર્ણ કાલ વડે પાકે છે–વેદાય છે. ||૬૩ जह वा दीहा रज्जू, डन्झइ कालेण पुंजिया खिप्पं । वितओ पडो उ सुस्सइ, पिंडीभूओ उ कालेणं ।।६४।। " [વિશેષાવિ ૨૦૬૨] જેમ લાંબી કરેલ દોરડી, એક બાજુથી બળતી થકી ઘણા કાલ વડે બળે છે પરંતુ પુંજી કરેલ-એકત્ર કરેલ દોરડી તો તરત જ વળી જાય છે એ દૃષ્ટાંત આયુષ્કાદિ કર્મો, પ્રતિસમયે ક્રમથી વેદાતા થકા ઘણા કાલે વેદાય છે પરંતુ એપવર્તન કરીને વેદાતા કર્મો અલ્પ કાલ વડે જ વેદાય છે. વળી જેમ જળથી ભીંજાયેલ વસ્ત્રને છૂટું મૂકવાથી જલદી સૂકાય છે પરંતુ પિંડીભૂત (એકત્રિત) વસ્ત્ર તો ઘણા કાલે સૂકાય છે, એવી રીતે કર્મોના સંબંધમાં પણ સમજવું. ૬૪//પ૬૧/ આ આયુષ્યનો ભેદ, કથંચિત્ સર્વ જીવોને હોય છે માટે તેને કહે છે—'સત્તે’ ત્યાર બે સૂત્ર સુગમ છે. વિશેષ એ કેબધાય જીવો તે સર્વજીવો અર્થાત્ સંસારી અને સિદ્ધો. તથા 'મારૂ’ ત્તિ. સિદ્ધો-છ પ્રકારના કાયરૂપ અવ્યપદેશપણાથી. નેશ્યાઃ' સિદ્ધો અથવા અયોગીઓ. પ૬૨|| અનંતર કૃષ્ણલેશ્યાવાળા વગેરે જીવના ભેદો કહ્યા, તેમાં કૃષ્ણલેશ્યાવાળો થયો થકો બ્રહ્મદત્તની જેમ નારકપણે પણ ઉપજે છે. આ હેતથી બ્રહ્મદત્તના સ્વરૂપને કહેવા માટે કહે છે 186 Page #235 -------------------------------------------------------------------------- ________________ ७ स्थानकाध्ययने ब्रह्मदत्तायुर्गती, मल्लिजिनचरितम् ५६३ - ५६४ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ बंभदत्ते णंराया चाउरंतचक्कवट्टी सत्त धणूई उड्डउच्चत्तेणं सत्त य वाससताई परमाउं पालइत्ता कालमासे कालं किच्चा अधे सत्तमाते पुढवीते अप्पतिट्ठाणे णरए णेरतितत्ताते उववन्ने ।। सू० ५६३।। मल्ली णं अरहा अप्पसत्तमे मुंडे भवित्ता अगारातो अणगारियं पव्वइए, तंजहा - मल्ली विदेहरायवरकन्नगा १, पडिबुद्धी इक्खागराया २, चंदच्छाये अंगराया ३, रुप्पी कुणालाधिपती ४, संखे कासीराया ५, अदीणसत्तू कुरुराया ६, जितसत्तू पंचालराया ७ ।। सू० ५६४ ।। (મૂળ) બ્રહ્મદત્ત નામના રાજા, ચાતુરંત ચક્રવર્તી સાત ધનુષ્ય પ્રમાણ ઊર્ધ્વ ઊંચાઈ વડે સાત સો વર્ષનું પરમ આયુષ્ય પાળીને, મરણના સમયે મરણ કરીને અધઃ સપ્તમી પૃથ્વીને વિષે અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં નૈરકિપણાએ ઉત્પન્ન થયો. ।।૫૫૩॥ મલ્લિનાથ અર્હત, પોતે સાતમા મુંડ થઈને, ગૃહવાસથી નીકળીને અણગારપણાને ગ્રહણ કરેલ છે, તે આ પ્રમાણેમલ્લિ નામની વિદેહ દેશના કુંભરાજાની શ્રેષ્ઠ કન્યા ૧, પ્રતિબુદ્ધિ નામનો ઇક્ષ્વાકુરાજ–સાકેતપુરનો પતિ ૨, ચંદ્રછાય નામને અંગદેશનો રાજા ૩, રુક્મિી નામનો કુણાલ દેશનો અધિપતિ ૪, શંખ નામનો કાશી દેશનો રાજા ૫, અદીનશત્રુ નામનો ક્રુરુદેશનો રાજા ૬, જિતશત્રુ નામનો પાંચાલદેશનો રાજા ૭. ૫૬૪॥ (ટી૦) 'વંમત્તે' ત્યા॰િ સુગમ છે. I૫૬૩॥ બ્રહ્મદત્ત ઉત્તમ પુરુષ છે માટે તેના અધિકારથી ઉત્તમ પુરુષવિશેષ સ્થાનમાં ઉત્પન્ન થયેલ મલ્લિ (નાથ)ની વક્તવ્યતાને કહે છે—'મલ્લીમાં' ઇત્યાદિ, મલ્લિ નામના અર્હત, 'અવ્વસત્તમે' ત્તિ॰ પોતે સાતમા–સાતનું પૂરણ અથવા આત્મા, સાતમો છે જેનો તે આત્મસપ્તમ, મલ્લિ શબ્દનું સ્ત્રીલિંગપણું છતે પણ અર્હત્ શબ્દની અપેક્ષાએ પુલ્ડિંગમાં નિર્દેશ છે. વિદેહ દેશના રાજાની શ્રેષ્ઠ કન્યા ૧, તથા પ્રતિબુદ્ધિ નામના ઇક્ષ્વાકુરાજ, સાકેતપુરનો નિવાસી ૨, ચંદ્રચ્છાય નામનો અંગ દેશનો રાજા, ચંપાનો નિવાસી ૩, રુક્મિ નામનો કુણાલ દેશનો અધિપતિ, શ્રાવસ્તી નગરીનો વસનારો ૪, શંખ નામનો કાશી દેશનો રાજા, વારાણસીનો નિવાસી પ, અદીનશત્રુ નામનો કુરુદેશનો નાથ, હસ્તિનાગપુરનો વસનારો ૬, જિતશત્રુ નામનો પાંચાલ દેશનો રાજા, કાંપિલ્ય નગરનો નાયક ૭. પ્રવ્રજ્યામાં ભગવાનનું આત્મસપ્તમપણું તો કહેલ' પ્રધાન પુરુષોએ પ્રવ્રજ્યા ગ્રહણના સ્વીકાર (કબૂલાત) ની અપેક્ષાએ જાણવું. જે કારણથી દીક્ષિત ભગવાને (દીક્ષા લીધા પછી) તેઓને દીક્ષા આપી તથા બાહ્ય પરિષદરૂપ ત્રણ સો પુરુષો અને અત્યંતર પરિષદરૂપ ત્રણ સો સ્ત્રીઓ સાથે પરિવરેલ ભગવાને દીક્ષા લીધી, એ પ્રમાણે જ્ઞાતાસૂત્રને વિષે સંભળાય છે. ૩ાં વ–''પાસો મલ્લી ય તિહિં તિહિઁ સહૈિં'' તિ॰ [આવ॰નિ૦ ૨૨૪] તિ પાર્શ્વનાથ અને મલ્લિનાથ ભગવાને ત્રણસેં ત્રણસેં પુરુષોની સાથે દીક્ષા લીધી’ એવી રીતે બીજા પણ વિરોધાભાસોને વિષે વિષયના વિભાગો સંભવે છે તે નિપુણ પુરુષોએ શોધવા યોગ્ય છે. શેષ સુગમ છે. અહિં એમનું ચરિત્ર, મલ્લિ નામના જ્ઞાતાસૂત્રના અધ્યયનમાં સંભળાય છે–જંબુદ્રીપના અપર (પશ્ચિમ) વિદેહમાં સલિલાવતી વિજયને વિષે વીતશોકા નામની રાજધાનીમાં મહાબલ નામનો રાજા, છ બાલમિત્રોની સાથે દીક્ષા લેતો હતો, ત્યાં મહાબલ મુનિને તે મિત્રો અણગારોએ એમ કહ્યું કે–જે તપને તમે આદરસો (કરશો) તે તપ અમે પણ કરશું, એવી રીતે સ્વીકારેલ તે મિત્રોને વિષે જ્યારે તે મુનિઓ, મહાબલ મુનિને અનુસરતાં થકાં ચતુર્થ ભક્ત (એક ઉપવાસ) કરતા હતા ત્યારે આ (મહાબલ) અષ્ટમ વગેરે કરતો હતો. એવી રીતે (માયાથી) આ મુનિ સ્ત્રીનામગોત્રકર્મને બાંધતો હતો-(દ્રવ્યવેદરૂપ અંગોપાંગ નામકર્મ, જે ભાવ વેદના ઉદયનું કારણ છે) અને અર્હત્ વગેરેનો 1. ભગવાનને છએ જણાએ કબૂલાત આપેલ કે અમે દીક્ષા ગ્રહણ કરશું તેની અપેક્ષાએ ભગવાન સાતમા છે; અન્યથા તો તેઓ છએ જણા પોતાના રાજ્યમાં ગયા અને ભગવાનને કેવલજ્ઞાન પ્રાપ્ત થયા બાદ દીક્ષા લીધેલ છે. 2: મલ્લિનાથ ભગવાનની પરિષદમાં પુરુષો બહાર બેસતા અને સ્ત્રીઓ અંદર બેસતી કેમ કે તેઓ સ્રવેદે તીર્થંકર થયેલ. જો કે ભગવાન અવેદી છે તથાપિ વ્યવહારનું ખંડન કરાય નિહ. 187 Page #236 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७ स्थानकाध्ययने ब्रह्मदत्तायुर्गती, मल्लिजिनचरितम् ५६३-५६४ सूत्रे વાત્સલ્ય (ભક્તિ) વગેરે કરવારૂપ હેતુઓ વડે (વીશ સ્થાનકના આરાધન વડે) તીર્થકર નામકર્મને બાંધ્યું. ત્યારબાદ તે મહાબલ વગેરે મુનિઓ જીવનના ક્ષયથી જયંત નામના વિમાનમાં અનુત્તર સુરપણાએ ઉત્પન્ન થયા, ત્યાંથી ચ્યવીને મહાબલ, વિદેહદેશને વિષે મિથિલા નામની રાજધાનીમાં કુંભક નામના રાજાની પ્રભાવતી દેવીની (કૂક્ષિમાં) તીર્થંકરપણાએ ઉત્પન્ન થયા. મલ્લિ એવું નામ માતપિતાએ આપ્યું, તેથી અન્ય (બીજા છે) યથોક્ત સાકેતાદિ નગરમાં ઉપજ્યા. ત્યારબાદ મલ્લિ દેશે ઊણા એક સો વર્ષના થયા ત્યારે અવધિ વડે તે છ મિત્રોને જાણતા હતા અને તેઓને પ્રતિબોધવાને માટે ઘરના ઉપવનને વિષે છ ગર્ભગૃહયુક્ત અને તેના મધ્યભાગમાં સુવર્ણમય શુષિર (પોલાણવાળી), મસ્તકમાં છિદ્રવાળી, પદ્મકમળના ઢાંકણાવાળી, . એવી પોતાની પ્રતિમા કરાવી. તે પ્રતિમાને વિષે દરરોજ પોતાના ભોજનનો એક કવલ પ્રક્ષેપ કરતા હતા. આ તરફ સાકેતપુરમાં પદ્માવતીદેવી (રાણી) એ કરાવેલ નાગયજ્ઞ (પૂજા) માં જલજ વગેરે દેદીપ્યમાન પંચવર્ણવાળા કુસુમાંથી બનાવેલ શ્રીરામગંડક (દડો) ને જોઈને પ્રતિબુદ્ધિ રાજાએ “અહો! આ અપૂર્વ ભક્તિવાળું છે.' એમ વિસ્મયથી અમાત્ય (મંત્રી) ને કહ્યુંતેં ક્યાંય પણ આવું શ્રીદામચંડ જોયું છે? અમાત્ય બોલ્યો-મલ્લિ, વિદેહવર રાજકન્યા સંબંધી શ્રીદામગંડકની અપેક્ષાએ આ લાખમે અંશે પણ શોભા વડે વર્તતો નથી. ત્યાર બાદ રાજા બોલ્યો-તે કન્યા કેવી છે? મંત્રી બોલ્યો-એના જેવી અન્ય કોઈ પણ કન્યા નથી. એમ સાંભળીને ઉત્પન્ન થયેલ છે અનુરાગ જેને એવા પ્રતિબુદ્ધિ રાજાએ મલ્લિને વરવા માટે દૂતને મોકલ્યો ૧. તથા ચંપામાં ક્યારેક યાત્રા (મુસાફરી) થી પાછો ફરેલ, ચંપા નગરીનો વસનાર, વહાણ વડે વ્યાપાર કરનાર, અન્નક નામના શ્રાવકે, દિવ્ય કુંડલની જોડીને ભેટણારૂપે (રાજા પ્રત્યે) ઢોકતે છતે ચંદ્રચ્છાય રાજાએ પૂછ્યું તમે બહુશઃ સમુદ્રને ઉલ્લંઘન કરો છો તેમાં કાંઈ આશ્ચર્ય જેવું જોયું? તે શ્રાવક બોલ્યો- સ્વામિનું! આ યાત્રામાં સમુદ્ર મધ્યે અમને ધર્મથી ચલાવવા માટે કોઈક દેવે ઉપસર્ગ કર્યો. અમારું ચલન ન હોતે છતે સંતુષ્ટ થયેલ તે દેવ કુંડલની બે જોડી અમને આપી. તેમાંથી એક જોડી અમોએ કુંભકરાજાને ભેટ આપી. તે રાજાએ પણ મલ્લિ કન્યાના બન્ને કાનમાં કુંડલો પોતાના હાથે પહેરાવ્યા. ત્રિભુવનમાં આશ્રર્યભૂત તે કન્યાને અમે જોઈ છે. એમ સાંભળીને પૂર્વની માફક આ રાજાએ પણ દૂતને મોકલ્યો ૨. તથા શ્રાવસ્તિમાં રુક્મિરાજા, પોતાની દીકરી સંબંધી ચાતુર્માસિક સ્નાન મહોત્સવને વિષે નગરીના ચૌટામાં બનાવેલ મહામંડપને વિષે વિભૂતિ (શોભા) વડે સ્નાન કરાયેલી, ત્યાં જ બેઠેલ પિતાના પાદચંદનને માટે આવેલી, એવી રીતે તે કન્યાને ખોળામાં બેસાડીને તેના લાવણ્યને જોતો થકો રાજા બોલ્યો-હે વર્ષધર! આના જેવો કોઈ પણ કન્યા સંબંધી સ્નાનનો મહોત્સવ તે જોયો છે? તે બોલ્યો-દેવ! વિદેહવર રાજ કન્યા સંબંધી સ્નાન મહોત્સવની અપેક્ષાએ લક્ષાંશે પણ આ મહોત્સવ રમણીયપણાએ વર્તતો નથી. એમ સાંભળીને રાજાએ દૂતને મોકલ્યો ૩. તથા અન્યદા મલ્લિ સંબંધી દિવ્ય કુંડલની સંધિ (સાંધ) તૂટી, તેને સાંધવા માટે કુંભક રાજાએ સુવર્ણકારોને હુકમ કર્યો, પરંતુ તે કુંડલોને સાંધવા માટે તેઓ સમર્થ થયા નહિ તેથી રાજાએ તેઓને (કોપથી) નગરમાંથી કાઢ્યા. તે સોનીઓ વાણારસીમાં જઈને શંખ રાજાના આશ્રયે ગયા. શંખરાજાએ પૂછ્યું કે-તમોને શા કારણથી કુંભરાજાએ દેશમાંથી દૂર કર્યા? તેઓ બોલ્યા-મલ્લિ કન્યા સંબંધી તૂટેલ કાનના કંડલને સાંધવા માટે અમો અશક્ય છીએ. તે કન્યા કેવી છે એમ રાજાના પૂછવાથી તે સોનીઓ પાસેથી મલ્લિનું રૂ૫ સાંભળીને રાજાએ તેમજ દૂતને મોકલ્યો ૪. તથા ક્યારેક મલ્લિનો મલ્લદિન નામનો નાનો ભાઈ ચિત્રકારો દ્વારા સભાને ચીતરાવતો હતો તેમાં એક લબ્ધિવિશેષવાળા યુવાન ચિત્રકારે પડદાના અંતમાં રહેલી મલ્લિકન્યાના પગના અંગૂઠાને જોઈને તેના અનુસારે મલ્લિના જેવું તદ્રુપ (ચિત્ર) બનાવ્યું, ત્યારબાદ મલ્લદિન કુમારે અંતઃપુર સહિત ચિત્રસભામાં પ્રવેશ કર્યો અને વિચિત્ર ચિત્રના રૂપોને જોતાં થકા મલ્લિના રૂપ (ચિત્ર) ને જોયું. આ સાક્ષાત્ મલ્લિ છે એમ માનતો થકો ગુરુદેવભૂત જ્યેષ્ટ ભગિની (મોટી બહેન)ની સમીપે હું અવિનયથી આવ્યો એમ ચિંતવતો થકો અત્યંત લજ્જાને પામ્યો, ત્યારે આ ચિત્ર છે એમ તેની ધાવમાતાએ કહ્યું. ત્યારબાદ 'અસ્થાનમાં 1. મોટી બહેનનું ચિત્ર હોવાથી મોટી બહેન મા સમાન ગણાય તેથી કુમારને ત્યાં અન્તઃપુર સહિત આવતાં લજા થાય માટે આ ચિત્ર અસ્થાને છે; કારણ કે પૂર્વકાળમાં મર્યાદા બહુ જળવાતી. હાલ પાશ્ચાત્ય વાતાવરણને લીધે મર્યાદાનો લોપ થયો છે. 188 Page #237 -------------------------------------------------------------------------- ________________ ७ स्थानकाध्ययने ब्रह्मदत्तायुर्गती, मल्लिजिनचरितम् ५६३-५६४ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ આ ચિત્ર, તે ચિત્રકારે લખ્યું (ચીતર્ય) છે એમ ધારીને કોપ પામેલ તેણે તે ચિત્રકારને મારવાનો આદેશ કર્યો. તિ કડક અમલ સાંભળીને બધીય ચિત્રકારોની શ્રેણી [જ્ઞાતિ મળીને વિનંતી કરી] તેને વધથી મૂકાવ્યો તો પણ કુમારે સદંશક (અંગૂઠો) છેદાવીને ચિત્રકારને દેશનિકાલનો હુકમ કર્યો. તે ચિત્રકાર હસ્તિનાગપુરમાં અદનશત્રુ રાજાના આશ્રયે ગયો. ત્યારે રાજાએ તેને દેશમાંથી નીકળવાનું કારણ પૂછ્યું, તેણે યથાર્થ હકીકત કહે છતે દૂતને રાજાએ મોકલ્યો છે. તથા કદાચિત્ ચોલા નામની પરિવ્રાજિકાએ મલ્લિના ભવનમાં પ્રવેશ કર્યો અને દાન ધર્મ તથા શૌચધર્મ પ્રત્યે વારંવાર ઉપદેશ આપતી એવી તેને મલ્લિસ્વામિની જીતતી હતી. જીતાયેલી એવી તે ચોક્ષા કોપ પામીને કાંડિત્યપરમાં જિતશત્રુ રાજાને આશ્રયે ગઈ. રાજાએ તેને પૂછયું કે-હે ચોલે! તું બહુ સ્થળે ફરે છે આ કારણથી કોઈ સ્થળમાં અમારા અંતઃપુરની પુરંધી-(સુંદર સ્ત્રી) ના જેવી કોઈપણ સ્ત્રી તે જોઈ છે? તે બોલી-વિદેહવર રાજકન્યાની અપેક્ષાએ તમારા અંતઃપુરની પુરંધીઓ લાખમે અંશે પણ રૂપસૌભાગ્યાદિ ગુણો વડે વર્તતી નથી. એમ સાંભળીને તેમજ રાજા દૂતને મોકલતો હતો ૬. એવી રીતે આ છએ દૂતોએ કુંભક રાજા પ્રત્યે કન્યાની યાચના કરી. તે રાજાએ દૂતોને અપદ્વારથી (પાછલના દરવાજાથી) કઢાવ્યા. દૂતના વચનો સાંભળવાથી કોપ પામેલ તે છએ રાજાઓએ તરત જ મિથિલા તરફ પ્રયાણ કર્યું. તેઓને આવતા સાંભળીને કુંભકરાજા, બલવાહન (સૈન્ય) સહિત દેશની સીમાના અંતમાં જઈને રણરંગના રસિકપણાએ તે રાજાઓની વાટ જોતો થકો રહ્યો. આબે છતે તે રાજાઓને વિષે સંગ્રામ ' લાગ્યો (મચ્યો). પરબલના બહુલપણાથી હણાયેલ કેટલાએક પ્રધાન (મુખ્ય) પુરુષવાળું, અત્યંત તીક્ષ્ણ સેંડકો બાણના પ્રહારો વડે જર્જરિત (ખોખલું કરેલું), જયકુંજર (શ્રેષ્ઠ હાથીવાળું) અત્યંત કર્કશ સુરપ્ર (વાંકું શસ્ત્ર) ના પ્રહાર વડે કૂદતા ઘોડાઓના સમુહથી પડેલ ઘોડેસ્વારવાળે. ઊંચા મદોન્મત્ત હાથીઓ વડે ચૂર્ણ કરાયેલ ચક્રને ધારણ કરનારના ચક્રવાળે. છેદેલ છત્ર અને પડેલ પતાકાવાળું, હર્વે નાસીને કઈ દિશામાં જઈએ એમ ભયથી કાયર બનેલું એવું કુંભક રાજાનું સૈન્ય ભંગાણને પામ્યું તેથી કુંભક રાજા સંગ્રામથી નિવૃત્ત થઈને, કિલ્લાના દરવાજા બંધ કરીને અંદર તૈયાર થયો થકો રહ્યો. ત્યારપછી તે પરસૈન્યના જય માટે ઉપાયને નહિ મેળવનાર. અતિ વ્યાકલ માનસવાળા પિતાને જોઈને સારી રીતે આશ્વાસન આપતી થકી મલ્લિએ કહ્યું કે‘હું તમને મારી કન્યા આપીશ” એમ દરેક (રાજાને) કહેવામાં તત્પર પ્રચ્છન્ન પુરુષોને મોકલવાના ઉપાય વડે (તમે) છએ રાજાઓને નગરીમાં પ્રવેશ કરાવો. કુંભક રાજાએ તેમજ કર્યું. છએ રાજાઓએ પ્રવેશ કર્યો. પૂર્વે રચેલ ગર્ભગૃહને વિષે મલ્લિની પ્રતિમાને જોઈને ‘આ મલ્લિ છે” એમ માનતા થકા તેના રૂપ, યૌવન અને લાવણ્યને વિષે મૂર્શિત થયા થકા અનિમેષ દૃષ્ટિથી તેને જ જોતા થકા રહ્યા. ત્યારબાદ મલ્લિ ત્યાં આવ્યા. પ્રતિમાનું ઢાંકણું દૂર કર્યું તેથી તેની ગંધ, સાદિના મડદાના ગંધથી અત્યંત દુર્ગધમય ઉછલી. તેથી તે રાજાઓ, નાસિકાને ઢાંકીને પરાક્રમુખથઈને રહ્યા. ત્યારે મલ્લિ, તે છએ રાજાઓ પ્રત્યે એમ બોલી-શા માટે હે રાજાઓ! તમે આ પ્રમાણે ઢાંકેલ નાસિકાવાળા અને પરાક્રમુખીભૂત થયા છો? તેઓ બોલ્યા-ગંધ વડે પરાભવ પામવાથી. ફરીથી મલ્લિ બોલી-હે દેવોને પ્રિય રાજાઓ! જો દરરોજ અતિમનોહર આહારના એક કવલના પ્રક્ષેપથી આવા પ્રકારના પુદ્ગલનો પરિણામ (દુર્ગધમય) પ્રવર્તે છે, તો પછી શ્લેષ્મ, વમન, પિત, શુક્ર, શોણિત અને પરુને શ્રવનારા (ઝરનારા) તથા દુરંત ઉચ્છવાસ-નિઃશ્વાસવાળા, દુર્ગધી પરિષ (વિષ્ટા) થી પૂરેલા, ચય-વૃદ્ધિ અને અપચય-હાનિવાળા, તથા . શટન, પતન અને વિધ્વંસન ધર્મવાળા એવા આ ઔદારિક શરીરનો કેવા પ્રકારનો પરિણામ થશે? તે હેતુથી તમો મનુષ્ય સંબંધી કામભોગને વિષે આસક્ત ન થાઓ. વિकिंथ तयं पम्हुटुं, जंथ तया भो जयंतपवरंमि । वुच्छा समयनिबद्धं, देवा! तं संभरह जाई ।।६५।। [ज्ञाताधर्म० १८ त्ति] જ્યારે આપણે જયંત નામના પ્રવર-અનુત્તર વિમાનને વિષે વસ્યા હતા, તે સમયમાં જે બંધન-કોલ કરેલું હતું તે શું તમારાથી ભૂલાઈ ગયું? અતઃ હે દેવી! તમે તે જાતિને સંભારો. (૬૫) એમકહે છતે છએ રાજાઓને જાતિસ્મરણ ઉત્પન્ન થયું. હવે મલ્લિ બોલી-હે રાજાઓ! હું દીક્ષા લઈશ, તમે શું કરશો? તેઓ બોલ્યા-અમે પણ દીક્ષા લેશું. ત્યારે મલ્લિ બોલી-જો એ પ્રમાણે તમારો નિશ્રય છે તો તમે તમારા નગરમાં જાઓ અને ‘તમારા પુત્રોને રાજ્યોને વિષે સ્થાપન કરો. ત્યારબાદ મારી પાસે પ્રગટ થાઓ. તેઓએ પણ તેમજ સ્વીકાર્યું. ત્યારપછી તે 189 Page #238 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७ स्थानकाध्ययने दर्शनानि समस्थवीतरागवेशकर्माणि, समस्थेतरनेयाज्ञेयाः वीरोच्चता विकथाः सूर्यतिशयाः संयमाः ५६५-५७१ सूत्राणि રાજાઓને લઈને મલ્લિ, કુંભક રાજાની પાસે આવ્યા. તેના બન્ને ચરણમાં તે રાજાઓને પડાવ્યા-પગે લગાડ્યા, કુંભક રાજા પણ તેઓને મહાનું પ્રમોદ વડે પૂજવા લાગ્યો અને સ્વસ્થાનોને વિષે વિસર્જન કર્યા અને મલ્લિએ સાંવત્સરિક મહાદાન દીધા પછી પોષ સુદ એકાદશીમાં, અઠ્ઠમભક્ત વડે અશ્વની નક્ષત્રને વિષે, તે છ રાજાઓ અને નંદ, નંદિમિત્ર વગેરે નાગવંશના આઠ કુમારોની સાથે તથા બાહ્ય પર્ષદાના ત્રણ સો પુરુષો અને અત્યંતર પર્ષદાની ત્રણ સો સ્ત્રીઓની સાથે દીક્ષા લીધી. કેવલજ્ઞાન ઉપજ્યા પછી તે છ રાજાઓને દીક્ષા આપી. /પ૬૪ો. આ સાતે સમ્યગુદર્શન છતે દીક્ષિત થયા માટે સામાન્યથી દર્શનના નિરૂપણને અર્થે કહે છેसत्तविहे दंसणे पन्नत्ते, तंजहा-सम्मइंसणे, मिच्छदसणे, सम्मामिच्छदसणे, चक्खुदसणे, अचक्खुदंसणे, ओहिदसणे, केवलदसणे ।। सू० ५६५।। छउमत्थवीयरागे णं मोहणिज्जवज्जाओसत्त कम्मपयडीओ वेदेति, तंजहा–णाणावरणिज्नं, दरिसणावरणिज्ज, वेयणिज्ज, आउयं, नाम, गोतमंतरातितं ।। सू० ५६६।। सत्त ठाणाई छउमत्थेसव्वभावेणं न याणति न पासति, तंजहा-धम्मत्थिकायं, अधम्मत्थिकायं, आगासत्थिकायं, जीवं असरीरपडिबद्धं, परमाणुपोग्गलं, सई, गंधं । एयाणि चेव उप्पन्नणाणे जाव जाणति पासति, तंजहाधम्मत्थिकायं जाव गंध समणे भगवं महावीरे वयरोसभणारातसंघयणे समचउरंससंठाणसंठिते सत्त रयणीओ उद्धं उच्चत्तेणं होत्था ।। सू० ५६८॥ सत्त विकहाओ पन्नत्ताओ, तंजहा-इत्थिकहा, भत्तकहा, देसकहा, रायकहा, मिउकोलुणिता दंसणभेयणी चरित्तभेयणी ।। सू०५६९।। आयरियउवज्झायस्स णं गणंसि सत्त अतिसेसा पन्नत्ता, तंजहा-आयरियउधज्झाए अंतो उवस्सगस्स पाते णिगिज्झिय णिगिज्झिय पप्फोडेमाणे वा पमज्जमाणे वा णातिक्कमति, एवंजधा पंचट्ठाणे जाव बाहि उवस्सगस्स एगरांत वा दुरातं वा वसमाणे नातिक्कमति, उवकरणातिसेसे भत्तपाणातिसेसे ।।५७०।। सत्तविधे संजमे पन्नत्ते, तंजहा-पुढविकातितसंजमे जाव तसकातितसंजमे, अजीवकायसंजमे । सत्तविधे असंजमे पन्नत्ते, तंजहा-पुढविकातितअसंजमे जाव तसकातितअसंजमे अजीवकायअसंजमे । सत्तविहे आरंभे पन्नत्ते, तंजहा-पुढविकातितआरंभे जाव अजीवकातआरंभे । एवमणारंभे वि, एवं सारंभे वि, एवमसारंभे वि, एवं समारंभे वि, एवं असमारंभे वि, जाव अजीवकायअसमारंभे ।। सू० ५७१॥ (भू०) सात प्रदर्शन छ, ते मा प्रभारी सम्यग्दर्शन, मिथ्याशन, सम्यामिथ्या-मिश्रदर्शन. यक्षदर्शन, सयक्षदर्शन, અવધિદર્શન અને કેવલદર્શન. //પ૬પી. છઘસ્થ વીતરાગ ૧૧-૧૨માં ગુણઠાણાવાળો મોહનીયને વર્જીને સાત કર્મપ્રકૃતિઓને વેદે છે, તે આ પ્રમાણેशानावरीय, शनावरणीय, वहनीय, आयु, नाम, गोत्र भने संतराय. 14550 . સાત સ્થાન વસ્તુઓને અવધિજ્ઞાન વિશેષ જ્ઞાન રહિત છદ્મસ્થ, સાક્ષાત્કારથી જાણે નહિ અને દેખે નહિ, તે આ પ્રમાણે—ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીરથી રહિત જીવ, પરમાણુ-પગલ, શબ્દ અને ગંધ આ સાતને જાણે. દેખે નહિ. એ સાત પદાર્થોને ઉત્પન્ન જ્ઞાનવાળો જ યાવતુ જાણે, દેખે છે તે આ પ્રમાણે—ધમસ્તિકાયને यावत् गंधने. 1. मोक्ष्य समितिवाणी प्रमi अन्यैश्चाष्टभिः ५।६ नथी भने श्री अविश्य संपाहितमा छे. मने नागवंशकुमारैः भागमोदय समितिवाणी प्रतभा छ भने श्री विनय संपादितमा आवश्यकुमारैः पा6 छे. 190 Page #239 -------------------------------------------------------------------------- ________________ ७ स्थानुकाध्ययने दर्शनानि उमस्थवीतरागवेद्यकर्माणि, छमस्थेतरज्ञेयाज्ञेयाः वीरोच्चता विकथाः सूतिशयाः संयमाः ५६५-५७१ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ શ્રમણ ભગવંત મહાવીર, વજઋષભનારા, સંઘયણ અને સમચરિંસ સંસ્થાન વડે સંસ્થિત (શરીરરૂપ) સાત હાથના ઊ-ઊચપણે હતા. //પ૬૮. સાત વિકથાઓ-સંયમનો વિઘાત કરનારી કથાઓ કહેલી છે, તે આ પ્રમાણે—સ્ત્રીકથા, ભોજનકથા, દશકથા, રાજકથા, મૃદુકારિણી-પુત્રાદિના વિયોગથી દુઃખિત માતાદિ વડે કરાયેલ કારુણ્યરસપ્રધાન વિલાપરૂપ કોમળ કથા, દર્શનભેદિનીકુતીર્થિકોની પ્રશંસારૂપ કથા, ચારિત્રભેદની-આ કાળમાં પ્રમાદની બહુલતાને લઈને ચારિત્ર નથી ઇત્યાદિ કથનરૂપ. //૫૬૯ આચાર્ય-ઉપાધ્યાયના ગચ્છ વિષયમાં સાત અતિશયો કહેલા છે, તે આ પ્રમાણે–આચાર્ય ઉપાધ્યાય, ઉપાશ્રયની અંદર પોતાના બન્ને ચરણોને ગ્રહણ કરાવીને (શિષ્યો પાસેથી) ધૂલીને ઝટકાવતો થકો અથવા પ્રમાર્જન કરાવતો થકો આજ્ઞાને અતિક્રમે નહિ ૧, એવી રીતે જેમ પાંચમા ઠાણામાં કહેલ છે તેમ [ઉપાશ્રયની અંદર ઉચ્ચારાદિને પરઠવતો થકો ૨, પોતાની ઈચ્છા હોય તો વૈયાવત્ય-સાધુઓને અન્નાદિ આપે અને ઈચ્છા ન હોય તો ન આપે ૩, તથા ઉપાશ્રયની અંદર એક રાત્રિ અથવા બે રાત્રિ એકાકી વસે ૪] યાવત્ ઉપાશ્રયની બહાર એક રાત અથવા બે રાત એકાકી વસતો થકી આજ્ઞાને અતિક્રમે નહિ ૫, ઉપકરણાતિશય-બીજા સાધુઓ કરતાં આચાર્ય, શ્રેષ્ઠ અને બહુલ વસ્ત્રને ધારણ કરે ૬, ભક્તપાનાતિશય-શેષ સાધુઓ કરતાં શ્રેષ્ઠ ભોજન કરે ૭. //૫૭ll સાત પ્રકારે સંયમ કહેલો છે, તે આ પ્રમાણે–પૃથ્વીકાયિકનો સંયમ યાવત્ ત્રસકાયિકનો સંયમ અને અજીવકાયસંયમ. સાત પ્રકારે અસંયમ કહેલો છે, તે આ પ્રમાણે–પૃથ્વીકાયિકનો અસંયમ–સંઘટ્ટો વગેરે કરવાથી યાવત્ ત્રસકાયિકનો અસંયમ, અજીવકાયનો અસંયમ-પુસ્તકાદિમાં અયત્નો કરવારૂપ. સાત પ્રકારે આરંભ કહેલ છે, તે આ પ્રમાણે પૃથ્વીકાયિકનો આરંભ (વધ) યાવત્ ત્રસકાયિકનો આરંભ, અજીવકાયઆરંભ-પુસ્તકાદિને આશ્રયીને ઉત્પન્ન થયેલ જીવોના આરંભરૂપ સમજવો. એવી રીતે અનારંભમાં પણ જાણવું. માનસિક સંકલ્પરૂપ સારંભ પણ એમજ, સંકલ્પ ત્યાગરૂપ અસમારંભ પણ એમજ, બીજાને પીડા ઉત્પન્ન કરવારૂપ સમારંભ પણ એમજ, અન્યને પીડા ન ઉપજાવનારૂપ અસમારંભ પણ એમજ સાત ભેદ જાણવો યાવત્ અજીવકાસમારંભ //૫૭૧// (ટી.) 'સી' ત્યાદિ સુગમ છે, પરંતુ સમ્યગદર્શન તે સમ્યક્ત્વ. મિથ્યાદર્શન તે મિથ્યાત્વ અને સમ્યગૃમિથ્યાદર્શન તે મિશ્ર. આ ત્રણ પ્રકારનું દર્શન પણ ત્રણ પ્રકારના દર્શનમોહનીય કર્મના ક્ષય, ક્ષયોપશમ અને ઉદયથી થાય છે અને તેવા પ્રકારની રુચિરૂપ સ્વભાવવાળું છે. ચક્ષુદર્શનાદિ તો દર્શનાવરણીય કર્મના ચાર ભેદના યથા સંભવ ક્ષયોપશમ અને ક્ષયથી થાય છે તથા સામાન્યના ગ્રહણરૂપ (બોધ) સ્વભાવવાળું છે, તે પ્રમાણે—૩ શ્રદ્ધાન અને ૪ સામાન્ય ગ્રહણને દર્શન શબ્દ વડે વાચ્ય હોવાથી સાત પ્રકારે દર્શન કહેલું છે. //પ૬પી. અનંતર કેવલદર્શન કહ્યું તે છઘમસ્થ અવસ્થા બાદ થાય છે માટે છદ્મસ્થના સંબંધવાળા સૂત્ર છે અને વિપર્યયસૂત્ર (એક) છે. 'છ૩મલ્થ” ત્યાદિ સુગમ છે. વિશેષ એ કે—મનિ—બે આવરણરૂપ કર્મ અને અંતરાયરૂપ કર્મને વિષે જે રહે છે તે છvસ્થ અર્થાત્ નહિ ઉત્પન્ન થયેલ કેવલજ્ઞાન અને દર્શનવાળા એવો આ વીતરાગ-ઉપશાંત મોહપણાથી અથવા ક્ષીણમોહપણાથી-રાગના ઉદયથી રહિત. સત્ત' ઉત્ત- મોહના ક્ષયથી અથવા ઉપશમથી સાતને વેદે છે પરંતુ આઠને નહિ. આથી જ કહે છે કે...'મોહન વન્ગા ૩' ત્તિ ||૫૬૬-પ૬૭ll ' 1. સમ્યગુદર્શન ત્રિવિધ દર્શનમોહનીયના ક્ષય, ક્ષયોપમ કે ઉપશમથી થાય છે અને સમ્યક્વમોહનીયના ઉદયથી હોય છે. મિથ્યા દર્શન તો મિથ્યામોહનીયના ઉદયથી અને મિશ્રદર્શન મિશ્રમોહનીયના ઉદયથી જ હોય છે. 2. ચક્ષુદર્શનાદિ ત્રણ ક્ષયોપશમથી હોય છે અને કેવલદર્શન તો ક્ષયથી જ હોય છે. 3. સૂ૦ ૫૬૭ની ટીકાકારે વ્યાખ્યા કરી નથી. આગલા ઠાણામાં એની સવિશેષ વ્યાખ્યા કરેલી છે. | 191 Page #240 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७ स्थानकाध्ययने दर्शनानि नभस्थवीतरागवेशकर्माणि, सभस्थेतरत्नेयाज्ञेयाः वीरोच्चता विकथाः सूर्यतिशयाः संयमाः ५६५-५७१ सूत्राणि - આને જ જિન જાણે છે એમ કહ્યું. તે વર્તમાન તીર્થમાં મહાવીર જિન છે તેથી તેના સ્વરૂપને અને તેમણે નિષેધેલ વિકથાના ભેદોને કહે છે—'સમ' રૂત્યા બે સૂત્ર સુગમ છે. પ૬૮. વિશેષ એ કે—' વિસ' ત્તિ ચાર પ્રસિદ્ધ છે અને વ્યાખ્યા પણ (ચોથા ઠાણામાં) કરેલ છે. 'મિડાનાય’ ૦િ શ્રોતાના હૃદયને કોમલતા ઉત્પન્ન કરવાથી મૃથ્વી એવી આ કારુણિકિ-કણાવાળી તે મૃદુકારુણિકી અર્થાત્ પુત્રાદિના વિયોગજન્ય દુ:ખ વડે દુ:ખી થયેલ માતાદિ વડે કરાયેલ કારુણ્ય રસગર્ભિત પ્રલાપ-રુદનપ્રધાન કથા, તે આ પ્રમાણે– હા પુર પુર હા વચ્છ), વછા, મુનિ દHVII હિં? નવિનાવા, નનંતનતોડગ્ન ના પડિયા IKદ્દા હા ઈતિ ખેદે! પુત્ર હા પુત્ર, હા વત્સ, હા વત્સ, તારાથી મૂકાયેલ હું અનાથ છું અર્થાત્ તું મને નિરાધાર મૂકીને કેમ. ચાલ્યો ગયો? એવી રીતે કાણિક-દયા ઉત્પન્ન કરનાર વિલાપરૂપ બળતા અગ્નિમાં તે સ્ત્રી આજે પડેલી છે. (૬૬) દર્શનભેદિની-જ્ઞાનાદિ અતિશયવાળા કુતીર્થકની પ્રશંસારૂપसूक्ष्मयुक्तिशतोपेतं सूक्ष्मबुद्धिकरं परम् । सूक्ष्मार्थदर्शिभिर्दृष्टं श्रोतव्यं बौद्धशासनम् ।।६७।। સેંકડો સૂક્ષ્મ યુક્તિ વડે યુક્ત, ઉત્કૃષ્ટી સૂક્ષ્મ બુદ્ધિને કરનારું, સૂક્ષ્મ અર્થના જોનારાઓ વડે જોવાયેલું એવું બૌદ્ધશાસન સાંભળવા યોગ્ય છે. (૬૭) એવી રીતે કહેવાથી શ્રોતાઓને તેના અનુરાગથી સમ્યગદર્શનનો ભેદ-ભંગ થાય. सोही य नत्थि नवि दित करेंता नविय केइ दीसंति । तित्थं च नाणदंसण, निज्जवगा चेव वोच्छिन्न ।।६८।। ચારિત્રભેદિની-હમણાં (આ દૂષમકાળમાં) સાધુઓમાં મહાવ્રતો સંભવતા નથી, કારણ કે પ્રમાદનું બહુલપણું હોય છે, અતિચારનું પ્રાચર્ય હોય છે તથા અતિચારના શોધક આચાર્ય અને તેની શુદ્ધિ કરવાવાળા સાધુ તથા શુદ્ધિનો અભાવ હોય છે . માટે ફક્ત જ્ઞાન અને દર્શનથી તીર્થ પ્રવર્તે છે તેથી જ્ઞાન અને દર્શનના કર્તવ્યોને વિષે જ યત્ન કરવા યોગ્ય છે. આ કથનથી સ્વીકારેલ ચારિત્રવાળાને પણ ચારિત્રથી વિમુખપણું ઉત્પન્ન થાય છે તો પછી ચારિત્રને સન્મુખ લેવાની ઇચ્છાવાળાનું કહેવું જ શું? આ ચારિત્રભેદિની કથા છે. I'પદ૯ll વિકથાઓને વિષે વર્તતા સાધુઓને આચાર્યો નિષેધ છે, કેમ કે તેઓનું સાતિશયપણું હોય છે માટે આચાર્યના અતિશયોને પ્રતિપાદન કરવા માટે કહે છે 'બાયરિણ' ત્યાદ્રિ પંચમસ્થાનમાં વ્યાખ્યાત પ્રાયઃ છે તો પણ કંઈક કહેવાય છેઆચાર્ય, ઉપાધ્યાય. 'નિગૃહ્ય નિહ્ય–અંતભૂતકારિત અર્થપણાને લઈને વિસ્તરતી પગની ધૂલિને ગ્રહણ કરાવીને પાદપ્રીંછન વડે વૈયાવૃત્યને કરનાર સાધુઓ દ્વારા પ્રસ્ફોટનને કરાવતો થકો, પ્રમાર્જન કરાવતો થકી આજ્ઞાને અતિક્રમતો નથી. શેષ સાધુઓ, ઉપાશ્રયથી બહાર આ કરે છે માટે આચાર્યનો જ અતિશય છે. 'વં' ઇત્યાદિથી આ સૂચવે છે–'1માયરિયરવટ્ટાર अंतो उवस्सयस्स उच्चारपासवणं विगिंचेमाणे वा विसोहेमाणे वा णाइक्कइ.२, आयरियउवज्झाए पभूइच्छा वेयावडियं करेज्जा इच्छा नो करेज्जा ३, आयरियउवज्झाए अंतो उवस्सयस्स एगरायं वा दुरायं वा संवसमाणे नाइक्कमइ ४, आयरियउवज्झाए बाहिं उवस्सयस्स एगरायं वा दुरायं वा संवसमाणे णाइक्कमइ ५" [सू० ४३८ त्ति] વ્યાખ્યા કરાયેલ જ આ છે ૫, અધિક આ છે. ઉપકરણાતિશેષ-બીજા સાધુઓની અપેક્ષાએ પ્રધાન, ઉજ્વલ વસ્ત્ર વગેરે ઉપકરણતા છે. કહ્યું છે કેआयरियगिलाणाणं, मइला मइला पुणो वि धोवंति । मा हु गुरूण अवन्नो,लोगम्मि अजीरणं इयरे ।।६९।। [મય નિ ૧૨ ]િ 1. આ પાઠનો અર્થ સ્પષ્ટ છે તેમ ભૂલાનુવાદમાં લખેલ પણ છે. 192 Page #241 -------------------------------------------------------------------------- ________________ ७ स्थानकाध्ययने दर्शनानि कमस्थवीतरागवेद्यकर्माणि, नभस्थेतरज्ञेयाज्ञेयाः वीरोच्चता विकथाः सूतिशयाः संयमाः ५६५-५७१ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ - બધા મુનિઓએ વર્ષાકાળની અગાઉથી જ વસ્ત્રો ધોવા યોગ્ય છે, પરંતુ આચાર્યાદિને વિશેષ છે તે બતાવે છે–સિદ્ધાંતના અર્થની વ્યાખ્યાના અધિકારી આચાર્ય, ઉપાધ્યાયાદિને તથા ગ્લાનોને મલિન વસ્ત્રો વારંવાર ધોવાયોગ્ય છે, કેમ કે મલિન વસ્ત્રને પહેરવાથી ગુરુનો અવર્ણવાદ લોકમાં “મ” થાઓ અને ગ્લાન મુનિઓને અજીર્ણ “મ” થાઓ. (૬૯) આ હેતુથી તેઓને વિશેષ છે. ૬ ભક્તપાનનો અતિશેષ-શ્રેષ્ઠતર ભાત પાણીનો ઉપભોગ. કહ્યું છે કેकलमोयणो उ पयसा, परिहाणी जाल कोद्दवुब्भज्जी । तत्थ उ मिउ तुप्पतरं, जत्थ य जं अच्चियं दोसुं ॥७०॥ [ગોવ. નિમા૩૦૭ત્તિ] કલમોદન-કલમશાલિ ચોખા, દૂધ વડે મિશ્રિત ઉત્કૃષ્ટથી ગ્રહણ કરવા યોગ્ય છે, તેના અલાભમાં હીનતાએ યાવત્ કોદ્રવાની ભાજી લેવી પરંતુ તેમાં કોમળ અને વિશેષ ચીકાશવાળી પથ્ય લેવી. વળી જે ક્ષેત્ર અને દેશને વિષે અર્ચિત-બહુ લોકોને ઇષ્ટ ઉત્કૃષ્ટ દ્રવ્ય હોય તે લેવું. (૭૦) ગુણો આ પ્રમાણે सुत्तत्थथिरीकरणं, विणओ गुरुपूय सेहबहुमाणो । दाणवतिसद्धवुड्डी, बुद्धीबलवद्धणं चेव ।।७।। [ોષ૦ નિ ૬૦૬ ત્તિ આચાર્યની સેવામાં રહેલા ગુણોને કહે છે-સૂત્ર અને અર્થનું સ્થિર કરવું, આચાર્યનો વિનય, ગુરુની પૂજા, શિષ્યનું બહુમાન, 'દાતારની શ્રદ્ધામાં વૃદ્ધિ અથવા રા–અર્થોનું દાન, વ–વચનની શુદ્ધિ, સદ્ધ-શબ્દ અને અપશબ્દનું જ્ઞાન થાય અને બુદ્ધિબલનું વદ્ધન-વિશેષ બોધની શક્તિ પ્રાપ્ત થાય. (૭૧) //૫૭ll - આ આચાર્યના અતિશયો, સંયમના ઉપકારને માટે જ કરાય છે પરંતુ રાગાદિ વડે નહિ. આ હેતુથી સંયમને અને તેના વિપક્ષભૂત અસંયમને તથા અસંયમના ભેદભૂત આરંભાદિ ત્રણને વિપક્ષ સહિત પ્રતિપાદન કરતા થકા સૂત્રકાર, અતિદેશ સહિત સૂત્રાષ્ટકને કહે છે–“સત્તવિ' ત્યાદિ સુગમ છે. વિશેષ એ કે-સંયમ-પૃથ્વી વગેરેને સંઘરુ, પરિતાપ અને મારવા વગેરેના વિષયથી વિરામ પામવું તે. 'મનીવાયસંનને' ત્તિ પુસ્તકાદિરૂપ અવકાયનું ગ્રહણ અને ઉપભોગનો વિરામ તે સંયમ અને વિરામ નહિ પામવું તે અસંયમ છે. આરંભાદિ તો અસંયમના ભેદો છે, તેનું લક્ષણ આ પૂર્વે કહેલું છે___आरंभो उद्दवओ, परितावकरो भवे समारंभो । संकप्पो संरंभो, सुद्धनयाणं तु सव्वेसि ॥७२॥ આ જીવોને જે ઉપદ્રવ કરવો-મારવો તે આરંભ. જીવોને પરિતાપ કરવો-પીડા કરવી તે સમારંભ અને જીવોને મારવાનો સંકલ્પ કરવો તે સંરંભ કહેવાય છે. આ બધાય શુદ્ધ નયના મત વડે છે. (૭૨) શંકા-અપદ્રાવણ-મારવું અને પરિતાપરૂપ આરંભાદિ કહ્યા, તે અજીવતાયને અચેતનપણાએ કરી યુક્ત નથી અને તેના અયોગથી-અવકાયોને આરંભાદિ પણ યુક્ત નથી. સમાધાન-પુસ્તકાદિ અજીવોને વિષે જે આશ્રય કરેલ જીવો છે તેની અપેક્ષાએ અજીવકાર્યની પ્રાધાન્યતાથી અજીવકાયના આરંભાદિ વિરુદ્ધ થતા નથી. પ૭૧TI. અનંતર સંયમ વગેરે કહ્યા, તે જીવના વિષયવાળા છે, માટે જીવવિશેષોને સ્થિતિથી પ્રતિપાદન કરતા થકા સૂત્રકાર સૂત્રચતુષ્ટયને કહે છે– 1. 'રાઈવ સદ્ધિ ' નો અર્થ પ્રથમ સમુદાયનો અર્થ છે, અને બીજો અર્થ પદનો છેદ કરી ભિન્ન ભિન્ન અર્થ કરેલ છે. ગાથાવૃત્તિમાં આ પ્રમાણે છે. . 2. तुलना संकप्पो संरंभो परितावकरो भवे समारंभो । आरंभो उद्दवओ सव्वणयाणं तु सुद्धाणं ।। [१८१३ इति निशीथ भाष्ये 193 Page #242 -------------------------------------------------------------------------- ________________ ७ स्थानकाध्ययने बीजयोन्यादि आनन्दीश्वराद्दद्वीपसमुद्राः श्रेण्यः अनीकाधिपाः देवानां कच्छाः ५७२-५८३ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ अध भंते! अदसि-कुसुंभ-कोद्दव- कंगु-रालग वरा- कोदूसग सण-सरिसव-मूलगबीयाणं एतेसि णं धन्नाणं कोद्वाउत्ताणं पल्लाउत्ताणं जाव पिहिताणं केवतितं कालं जोणी संचिट्ठति ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं सत्त संवच्छराई, तेण परं जोणी पमिलायति जाव जोणीवोच्छेदे पण्णत्ते १ ।। सू० ५७२ ।। बायरआउकाइयाणं उक्कोसेणं सत्त वाससहस्साइं ठिती पन्नत्ता २ । तच्चाए णं वालुयप्पभाते पुढवीते उक्कोसेणं नेरइयाणं सत्त सागरोवमाई ठिती पण्णत्ता ३ । चउत्थीते णं पंकप्पभाते पुढवीते जहन्त्रेणं नेरइयाणं सत्त सागरोवमाई ठिती पन्नत्ता ४ ।। सू० ५७३ ।। सक्कस्स णं देविंदस्स देवरन्नो वरुणस्स महारनो सत्त अग्गमहिसीतो पत्रत्ताओ। ईसाणस्स णं देविंदस्स देवरन्नो सोमस्स महारन्नो सत्त अग्गमहिसीतो पन्नत्ताओ। ईसाणस्स णं देविंदस्स देवरन्नो जमस्स महारनो सत्त अग्गमहिसीओ पन्नत्ताओ || सू० ५७४ | ईसाणस्स णं देविंदस्स देवरण्णो अब्भितरपरिसाते देवाणं सत्त पलिओवमाई ठिती पन्नत्ता । सक्कस्स गं देविंदस्स देवरन्नो अग्गमहिसीणं देवीणं सत्त पलिओवमाई ठिती पन्नत्ता । सोहम्मे कप्पे परिग्गहियाणं देवी उक्कोसेणं सत्त पलिओवमाई ठिती पन्नत्ता ॥ सू० ५७५ ।। सारस्सयमाइच्चाणं सत्त देवा सत्त देवसता पन्नत्ता । गद्दतोय-तुसियाणं देवाणं सत्त देवा सत्त देवसहस्सा पत्ता || सू० ५७६ ॥ सणकुमारे कप्पे उक्कोसेणं देवाणं सत्त सागरोवमाई ठिती पन्नत्ता । माहिंदे कप्पे उक्कोसेणं देवाणं सातिरेगाई सत्त सागरोवमाई ठिती पन्नत्ता। बंभलोगे कप्पे जहण्णेणं देवाणं सत्त सागरोवमाई ठिती पन्नत्ता।। सू० ५७७ ।। बंभलोय-लंततेसु णं कप्पेसु विमाणा सत्त जोयणसत्ताई उड्ड उच्चत्तेणं पन्नत्ता ।। सू० ५७८ ।। भवणवासीणं देवाणं भवधारणिज्जा सरीरगा उक्कोसेणं सत्त रयणीओ उड्डुं उच्चत्तेणं, एवं वाणमंतराणं एवं जोइसियाणं । सोहम्मीसाणेसु णं कप्पेसु देवाणं भवधारणिज्जगा सरीरा सत्त रयणीओ उड्डउच्चत्तेणं पन्नत्ता ।। सू० ५७९ ।। णंदिस्सरवरस्स णं दीवस्स अंतो सत्त दीवा पन्नत्ता, तंजहा - जंबुदीवे १, धायइसंडे २, पोक्खरवरे ३, वरुणवरे ४, खीरवरे ५, घयवरे ६, खोयवरे ७ । णंदीसरवरस्स णं दीवस्स अंतो सत्त समुद्दा पन्नत्ता, तंजहा - लवणे १, कालोदे २ पुक्खरोदे ३, वरुणोदे ४, खीरोदे ५, घओदे ६, खोतोदे ७ ।। सू० ५८० ।। सत्त सेढीओ पन्नत्ताओ, तंजहा - उज्जुआयता १, एगतो वंका २, दुहतो वंका ३, एगतो खहा ४, दुहतो खहा ५, चक्कवाला ६, अद्धचक्कवाला ७ ।। सू० ५८१ ।। चमरस्स णं असुरिंदस्स असुरकुमाररन्नो सत्त अणिता सत्त अणिताधिपती पन्नत्ता, तंजा - पत्ताणिते १, पढणि २, कुंजराणि ३, महिसाणिते ४, रहाणिते ५, नट्टाणिते ६, गंधव्वाणिते ७ । दुमे पायत्ताणिताधिपती एवं जहा पंचट्ठाणे (सू० ४०४) जाव किंनरे रधाणिताधिपती, रिट्ठे णट्टाणियाधिपती, गीतरती गंधव्वाणिताधिपती । बलिस्स णं वइरोयणिंदस्स वइरोयणरन्नो सत्तअणीया सत्त अणिताधिपती पन्नत्ता, तंजा - पत्ताणिते जाव गंधव्वाणिते। महद्दुमे पत्ताणिताधिपती जाव किंपुरिसे रधाणिताधिपती, महारिट्टे णट्टाणिताधिपती, गीतजसे गंधव्वाणिताधिपती । 194 Page #243 -------------------------------------------------------------------------- ________________ ७ स्थानकाध्ययने बीजयोन्यादि आनन्दीश्वराद्दद्वीपसमुद्राः श्रेण्यः अनीकाधिपाः देवानां कच्छाः ५७२-५८३ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ धरणस्स णं नागकुमारिंदस्स नागकुमाररन्नो सत्त अणीता सत्त अणिताधिपती पन्नत्ता, तंजहा-पत्ताणिते जाव गंधव्वाणिते। रुद्देसेणे पत्ताणिताधिपति जाव आणंदे रधाणिताधिपती, नंदणे णट्टाणियाधिपति, तेतली गंधव्वाणियाधिपती। भूताणंदस्स सत्त अणिया सत्त अणियाहिवई पन्नत्ता, तंजहा–पत्ताणिते जाव गंधव्वाणीए। दक्खे पत्ताणियाहिवती जाव णंदुत्तरे रहाणियाहिपती, रती णट्टाणियाहिवती, माणसे गंधव्वाणियाहिवती, एवं जाव घोसमहाघोसाणं नेयव्वं। सक्कस्स णं देविंदस्स देवरन्नो सत्त अणिया सत्त अणियाहिवती पन्नत्ता, तंजहा-पत्ताणिए जाव गंधव्वाणिए । हरिणेगमेसी पत्ताणीयाधिपती जाव माढरेरधाणिताधिपती,सेते णट्टाणिताहिवती, तुंबुरू गंधव्वाणिताधिपती। ईसाणस्स णं देविंदस्स देवरन्नो सत्तं अणीया सत्त अणियाहिवई पन्नत्ता, तंजहा-पत्ताणिते जाव गंधव्वाणिते । लहुपरक्कमे पत्ताणियाहिवती जाव महासेते णट्टाणियाहिवती णारते गंधव्वाणिताधिपती, सेसं जहा पंचट्ठाणे (सू० ४०४), एवं जाव अच्चुतस्स त्ति नेतव्वं ।। सू० ५८२।। चमरस्स णं असुरिंदस्स असुरकुमाररन्नो दुमस्स पत्ताणिताहिपतिस्स सत्त कच्छाओ पन्नत्ताओ, तंजहा–पढमा कच्छा जाव सत्तमा कच्छा । चमरस्स णमसुरिंदस्स असुरकुमाररन्नो दुमस्स पत्ताणिताधिपतिस्स पढमाए कच्छाए चउसढेि देवसहस्सा पन्नत्ता, जावतिता पढमा कच्छा तब्बिगुणा दोच्चा कच्छा, जावइया दोच्चा कच्छा तब्बिगुणा तच्चा कच्छा, एवं जावतिता छट्ठा कच्छा, तब्बिगुणा सत्तमा कच्छा । एवं बलिस्स वि, णवरं महहुमे सद्धि देवसाहस्सितो,सेसंतंचेव । धरणस्स एवं चेव, णवरमट्ठावीसं देवसहस्सा, सेसंतं चेव ।जधा धरणस्स एवं जाव महाघोसस्स नवरं पत्ताणिताधिपती अन्ने, ते पुव्वभणिता। सक्कस्स णं देविंदस्स देवरन्नो हरिणेगमेसिस्स सत्त कच्छाओ पन्नत्ताओ, तंजहा–पढमा कच्छा एवं जहा चमरस्स तहा जावऽच्चुतस्स, णाणत्तं पत्ताणिताधिपतिणं ते पुव्वभणिता। देवपरिमाणमिमं-सक्कस्स चउरासीति देवसहस्सा, ईसाणस्स असीती देवसहस्सा, देवा इमाते गाथाते अणुगंतव्वा .. "चउरासीति असीति, बावत्तरि सत्तरी य सट्ठी य । पन्ना चत्तालीसा, तीसा वीसा दस सहस्सा ।।१।।" जावऽच्चुतस्स लहुपरक्कमस्स दस देवसहस्सा जाव जावतिता छट्ठा कच्छा तब्बिगुणा सत्तमा कच्छा ॥ सू० ५८३।। (भू०) भगवन्! सखसी, सुंम (3231), औद्रव, it, रास, स!, सरसव मने भूदाना की४, मा धान्याने ४०२मां ઘાલીને, પાલામાં ઘાલીને, યાવત્ ઢાંકીને રાખ્યા હોય, તો કેટલા કાલપર્યત, તેની યોનિ સચિત્ત રહે? ઉત્તર-હે ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી સાત વર્ષ પર્યત યોનિ કાયમ રહે. ત્યારબાદ યોનિ પ્લાન થાય છે યાવત્ યોનિનો નાશ કહેલ છે. ૧ //પ૭ર / બાદર અપૂકાયના જીવોની ઉત્કૃષ્ટતાથી સાત હજાર વર્ષની સ્થિતિ કહેલી છે ૨, ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વી (નરક) માં ઉત્કૃષ્ટથી નૈરયિકોની સાત સાગરોપમની સ્થિતિ કહેલી છે ૩. ચોથી પંકપ્રભા પૃથ્વીમાં જઘન્યથી નૈરયિકોની સાત सागरोपमनी स्थिति दी छ ४. ॥१७॥ શક્ર નામના દેવેંદ્ર, દેવના રાજાના વરુણ નામના મહારાજા (લોકપાલ) ની સાત અગ્રમહિષીઓ કહેલી છે. ઈશાન નામના દેવેદ્ર, દેવના રાજાના સોમ નામના મહારાજા (લોકપાલ)ની સાત અગ્રસહિષીઓ કહેલી છે. ઈશાનેદ્ર 195 Page #244 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७ स्थानकाध्ययने बीजयोन्यादि आनन्दीश्वराइद्वीपसमुद्राः श्रेण्यः अनीकाधिपाः देवानां कच्छाः ५७२-५८३ सूत्राणि નામના દેવેંદ્ર-દેવના રાજાના યમ નામના મહારાજા (લોકપાલ) ની સાત અગ્રમહિષીઓ કહેલી છે. //૫૭૪ ઈશાન નામના દેવેદ્ર-દેવના રાજાની અત્યંતર પર્ષદાના દેવોની સાત પલ્યોપમની સ્થિતિ કહેલી છે. શક્ર નામના દેવેંદ્ર-દેવના રાજાની અઝમહિષી દેવીની સાત પલ્યોપમની સ્થિતિ કહેલી છે. સૌધર્મ દેવલોકમાં પરિગ્રહિતા દેવીઓની ઉત્કૃષ્ટથી સાત પલ્યોપમની સ્થિતિ કહેલી છે. //૫૭૫// સારસ્વત અને આદિત્ય નામના લોકાંતિક દેવના સાત દેવો, સાતસો દેવોના પરિવારવાળા કહેલા છે. ગર્દતોય અને તષિત નામના લોકાંતિક દેવના સાત દેવો, સાત હજાર દેવોના પરિવારવાળા કહેલા છે. //પ૭૬/L સનકુમાર દેવલોકમાં ઉત્કૃષ્ટથી દેવોની સાત સાગરોપમની સ્થિતિ કહેલી છે. માહેંદ્ર દેવલોકમાં ઉત્કૃષ્ટથી દેવાની કંઈક અધિક સાત સાગરોપમની સ્થિતિ કહેલી છે. બ્રહ્મલોક નામના દેવલોકમાં જઘન્યથી દેવોની સાત સાગરોપમની સ્થિતિ કહેલી છે. //પ૭૭ll બ્રહ્મલોક અને લાંતક નામના દેવલોકને વિષે વિમાનો સાતસો યોજનના ઉદ્ધ ચપણે કહેલા છે. //૫૭૮ ભવનપતિ દેવોના ભવધારણીય શરીરો, ઉત્કૃષ્ટથી સાત હાથના ઊર્વ ઊંચાણાએ કહેલા છે. એવી રીતે વાનવ્યંતરોના એમજ જ્યોતિષ્કોના જાણવા. સૌધર્મ અને ઈશાનદેવલોકને વિષે દેવોના ભવધારણીય શરીર સાત હાથના ર્વ ઊંચપણે કહેલા છે. પ૭૯ો. નંદીશ્વર દ્વીપના અંતર્વર્તી-અંદર રહેલા સાત દ્વીપો કહેલા છે, તે આ પ્રમાણે-જંબુદ્વીપ નામનો દ્વીપ ૧, ધાતકીખંડ દ્વીપ ૨, પુષ્કરવર ૩, વણવર ૪, ક્ષીરવર ૫, વૃતવર ૬ અને ક્ષોદવર , નંદીશ્વર દ્વીપના અંતર્વ સાત સમુદ્રો કહેલા છે, તે આ પ્રમાણે—લવણ ૧, કાલોદ ૨, પુષ્કરોદ ૩, વરુણોદ ૪, ક્ષીરોદ ૫, વૃતોદ ૬, અને લોદોદ ૭. /પ૮oll સાત શ્રેણિઓ અર્થાતુ આકાશના પ્રદેશની પંક્તિઓ કહેલી છે, તે આ પ્રમાણે સરલ-લાંબી શ્રેણી તે ઋજૂઆયતા ૧, એક દિશાએ વાંકી તે એકતોષકા ૨, બે દિશાએ વાંકી તે ઉભયતોવક્રા ૩, એક દિશાએ અંકુશના જેવા આકારવાળી શ્રેણી ૪, બે દિશાએ અંકુશના જેવા આકારવાળી શ્રેણી ૫, વલયના જેવા આકારવાળી શ્રેણી તે ચક્રવાલા ૬ અને અર્બવલયાકારે શ્રેણી તે અદ્ધચક્રવાલા //પ૮૧// ચમર નામના અસુરેંદ્ર, અસુરકુમારના રાજાના સાત અનિકો (સૈન્યો) અને સાત અનિકાધિપતિઓ કહેલ છે તે આ પ્રમાણે—પાદાત્ય અનિક (પદાતિ સૈન્ય) ૧, અશ્વનું સૈન્ય ૨, કુંજર (હાથી) નું સૈન્ય ૩, મહિબ (પાડા) નું સૈન્ય ૪, રથનું સૈન્ય પ, નૃત્યનું સૈન્ય ૬ અને ગાંધર્વનું સૈન્ય ૭. દ્રુમ નામનો પાદીય સૈન્યનો અધિપતિ. એવી રીતે જેમ પાંચમા સ્થાનમાં કહેલું છે તેમ કહેવું યાવત્ કિન્નરનામા રથના સૈન્યનો અધિપતિ પ રિષ્ટ નામનો નૃત્યના સૈન્યનો અધિપતિ ૬, અને ગીતરતિ નામનો ગાંધર્વ સૈન્યના અધિપતિ ૭. બલીનામા, વૈરોચનંદ્ર, વૈરોચન રાજાના સાત સૈન્યો અને સાત સૈન્યના અધિપતિઓ કહેલા છે, તે આ પ્રમાણે—પાદાત્ય સૈન્ય યાવત્ ગાંધર્વ સૈન્ય. મહાલૂમ નામનો પાદાત્ય સૈન્યનો નાયક યાવત્ ઝિંપુરુષ નામનો રથ સૈન્યનો નાયક પ, મહારિષ્ટ નામનો નૃત્યસૈન્યનો નાયક અને ગીતયશા નામનો ગાંધર્વ સૈન્યનો નાયક. ધરણ નામના નાગકુમારેદ્ર નાગકુમારના રાજાના સાત સૈન્ય અને સાત સૈન્યના નાયકો કહેલા છે, તે આ પ્રમાણે–પાદાત્ય સૈન્ય યાવત્ ગાંધર્વ સૈન્ય, રુદ્રસેન નામનો પાદાત્ય સૈન્યનો અધિપતિ યાવત્ આનંદ નામનો રથ સૈન્યના અધિપતિ ૫, નંદન નામનો નૃત્ય સૈન્યનો અધિપતિ અને તેટલી નામનો ગાંધર્વ સૈન્યનો અધિપતિ. ભૂતાનંદ નામના (નાગકુમારના) ઇદ્રના સાત સૈન્ય અને સાત સૈન્યના નાયકો કહેલા છે, તે આ પ્રમાણે–પાદાત્યસૈન્ય યાવત્ ગાંધર્વ સૈન્ય, દક્ષ નામનો પાદાત્ય સૈન્યનો નાયક, યાવતું નંદોત્તર નામનો રથસૈન્યનો નાયક ૫, રતિ નામનો નાટ્યસૈન્યનો નાયક ૬, અને માનસ નામનો ગાંધર્વસૈન્યનો નાયક. એવી 196 Page #245 -------------------------------------------------------------------------- ________________ ७ स्थानकाध्ययने बीजयोन्यादि आनन्दीश्वराहद्वीपसमुद्राः श्रेण्यः अनीकाधिपाः देवानां कच्छाः ५७२-५८३ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ * . . રીતે યાવતુ ઘોષ અને મહાઘોષ પર્યત ઈદ્રોના સાત સૈન્ય અને સાત સૈન્યના નાયકો જાણવા. શક્ર નામના દેવેંદ્રદેવના રાજાના સાત સૈન્ય અને સાત સૈન્યના નાયકો કહેલા છે, તે આ પ્રમાણે—પાદાત્યસૈન્ય યાવતુ ગાંધર્વસૈન્ય, હરિશૈગમેષી નામનો પાદાય સૈન્યનો નાયક યાવતું માઢર નામનો રથસૈન્યનો નાયક ૫, શ્વેત નામનો નાટ્ય સૈન્યનો નાયક ૬ અને નંબરુ નામનો ગાંધર્વ સૈન્યનો નાયક ૭. ઈશાન નામનો દેવેંદ્ર, દેવના રાજાના સાત સૈન્ય અને સાત સૈન્યના નાયકો કહેલા છે, તે આ પ્રમાણે—પાદાત્યસૈન્ય યાવતુ ગાંધર્વ સૈન્ય. લઘુપરાક્રમ નામનો પાદાત્ય સૈન્યનો નાયક યાવતું મહાશ્વેત નામનો નાટ્યાધિપતિ અને નારત નામનો ગાંધર્વ સૈન્યનો અધિપતિ. શેષ જેમ પાંચમા સ્થાનમાં કહેલ છે તેમ જાણવું. એ પ્રમાણે યાવત્ અય્યતનામા ઇદ્રના પણ સાત સૈન્ય અને સાત સૈન્યના અધિપતિઓ જાણવા. પ૮૨/ ચમર નામનો અસુરેદ્ર, અસુરકુમારના રાજાના દ્રુમ નામના પાદાત્ય સૈન્યના નાયકના સાત કચ્છાઓ-કટકના સમૂહો કહેલા છે, તે આ પ્રમાણે—પ્રથમા કચ્છ યાવત્ સપ્તમી કચ્છા. ચમર નામના અસુરેદ્ર, અસુરકુમારના રાજાના દ્રુમ નામના પાદાત્યસૈન્યના નાયકની પ્રથમ કચ્છા (ટોબા) માં ચોસઠ હજાર દેવો કહેલા છે. જેટલા દેવો પહેલી કરચ્છામાં છે તેથી બમણા દેવો બીજી કચ્છમાં છે, બીજી કચ્છાથી બમણા દેવો ત્રીજી કચ્છમાં છે. એવી રીતે જેટલા દેવો છઠ્ઠી કચ્છામાં છે તેથી બમણા દેવો સાતમી 1 કચ્છામાં છે. એવી રીતે બલીદ્રને વિષે પણ કહેવું. વિશેષ એ કે–મહાદ્રુમ નામના પદાતિ સૈન્યના અધિપતિની પહેલી કચ્છમાં સાઠ હજાર દેવ છે. બીજું તેમજ જાણવું અર્થાત્ બીજી વગેરે કચ્છમાં તેથી બમણા બમણા જાણવા. ધરણંદ્રને પણ એમજ કહેવું. વિશેષ એ કે-અઢાવીશ હજાર દેવો પદાતિ સૈન્યના અધિપતિની પ્રથમ કચ્છમાં જાણવા. બીજું તેમજ જાણવું. જેવી રીતે ધરણંદ્રનું કહ્યું એ પ્રમાણે યાવત્ મહાઘોષ પર્યત (અઢાર) ઈદ્રને વિષે કહેવું. વિશેષ એ કે-પદાતિ સૈન્યના નાયકો અન્ય છે તે પૂર્વે કહેલા છે. શક નામના દેવેંદ્ર, દેવના રાજાના હરિબૈગમણી દેવની સાત કચ્છાઓ કહેલી છે, તે આ પ્રમાણે—પહેલી કચ્છા યાવતું સાતમી કચ્છી, એમ જેવી રીતે ચમરેદ્રનું કહ્યું તેમ યાવત્ અય્યતંદ્રનું કહેવું. પાદાય સૈન્યના અધિપતિઓનું વિવિધપણું છે તેના નામો પૂર્વે કહેલા છે. દેવોનો પરિમાણ આ પ્રમાણે–ચક્રને ચોરાશી હજાર દેવો છે અર્થાતુ શક્રના હરિબૈગમેષી દેવની પહેલી કચ્છમાં એટલા દેવો છે, બીજી વગેરેમાં બમણા બમણા છે. ઈશાનેદ્રના લઘુપરાક્રમ નામના પાદાત્ય સૈન્યના નાયકની પહેલી કચ્છમાં એસી હજાર દેવો છે એમ દેવોનો પરિમાણ આ ગાથા વડે જાણવા યોગ્ય છે.ચોરાશી હજાર ૧, એસી હજાર ૨, બોતેર હજાર ૩, સિત્તેર હજાર ૪, સાઠ હજાર ૫, પચ્ચાસ હજાર ૬, ચાલીશ 1 હજાર ૭, ત્રીશ હજાર ૮, વીશ હજાર ૯ અને દશ હજાર ૧૦ /૧// યાવત્ અચ્યતેંદ્રના લઘુપરાક્રમ નામના સેનાધિપતિની પહેલી કચ્છમાં દશ હજાર દેવો છે, એમ બમણા બમણા દરેક કચ્છમાં જાણવા. યાવત્ જેટલા દેવો છઠ્ઠી કચ્છામાં છે તેથી બમણા સાતમી કચ્છમાં દેવો છે. //૫૮૩/ (ટી0) 'રે' ચરિ–સૂત્ર સિદ્ધ છે. વિશેષ એ કે “અથ’ શબ્દ પરિપ્રશ્ન અર્થવાળો છે. “ભદન્ત’ શબ્દ, ગુરુના આમંત્રણમાં છે. 'સી'—અલસી, કુસુભ-લઢા (કરડી), રાલક-કંગૂ વિશેષ, સણ-ત્વમ્ (છિલટા) પ્રધાન ધાન્યવિશેષ, સર્ષપો-સરસવો. મૂલક-શાકવિશેષ, તેના બીજો તે મૂલકબીજો. “કકાર'નો લોપ અને સંધિ થવાથી 'મૂતાવીય’ ત્તિ એમ પ્રતિપાદન કર્યું, 1. પહેલી કચ્છમાં ચોસઠ હજાર, બીજીમાં એક લાખ ને અઠયાવીશ હજાર, ત્રીજીમાં બે લાખ ને છપ્પન હજાર, ચોથીમાં પાંચ લાખ અને બાર હજાર, પાંચમીમાં દશ લાખ ને ચોવીશ હજા૨, છઠ્ઠીમાં વીશ લાખ ને અડતાલીશ હજાર અને સાતમી કચ્છમાં ચાલીશ લાખ ને છન્ન હજાર દેવો છે. 12. પાંચ ઇંદ્રોના ૧-૩-૫-૭-૧૦ પદાતિ સેનાપતિનું નામ હરિદ્વૈગમેષા અને પાંચ ઇન્દ્રોના ૨-૪-૬-૮-૧૨ સેનાપતિનું નામ લઘુપરાક્રમ જાણવું. અર્થાત્ જે સૌધર્મમાં તે પ્રાણતમાં અને જે ઈશાનમાં તે અમૃતમાં જાણવું.. – 197 Page #246 -------------------------------------------------------------------------- ________________ અs श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७ स्थानकाध्ययने वचनानि विनयः ५८४-५८५ सूत्रे બાકીના પર્યાયો લોકરૂઢિથી જાણવા. યાવતુ શબ્દના ગ્રહણથી "Hવાસત્તામાન૩િત્તામોનિત્તા નિત્તાપ નંછિયા" મુદ્દિાન' તિ જાણવું. આની વ્યાખ્યા પૂર્વની જેમ (ત્રીજા સ્થાનમાં કહેવાયેલ છે), વળી યાવત્ શબ્દથી 'પવિદ્ધસ વિદ્ધસરૂ સે વીપ અવી મવડું તેનું પર’ તિ જાણવું. પ૭રી/ વારમાડેફિયા' તિ સૂક્ષ્મ અપૂકાય જીવોની તો અંતર્મુહૂર્ત જ સ્થિતિ છે (માટે બાદર વિશેષણ છે) એવી રીતે આગળ પણ વિશેષણ આપવાનું લ–પ્રયોજન યથાસંભવ–પોતાની બુદ્ધિ વડે જોડવું. પિ૭૩/l. અનંતર નારકો કહ્યા માટે સ્થિતિ અને શરીરાદિ વડે તેના સાર્ધમ્યથી દેવોની વક્તવ્યતાને કહેવાની ઇચ્છાવાળા. સૂત્રકાર, સૂત્રના વિસ્તારને કહે છે—'સાતે' ત્યા૦િ આ સુગમ છે. વિશેષ એ કેવVIક્સ મહારત્રો–પશ્ચિમ દિશામાં વર્તનાર વરુણ લોકપાલને, સોમ–પૂર્વ દિશાના લોકપાલ સોમને, દક્ષિણ દિશાના લોકપાલ યમને. પ૭૪-પ૭૯ો. અનંતર દેવોનો અધિકાર કહ્યો અને દેવોના આવાસોવાળા દ્વીપસમુદ્રો છે માટે તેના અર્થે નીસરે' ત્યાદ્રિ બે સુત્ર છે તે સુગમ છે. પ૮૦I. આ દ્વીપસમુદ્રો, પ્રદેશોની શ્રેણીના સમૂહાત્મક ક્ષેત્રના આધારવાળા અને શ્રેણીથી રહેલા છે માટે શ્રેણીની પ્રરૂપણાને કહે છે. 'સત્તસેઢી' ત્યાદિ શ્રેયઃ–પ્રદેશોની પંક્તિઓ ઋજવી-સરલા એવી આયતા-લાંબી તે જવાયતા સ્થાપના ૧, “મો વંકા' એક દિશામાં વાંકી [ ૨, 'કુમો વંકા' બન્ને તરફથી વાંકી સ્થાપના પ૩, 'નો વંટા' એક દિશામાં અંકુશના જેવા આકારવાળી ૧૪. 'કુમો રહા' બંને દિશામાં અંકુશના જેવા આકારવાળી 2 ૫. ચક્રવાલા-વલયના જેવા આકારવાળી ૦ ૬, અદ્ધચક્રવાલા-અર્બવલયના જેવા આકારવાળી (૭. આ એકતોવક્રા વગેરે શ્રેણીઓ લોકના પર્યંતમાં રહેલ પ્રદેશોની અપેક્ષાએ સંભાવના કરાય છે. પ૮૧ી. ચક્રવાલ અને અદ્ધચક્રવાલાદિ ગતિવિશેષ વડે ભ્રમણયુક્ત ગર્વિતપણાથી દેવસૈન્યો હોય છે તે હેતુથી દેવસૈન્યના પ્રતિપાદનને અર્થે 'નમો' ત્યાદ્રિ પ્રકરણ છે. તે સુગમ છે. વિશેષ એ કે–પીઠાનીક તે અશ્વસેન્ય, નાટ્યાનીક-નાચવાવાળાઓનો સમૂહ, ગંધર્વોનીક-ગાવાવાળાઓનો સમૂહ. નહીં પંવમવIE' તિ, અતિદેશથી તો માસીયા પીઢાણીયાણિવર્યુ ૨ વૈધૂ સ્થિરીયા કુનળિયાદિવડું રૂ નોદિયમ મહિસાળિયાદિવ ૪ એમ જાણવું. અર્થાત્ સોમનામા અશ્વરાજ ૧, પીઠ-અશ્વસૈન્યનો સ્વામી ૨, વૈકુંથુનામા હસ્તિરાજ, કુંજરસૈન્યનો સ્વામિ ૩, તથા લોહિતાક્ષનામા મહિષ (પાડા) ના સૈન્યનો સ્વામી છે ૪. એવી રીતે આગળના સૂત્રોને વિષે જાણવું. તથા ધરણંદ્રની માફક બધાય દક્ષિણ દિશાવાળા ભવનપતિના ઇદ્રોની સેના અને સેનાધિપતિઓ કહેવા. અને ભૂતાનંદની માફક ઉત્તર દિશાઓના ઈદ્રોની સેના અને સેનાધિપતિઓ કહેવા. 'છે' ત્તિ સમૂહ. જેમ ધરણંદ્રને માટે કહ્યું તેમ બધાય ભવનપતિના મહાઘોષ પર્યત (૧૮) ઇદ્રોને માટે કહેવું; માત્ર પાદાત્ય સૈન્યના નાયકો અન્ય જાણવા. તે પૂર્વે અનંતર સૂત્રમાં કહેલા છે. 'નાપતિ’ તિ, શક્રાદિથી આરંભીને આનત પ્રાણાઁદ્ર પર્વત એકાંતરિત ઇંદ્રોના હરિપૈગમેથીનામા પાદાત્ય સૈન્યના નાયકો છે અને ઈશાનાદિથી આરંભીને અરણામ્યુરેંદ્ર પર્યત એકાંતરિત ઇદ્રોના સેનાધિપતિનું લઘુપરાક્રમ નામ છે. સેવે' ત્યારિ, પ્રથમ કચ્છા સંબંધી દેવો, આ ગાથા વડે જાણવા. વતુરાની' Tદા ચોરાશી ઇત્યાદિ પદો, ક્રમશઃ સૌધર્માદિને વિષે જોડવા. વિશેષએ કે–વિંશતિ–વીશ “આ પદ, આનત પ્રાણતને વિષે જોડવું; કારણ કે તે બન્નેમાં પણ પ્રાણતનામા ઇંદ્રનું એકપણું છે. ‘દશ' આ પદ આણત અને અશ્રુતકલ્પને વિષે જોડવું, કેમ કે અશ્રુત નામના ઇદ્રનું (બન્ને દેવલોકમાં) એકપણું છે. //પ૮all આ અનંતર કહેલું બધુંય વચન વડે પ્રતીતિ કરવા યોગ્ય છે તેથી વચનના ભેદોને કહે છે– सत्तविधे वयणविकप्पे पन्नत्ते, तंजहा–आलावे, अणालावे, उल्लावे, अणुल्लावे [अणुलावे], संलावे, पलावे, વિતાવે | સૂ૦ ૧૮૪ના 198 Page #247 -------------------------------------------------------------------------- ________________ ७ स्थानकाध्ययने वचनानि विनयः ५८४-५८५ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ સત્તવિષે વિા પશત્તે, તનહા−ાળવિાણ, સંસાવિાલ, ચરિત્તવિvાણ, માવિયાણ, વૃતિવિા, ાયવિા, તો નોવયારવિણ્ । પસત્યમવિદ્ સત્તવિષે પત્તે, તંનહા-પાવતે, બસાવબ્વે, અિિતે, નિરુવસે, અપાપત્તવવો, બઋવિવરે, ગંભૂતામિસંખે। અવ્વસત્થમાવિા સત્તવિષે પન્નત્તે, તંનહા–પાવતે, સાવન્તે, સનિશ્તિ, સવસે, આવો, છવિરે, ભૂતામિસંને ૨૫ પસસ્થવવિળ સત્તવિષે પદ્મત્તે, તનહાअपावते, असावज्जे, जाव अभूताभिसंकणे ३ । अपसत्थवइविणते सत्तविधे पन्नत्ते, तंजहा - पावते जाव भूताभिसंकणे ४ । पसत्थकातविणए सत्तविधे पन्नत्ते, तंजहा - आउत्तं गमणं, आउत्तं ठाणं, आउत्तं निसीयणं, आउत्तं तुअट्टणं, आउत्तं उल्लंघणं, आउत्तं पल्लंघणं, आउत्तं सव्विंदियजोगजुंजणता ५ । अपसत्थकाविण सत्तविधे पन्नत्ते, तंजहा - अणाउत्तं गमणं जाव अणाउत्तं सव्विंदियजोगजुंजणता ६ । लोगोवतारविणते સત્તવિષે પાત્તે, તનહા-અમાસત્તિત, પર ંવાળુવત્તિત, ઋષ્નહેર, તપચિતિતા, અત્તાવેજ્ઞાતા, देसकालण्णता, सव्वत्थेसु अपडिलोमता ।। सू० ५८५ ।। (મૂળ) સાત પ્રકારે‘વચનનો વિકલ્પ-ભેદ કહેલ છે, તે આ પ્રમાણે—થોડું બોલવું તે આલાપ ૧, ખરાબ વચન બોલવું તે અનાલાપ ૨, કાકુ ઉક્તિ વડે-પ્રશંસા વચન તે ઉલ્લાપ ૩, કાકુ ઉક્તિ વડે નિંદિતવચન તે અનુલ્લાપ ૪, પરસ્પર ભાષણ કરવું તે સંલાપ ૫, નિરર્થક વચન બોલવું તે પ્રલાપ ૬, વિવિધ પ્રકારે નિરર્થક બોલવું તે વિપ્રલાપ ૭. 1142811 તે સાત પ્રકારે વિનય કહેલ છે, તે આ પ્રમાણે—જ્ઞાનનો વિનય ૧, દર્શનનો વિનય ૨, ચારિત્રનો વિનય ૩, વિનયને યોગ્ય ગુરુ વગેરેને વિષે કુશલ મનની પ્રવૃત્તિ તે મનવિનય ૪, તેમના વિષયમાં કુશલ વાણીની પ્રવૃત્તિ તે વચનવિનય ૫, તેમના વિષયમાં કુશલ કાયાની પ્રવૃત્તિ તે કાયવિનય ૬, લોકોનો ઉપચારરૂપ વ્યવહારિક વિનય તે લોકોપચાર વિનય ૭. પ્રશસ્ત મનનો વિનય સાત પ્રકારે કહેલો છે, તે આ પ્રમાણે—અપાપક–શુભ ચિંતવનરૂપ ૧, અસાવદ્યચોરી વગેરે નિંદિતકર્મ રહિત ૨, અક્રિય-કાયિકાદિ ક્રિયા રહિત ૩, નિરુપક્લેશ-શોકાદિ પીડી રહિત ૪, અનાશ્રવકરપ્રાણાતિપાતાદિ આશ્રવ રહિત ૫, અક્ષયિકર-પ્રાણીઓને વ્યથા (પીડા) નહિ કરનાર ૬ અને અભૂતાભિશંકનજીવોને શંકા ઉત્પન્ન નહિ કરાવનાર અર્થાત્ અભય દેનાર ૭. અપ્રશસ્ત મનનો વિનય સાત પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે—પાપક-અશુભ ચિંતનરૂપ ૧, સાવદ્ય-ચોરી વગેરે નિંદિત કર્મવાળું ૨, સક્રિય-કાયિકાદિ ક્રિયાયુક્ત ૩, સોપક્લેશ-શોકાદિ પીડાવાળું ૪, આશ્રવકર-પ્રાણાતિપાતાદિ આશ્રવને કરનારું ૫, ક્ષયિકર–પ્રાણીઓને વ્યથા કરનારું ૬, અને ભૂતાભિશંકન-પ્રાણીઓને શંકા ઉત્પન્ન કરાવનારું–ભયકારી ૭. પ્રશસ્ત વાણીનો વિનય સાત પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે—અપાપક, અસાવદ્ય યાવત્ અદ્ભૂતાભિશંકન. અપ્રશસ્ત વાણીનો વિનય સાત પ્રકારે કહેલ છે, તે પ્રમાણે—પાપક, યાવત્ ભૂતાભિશંકન. પ્રશસ્ત-કાયાનો વિનય સાત પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે—ઉપયોગપૂર્વકગમન જવું ૧, ઉપયોગપૂર્વક સ્થાન-કાયોત્સર્ગાદિનું કરવું–સ્થિર રહેવું ૨, ઉપયોગપૂર્વક બેસવું ૩, ઉપયોગપૂર્વક સૂવું ૪, ઉપયોગપૂર્વક ડેલી પ્રમુખને ઉલ્લંઘવું પ, ઉપયોગપૂર્વક અર્ગલા-ઠાંસણી વગેરેને અતિક્રમવું ૬, અને ઉપયોગપૂર્વક સમસ્ત ઇંદ્રિયોના યોગો–વ્યાપારોનું પ્રવર્તાવવું ૭. અપ્રશસ્ત કાયાનો વિનય સાત પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે– ઉપયોગ વિના જવું (ઊભા રહેવું, બેસવું, સૂવું, ઉલ્લંઘવું, પ્રબંધવું.) યાવત્ ઉપયોગ વિના સમસ્ત ઇંદ્રિયોના યોગોનું પ્રવર્તાવવું. લોકોપચાર વિનય સાત પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે—અભ્યાસવર્જિપણું-શ્રુતાદિના અર્થે આચાર્યાદિની પાસે શિષ્યાદિએ બેસવું ૧, પરાભિપ્રાયાનુવત્તિપણું–બીજાના અભિપ્રાય પ્રમાણે વર્તવું ૨, શ્રુતની પ્રાપ્તિ વગેરે કાર્યને અર્થે વિનયનું કરવું ૩, કૃતપ્રતિકૃતિતા-ગુરુ વગેરેને ભક્તાદિ આપવાથી પ્રસન્ન થઈને સૂત્રાદિ મને ભણાવશે એ 199 Page #248 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७ स्थानकाध्ययने वचनानि विनयः ५८४-५८५ सूत्रे હેતુથી ગુરુ વગેરેનો વિનય કરવો ૪, આર્ત-દુઃખથી પીડાએલનો વિનય કરવો ૬, સર્વ અર્થને વિષે અપ્રતિલોભતા બધાય પ્રયોજનને વિષે અનુકૂલતાએ પ્રવર્તવું. //૫૮૫// (ટી) સત્તવ' ત્યાર સાત પ્રકારે વચન-ભાષણનો વિકલ્પ-ભેદ તે વચનવિકલ્પ કહેલ છે, તે આ પ્રમાણે–આવું સ્ટોક અર્થપણાથી થોડું બોલવું તે આલાપ ૧, નગ્નઃ કુત્સાર્થપણાથી “અશીલા” ઇત્યાદિની જેમ કુત્સિત (નિંદિત) આલાપ તે અનાલાપ ૨. ઉલ્લાપ-કાકુ (ઉક્તિ) વડે વર્ણન કરવું–' વનમુનાપ' આ વચનથી ૩. તે જ કુત્સિત વર્ણન અનુલાપ, કોઈક પ્રતિમાં વળી અનુલાપ એવો પાઠ છે. તેમાં અનુલાપ-ફરી ફરીને બોલવું 'મનુનાપો મૂષા '' [કમરપ૦ ૨૬ ત્તિ] આ વચનથી ૪, સંલ્લાપ-પરસ્પર બોલવું 'સંતાપો માપvi મિથઃ'' [કમરકોષ૦ ૨૬ ]િ આ વચનથી પ, પ્રલાપનિરર્થક વચન ''પ્રતાપો નર્થ વવઃ [સમોષ૦ ૨૫' આ વચનથી ૬. તેજ વિવિધ વચનરૂપ વિપ્રલાપ છે. પ૮૪ો. આ વચનના વિકલ્પોની મધ્યે કેટલાએક વિકલ્પો, વિનય અર્થવાળા પણ થાય માટે વિનયના ભેદને પ્રતિપાદન કરવા માટે કહે છે—'સત્તવિ' ત્યાદ્રિ સાત પ્રકારે, જેના વડે આઠ પ્રકારનું કર્મ દૂર કરાય છે તે વિનય કહેલ છે, તે આં પ્રમાણેજ્ઞાન-અભિનિબોધિક-મતિ વગેરે પાંચ પ્રકારે કહેલ છે તે જ વિનય તે જ્ઞાનવિનય, અથવા જ્ઞાનનો વિનય-ભક્તિ વગેરેનું કરવું તે જ્ઞાનવિનય. કહ્યું છે કે 1भत्ती १ तह बहुमाणो २, तद्दिद्वत्थाण सम्म भावणया ३ । विहिगहण ४ ब्भासो वि य ५, एसो विणओ जिणाभिहिओ ।।७३।। ભક્તિ-બાહ્યઉપચારરૂપ ૧, બહુમાન–અંતરંગનો પ્રેમ ૨, જ્ઞાન વડે જાણેલ પદાર્થની સમ્યમ્ભાવના-વિચારણા ૩, વિધિપૂર્વક ગ્રહણ ૪, અને વારંવાર અભ્યાસ કરવો ૫, આ પાંચ પ્રકારે જ્ઞાનનો વિનય જિનેંદ્રોએ કહેલ છે. (૭૩) દર્શન-સમ્યક્ત, તે જ વિનય તે દર્શનવિનય અથવા દર્શનનો. દર્શનથી અભિન્ન હોવાથી દર્શની-સમ્યત્વગુણ વડે અધિક પુરુષોની શુશ્રુષણા-સેવા અને અનાશાતનારૂપ વિનય તે દર્શનવિનય. કહ્યું છે કે सुस्सूसणा अणासायणा य विणओ उ दंसणे दुविहो । दंसणगुणाहिएसुं, कज्जइ सुस्सूसणाविणओ ॥७४।। શુશ્રુષણા અને અનાશાતના રૂપ દર્શન વિનય બે પ્રકારે છે. તેમાં દર્શન ગુણાધિકનો શુશ્રુષણા આદિ વિનય કરવો જોઈએ. (૭૪) શુશ્રુષણા વિનય દશ પ્રકારે છે, તે બતાવે છે– सक्कार १ ब्भुट्ठाणे २, सम्माणा ३ सणअभिग्गहो तह य ४ । आसणमणुप्पयाणं ५, कीकम्मं ६, अंजलिगहो य ७ ।।५।। इंतस्सऽणुगच्छणया ८, ठियस्स तह पज्जुवासणा भणिया ९ । गच्छंताणुव्वयणं १०, एसो सुस्सूसणाविणओ ।।६।। સ્તવન વંદનાદિ વડે સત્કાર ૧, વિનયને યોગ્ય પુરુષોને જોઈને આસનથી ઉઠવું તે અભુત્થાન ૨, વસ્ત્રપાત્રાદિ વડે પૂજા કરવી તે સન્માન ૩, આસનાભિગ્રહ-વળી બેઠા પછી આદરપૂર્વક આસનને લાવીને “અહિં બેસો’ એમ નિમંત્રણ કરવું ૪, આસનાનપ્રદાન-આસનને એક સ્થાનથી બીજા સ્થાનમાં લઈ જવું પ, કુતિકર્મ–દ્વાદશાવર્ત વંદન કરવું ૬, શેષ પ્રગટ છે, (તે આ) અંજલિગ્રહ–હસ્તાંજલિનું જોડવું ૭. આવતાની સન્મુખ જવું ૮, બેઠેલાની પર્યાપાસના-વિશેષ સેવા કરવી ૯, અને જતાંની પાછળ મૂકવા જવું. ૧૦ આ દશ પ્રકારે શુભૂષણા વિનય છે. (૭૫-૭૬) | ઉચિત ક્રિયારૂપ આ દર્શનમાં કૃષણા વિનય છે અને અનાશતાના વિનય તો અનુચિત ક્રિયાની નિવૃત્તિ (ત્યાગ) રૂપ1. વિનયના અર્થવાળી સર્વે ગાથાઓ શ્રી હરિભદ્રસૂરિ કૃત દશવૈકાલિકની ટીકાની છે. 200 Page #249 -------------------------------------------------------------------------- ________________ ७ स्थानकाध्ययने वचनानि विनयः ५८४-५८५ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ છે, તે પંદર પ્રકારે છે. માદ ૩ तित्थगर १ धम्म २ आयरिय ३, वायगे ४ थेर ५ कुल ६ गणे ७ संघे ८ । संभोगिय ९ किरियाए १०, मइनाणाईण १५ य तहेव ।।७।। તીર્થકર ૧, ધર્મ ૨, આચાર્ય ૩, ઉપાધ્યાય ૪, સ્થવિર ૫, કુલ ૬, ગણ ૭, સંઘ ૮, સાંભોગિક-એક સામાચારીવાળા સાધુ ૯, ક્રિયા-આસ્તિકતા ૧૦, મતિ વગેરે પાંચ જ્ઞાન ૧૫ આ પંદર સ્થાનો છે. (૭૭) - અહિં ભાવના એ છે કે તીર્થકરની અનાશાતનામાં તથા તીર્થંકરપ્રરૂપિત ધર્મની અનાશાતનામાં વર્તવું. એવી રીતે સમજવું कायव्वा पुण भत्ती, बहुमाणो तहय वन्नवाओ य । अरंहतमाइयाणं, केवलनाणावसाणाणं ।।८।। વળી અરહંતથી માંડીને કેવલજ્ઞાન પર્યત પંદર સ્થાનની ભક્તિ કરવી, બહુમાન કરવું અને યશોગાન કરવું. (૭૮) દર્શનવિનય કહ્યો, હવે ચારિત્રવિનય કહેવાય છે. તેમાં ચારિત્ર જ વિનય અથવા ચારિત્રનો જ શ્રદ્ધાનાદિરૂપ વિનય તે ચારિત્રવિનય. બાદ 7 सामाइयादिचरणस्स सद्दहणया १ तहेव कारणं । संफासणं २ परूवण ३, मह पुरओ भव्वसत्ताणं ।।९।। સામાયિકાદિ ચારિત્રનું શ્રદ્ધાન કરવું ૧, તેમજ કાયા વડે સ્પર્શવું-કરવું ૨, તથા ભવ્યજીવોની આગળ પ્રરૂપવું-સભાના પ્રબંધ વડે વિસ્તારથી વ્યાખ્યાન કરવું આ પ્રમાણે ત્રણ પ્રકારે ચારિત્રનો વિનય છે. (૭૯). મન, વચન અને કાયાનો વિનય તો મન વગેરેના વિનયને યોગ્ય સ્થાનને વિષે કુશલ પ્રવૃત્તિ વગેરે છે. કહ્યું છે કેमणवइकाइयविणओ, आयरियाईण सव्वकालं पि । अकुसलाण निरोहो, कुसलाणमुईरणं तह य ।।८।। આચાર્યાદિનો સર્વકાલમાં પણ મન, વચન અને કાયા વડે વિનય તો અકુશલ યોગનો નિરોધ અને કુશલ યોગોની ઉદીરણા-પ્રવૃત્તિ કરવારૂપ સમજવો. (૮૦) લોકોનો ઉપચાર-વ્યવહાર તેના વડે અથવા તે જ વિનય તે લોકોપચાર વિનય, પ્રશસ્ત અને અપ્રશસ્ત મન, વચન અને કાયા સંબંધી દરેકના સાત પ્રકારોને તથા લોકોપચાર વિનયને સાત પ્રકારે કહે છે—'સત્યમને” ત્યારે સૂત્રસહક સુગમ છે. વિશેષ એ કે-પ્રશસ્ત શુભ મનનું વિશેષ લઈ જવું તે વિનય અર્થાત્ પ્રવર્તવું તે પ્રશસ્તમનોવિનય, તેમાં અપાપક-શુભ વિચારણારૂપ ૧, અસાવદ્ય -ચોરી વગેરે નિંદિત કર્મના અનાલંબન (ત્યાગ) રૂપ ૨, અક્રિય-કાયિકી અને આધિકરણિકી વગેરે ક્રિયા રહિત ૩, નિસ્પક્લેશ-શોકાદિ બાધા રહિત ૪'તુ પ્રશ્રવણ' આ વચનથી આપ્નવ-આશ્રવ કર્મનું ગ્રહણ તેને કરવાના સ્વભાવવાળો તે આસ્તવકર. તેના નિષેધથી-અનાસ્તવકર અર્થાત્ પ્રાણાતિપાતાદિ આશ્રવ વર્જિત ૫, અક્ષયકરપ્રાણીઓને વ્યથા વિશેષરૂપ ક્ષયને નહિ કરનાર તે અક્ષયકર ૬, અભૂતાભિશંકન—જેનાથી ભૂતો-જીવો શંકા પામતા નથીડરતા નથી તે અભૂતાભિશંકન અર્થાત્ અભયને કરનાર ૭, આ સાત પદોનો પ્રાયઃ સદેશ અર્થ હોતે છતે પણ શબ્દનયના અભિપ્રાયથી ભેદ જાણવો અથવા બીજી રીતે પણ જાણવો. એવી રીતે શેષ પણ જાણવું. યોગને કાબૂમાં રાખનાર ઉપયોગવાળાનું જે ગમન તે આયુક્તનમન એમ સર્વત્ર જાણવું. વિશેષ એ કે સ્થાન-ઊભું રહેવું કાયોત્સર્ગાદિ, 'નિસીય' બેસવું, તુયટ્ટviસૂવું, સત્સંધન–ડેલી વગેરેનું અતિક્રમવું. બન્નધન–અર્ગલા-આગળી વગેરેનું અતિક્રમવું. બધીય ઈદ્રિયોના યોગો-વ્યાપારો, અથવા બધાય જે ઇદ્રિયના યોગોની યોજનતા કરવી તે સર્વેદ્રિયયોગયોજનતા. 'માનવત' તિ સમીપમાં વર્તવાપણું અર્થાત્ શ્રુતાદિના અર્થી જીવોએ આચાર્યાદિની સમીપ રહેવું ૧, 'પરજીંવાળુવત્તિ' બીજાના અભિપ્રાય પ્રમાણે વર્તવાપણું ૨, 'શ્નર’ –કાર્યના હેતુથી આ અર્થ શ્રતની પ્રાપ્તિ વગેરે કાર્યના હેતુને લઈને અર્થાત્ હું એમની પાસેથી શ્રુતને પામ્યો છું માટે વિશેષતઃ તેમના વિનયમાં વર્તવું જોઈએ અને તેમનું અનુષ્ઠાન કરવું જોઈએ ૩, તથા 'તપ્રતિકૃતિતા'—ભોજનાદિ વડે ઉપચાર કીધે છતે ગુરુઓ પ્રસન્ન થયા થકા સૂત્રાદિના દાનથી મારા ઉપર પ્રત્યુપકાર કરશે માટે ભક્તાદિના દાન પ્રત્યે મારે 2011 Page #250 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७ स्थानकाध्ययने समुद्दघाताः ५८६ सूत्रम् પ્રયત્ન કરવો જોઈએ ૪, આર્ત-દુઃખથી પીડાયેલને ઔષધાદિનું ગષવું તેજ આર્તગવેષણતા અર્થાત્ પીડિતને ઉપકાર કરવો ? અથવા “આત્મના'–પોતે કે આત થઈને (સ્વજનભૂત થઈને) ગષવું-સારી કે માઠી સ્થિતિનું અન્વેષણ-શોધન કરવું પ, દેશકાલજ્ઞતા-અવસરને જાણવાપણું ૬, સર્વ અર્થને અપ્રતિલોમતા-અનુકૂળપણું ૭. પ૮પી વિનયથી કર્મનો ઘાત થાય છે, તે સમુદ્ધાતમાં વિશિષ્ટતર થાય છે માટે સમુદ્ધાતના પ્રરૂપણને અર્થે કહે છે– सत्त समुग्घाता पन्नत्ता, तंजहा–वेदणासमुग्घाते, कसायसमुग्घाते, मारणंतियसमुग्घाते, वेउव्वियसमुग्घाते, तेजससमुग्घाते, आहारसमुग्घाते, केवलिसमुग्घाते, मणुस्साणं सत्त समुग्घाता एवं चेव ।। सू० ५८६।। (મૂ૦) સાત સમુઘાતોએકીભાવ વડે પ્રબળતાથી કર્મપ્રદેશોના ઘાતરૂપ કહેલા છે, તે આ પ્રમાણે–વેદના સમુદ્ધાત ૧, . કષાય સમુદ્યાત ૨, મારણાંતિક સમુાત ૩, વૈક્રિયસમુદ્દાત ૪, તેજસ સમુદ્યાત ૫, આહારક સમુદ્યત ૬, અને કેવલી સમુદ્યાત છે. મનુષ્યોને સાત સમુદ્યાતો કહેલા છે એ પ્રમાણે જ. //પ૮૬// (ટી) સત્ત'સમુપાઈ' ત્યવિ ‘હનું ધાતુ હિંસા અને ગતિ અર્થમાં છે. 'હન’ પતિ–હણવું તે ઘાત, 'સમ્'—એકીભાવમાં '૩'પ્રાબલ્યમાં તેથી (આ અર્થ થાય છે) એકીભાવ વડે અને પ્રબલતાથી-ઘાત-નિર્જરા તે સમુદ્ધાત. પ્રશ્ન-કોનું અને તેની સાથે એકીભાવમાં જવું છે? ઉત્તર-આત્માનું વેદના અને કષાયાદિના અનુભવરૂપ પરિણામ સાથે અર્થાત્ જ્યારે આત્મા; વેદનીયાદિના અનુભવરૂપ જ્ઞાન વડે પરિણત થાય છે ત્યારે અન્ય જ્ઞાનથી પરિણત હોતો નથી. પ્રશ્ન-પ્રબળતાથી ઘાત કેવી રીતે? ઉત્તર-જે હેતુથી વેદનીયાદિ સમુદ્દાત વડે પરિણત (જીવ) કાલાંતરમાં અનુભવવા યોગ્ય, ઘણા વેદનીયાદિ કર્મપ્રદેશોને ઉદીરણાકરણ વડે આકર્ષીને (ખેંચીને) ઉદયમાં પ્રક્ષેપી, અનુભવીને નિર્ભર છે. અર્થાત્ આત્માના પ્રદેશોની સાથે મળી ગયેલ કર્મપ્રદેશોને સાડે છે-દૂર કરે છે. કહ્યું છે કે—''પુણ્વયમ્મસાડvi તુ નિન્ના'' મૂતાવારે ૪૪૫ 7િ] પૂર્વે કરેલ કર્મનું શાટન-નાશ તે નિર્જરા છે. તે વેદનાદિ ભેદ વડે સાત પ્રકારે થાય છે. તેથી કહે છે-સાત સમુદ્ધાતો પ્રરૂપેલા છે, તે આ પ્રમાણેવેદનાસમુદ્યાત ઇત્યાદિ. તેમાં વેદના સમુદ્ધાત અસતાવેદનીય કર્મના આશ્રયવાળો છે. કષાય સમુદ્ધાત, કષાયનામના ચારિત્રમોહનીય કર્મના આશ્રયવાળો છે. મારણાંતિક સમુદ્ધાત, અંતર્મુહૂર્ત શેષ આયુષ્ક કર્મના આશ્રયવાળો છે. વૈકુર્વિક, તૈજસ અને આહારક આ ત્રણ સમુદ્ધાત, શરીરનામકર્મના આશ્રયવાળા છે. કેવલી મુદ્દાત તો સાતા અને અસાતવેદનીય શુભ, અશુભ નામ, તથા ઉચ્ચ, નીચ ગોત્ર, આ ત્રણ કર્મના આશ્રયવાળો છે તેમાં વેદનીય કર્મના સમુદ્દાત વડે જોડાયેલ આત્મા, કષાયપુદ્ગલનું શાટન કરે છે. મારણાંતિક સમુદ્યત વડે જોડાયેલ આત્મા, આયુષ્ક કર્મના પુદ્ગલોનો ઘાત કરે છે. વૈક્રિયસમુદ્યાત વડે જોડાયેલ આત્મા તો જીવના પ્રદેશોને શરીરથી બહાર કાઢીને શરીરના વિધ્વંભ (પહોળાઈ) જેટલો પહોળો અને લંબાઈથી સંખ્યાત યોજનના દંડને કરે છે, કરીને પૂર્વે બાંધેલ વૈક્રિય શરીરનામકર્મના યથાસ્થૂલ પુગલોને શાટન કરે છે. यथोक्तम् "वेउव्वियसमुग्घाएणं समोहणइ समोहणित्ता संखेज्जाइं जोयणाई.दंडं निसरइ २ ता अहाबायरे पोग्गले પરિસાડે' [ vસૂત્ર 7િ] વૈક્રિયસમુદ્ધાત વડે સમવહે છે, સમવહીને સંખ્યાત યોજન પ્રમાણ દંડને કરે છે, કરીને પૂર્વે બાંધેલા યથા બાદર પુદ્ગલોને (આત્મપ્રદેશથી) દૂર કરે છે. એવી રીતે તૈજસ અને આહારકસમુદ્ધાત, પણ વ્યાખ્યા કરવા યોગ્ય છે. કેવલીસમુદ્દાત વડે જોડાયેલ કેવલી, વેદનીયાદિ કર્મના પુગલોનો નાશ કરે છે. અહિં છેલ્લો (કેવલી) સમુદ્યાત આઠ સમયનો છે અને શેષ છ સમુદ્ધાતો તો અસંખ્યાત સમયના છે. ચોવીશ દંડકની વિચારણામાં સાતે સમુદ્યાતો મનુષ્યોને જ હોય છે, માટે કહે છે—'મનુસ્સામાં સત્ત' 1. અન્ય નવીન કષાયમોહનીયના ઘણા પુદ્ગલોને કષાયપ્રત્યયથી બાંધે છે. 2. 'वेउव्विअसमुग्घाएणं समोहणिता संखिज्जाइं जोअणाई दंडं निसिरइ-तंजहा-रयणाणं वइराणं वेरुलिआणं लोहिअक्खाणं मसारगल्लाणं हंसगब्भाणं पुलयाणं सोगंधियाणं जोईरसाणं अंजणाणं अंजणपुलयाणं जायरुवाणं सुभगाणं अंकाणं फलिहाणं रिट्ठाणं अहाबायरे पुग्गले परिसाडेइ' इति पर्युषणा कल्पसूत्रे महावीर चरिते पाठः । (मु. श्री जंबुविजयजी सं०) 202 Page #251 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७ स्थानकाध्ययने निह्नवस्वरूपम् ५८७ सूत्रम् ત્યાર્િ॰ 'પૂર્વ સેવ' ત્તિ॰ સામાન્ય સૂત્રની જેમ સાતે સમુદ્દાત ઉચ્ચારવા. II૫૮૬॥ જિનેશ્વરોએ કહેલ, આ સમુદ્ધાતાદિક વસ્તુને અન્યથા પ્રરૂપતો થકો પ્રવચન (સંઘ) બાહ્ય થાય છે, જેમ નિહ્નવો સંઘબાહ્ય થયા માટે તેઓની વક્તવ્યતાને ત્રણ સૂત્ર વડે કહે છે— समणस्स णं भगवतो महावीरस्स तित्थंसि सत्त पवतणनिण्हगा पन्नत्ता, तंजहा - बहुरता १, जीवपतेसिता २, अव्वत्तिता ३, सामुच्छेइता ४, दोकिरिता ५, तेरासिता ६, अबद्धिता ७ । एतेसि णं सत्तण्हं पवयणनिण्हगाणं सत्त ધમ્માતરતા હોત્થા, તંનહા-નમાલિo, તીસમુત્તે ર, બાસાઢે રૂ, આસમિત્તે ૪, ને, છન્નુર્ ૬, શોકામાદિત્તે છા : एतेसि णं सत्तण्हं पवयणनिण्हगाणं सत्त उप्पत्तिनगरा होत्था, तंजहा- सावत्थी १, उसभपुरं २, सेतविता ३, • महिल ४ उल्लुगातीरं ५ । पुरिमंतरंजि ६, दसपुर ७, णिण्हगउप्पत्तिनगराई ॥ १ ।। ।।५८७ ।। (મૂળ) શ્રમણભગવાન્ મહવીરના તીર્થમાં પ્રવચન-આગમને ઉત્થાપન કરનારા સાત નિહ્નવો કહેલા છે, તે આ પ્રમાણે-બહુરત–ઘણા કાળે વસ્તુની ઉત્પત્તિને માનનારા ૧, છેલ્લા પ્રદેશમાં જીવત્વને માનનારા ૨, અવ્યક્તિકો-સાધુ વગેરેને જાણવામાં સંદેહવાળા ૩, સામુચ્છેદિકો–ક્ષણિકભાવને માનનારા ૪, એક સમયમાં બે ક્રિયાને માનનારા ૫, જીવ, અજીવ અને નોજીવ, એમ ત્રણ રાશિને પ્રરૂપનારા ૬ અને અબદ્ધિકો-જીવને સ્પર્શ માત્ર કર્મ છે પણ બદ્ધ નથી એમ પ્રરૂપનારા ૭, આ સાત પ્રવચનને ઉત્થાપનાર નિહ્નવોના સાત ધર્માચાર્યો હતા, તે આ પ્રમાણે 1જમાલી ૧, તિષ્મગુપ્ત ૨, આષાઢ ૩, અશ્વમિત્ર ૪, ગંગ પ, ષડુલુક (રોહગુપ્ત) ૬, અને ગોષ્ઠામાહિલ ૭–આ સાત પ્રવચનને ઉત્થાપનાર નિહ્નવોની ઉત્પત્તિના સાત નગરો હતા, તે આ પ્રમાણે--શ્રાવસ્તી ૧, ઋષભપુર ૨, શ્વેતાંબિકા ૩, મિથિલા ૪, ઉત્સુકાતીર ૫, અંતરંજિકા ૬, અને દશપુર ૭, આ નિત્ત્તવોની ઉત્પત્તિના નગરો છે. ૧॥ I૫૮૭ (ટી૦) 'સમળે' ત્યાતિ, સુગમ છે. વિશેષ એ કે-પ્રવચન-આગમ પ્રત્યે અપલાપ કરે છે, અન્યથા પ્રરૂપે છે તેને પ્રવચનનિહ્નવો જિવેંદ્રોએ કહેલા છે. તેમાં 'વન્નુય' ત્તિ ક્રિયામાં આસક્તરૂપ એક એક સમય વડે–(ક્રિયાકાલરૂપ એક સમયમાં) વસ્તુની ઉત્પત્તિ ન માનવાથી અને ઘણા સમયો વડે ઉત્પત્તિને માનવાથી 'વટ્ટુપુ'—ઘણા સમયોને વિષે રતાઃ—આસક્ત થયેલા તે બહુરતાઃ અર્થાત્ દીર્ઘકાલમાં દ્રવ્યની ઉત્પત્તિને પ્રરૂપનારા ૧, તથા પ્રદેશ જ જીવ છે જેઓને તે જીવપ્રદેશા, તે જ જીવ પ્રાદેશિકો અથવા જીવના પ્રદેશમાં જીવને સ્વીકારવાથી જીવપ્રદેશ (વાદ) વિદ્યમાન છે જેઓને તે જીવપ્રાદેશિકો અર્થાત્ છેલ્લા પ્રદેશમાં જીવને પ્રરૂપનારા, આ રહસ્ય છે. ૨, તથા અવ્યક્ત-અપ્રગટ વસ્તુ સ્વીકારવાથી અવ્યક્ત (વાદ) વિદ્યમાન છે જેઓને તે અવ્યક્તિકો અર્થાત્ સંયતાદિને જાણવામાં સંદિગ્ધ બુદ્ધિવાળા આ ભાવના છે [કોણ જાણે? આ સંયમી છે કે અસંયમી છે ઇત્યાદિ સંશયવાળા] ૩. તથા સમુચ્છેદ, ઉત્પત્તિ થયા પછી તરત જ સમસ્તપણાએ અને પ્રકર્ષથી છેદ તે સમુચ્છેદ-વિનાશ. સમુચ્છેદને જે કહે છે તે સામુચ્છેદિકો અર્થાત્ ક્ષણમાં ક્ષય પામનારા ભાવો છે એમ પ્રરૂપનારા ૪, બે ક્રિયા, એકત્રિત થયે છતે દ્વિક્રિય. તે કહેવાય છે અથવા તેને અનુભવે છે તે વૈક્રિયા અર્થાત્ કાલના અભેદથી (એક સમયે) બે ક્રિયાના અનુભવને પ્રરૂપનારા ૫, તથા જીવ, અજીવ અને નોજીવના ભેદરૂપ ત્રણ રાશિનો સમુદાય તે ત્રિરાશિ, તેનું પ્રયોજન છે જેઓને તે ત્રરાશિકો અર્થાત્ ત્રણ રાશિને પ્રરૂપનારા ૬, તથા જીવ વડે કર્મ સ્પર્શાયેલું છે પરંતુ સ્કંધના બંધની જેમ બાંધેલું નથી તે અબદ્ધ છે જેઓના મતમાં તે અબદ્ધિકો અર્થાત્ સ્પર્શેલ કર્મના વિપાકને પ્રરૂપનારા ૭. 'ધમ્માયરિય' ત્તિ॰ ઉક્ત પ્રરૂપણાદિ લક્ષણ શ્રુતધર્મના નાયકપણાએ કરીને પ્રધાન-આચાર્યો તે ધર્માચાર્યો અર્થાત્ તે મતનો (પ્રથમ) ઉપદેશ કરનારા–તેમાં જમાલી 1. ચૌદ, સોળ, બન્નેં ચૌદ, બસ ને વીશ, બસો ને અઠચાવીશ, પાંચસઁ ને ચુમાલીશ, અને પાંચસે ચોરાશી વર્ષે અનુક્રમે ભગવાનના કેવલજ્ઞાન ' પછી આ નિન્દવો થયા છે. 203 Page #252 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७ स्थानकाध्ययने निह्नवस्वरूपम् ५८७ सूत्रम् ક્ષત્રિયકુમાર. જે શ્રમણભગવાન્ મહાવીરસ્વામીનો ભાણેજ, ભગવાનની સુદર્શના નામની પુત્રીનો ભત્ત (પતિ) પાંચસેં પુરુષના પરિવાર સહિત ભગવાનની પાસે દીક્ષા લઈને આચાર્યપણાને પ્રાપ્ત થયો. ત્યારબાદ વિચરતો થકો શ્રાવસ્તી નગરીમાં તેન્ડુક નામના ચૈત્યમાં આવ્યો. અનુચિત આહારથી ઉત્પન્ન થયેલ રોગવાળા તેણે વેદનાથી પરાભવ પામવા વડે શયનને અર્થે (શિષ્યોને) સંથારો પાથરવાનો હુકમ કર્યો. [તેઓ સંથારો પાથરવા લાગ્યા] તમે સંથારો કર્યો (પાથર્યો)? એમ પરિપ્રશ્ન કર્યો. સંથારાને કરનાર સાધુએ સંઘારતે છતે પણ ‘પાથર્યો’ એમ જવાબ આપ્યો. જઈને જોયું તો સંથારો કરાતો જોયો. અશુભ કર્મના ઉદયથી વિપરીત બુદ્ધિવાળો થયો થકો તે જમાલી કહેવા લાગ્યો કે–જે 'યિમાાં મૃત' [પ્નમાાં ડ] એમ ભગવાન્ કહે છે અર્થાત્ કરાતું હોય તે કર્યું તે અસત્ય છે, કેમ કે પ્રત્યક્ષ વિરુદ્ધ છે, આશ્રવણનહિ સાંભળવા યોગ્ય શબ્દની જેમ. અને પ્રત્યક્ષ · વિરુદ્ધતા તો આની અર્ધ પાથરેલ સંથારામાં નહિ પાથ૨વાપણું દેખાવાથી તેથી ક્રિયમાણપણાએ (કરાતું હોવાથી) પ્રત્યક્ષ સિદ્ધ હોઈને કૃતત્વ ધર્મ (કર્યું) દૂર કરાય છે, આ પ્રમાણે ભાવના છે. કહ્યું છે કે— सक्खं चिय संथारो, ण कज्जमाणो कड़ा त्ति में जम्हा । बेइ जमाली सच्चं, न कज्जमाणं कयं तम्हा ॥ ८१ ॥ [विशेषावश्यक० २३०८ त्ति ] આ કામળીઓથી કરાતો મારો સંથારો કર્યો નથી એમ સાક્ષાત્ જણાય છે. આ હેતુથી જે કાંઈ કરાતું હોય તે કર્યું કહેવાય નહિ, પરંતુ જે કરેલું હોય તે જ કર્યું કહેવાય. (૮૧) આથી જ ભગવાને ભગવતી સૂત્રમાં કહ્યું છે કે 'વતમાળે વૃત્તિ કરિષ્નમાળે ઝાર વેન્નાને વે''—ચાલતું હોય તે ચાલ્યું, ઉદીરાતું હોય તે ઉદીર્યું અને વેદાતું હોય તે વેદ્યું’” ઇત્યાદિ અસત્ય છે, એમ જમાલી કહે છે. આવી રીતે પ્રરૂપણા કરતા જમાલીને સ્થવિરોએ એમ કહ્યું કે—હે આર્ય! ‘ક્રિયમાણું કૃત’—કરાતું હોય તે કર્યું એમ કહેવું પ્રત્યક્ષ વિરુદ્ધ નથી. જો ક્રિયમાણ કરાતું હોય તે કર્યું, નહિ સ્વીકારશો તો ક્રિયાના અનારંભ (શરુઆતથી પ્રથમ) સમયની જેમ પાછળ પણ (ક્રિયાની સમાપ્તિ પછી પણ) ક્રિયાના અભાવમાં કાર્યને કેમ સ્વીકારશો? આથી તો સદાકાળ (કાર્યનો) પ્રસંગ આવશે કેમ કે ક્રિયાના અભાવના અવિશિષ્ટ (સામાન્ય) પણાથી. વળી જે કે ‘અર્દ્ર પાથરેલ સંથારામાં નહિ પાથરેલપણું જોવાથી' તે પણ અયુક્ત છે, કારણ કે જ્યારે જે આકાશદેશમાં વસ્ત્ર પથરાય છે તે ત્યારે તે આકાશદેશમાં પથરાયેલુંજ છે. એ પ્રમાણે પાછળના વસ્ત્રના પાથરણ સમયમાં અવશ્ય પથરાયેલું જ છે. (ભાષ્યકાર) કહે છે— जं जत्थ नभोदेसे, अत्थुव्वइ जत्थ जत्थ समयंमि । तं तत्थ तत्थमत्थुयमत्थुव्वंतं पि तं चैव ॥८२॥ [विशेषावश्यक २३२१ इति ] જે સંથારો જે આકાશપ્રદેશમાં જે જે સમયે પથરાય છે તે સંથારો તે તે સમયમાં પથરાયેલો છે અને પથરાય છે, પણ ખરો કેમ કે વ્યવહાર નયની અપેક્ષાએ એમ માની શકાય છે. (૮૨) ૫રંતુ 'વતમાળે વૃત્તિ' ઇત્યાદિ જે સૂત્રો છે તે નિશ્ચયનયના મતને અનુસરીને છે. તે આ પ્રમાણે—વિશિષ્ટ સમયની અપેક્ષાવાળા ભગવાનના વચનો છે એવી રીતે સ્થવિરોએ કહ્યું, તો પણ જમાલીએ સ્વીકાર્યું નહિ, તે આ બહુતરધર્માચાર્ય ૧. તથા વસુનામા ચૌદપૂર્વધર આચાર્યનો તિષ્યગુપ્તનામા શિષ્ય, વિચરતો થકો રાજગૃહમાં આત્મપ્રવાદનામા પૂર્વનો "एगे भंते! जीवप्पएसे जीवे त्ति वत्तव्वं सिया ? नो इणट्टे समट्टे, एवं दो तिन्नि संखेज्जा वा असंखेज्जा जाव एक्कणा वि परसेण ऊणे नो जीवे त्ति वत्तव्वं सिया, जम्हा कसिणे पडिपुत्रे लोगागासपएस तुल्लप्पएसे जीवे -ति वत्तव्वं 204 Page #253 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७ स्थानकाध्ययने निह्नवस्वरूपम् ५८७ सूत्रम् સિયા''1 હે ભદન્ત! એક જીવપ્રદેશને જીવ એમ કહેવાય? ઉત્તર–એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે બે, ત્રણ, સંખ્યાતા કે અસંખ્યાતા યાવત્ એક પ્રદેશ વડે ન્યૂન જીવપ્રદેશો પણ ‘જીવ’ એમ કહેવાય નહિ. આ હેતુથી કૃત્સ્ન, પ્રતિપૂર્ણ લોકાકાશના પ્રદેશને ‘જીવ’ એમ કહેવાય. ઇત્યાદિક આલાપકને ભણતો થકો અશુભ કર્મના ઉદયથી ઉત્થિત-વિપરીત મતિવાળો થયો થકો એવી રીતે કહેવા લાગ્યો કે–જે એક વગેરે જીવપ્રદેશો નિશ્ચયે એક પ્રદેશ વડે હીન પ્રદેશો પણ ‘જીવ’ રૂપ વ્યપદેશને પામતા નથી પરંતુ ચરમ પ્રદેશ સહિત જ ‘જીવ’ રૂપ કથનને પામે છે. આ હેતુથી તે જ એક ચરમ પ્રદેશ ‘જીવ' છે; કેમ કે જીવત્વનું તદ્ભાવભાવીપણું છે. કહ્યું છે કે गादओ परसा, न य जीवो न य पएसहीणो वि । जं तो स जेण पुन्नो, स एव जीवो [ ऽतिम] परसो त्ति ॥८३॥ [विशेषावश्यक २३३६ त्ति ] એકાદિ પ્રદેશ જીવ નહિ (સર્વ પ્રદેશમાંથી) એક પ્રદેશહીન હોય તે પણ જીવ નહિ, તો પછી જે પ્રદેશ વડે જીવપૂર્ણ મનાય છે તે પ્રદેશ જ જીવ કહેવાય. (૮૩) આ પ્રમાણે કહેતા એવા તેને ગુરુએ કહ્યું કે—તેં જે આ કહ્યું તે અયુક્ત છે, કેમ કે જીવના અભાવનો પ્રસંગ આવશે. કેવી રીતે? તેં સ્વીકારેલ અંત્ય પ્રદેશ પણ અજીવ થાય. કારણ? આદ્ય પ્રદેશ તુલ્ય પરિણામવાળો હોવાથી પ્રથમ વગેરે પ્રદેશોની જેમ અથવા પ્રથમ વગેરે પ્રદેશો જીવ છે. કેમ કે શેષ પ્રદેશોના સમાન પરિમાણપણાથી અંત્ય પ્રદેશની જેમ. પરંતુ આ ચરમપ્રદેશ પૂરણ છે. [બધાય પ્રદેશોની સંખ્યાને પૂરણ ક૨ે છે] તેથી કરીને ચરમપ્રદેશનું જીવપણું ઘટતું નથી, કેમ કે એક એકનું પૂરણપણું અવિશેષ (સામાન્ય) છે, કારણ કે એક પ્રદેશ સિવાય પણ તેનું અસંપૂર્ણપણું છે. (ભાષ્યકાર) કહે છે કે— गुरुणाऽभिहिओ जइते, पढमपएसो न संमओ जीवो। तो तप्परिणामो च्चिय, जीवो कहमंतिमपएसो ? ॥ ८४ ॥ [વિશેષાવશ્ય ૨૩૩૭] આચાર્ય ભગવંતે કહ્યું કે—જો પ્રથમ પ્રદેશને તું જીવ માનતો નથી. તો પછી અંત્યપ્રદેશ પણ જીવ કેમ કહેવાય? તે પણ બીજા પ્રદેશોના જેવા જ પરિણામવાળો છે. અથવા એ અંત્યપ્રદેશને તું જીવરૂપ માને છે તો પ્રથમ પ્રદેશને કેમ માનતો નથી?(૮૪) એવી રીતે ગુરુએ તેને (ઘણું) સમજાવ્યો, તો પણ તેણે સ્વીકાર્યું નહિ ત્યારે તેને સંઘથી બહિષ્કાર કર્યો. તેને આમલકલ્યા નગરીમાં મિત્રશ્રીનામા શ્રાવકે [આ નિર્ભવ છે એમ જાણી તેને પ્રતિબોધવા માટે] સંખડી (ભોજનશાળા) માં ભોજન લેવાને અર્થે ઘરમાં લાવીને આગ્રહથી વિવિધ ખાદ્યક (ખાવા લાયક) વિગેરે પદાર્થોને સમીપે રાખીને ત્યારબાદ એક એક અવયવદરેક પદાર્થોનો એક એક અંશ આપીને બન્ને ચરણોમાં પડીને ‘અહો હું ધન્ય છું, મેં સાધુઓને પ્રતિલાલ્યા.' એમ કહ્યું. ત્યારે તિષ્યગુપ્ત બોલ્યો–દે શ્રાવક! તેં અમારી મશ્કરી કરી કે શું? ત્યારે શ્રાવક બોલ્યો-તમારા સિદ્ધાંતથી જ મેં તમને પ્રતિલાલ્યા છે, પરંતુ જો વર્ધમાનસ્વામીના સિદ્ધાંતથી કહેતા હો તો પ્રતિલાલ્યા નથી. એમ પ્રત્યુત્તર આપીને તે શ્રાવકે જીવપ્રદેશિકોના આ ધર્માચાર્યને પ્રતિબોધ્યો. ૨. 1. વિશેષાવશ્યકભાષ્યમાં આ પાઠ આ પ્રમાણે છે – તે ભંતે! નીવ પલ્સે નીવે ત્તિ વત્તવ્યં સિયા? નો ફાટ્ટે સમઢે વં તો, તિત્રિ, નાવ दस, संखेज्जा, असंखेज्जा भंते । जीव पएसा जीवत्ति वत्तव्वं सिया ? नो इणट्टे समट्ठे, एगपएसूणे वि जीवेण जीवेत्ति नो जीवेत्ति वत्तव्वं सिया से केण अद्वेण ? जम्हा णं कसिणे पडिपुत्रे लोगागासपरसतुल्ले जीवे जीवेत्ति वत्तव्वं सिया । से तेण अद्वेणं० इति । વિશેષાવશ્યક ભાગ-૧ ભાષાંતર પૃ. ૨૭૯ 205 Page #254 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७ स्थानकाध्ययने निह्नवस्वरूपम् ५८७ सूत्रम् તથા આષાઢ આિચાર્ય શ્વેતંબિકા નગરીમાં પોલાસ ઉદ્યાનને વિષે પોતાના શિષ્યોને આગાઢ યોગવહન કરાવતા હતા, પરંતુ તે જ રાત્રિમાં હૃદયશૂલના વ્યાધિ વડે અકસ્માત્ મરણ પામીને દેવ થયા. [આ વાતની ગચ્છમાં કોઈ સાધુને ખબર પડી નહિ ત્યારે તે દેવે અવધિજ્ઞાનથી પોતાના શિષ્યોનો યોગોદ્રહનાદિ વ્યતિકર જાણીને] શિષ્યોની અનુકંપાથી પોતાના જ કલેવર-મૃતશરીરમાં અધિષ્ઠિત થઈને, બધીય સામાચારીને અનુપ્રવર્તાવીને યોગની સમાપ્તિ શીધ્ર કરી. [કારણ? તે ગચ્છમાં યોગવહન કરાવનારા કોઈ વાચનાચાર્ય ન હતા. ત્યારબાદ તે શરીરને છોડીને] મુનિઓને વંદન કરીને તે દેવે કહ્યું કે-હે ભદન્તો! (પૂજ્યારે તમે પણ ક્ષમા કરશો. કેમ કે તમારી પાસેથી મેં (અવિરતિ છતાં પણ) વંદના કરાવી. એિમ કહી તે દેવ સ્વસ્થાને ગયો.] દેવના ગયા બાદ જે આષાઢ આચાર્યના શિષ્યોએ વિચાર્યું કે ઘણા કાલ પર્યત અમોએ અસંયત દિવ) ને વંદન કર્યું. એમ ચિંતવીને અવ્યક્ત મતનું અનુસરણ કર્યું, તે આ પ્રમાણેको जाणइ किं साहू, देवो वा तो न वंदणिज्जो त्ति । होज्जाऽसंजयनमणं, होज्ज 'मुसं वाऽयममुगो त्ति ।।८५॥ [વિશેષાવય ૨૨૧૨ ]િ કોણ જાણે આ સત્ય સાધુ હશે? કે સાધુ વેષધારી દેવ હશે? એમાં કાંઈ નિર્ણય થતો નથી, માટે કોઈને પણ કોઈએ વંદન કરવું નહિ; કેમ કે આષાઢદેવની માફક અસંયતને વંદન થઈ જાય, અને અમુક આ વ્રતી છે એમ બોલવાથી મૃષાવાદ દોષ - લાગે. (૮૫). જે આષાઢ આચાર્યના શિષ્યો પ્રત્યે સ્થિવિરોએ કહ્યું કે]. थेरवयणं जइ परे, संदेहो किं सुरो त्ति साहु त्ति । देवे कहन्न संका? किं सो देवो अदेवो त्ति ॥८६।। तेण कहियं ति व मई, देवोऽहं देवदरिसणाओ य । साहु त्ति अहं कहिए, समाणरूवंमि किं संका? ॥८७।। देवस्स व किं वयणं, सच्चं ति न साहुरूवधारिस्स । न परोप्परं पि वंदह, जं जाणंता वि.जयओ त्ति ।।८।। [વિશેષાવથ ૨૩૬૦-૬ર ]િ વિરોએ તેમને કહ્યું કે-જો તમને બીજાઓને વિષે સંદેહ છે કે-શું આ સાધુ છે કે દેવ છે? તો તમને દેવમાં પણ આ દેવ છે કે દેવ નથી એવી શંકા કેમ થતી નથી? (૮૬) તેણે પોતે જ કહ્યું કે હું દેવ છું અને અમોએ પણ તેને જોવાથી આ દેવ છે એમ નિસંદેહ છે એમ જો તમે કહેતા હો તો જે એમ કહે છે કે હું સાધુ છું અને સાધુના સમાન રૂપ (વેષ) જોવામાં આવે છે તો એમાં શી શંકા છે? (૮૭) અથવા શું દેવનું વચન સત્ય છે અને સાધુના રૂપને ધારણ કરનારનું વચન સત્ય નથી? જેથી તમે જાણતાં છતાં યતિઓ પણ પરસ્પર વંદન કરતા નથી ll૮૮ એવી રીતે સ્થવિરોએ સમજાવ્યા છતાં પણ તેઓએ નહિ સ્વીકારવાથી તે સાધુઓને સંઘ બહાર કર્યા. ત્યારબાદ વિહાર કરતા થકા તે સાધુઓ રાજગૃહમાં આવ્યા. બલભદ્ર નામના રાજાએ તેિઓને પ્રતિબોધવા માટે] કટકમર્દ (કોટવાલ) દ્વારા મારવાનો હુકમ કર્યો. ત્યારે તેઓ બોલ્યા કે-સાધુઓ એવા અમોને તું શ્રાવક છતાં કેમ મરાવે છે? એમ સાંભળીને રાજાએ કહ્યું કે-અમે નથી જાણતા કે તમે ચોર છો કે ચારિક (ગુપ્તચર) છો? એમ પ્રત્યુત્તર આપવાથી તેઓને પ્રતિબોધ્યા. તે આ અવ્યક્ત મતનો ધર્માચાર્ય, આ આષાઢ આચાર્ય, અવ્યક્ત મતના પ્રરૂપકપણાએ નથી, પરંતુ પૂર્વાવસ્થામાં હતો અર્થાત્ તે સાધુઓનો ગુરુ હતો. ૩. તથા અશ્વમિત્ર, જે મહાગિરિ [આચાર્ય] ના શિષ્ય કૌડિન્ય નામના મુનિનો શિષ્ય હતો, તે મિથિલા નગરીમાં લક્ષ્મીગૃહ નામના ચૈત્યને વિષે અનુપ્રવાદ નામના પૂર્વમાં-નૈપુણિક નામની વસ્તુને વિષે છિત્રછેદન નયની વક્તવ્યતામાં પહુન્નસમયનેય વચ્છિન્નíતિ, વં નાવ વેવિ ઉત્ત, ર્વ વિદ્યાર્િમસુ વત્તā'–પ્રત્યુત્પન્ન-વર્તમાન 1. વા મળે 206 Page #255 -------------------------------------------------------------------------- ________________ ७ स्थानकाध्ययने निहवस्वरूपम् ५८७ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ સમયના (સર્વ) નરયિકો નાશ પામશે, એવી રીતે યાવ વૈમાનિકો પણ નાશ પામશે, એ પ્રમાણે દ્વિતીયાદિ સમયોમાં કહેવું. આવા પ્રકારના આલાપકને ભણતો થકો મિથ્યાત્વને પામ્યો, અને બોલ્યો કે જ્યારે બધાય [જીવો] વર્તમાન સમયમાં ઉત્પન્ન થયેલા નાશ પામશે ત્યારે કર્મોનું વેદન ક્યાંથી થાય? કહ્યું છે કે एवं च कओ कम्माण, वेयणं सुकयदुक्कयाणं ति? उप्पायाणंतरओ सव्वस्स वि णाससब्भावा ।।८।। એવી રીતે સુકૃત અને દુષ્કૃત-પુણ્ય, પાપ કર્મોનું વેદન ક્યાંથી હોય કેમ કે ઉત્પાદ પછી તરત બધાય જીવોના નાશનો સદ્ભાવ છે. (૮૯). - આવા પ્રકારની પ્રરૂપણા કરતો તેને જોઈને ગુરુએ કહ્યું કે एगनयमएणमिदं, सुत्तं वच्चाहि मा हु मिच्छत्तं । निरवेक्खो सेसाण वि, नयाण हिययं वियारेहि ।।१०।। न हि सव्वहा विणासो, अद्धापज्जायमेत्तानासंमि । सपरपज्जायाणंतधम्मिणो वत्थुणो जुत्तो ।।११।। વિશેષાવશ્યક ૨૩૨૨ ]િ अह सुत्ताउ त्ति मई, नणु सुत्ते सासयं पि निद्दिढ । वत्थु दव्वट्ठाए, असासयं पज्जयट्ठाए ।।१२।। तत्थ वि न सव्वनासो, समयादिविसेसेणं जओऽभिहियं । इहरा न सव्वणासे, समयादि विसेसणं जुत्तं ।।१३।। [विशेषावश्यक २३९४-९५ त्ति] આ સૂત્રવચન એક નયના મત વડે છે, તેને તું ગ્રહણ ન કર, કેમ કે અન્ય નયોની અપેક્ષા રહિત વચન મિથ્યાત્વ છે, માટે તું બીજા નયોનું-વચન પણ હૃદયમાં વિચાર. કારણ? ઋજુસૂત્રનયના અભિપ્રાયનું આ વચન છે, પણ સર્વનયાત્મક નથી (૯૦) કારણ અદ્ધાપર્યાય માત્ર કાલકૃત અવસ્થાનો નાશ થયે છતે વસ્તુનો સર્વથા નાશ થતો નથી, કેમ કે દરેક વસ્તુ સ્વપર્યાય અને પરપર્યાયોથી અનંત ધર્માત્મક છે (૯૧) જો પૂર્વોક્ત સૂત્રના પ્રમાણથી સર્વથા વસ્તુનો નાશ છે એમ હું માનતો હોય તો અન્ય સૂત્રમાં વસ્તુનું શાશ્વતપણું પણ દ્રવ્યાર્થતાએ બતાવેલું છે અને પર્યાયાર્થતાએ અશાશ્વતપણું બતાવેલું છે, તે સૂત્રાલાપક આ પ્રમાણે છે"नेरइया णं भंते! किं सासया, असासया? गोयमा! सिय सासया, सिय असासया, से केणटेण? गोयमा! दव्वट्ठयाए सासया, भावट्ठयाए असासया" હે ભદન્ત! નરયિકો શું શાશ્વત છે કે અશાશ્વત છે? ઉત્તર-હે ગૌતમ! ચાતુ-કોઈ અપેક્ષાએ શાશ્વત છે અને સ્વાતું 'અશાશ્વત છે. પ્રશ્ન-તે કેવી રીતે? ઉત્તર-હે ગૌતમ! દ્રવ્યાર્થપણે શાશ્વત છે અને ભાવ-પર્યાયાર્થપણે અશાશ્વત છે. (૯૨) પૂર્વોક્ત સૂત્રમાં પણ સર્વથા નાશ કહેલો નથી; કારણ કે સમયાદિ વિશેષ વડે ત્યાં નાશ કહેલ છે. જો એમ નહિ માનીએ તો સમયાદિ વિશેષણ ઘટી શકે નહિ, અર્થાત્ વિશેષણ નિરર્થક થાય. (૩) આવા પ્રકારનું ગુરુનું વચન તેણે સ્વીકાર્યું નહિ ત્યારે તેને ગુરુએ નિહ્નવ તરીકે જાહેર કર્યો–સંઘથી બહિષ્કૃત કર્યો. ત્યારબાદ તે કાંપિલ્યપુરમાં આવ્યો. શુલ્કપાલ શ્રાવકો (પ્રતિબોધવા માટે) તેને મારવા લાગ્યા, ત્યારે તે બોલ્યો-અમોએ તમોને શ્રાવકો સાંભળ્યા છે તો શ્રાવક છતાં) સાધુઓને કેમ મારો છો? ત્યારે શ્રાવકો બોલ્યા-તમારા (ક્ષણિક નાશ) સિદ્ધાંત વડે દીક્ષિત થયેલા સાધુઓ અને જે શ્રાવકો હતા તે તો નાશ પામ્યા અને તમે તથા અમે તો અન્ય છીએ, નવીન ઉત્પન્ન થયા છીએ. આવી રીતે તેઓનો પ્રત્યુત્તર સાંભળીને સમ્યક્તને પામ્યો, તે આ સામુચ્છેદિકોનો અભ્યમિત્રનામા ધર્માચાર્ય ૪. તથા ' રૂતિ જે આર્યમહાગિરિ આચાર્યના શિષ્ય ધનગુપ્તનામા આચાર્યનો ગંગ નામે શિષ્ય હતો. તે ઉલ્લકાતીરનામા નગરથી શરદ ઋતુમાં આચાર્યને વંદન કરવા માટે ચાલ્યો. ઉલુકાનદાને ઉતરતો થકો મસ્તક પર ટાલ હોવાથી સૂર્યના 1. इदं सर्वमपि गाथापञ्चकम् आवश्यक सूत्रस्य हारिभत्र्यां वृत्तौ मूलभाष्यस्य जेट्टासुंदसण...।।१२६।। इति गाथाया वृत्तौ उद्धृतम् ।। 207 Page #256 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७ स्थानकाध्ययने निह्नवस्वरूपम् ५८७ सूत्रम् કિરણોનો સમૂહ પડવા વડે ઉત્પન્ન થયેલ ઉષ્ણ-તાપને અને બન્ને ચરણોથી [નદીમાં ચાલવા વડે] ઠંડા પાણીથી ઉત્પન્ન થયેલ’ અત્યંત શીત–ઠંડીને અનુભવતો થકો વિચારવા લાગ્યો કે–સૂત્રમાં કહ્યું છે કે–એક સમયમાં શીત કે ઉષ્ણ એક ક્રિયા વેદાય છે, પરંતુ હું તો બે ક્રિયાને (એક સમયે) વેદું છું. આથી એક સમયમાં બે ક્રિયા વેદાય છે [એમ નિશ્ચય કર્યો]. પછી ગુરુની સમીપે જઈને, વંદન કરીને આચાર્યની આગળ પોતાનો અભિપ્રાય દર્શાવ્યો. ત્યારે આચાર્ય બોલ્યા—તું એમ બોલ નહિ. કારણ? એક સમયમાં બે ક્રિયાનું વેદન થાય જ નહિ, માત્ર સમય અને મનની અત્યંત સૂક્ષ્મતાને લઈને કમળના સેંકડો પત્રના શીઘ્ર ભેદનની જેમ ભેદ જણાતો નથી. એવી રીતે સમજાવ્યો છતાં પણ નહિ સ્વીકારતો એવો તે સંઘથી દૂર કરાયો. અન્યદા રાજગૃહનગરમાં મહાતપસ્તીરપ્રભા નામના નદ–દ્રહ વિશેષની સમીપે મણિનાગ નામના નાગના ચૈત્યમાં પર્ષદાની મધ્યે પોતાના (દ્વિક્રિયાવાદ) મતને નિવેદન કરતો થકો (જોઈને તેને) વિસ્તારવાળા દર્પ–અમર્ષગર્ભિત વાણી વડે મણિનાગે કહ્યું કે–રે રે દુષ્ટ શૈક્ષ! શા હેતુથી અમે વિદ્યમાન છતે આવી રીતે નહિં પ્રરૂપવા યોગ્ય (અસત્ય) વચનને તું પ્રરૂપે છે? જે કારણથી આ સ્થાનમાં જ રહેલ ભગવાનૢ વર્ધમાનસ્વામીએ પ્રરૂપેલું છે કે–એક સમયમાં એક જ ક્રિયા અનુભવાય છે તો પછી તું શું તેમનાથી (ભગવાનથી) પણ લષ્ટતર–વિશેષ જ્ઞાની થયો છે? આ વાદને તું છોડી દે. જો નહિ છોડીશ તો આ તારા મિથ્યાવાદરૂપ દોષથી હું તને મારીશ. એમ સાંભળીને ભય પામતો થકો તે પ્રતિબોધ પામ્યો. તે આ વૈક્રિયાવાદીઓનો ધર્માચાર્ય ૫. તથા 'છત્તુ' ત્તિ॰ દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય લક્ષણ છ પદાર્થનો પ્રરૂપક હોવાથી અને ગોત્ર વડે કૌશિક હોવાથી ખડુલક જે નામાંતરથી રોહગુપ્ત છે તે અંતરજીપુરિમાં ભૂતગૃહ નામના વ્યંતરાયતનને વિષે રહેલ શ્રીગુપ્ત નામના આચાર્યને વંદનને અર્થે ગ્રામાંતરથી આવતાં પ્રવાદી વડે વજડાવેલ 'પડહક (ઢોલ) ના ધ્વનિને સાંભળીને દર્ધ્વગર્વ સહિત તેનો નિષેધ કર્યો. અર્થાત્ હું વાદ કરીશ એમ સ્વીકાર્યું. પછી આચાર્યને તેનું નિવેદન કરીને, તેમની પાસેથી માયૂરી વગેરે વિદ્યાઓને ગ્રહણ કરીને રાજસભામાં આવીને બલશ્રીનામા રાજાની આગળ પોટ્ટશાલનામા પરિવ્રાજક પ્રવાદીને બોલાવીને [તની સાથે વાદ શરુ કર્યો] તેણે જીવ અને અજીવ લક્ષણ બે રાશિનું સ્થાપન કર્યું. ત્યારે રોહગુપ્તે તેની પ્રતિભા-શક્તિના પ્રતિઘાતને માટે ‘નોજીવ' લક્ષણ ત્રીજી રાશિને સ્થાપીને તથા તેની વિદ્યાઓને પોતાની વિદ્યા વડે પ્રતિઘાત ક૨વાપૂર્વક તેને જીતીને ગુરુની આગળ આવીને સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. ત્યારે ગુરુએ તેને આ પ્રમણે કહ્યું કે-હે શિષ્ય! [તેં ત્રણ રાશિની પ્રરૂપણા કરી તે ખોટું કર્યું] તું રાજસભામાં પ્રવેશ કરીને કહે કે ત્રણ રાશિનું પ્રરૂપણ અપસિદ્ધાંતરૂપ (જૂઠું) છે, પરંતુ વાદીનો પરાભવ ક૨વા માટે મેં (કુયુક્તિરૂપે) કર્યું હતું. ત્યારે તે અભિમાનથી આચાર્ય પ્રત્યે બોલ્યો કે–રાશિ ત્રણ જ છે તે આ પ્રમાણે–જીવો સંસારી વગેરે, અજીવો ઘર વગેરે અને નોજીવો તો દૃષ્ટાંતસિદ્ધ છે, જેમ દંડનો આદિ, મધ્ય અને અગ્રછેડાનો ભાગ હોય છે એમ બધાય ભાવોનું ત્રિવિધપણું છે [ત્યારે ગુરુએ વિચાર્યું કે–આ ઘણા લોકોને ઉન્માર્ગે લઈ જશે, માટે રાજાની સમક્ષ એને જીતવો, એમ વિચારી રાજસભામાં જઈ તેની સાથે વાદ શરુ કર્યો, તેમાં છ માસ વ્યતીત થયા ત્યારે] રાજ સમક્ષ આચાર્યે કુત્રિકાપણ–ત્રણ ભુવન સંબંધી વસ્તુ જેમાં મળે એવો દેવતાધિષ્ઠિત હાટમાં જીવની યાચના કરતાં પૃથ્વી વગેરે જીવ મળવાથી, અજીવની યાચના કરતાં અચેતન લેષ્ટવ (ઢેફું) વગેરે મળવાથી અને નોજીવની યાચના કીધે છતે લેષ્ટવ વગે૨ે મળવાથી આચાર્યે તેનો નિગ્રહ કર્યો [રાજાએ તેનું અપમાન કર્યું] તે આ ષડુલુક-ઐરાશિકનો ધર્માચાર્ય ૬. તથા ગોષ્ઠામાહિલ, જે દશપુર નગરમાં આર્યરક્ષિતસ્વામી (સાડાનવપૂર્વી) સ્વર્ગમાં ગયે છતે આચાર્યશ્રી દુર્બાલિકા પુષ્પમિત્ર, ગચ્છની પરિપાલના કરતે છતે વિન્ધ્યનામના મુનિ, કર્મપ્રવાદનામા આઠમા પૂર્વને આચાર્ય પાસેથી સાંભળીને ગોષ્ઠામાહિલ પ્રત્યે કહ્યું કે-કર્મબંધના અધિકારમાં કિંચિત્ કર્મ જીવના પ્રદેશો વડે સ્પર્શાયેલ માત્ર કાલાંતર સ્થિતિને પામ્યા સિવાય નાશ પામે છે. શુષ્ક–સૂકી ભીંત ઉપર પડેલ (ફેંકેલ) ચૂર્ણની મૂઠીની જેમ [આ અકષાયી જીવોને આશ્રયીને સમજવું] 1. આ પૃથ્વી સર્વ પ૨પ્રવાદથી શૂન્ય છે તેથી કોઈપણ મારો પ્રતિવાદી નથી. 208 Page #257 -------------------------------------------------------------------------- ________________ ७ स्थानकाध्ययने निह्नवस्वरूपम् ५८७ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ વળી કિંચિત્ સ્પર્શાયેલ અને બંધાયેલ–બદ્ધ-સ્પષ્ટ કર્મ, કાલાંતરે નાશ પામે છે, આર્દ્ર લેપવાળી (ભીનાશવાળી) ભીંત પર ફેંકેલ ચીકાશવાળા ચૂર્ણની જેમ. વળી કિંચિત્ કર્મ, સ્પર્શેલું, બાંધેલું, અને નિકાચિત કરેલું જીવની સાથે એકત્વપણાને પ્રાપ્ત થયું હોય– [તીવ્ર અધ્યવસાયાદિ વડે અપવર્તનાદિકરણને અયોગ્ય કર્યું હોય] તે–કાલાંતરે વેદાય છે—અવશ્ય ભોગવવું પડે છે. એવી રીતે સાંભળીને ગોટામાહિલ બોલ્યો–એમ માનવાથી તો મોક્ષનો અભાવ પ્રાપ્ત થાય છે. કેવી રીતે? જીવથી કર્મ જૂદો નહિ થાય. કારણ? અન્યોઅન્ય વિભાગ રહિત બંધાયેલ હોવાથી પોતાના પ્રદેશની જેમ. કહ્યું છે કે– सोउ भइ सदो, वक्खाणमिणं ति पावइ जओ ते । मोक्खाभावो जीवप्पएसकम्माविभागाओ ।। ९४ ।। नहि कम्मं जीवाओ, अवेइ अविभागओ पएस व्व । तदणवगमादमोक्खो, जुत्तमिणं तेण वक्खाणं ।। ९५ ।। [વિશેષાવશ્ય ર૯-૧૬ fi] વિન્ધ મુનિ પાસેથી સાંભળીને ગોષ્ટામાહિલ' બોલ્યો કે–આ વ્યાખ્યાન દોષવાળું છે. કેમ કે એથી તો જીવના પ્રદેશનો અને કર્મનો વિભાગ–જૂદાપણું ન થવાથી મોક્ષનો અભાવ પ્રાપ્ત થશે (૯૪) ઉપરોક્ત કથનના અનુસા૨ે તો જીવ અને કર્મનો અગ્નિ અને લોહપિંડની માફક તાદાત્મ્ય સંબંધ થવાથી કર્મ, એ જીવથી ક્યારે પણ દૂર નહિ થાય. પોતાના પ્રદેશની જેમ અને કર્મનો નાશ ન થવાથી મોક્ષ નહિ થાય તેથી આ મારું કથન યુક્ત છે કે સ્પષ્ટ (સ્પર્શાયેલ) માત્રતારૂપ કર્મનો જીવની સાથે સંબંધ છે [સર્પકંચુકીવત્]. (૯૫) ܕ તથા જીવ કર્મ વડે સ્પર્શાયેલ છે પરંતુ બંધાતો નથી, વિયોગ થતો હોવાથી, કંચુક-સર્પની કાંચલીની જેમ સ્પર્શ માત્ર સંબંધવાળો જીવ છે. એમ સાંભળીને વિન્ધ્ય સાધુએ આ હકીકત આચાર્ય પાસે નિવેદન કીધે છતે આચાર્યો. વિન્ધ્યમુનિને જે જણાવ્યું તે સાંભળીને વિન્ધ્યમુનિએ ગોષ્ઠામાહિલને કહ્યું કે–ભો ભદ્ર! જે તેં કહ્યું કે જીવથી કર્મ જૂદો થતો નથી. તેમાં (તારા કથનમાં) પ્રત્યક્ષ વડે બાધિત પ્રતિજ્ઞા છે અર્થાત્ પ્રત્યક્ષ વિરુદ્ધ માનવું છે. કારણ? આયુષ્યકર્મના વિયોગરૂપ મરણનું પ્રત્યક્ષપણું છે, હેતુ પણ અનેકાંતિક છે કેમ કે અન્યોન્ય અવિભાગ (એકત્ર) સંબંધવાળા ક્ષીર અને નીર વગેરેનો ઉપાય વડે વિયોગ થતો જોવાય છે. દૃષ્ટાંત પણ સાધનધર્મને અનુરૂપ નથી, કેમ કે સ્વપ્રદેશનું વિયોગપણું અસિદ્ધ છે, કારણ? તદ્રુપતા વડે અનાદિસ્વરૂપ છે. જીવથી કર્મ ભિન્ન છે, વળી જે તેં કહ્યું કે “જીવ, કર્મ વડે માત્ર સ્પર્શાયેલ છે પરંતુ બંધાતો નથી.’’ ઇત્યાદિ, તે તારા કથનમાં શું જીવના દરેક પ્રદેશને આકાશની જેમ-(કર્મ) સ્પર્શેલું છે કે ત્વર્ માત્ર [જીવના પર્યંત ભાગને] કંચુકની જેમ? જો આદ્ય પક્ષને તું સ્વીકારતો હો દૃષ્ટાંત અને દાતિકનું વૈષમ્ય છે, કેમ કે કંચુક વડે દરેક પ્રદેશ, નહિ સ્પર્શાયેલ હોવાથી અને જો બીજો પક્ષ કહેતો હો તેથી અપાંતરાલ ગતિ-ભવાંતર જતાં કર્મ સાથે નહિ આવશે. કેમ કે પર્યંતવર્ણિપણું હોવાથી બાહ્ય શરીરના મેલની જેમ. એ પ્રમાણે તો બધાય જીવો, મોક્ષને ભજનારા થશે, કેમ કે કર્મનું સાથે જવાપણું ન હોવાથી સિદ્ધની જેમ. ઇત્યાદિ પ્રતિપાદન કરાયો–સમજાવ્યો છતાં પણ તેણે એનો સ્વીકાર ન કર્યો, ત્યારે તેને નિહ્નવ તરીકે જાહેર કર્યો–સંઘબાહ્ય કર્યો. તે આ ગોષ્ઠામાહિલ, અબદ્ધિક મતનો ધર્માચાર્ય ૭. ઉત્પત્તિના નગરો સાતેના ક્રમશઃ સાતજ 'હોત્વ' ત્તિ સામાન્યથી વર્તમાનપણાને વિષે પણ નગરોનું તદ્વિશેષગુણના અતીતપણાને લઈને અતીતનો નિર્દેશ કરેલ છે. 'સાવત્થી' હા, ઋષભપુર તે રાજગૃહ, ઉલ્લુકાનદીના કાંઠા પર રહેલું નગર તે ઉલ્લુકાતીર નગર 'પુરી' તિ—નગરી, 'અન્તરનીતિ' તેનું નામ. અહિં મકાર અલાક્ષણિક છે. 'સપુર' fFo તે 1. દીક્ષામાં ગોષ્ઠમાહિલ મોટો હતો છતાં આચાર્યે, યોગ્યતા જાણીને પુષ્પમિત્રને પોતાનું આચાર્ય પદ અર્પણ કરી સ્વર્ગે ગયા તે વખતે ગોષ્ઠામાહિલ અન્યત્ર વાદ માટે ગયેલ હતો, વાદીને જીતી આવ્યા બાદ પોતાને આચાર્ય પદ ન મળવાથી અભિમાન વડે આચાર્ય પાસેથી વાચના લેતો નહિ પરન્તુ વિન્ધ્યમુનિ, આચાર્ય પાસેથી વાચના લઈ આવતા તે સાંભળતો હતો. 209 Page #258 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २७ स्थानकाध्ययने सातासातानुभवः पूर्वादिद्वाराणि नक्षत्राणि कूटानि योनयश्चयनादि ५८८-५९३ सूत्राणि અનુસ્વારના લોપથી ૫૮૭ આ નિત્યવો સંસારમાં ભમતા થકા માતા અને અસાતાના ભોગી થશે, માટે તેનું સ્વરૂપ સૂત્રદ્રય વડે કહે છે. सातावेयणिज्जस्स कम्मस्स सत्तविधे अणुभावे पन्नत्ते, तंजहा–मणुना सद्दा, मणुन्ना रूवा, जाव मणुन्ना फासा, मणोसुहता, वतिसुहता । असातावेयणिज्जस्स णं कम्मस्स सत्तविधे अणुभावे पन्नत्ते, तंजहा–अमणुन्ना सद्दा जाव वतिदुहता ।। सू० ५८८।। महाणक्खत्ते सत्ततारे पन्नत्ते १ । अभितीयादिता सत्त णक्खत्ता पुव्वदारिता पन्नत्ता, तंजहा-अभिती, सवणो, धणिट्ठा, सतभिसता, पुव्वा भद्दवता, उत्तरा भद्दवता, रेवती २ । अस्सणितादिता णंसत्त णक्खत्ता दाहिणदारिता पन्नत्ता, तंजहा–अस्सिणी, भरणी, कित्तिता, रोहिणी, मिगसिर, अद्दा, पुणव्वसू ३ । पुस्सादिता णं सत्त णक्खत्ता अवरदारिता पनत्ता, तंजहा-पुस्सो, असिलेसा, मघा, पुव्वा फग्गुणी, उत्तराफग्गुणी, हत्थो, चित्ता ४ । सातितातिया णं सत्त णक्खत्ता उत्तरदारिता पन्नत्ता, तंजहा-साति, विसाहा, अणुराहा, जेट्ठा, मूलो, पुव्वासाढा, उत्तरासाढा ।। सू० ५८९।। जंबूदीवे दीवे सोमणसे वक्खारपव्वते सत्त कूडा पन्नत्ता, तंजहासिद्धे १, सोमणसे २, ता बोधव्वे मंगलावतीकूडे ३ । देवकुरु ४, विमल ५, कंचण ६, वसिट्ठकूडे ७ त बोधव्वे।। जंबूद्दीवे दीवे गंधमायणे वक्खारपव्वते सत्त कूडा पन्नत्ता, तंजहासिद्धे १ त गंधमातण २ बोधव्वे गंधिलावतीकूडे ३ । उत्तरकुरू ४ फलिहे ५ लोहितक्ख ६ आणंदणे७ चेव ॥१॥ ।। सू० ५९०।। बेतिंदिताणं सत्त जातीकुलकोडिजोणीपमुहसयसहस्सा पन्नत्ता ।। सू० ५९१।। जीवा णंसत्तद्वाणनिव्वत्तिते पोग्गले पावकम्मत्ताते चिणिसुवा चिणंति वा चिणिस्संति वा तंजहा–नेरतियनिव्वत्तिते जाव देवनिव्वत्तिते, एवं चिण जाव णिज्जरा चेव ।। सू० ५९२।। . सत्त पदेसिता खंधा अणंता पण्णत्ता सत्तपदेसोगाढा पोग्गला जाव सत्तगुणलुक्खा पोग्गला अणंता पण्णत्ता ॥सू०५९३।। ॥सत्तमट्ठाणं सत्तमं अज्झयणं सम्मत्तं ।। (મૂળ) સાતવેદનીય કર્મનો સાત પ્રકારે અનુભાવ-વિપાક કહેલો છે, તે આ પ્રમાણે—મનોજ્ઞ શબ્દો-કર્ણને સુખ ઉપજાવનાર જે સંભળાય છે તે પૂર્વોપાર્જિત સાતવેદનીય કર્મના વિપાક-ફલરૂપ છે ૧, એમજ મનોજ્ઞ રૂપો ૨, યાવત્ મનોજ્ઞ સ્પર્શી પ, મનનું શુભપણું કે સુખપણું ૬, તથા વચનનું શુભપણું કે સુખપણું ૭. અસતાવેદનીય કર્મનો સાત પ્રકારે અનુભાવ-વિપાક કહેલ છે, તે આ પ્રમાણે–અમનોજ્ઞ શબ્દો, યાવતું વચનની અશુભતા કે દુ:ખતા. I૫૮૮ મઘા નક્ષત્ર, સાત તારાવાળા કહેલ છે. અભિજિતું વગેરે સાત નક્ષત્રો, પૂર્વદિશાના દ્વારવાળા કહેલા છે, અર્થાત્ આ નક્ષત્રોમાં પૂર્વ દિશાએ જવાથી સફળતા થાય છે, તે આ પ્રમાણે—અભિજિત્ ૧, શ્રવણ ૨, ઘનિષ્ઠા ૩, શતભિષા ૪, પૂર્વાભાદ્રપદા ૫, ઉત્તરાભાદ્રપદા ૬ અને રેવતી ૭. અશ્વિની વગેરે સાત નક્ષત્રો દક્ષિણ દિશાના દ્વારવાળા કહેલા છે, 1. આ સાત નિદ્ભવોમાંથી પહેલો, છઠ્ઠો અને સાતમાં મૂકી શેષ ચાર, ઉપાયથી પાછા પ્રતિબોધ પામ્યા છે. અને ત્રણ બોધ પામ્યા નથી. નિહ્નવવાદનું વિસ્તૃત વર્ણન વિશેષાવશ્યકની ટીકા તથા ઉત્તરાધ્યયન બૃહદવૃત્તિથી જોવું. કથાવિભાગમાં અહીં ટીકાનો અક્ષરશઃ અનુવાદ લખેલ નથી, પરન્તુ સુબોધ થવા માટે કિંચિત્ સવિશેષ વિશેષાવશ્યકની ટીકાના આધારે લખેલું છે. 210 Page #259 -------------------------------------------------------------------------- ________________ स्थानकाध्ययने सातासातानुभवः पूर्वादिद्वाराणि नक्षत्राणि कूटानि योनयश्चयनादि ५८८-५९३ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ તે આ પ્રમાણે—અશ્વિની ૧, ભરણી ૨, કૃત્તિકા ૩, રોહિણી ૪, મૃગશીર્ષ પ. આદ્ર ૬, અને પુનર્વસુ ૭. પુષ્ય વગેરે સાત નક્ષત્રો, પશ્ચિમ દિશાના દ્વારવાળા કહેલા છે, તે આ પ્રમાણે—પુષ્ય ૧, આશ્લેષા ૨, મઘા ૩, પૂર્વાફાલ્ગની ૪, ઉત્તરાફાલ્ગની ૫, હસ્ત ૬, અને ચિત્રા છે. સ્વાતી વગેરે સાત નક્ષત્રો ઉત્તર દિશાના દ્વારવાળા કહેલા છે, તે આ પ્રમાણે–સ્વાતી ૧, વિશાખા ૨, અનુરાધા ૩, જ્યેષ્ઠા ૪, મૂલ ૫, પૂર્વાષાઢા ૬ અને ઉત્તરાષાઢા ૭ /પ૮૯ll જંબુદ્વીપનામના દ્વીપમાં સોમનસનામા વક્ષસ્કાર પર્વતને વિષે સાત કુટો-શિખરો કહેલા છે. તે આ પ્રમાણે—સિદ્ધકટ ૧, સોમનસ ૨, મંગલાવતીકૂટ ૩, દેવકુરુ ૪, વિમલ ૫, કંચન ૬, અને વિશિષ્ટકુટ ૭. આ સાત કૂટો જાણવા /૧// - જંબૂદ્વીપનામા દ્વીપમાં ગંધમાદન નામના વક્ષસ્કાર પર્વતને વિષે સાત કૂટો કહેલા છે, તે આ પ્રમાણે—સિદ્ધકૂટ ૧, ગંધમાદને ૨, ગંધિલાવતીફૂટ ૩, ઉત્તરકુરુ ૪, સ્ફટિક ૫, લોહિતાક્ષ ૬, અને આનંદન ૭. આ સાત કૂટો જાણવા _l/૧/ //પ૯oll બેઇદ્રિય જીવોની જાતી કુલકોટિ યોનિ પ્રમુખ સાત લાખ કહેલી છે. //પ૯૧// જીવો, સાત સ્થાન વડે ઉપાર્જિત પુગલોને પાપકર્મપણાએ વૃદ્ધિ કરેલ છે, વૃદ્ધિ કરે છે અને વૃદ્ધિ કરશે, તે આ આ પ્રમાણે–વૈરયિક સ્થાન વડે નિવર્તિત ૧, તિર્યંચ વડે નિવર્તિત ૨, તિર્યંચણી વડે નિવર્તિત ૩, મનુષ્ય વડે નિવર્તિત ૪, મનુષ્યણી વડે નિવર્તિત ૫, દેવ વડે નિવર્તિત ૬, અને દેવી વડે નિવર્તિત ૭. એવી રીતે વૃદ્ધિ, યાવત્ નિર્જરામાં જાણવું. અર્થાત્ ઉપચય-વારંવાર વૃદ્ધિબંધ-પૂર્વે બાંધેલને નિબિડ કરવું. ઉદીરણ-ઉદયમાં નહિ આવેલા કર્મને આકર્ષીને કે ઉદયમાં લાવવું. વેદન-સ્વવિપાક વડે ભોગવવું અને નિર્જરવું તે જીવોએ કરેલ છે, કરે છે અને કરશે.//પ૯૨// સાત પ્રદેશવાળા સ્કંધો અનંતા કહેલા છે, સાત પ્રદેશમાં અવગાહીને રહેલા પુદ્ગલો યાવત્ (સાત સમયની સ્થિતિવાળા - પુદ્ગલો] સાત ગુણ લુખા પુદ્ગલો અનંતા કહેલા છે. પ૯૩/ 20) 'સાથે' ત્યાદિ સુગમ છે. વિશેષ એ કે 'જુમાવે' રિ૦ વિપાક ઉદય, રસ, મનોજ્ઞ શબ્દ વગેરે સાતાના ઉદયમાં નારણભૂત હોવાથી અનુભાવો જ કહેવાય છે તથા મનની શુભતા તે પણ સાતાના અનુભવમાં કારણભૂત હોવાથી સાતાનો મનુભાવ કહેવાય છે. એ પ્રમાણે વચનની શુભતા પણ જાણવી. અથવા મનની સુખતા તે સાતાનો અનુભવ. કેમ કે તેણીનો વભાવ સાતાસ્વરૂપ છે. એવી રીતે વચનની સુખતા પણ જાણવી. એ પ્રમાણે અસાતાનો અનુભવ પણ (સાતાથી વિરુદ્ધપણે) 1ણવો. Ifપ૮૮ સાતા અને અસાતાના અધિકારથી સાતા અસાતાવાળા દેવવિશેષોના પ્રરૂપણને માટે સૂત્રપંચકને કહે છે– મહે વારિ સુગમ છે. વિશેષ એ કે-પૂર્વાર છે જેઓનું તે પૂર્વારવાળા અથ જે નક્ષત્રોને વિષે પૂર્વદિશામાં જવાય છે, એવી રીતે પાકીના પણ (દક્ષિણાદિ દ્વારવાળા) સાત સાત નક્ષત્રો જાણવા. આ અર્થમાં પાંચ મતો છે, જેથી ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્રમાં કહે છે'तत्थ खलु इमाओ पंच पडिवत्तीओ पन्नत्ताओ, तत्थेगे एवमाहंसु कत्तिआइआ सत्त नक्खत्ता पुव्वदारिया पन्नत्ता ]િ” “તેમાં આ પાંચ પ્રતિપતીઓ-મંતવ્યો-કહેલા છે તેમાં કેટલાએક એમ કહે છે કે કૃતિકાદિ સપ્ત નક્ષત્રો વૈદ્વારવાળા કહેલા છે.” ૧, એવી રીતે બીજાઓ મઘાદિસપ્ત ૨, અપર વળી ઘનિષ્ઠાદિસપ્ત ૩, ઇતર અશ્વિની વગેરે સપ્ત ૪, અને અન્ય ભરણી વગેરે સપ્ત પ, (પૂર્વદ્વારવાળા છે) દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરદ્વારવાળા સાત સાત નક્ષત્રો, યથાયોગ્ય મત માણે ક્રમથી જ જાણવા. 'વયં પુ પર્વ વામો-મયિયાયાં જ સત્ત ન9ત્તા પુર્બારિયા પન્નત્તા [૧૦/૨૨ ]િ' તમે વળી એમ કહીએ છીએ કે-અભિજિતુ વગેરે સાત નક્ષત્રો પૂર્વદ્વારવાળા છે, એવી રીતે દક્ષિણાદિદ્વારવાળા પણ ક્રમશઃ Iણવા. તે અહિં છઠ્ઠા મતને સ્વીકારીને સૂત્રો પ્રવર્તેલા છે. લોકમાં તો પ્રથમ મતને આશ્રયીને આમ કહેવાય છે – दहनाद्यमृक्षसप्तकमैन्द्रयां तु मघादिकं च याम्यायाम् । अपरस्यां मैत्र्यादिकमथ सौम्यां दिशि धनिष्ठादि ।।१६।। भवति गमने नराणामभिमुखमुपसर्ग्यतां शुभप्राप्तौ । अथ पूर्वमृक्षसप्तकमुद्दिष्टं मध्यममुदीच्याम् ।।९७॥ 211 Page #260 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २७ स्थानकाध्ययने सातासातानुभवः पूर्वादिद्वाराणि नक्षत्राणि कूटानि योनयश्चयनादि ५८८-५९३ सूत्राणि पूर्वायामौदीच्यं प्रातीच्यं दक्षिणाभिधानायाम्। याम्यं तु भवति मध्यममपरस्यां यातुराशायाम् ।।९८ ।। येऽतीत्य यान्ति मूढाः परिघाख्यामनिलदहनदिग्रेखाम्। निपतन्ति तेऽचिरादपि दुर्व्यसने निष्फलारम्भाः ।।९९।। કૃતિકાદિ સાત નક્ષત્રો પૂર્વદિશામાં, મઘાદિક સાત નક્ષત્રો દક્ષિણ દિશામાં, અનુરાધાદિ સાત નક્ષત્રો પશ્ચિમ દિશામાં અને ઘનિષ્ઠાદિ સાત નક્ષત્રો ઉત્તર દિશામાં દ્વારવાળા છે (૯૬) સન્મુખ જતાં મનુષ્યોને ગમનમાં શુભ પ્રાપ્તિ થાય છે, અને પૂર્વનક્ષત્રસપ્તક ઉત્તરદિશાએ ગમનમાં મધ્યમ કહેલ છે. (૯૭) ઉત્તરનક્ષત્રસપ્તક પૂર્વદિશાએ ગમનમાં મધ્યમ છે. દક્ષિણનક્ષત્રસન્નક પશ્ચિમ દિશાએ ગમનમાં મધ્યમ છે અને પશ્ચિમનક્ષત્રસપ્તક, દક્ષિણ દિશાએ ગમનમાં મધ્યમ છે (૯૮) ઉપ૨ોક્ત દિશાને ઉલ્લંઘીને જે મૂઢો જાય છે તે પરિધશસ્ત્ર, વાયુ અને અગ્નિરૂપ દિગ્વેખા સંબંધી કષ્ટમાં તરત જ પડે છે. અને નિલૢારંભ કાર્યવાળા થાય છે (૯૯) ૫૮૯ દેવના અધિકારથી દેવોના નિવાસભૂત કૂટ વિષયક બે સૂત્ર છે—'નવૂ' ઇત્યાદિ સુગમ છે. કેવલ 'સોમાસે' ત્તિ સૌમનસ નામના ગજદંતક પર્વત ઉ૫૨ દેવકુરુની પશ્ચિમે 'નિ' શિખરો છે. 'સિદ્ધે' ICI॰ સિદ્ધાયતન વડે ઓળખાતો ફૂટ તે સિદ્ધકૂટ, મેરુની સમીપમાં છે. એવી રીતે બધાય ગજદંતક પર્વતોને વિષે સિદ્ધાયતનો છે. શેષ કૂટો તેની પરંપરાએ છે. 'સોમળસે' ત્તિ॰ સૌમનસકૂટ, સૌમનસ નામના તેના અધિષ્ઠાતા દેવના ભવન વડે ઓળખાયેલું છે. મંગલાવતી વિજય સમાન નામવાળા દેવનું મંગળાવતી ફૂટ છે, એવી રીતે દેવકુરુના દેવના નિવાસવાળો ફૂટ તે દેવકુરુ ફૂટ છે. યથાર્થ નામવાળા વિમળકૂટ અને કાંચનકૂટ ક્રમશઃ વત્સા અને વમિત્ર નામા અધોલોકમાં વસનારી બે દિકુમારી (દેવી) ના નિવાસભૂત છે. વશિષ્ટકૂટ, વશિષ્ટનામના દેવના નિવાસભૂત છે. એવી રીતે આગળના ફૂટોમાં પણ સમજવું. ગંધમાદન પર્વત ગજદંતકજ છે. તે ઉત્તરકુરુની પશ્ચિમ દિશાએ છે. તત્ર 'સિદ્ધે' હા, વિશેષ એ કે–સ્ફટિક ફૂટ અને લોહિતાક્ષકૂટ, અધોલોકમાં વસનારી ભોગંકરા અને ભોગવતીનામા બે બે દિશાકુમારી (દેવી) ના નિવાસભૂત છે. I૫૯૦ ફૂટોને વિષે પણ પુષ્પકરણીના જળમાં દ્વીન્દ્રિયો હોય છે માટે દ્વીન્દ્રિયસૂત્ર 'વેન્દ્રિયાĪ' ઇત્યાદિ. નાતૌ—બેઇન્દ્રિયની જાતિમાં જે કુલકોટિઓ તે જાતિકુલકોટિઓ, તે એવી યોનિપ્રમુખોબે લાખની સંખ્યાએ બેઇદ્રિયના ઉત્પત્તિસ્થાનદ્વારા તે જાતિકુલકોટિ યોનિપ્રમુખો, અહિં વિશેષણરૂપ પરપદ પ્રાકૃતપણાથી છે. તેઓની શતસહસ્રો-લાખો છે, તાત્પર્યાર્થ આ છે કેદ્વીન્દ્રિયની જાતિમાં જે યોનિઓ છે તેમાંથી ઉત્પન્ન થયેલ જે કુલકોટિઓ છે તેઓની સંખ્યા સાત લાખની કહેલી છે. તેમાં યોનિ જેમ ગોમય (છાણ), તેમાં એક યોનિમાં પણ વિચિત્ર આકારવાળા કૃમિ વગેરે (બહુ) કુલો હોય છે. II૫૯૧॥ શેષ ધ્રુવગણ્ડિકા સંબંધ સહિત પૂર્વવત્ વ્યાખ્યા કરવા યોગ્ય છે. I૫૯૨-૫૯૩॥ II ઇતિ શ્રીમદ્દ અભયદેવસૂરિવિરચિત સ્થાનાંગ સૂત્રના સાતમા સપ્તમસ્થાન નામના અધ્યયનની ટીકાનો અનુવાદ સમાપ્ત II 1. દરેક ઠાણામાં આ બે વર્ણનો આવે છે. એક કર્મના ઉપાર્જનાદિ સંબંધી તથા પુદ્દગલ સંબંધી તેથી ધ્રુવગણ્ડિકા કહેલ છે એમ સમજાય છે. ‘મુમુક્ષુ! માન સન્માનની લાલચથી ભક્તોના સમુદાયની ભૂખ વગેરે કારણોથી દેવીબળની ઉપાસના કર્યે જવી કોઈપણ મુનિ માટે લેશમાત્ર પણ ઈચ્છનીય નથી. એટલું જ નહિં સંઘહિતના એકમાત્ર શુદ્ધ લક્ષથી પણ દેવી ઉપાસના તરફ જવું ઠીક લાગતું નથી. -પંન્યાસ શ્રી ચંદ્રશેખરવિજયજી, ‘મુ.જી.બા.પો.’ પૃ. ૧૧૮ આ ઉદ્ગારો કેટલા મનનીય અને વિચારણીય છે એનો વિચાર આજના પ્રત્યેક ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ઉપાધ્યાય તેમજ મુનિભગવંતોએ કરવો જોઈએ. 212 Page #261 -------------------------------------------------------------------------- ________________ ८ स्थानकाध्ययने प्रतिमाह गुणाः योनिसंग्रहः अष्टकर्मचयादि ५९४-५९६ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ।। अथाष्टमस्थानकाव्यमष्टमाध्ययनम् || સાતમા અધ્યયનનું વ્યાખ્યાન કરાયું, હવે સંખ્યાક્રમના સંબંધથી આવેલું અષ્ટસ્થાનકનામા અષ્ટમ અધ્યયનનો આરંભ કરાય છે તેનું આદિ સૂત્ર— अट्ठहिं ठाणेहिं संपन्ने अणगारे अरिहति एगल्लविहारपडिमं उवसंपज्जित्ता णं विहरित्तते, तंजहा - सड्डी पुरिसजाते, सच्चे पुरिसजाते, मेहावी पुरिसजाते, बहुस्सुते पुरिसजाते, सत्तिमं, अप्पाधिकरणे, धितिमं, वीरितसंपन्ने ।। सू० ५९४ ।। अट्ठविधे जोणिसंगहे पन्नत्ते, तंजहा- अंडगा, पोतगा, जाव उब्भिगा, उववातिता १ । अंडगा अट्ठगतिता अट्ठागतिता पन्नत्ता, तंजहा— अंडए अंडएसु उववज्जमाणे अंडरहिंतो वा पोततेहिंतो वा जाव उववातितेहिंतो वा उववज्जेजा, से चेव णं से अंडते अंडगत्तं विप्पजहमाणे अंडगत्ताते वा पोतगत्ताते वा जाव उववातितत्ताते वा गच्छेज्जा २ । एवं पोतगा वि ३ । जराउजा वि ४ । सेसाणं गतीरागती णत्थि ।। सू० ५९५ ।। जीवा कम्मपगडीतो चिर्णिसु वा चिणंति वा चिणिस्संति वा, तंजहा णाणावरणिज्जं, दरिसणावरणिज्जं, वेणज्जं मोहणिज्जं, आउयं, नामं, गोत्तं, अंतरातितं । नेरइया णं अट्ठ कम्मपगडीओ चिणिसु वा चिणंति वा चिणिस्संति वा एवं चेव, एवं निरंतरं जाव वेमाणियाणं २४ । जीवा म कम्मपगडीओ चिर्णिसु वा चिणंति वा चिणिस्संति वा एवं चेव । एवं निरंतरं जाव वेमाणियाणं । जीवा णमट्ठ कम्मपगडीओ उवचिंणिसु वा ३ एवं चैव । 'एवं चिण १, उवचिण २, बंध ३, उदीर ४, वेय ५, तह णिज्जरा चेव ६ छ चडवीसा २४, दंडगा भाणियव्वा ।। सू० ५९६ ।। (भू०) आठ स्थान- गुशविशेष वडे संपन्न ( युक्त ) सागार, खेडसविहारनी प्रतिमाने स्वीारीने वियरवा भाटे योग्य छं, તે આ પ્રમાણે—શ્રદ્ધાવાળો પુરુષપ્રકાર ૧, સત્યવાદી પુરુષપ્રકાર–પ્રતિજ્ઞાનો નિર્વાહ કરનાર ૨, મેધાવી પુરુષપ્રકાર– સૂત્ર-ગ્રહણની શક્તિવાળો અથવા મર્યાદામાં વર્તનાર ૩, બહુશ્રુત પુરુષપ્રકાર-જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી આચાર નામા વસ્તુને અને ઉત્કૃષ્ટથી દેશેઊણા દશ પૂર્વને ધરનાર ૪, શક્તિમાન્–કરેલ પાંચ પ્રકારની તપ વગેરેની તુલનાવાળો પ, અલ્પાધિકરણ–કલહને નહિ કરનારો ૬, ધૃતિમાન–ચિત્તની સ્વસ્થતાવાળો સહનશીલ ૭, વીર્યસંપન્ન-અત્યંત उत्साहवाणी ८ ॥८४॥ આઠ પ્રકારે યોનિનો સંગ્રહ અર્થાત્ ઉત્પત્તિસ્થાનોના વિશેષ વડે જીવોનો સંગ્રહ કહેલો છે, તે આ પ્રમાણે—અંડજો, हंडाथी उपभेसा-हंस वगेरे १, पोतभे-यावर रहित उपभेसा हाथी वगेरे २, ४रायुभे - मनुष्य, गाय वगेरे 3, રસજો–ખાટી કાંજી વગેરેમાં ઉપજેલા જીવો ૪, સંસ્વેદજો–પરસેવાથી ઉપજેલા ‘જૂ’ વગેરે ૫, સમ્મóિમ-કૃમિ વગેરે ૬, યાવત્ ઉદ્ભિજો-ખંજનક વગેરે ૭, અને ઔપપાતિકો–દેવ, નારક જીવો ૮. અંડજો આઠ ગતિવાળા અને આઠ આગતિવાળા છે, તે આ પ્રમાણે—અંડજ, અંડજોને વિષે ઉપજતો થકો અંડજોમાંથી કે પોતજોમાંથી યાવત્ ઔપપાતિકોમાંથી ઉત્પન્ન થાય, તે જ અંડજ, અંડજપણાને છોડતો થકો અંડજપણામાં કે પોતજપણામાં યાવત્ 1.' અંડજ સંબંધી આયુષ્યના ઉદયવાળો જીવ સમજવો. 213 Page #262 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ८ स्थानकाध्ययने प्रतिमारे गुणाः योनिसंग्रहः अष्टकर्मचयादि ५९४-५९६ सूत्राणि ઔપપાતિકપણામાં જાય. એ પ્રમાણે પોતજો પણ જાણવા. જરાયુજો પણ એમજ જાણવા. શેષ રસજાદિ પાંચને આઠ પ્રકારે ગતિ આગતિ નથી. //૫૧પ/ જીવો, આઠ કર્મની પ્રકૃતિઓને એકત્ર કરેલ છે, કરે છે અને એકત્ર કરશે, તે આ પ્રમાણે—જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ક, નામ, ગોત્ર અને અંતરાય. નરયિકો આઠ કર્મની પ્રકૃતિને એકત્ર કરેલ છે, કરે છે અને એકત્ર કરશે. જીવો આઠ કર્મની પ્રકૃતિને એકત્ર કરેલ છે, કરે છે અને કરશે. એ પ્રમાણે નિરંતર (આંતરા રહિત) ૨૪ દંડકોને વિષે વૈમાનિક પર્યત કહેવું. જીવો આઠ કર્મપ્રકૃતિઓને પુષ્ટ કરતા હતા, પુષ્ટ કરે છે અને પુષ્ટ કરશે. એજ પ્રમાણે એમ ચય-એકત્ર કરવું, ૧, ઉપચય-પુષ્ટ કરવું ૨, બંધ-નિર્માપણ કરવું–બાંધવું ૩, ઉદીરણ-ઉદયમાં નહિ આવેલ કર્મને વીર્યવિશેષરૂપ ઉદીરણાકરણ વડે આકર્ષીને ઉદયમાં લાવવું ૪, વેદન–સ્વવિપાક વડે ભોગવવું ૫, અને નિર્જરા-કર્મપ્રદેશોને આત્મપ્રદેશોથી દૂર કરવું. ૬-આ છ પદ ચોવીશ દંડકને વિષે કહેવા, એમ એક સો ચમ્માલીશ આલાપક થાય, તેની સાથે પ્રથમના સામાન્યતઃ કહેલ છ આલાપક મેળવતાં એકંદર દોઢસો આલાપક થાય. //પ૯૬ll | (ટી) "ગદી' ત્યાદિ આ સૂત્રનો પૂર્વ સૂત્રની સાથે આ પ્રમાણે સંબંધ છે. અનંતર પગલો કહ્યા, તે કામણો-કર્મવર્ગણા - સંબંધી, પ્રતિમાવિશેષને અંગીકાર કરનારાઓના, વિશેષતઃ નિર્જરાય છે માટે એકાકી વિહારરૂપ પ્રતિમાને યોગ્ય પુરુષ, નિરૂપણ કરાય છે. એવી રીતે સંબંધવાળા આ સૂત્રની વ્યાખ્યા–સંહિતાદિની ચર્ચા તો પ્રસિદ્ધ જ છે. વિશેષ એ કે-અષ્ટસ્થાનોગુણવિશેષો વડે સંપન્ન–યુક્ત અણગાર-સાધુ યોગ્ય થાય છે. 'પતિ' ત્તિએકાકીપણે વિહાર-ગામાદિમાં વિચરવું તે જ પ્રતિમાઅભિગ્રહ તે એકાકી વિહારપ્રતિમા. જિનકલ્પ પ્રતિમા અથવા માસિકી વગેરે ભિક્ષપ્રતિમા, તેને સ્વીકારીને. બામ શબ્દ વાક્યના અલંકારમાં છે. 'વિદતું-ગ્રામાદિને વિષે વિચરવાને અર્થે, તે આ પ્રમાણે–“સદ્ધિ' ત્તિ શ્રદ્ધા-તત્ત્વોને વિષે શ્રદ્ધાન–આસ્તિષ્પવાળો અથવા અનુષ્ઠાનોને વિષે પોતાની રુચિવાળો અર્થાત્ સકલ દેવના નાયકો વડે પણ નહિ ચલાવી શકાય એવા સમ્યક્ત ચારિત્રવાળો, પુરુષજાત-પુરુષનો પ્રકાર ૧, તથા સત્ય-સત્યવાદી, પ્રતિજ્ઞામાં શુર હોવાથી અથવા સત્વો-(જીવો)ને હિતકર હોવાથી સત્ય ૨, તથા શ્રતને ગ્રહણ કરવાની શક્તિરૂપ મેધાવાળો હોવાથી મેધાવી અથવા 'મેરાઈ ધાવતિ' ત્તિ મેધાવી–મર્યાદામાં વર્તનારો ૩, તથા મેધાવીપણાથી બહુ-પ્રચુરકૃત-આગમસૂત્ર તથા અર્થ છે જેની પાસે તે બહુશ્રુત, તે ઉત્કૃષ્ટથી અસંપૂર્ણ-કંઈક ન્યૂન દશ પૂર્વધર અને જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી (આચાર) વસ્તુનો જાણનાર ૪, તથા શક્તિમાનું સમર્થ, અર્થાત્ પાંચ પ્રકારની તુલના કરેલ છે જેણે એવો, તે આ પ્રમાણે—. तवेण सत्तेण सुत्तेण, एगत्तेण बलेण य । तुलणा पंचहा वुत्ता, जिणकप्पं पडिवज्जओ।॥१॥[बृहत्कल्प० १३२८ त्ति] તપ વડે, સત્વ-વૈર્યવડે, શ્રુત વડે, એકત્વ વડે અને બલ વડે, એમ પાંચ પ્રકારે જિનકલ્પ સ્વીકારનારને પ્રથમ તુલના કરવી કહેલ છે (૧) તે આ પ્રમાણે–તપની તુલના યાવત્ દેવાદિક વડે ઉપસર્ગ થયે છતે છ માસ પર્યત પણ સુધાને સહન કરે, ઉપવાસી રહે ૧, સત્વની તુલના-ઉપાશ્રયમાં, ઉપાશ્રયની બહાર, શૂન્યગૃહ અને સ્મશાન વગેરેમાં રહેતા છતાં પણ ભયને પામે નહિં ૨, શ્રુતની તુલના-પોતાના નામની જેમ સર્વ શ્રુત કંઠાગ્ર હોય અને તેથી મેઘાદિ વડે આચ્છાદિત સમયમાં પણ પોરસી વગેરે કાલને બરાબર જાણીને યોગ્ય સમયે સર્વ ક્રિયા કરે ૩, તથા એકત્વ તુલના-જો કે દીક્ષા લીધા પછી પુત્રાદિને વિષે સ્નેહનો પાસ છુટેલ હોય છે તથાપિ ગચ્છમાં ગુરુ વગેરેને વિષે પ્રતિબંધ હોય છે તેના સ્નેહનો પણ ત્યાગ કરે અને એમ ચિંતવે કે સર્વે આત્મા સમાન છે, કોઈ સ્વપર નથી એમ ભાવે ૪, હવે બલની તુલના કહે છે-શારીરિક બળ અને ભાવબલ, તેમાં શારીરિક બલ પણ બીજાઓથી વિશેષ હોવું જોઈએ, દઢ સંઘયણવાળો જ એ સ્વીકારી શકે, ભાવ-રાગ તે અપ્રશસ્ત અને પ્રશસ્ત તેમાં અપ્રશસ્ત તે પુત્રાદિ ઉપરનો અને પ્રશસ્ત-ગુરુ વગેરે ઉપરનો. તેમાં પ્રશસ્ત રાગનો પણ ક્રમે ક્રમે ત્યાગ કરે. જેટલો જેટલો રાગનો ત્યાગ તેટલો ભાવબલ જાણવો. ૫. આ પાંચ તુલના (ભાવના) વડે યુક્ત જિનકલ્પને અંગીકાર કરે છે. (214 Page #263 -------------------------------------------------------------------------- ________________ ८ स्थानकाध्ययने आलोचकेतरगुणदोषाः ५९७ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ અધાધિકરણ-કલહ રહિત ૬, પૃતિમાન-ચિત્તની સ્વસ્થતાયુક્ત અર્થાત્ અરતિ, રતિ, અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગને સહન કરનાર ૭, વીર્ય-ઉત્સાહનો અતિરેક, તેના વડે યુક્ત-અત્યંત ઉત્સાહવાળો ૮, અહિ આદિના ચાર પદોમાં જ દરેક પદને અંતે પુરુષજાત શબ્દ દેખાય છે, તેથી ત્યારપછીના ચાર પદોમાં પણ પુરુષજાત પદ સંબંધ કરવા યોગ્ય છે. આપ૯૪|| એવા પ્રકારનો આ અણગાર, બધાય પ્રાણીઓના રક્ષણમાં સમર્થ હોય છે, માટે તે પ્રાણીઓની જ યોનિના સંગ્રહને अने गतिमागतिने छे–'अट्ठविहे' त्यादि० सूत्रयतुष्टय सुगमछे.विशेष -मोपपाति-हेव, नाओछ.'सेसाणं' તિઅંડજ, પોતજ અને જરાયુજ સિવાયના રસજાદિ જીવોની ગતિઆગતિ આઠ પ્રકારે નથી, કારણ કે રસજાદિ જીવો, બધાય ઔપપાતિક જીવોને વિષે ઉપજતા નથી પરંતુ પંચેંદ્રિયોમાં જ તેઓની ઉત્પત્તિ થાય છે. તેમ ઔપપાતિકો પણ બધાય રસજાદિ જીવોને વિષે ઉપજતા નથી, કેમ કે પંચેંદ્રિય અને એકેંદ્રિયોમાં જ તેઓની ઉત્પત્તિ છે અને આ હેતુથી અંડજ, પોતજ અને જરાયુજના ત્રણ સૂત્રો જ હોય છે. પ૯૫ll અંડજાદિ જીવો આઠ પ્રકારના કર્મના સંચયથી જ થાય છે માટે ક્રિયાવિશેષરૂપ ચય વગેરે છ (બોલ) સામાન્યથી અને १२.६ (२४) ५होने विर्ष प्रतिपादन २ता या सूत्र।२४ –'जीवा णं' त्या पूर्वनी लेभ व्याज्यान ४२. विशेष એ કે-ચયન-વ્યાખ્યાનાંતરથી એકત્ર કરવું, ઉપચયન-પરિપોષવું, બંધન-નિર્માપણ કરવું-બાંધવું, ઉદીરણ-કરણ-યોગવીર્ય વડે આકર્ષીને દલિકનું ઉદયમાં દેવું-પ્રક્ષેપવું, વેદન–અનુભવ અર્થાત્ ઉદય, નિર્જરા-પ્રદેશોથી સાટન કરવું અર્થાત્ દૂર કરવું. सायवने भाटेसतिश २di सत्रकारहेछ-एवं चेव' त्ति भययन३५ अर्थ त्रएसना विशेषयी सामान्य 3 भने योवीश ओमा यो अवीरीत 6५यय अर्थ पए। डेवो. मा २७स्य छे. 'एवं चिणे' त्ति इत्याहि गाथानो उत्तरार्द्ध पूर्वनी भावो. 'एए छ' इत्यादि ॥२९॥थी. ययन वगेरे ७५ो छ तथा ४ सामान्य सूत्रपूर्व ७०४६ . ॥५८६ ।। અષ્ટવિધ કર્મના ચયાદિ હેતુને સેવીને વળી તેના વિપાકને જાણતો થકો પણ કર્મના બહુલપણાથી કોઈક આત્મા આલોચના કરતો નથી એમ બતાવતા થકા સૂત્રકાર કહે છે– अद्वहिं ठाणेहिं माई मायं कट्ठ नो आलोएज्जा, नो पडिक्कमज्जा जाव नो पडिवज्जेज्जा, तंजहा–करिंसु वऽहं १, करेमि वऽहं २, करिस्सामि वऽहं ३, अकित्ती वा मे सिया ४, अवण्णे वा मे सिया ५, अवणये वा मे सिया ६, कित्ती वा मे परिहातिस्सति ७, जसे वा मे परिहातिस्सति ८ । अट्ठहिँ ठाणेहिं माई मायं कटु आलोएज्जा जाव पडिवज्जेज्जा, तंजहा–मातिस्स णं अस्सि लोए गरहिते भवति १, उववाते गरहिते भवति २, आजाती गरहिता भवति ३, एगमवि माती मातं कट्ठ नो आलोएज्जा जाव नो पडिवज्जेज्जा णत्थि तस्स आराहणा ४, एगमवि मायी मायं कटु आलोएज्जा जाव पडिवेज्जेज्जा अस्थि तस्स आराहणा ५, बहुतो वि माती माताओ कट्ठ नो आलोएज्जा जाव [नो पडिवज्जेज्जा] नत्थि तस्स आराधणा ६, बहओ विमाती मायाओ कद्र आलोएज्जा जाव अस्थि तस्स आराहणा७. आयरियउवज्झायस्स वा मे अतिसेसे नाणदसणे समुप्पज्जेज्जा, से य मममालोएज्जा माती णं एसे ८ । माती णं मातं कट्ठ से जहा नामए अयागरे ति वा तंबागरे ति वा तउआगरे ति वा सीसागरे ति वा रुप्पागरे ति वा सुवन्नागरे ति वा तिलागणी ति वा तुसागणी ति वा भुसागणी ति वा णलागणी ति वा दलागणी ति वा सोडितालित्थाणि वा भंडितालित्थाणि वा गोलियालित्थाणि वा कुंभारावाते ति वा कवेलुतावाते ति वा इट्टावाते ति वाजंतवाडचुल्ली ति वा लोहारंबरिसाणि वा तत्ताणि समजोतिभूताणि किंसुकफुल्लसमाणाणि उक्कासहस्साई विणिम्मुतमाणाई २, जालासहस्साई पमुंचमाणाई २ इंगालसहस्साई पविक्खिरमाणाई २ अंतो अंतो झियायंति एवामेव माती मायं कट्ट अंतो अंतो झियाइ । जदि वि त णं अन्ने केति वदंति तं पि त णं माती जाणति अहमेसे 215 Page #264 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ८ स्थानकाध्ययने आलोचकेतरगुणदोषाः ५९७ सूत्रम् अभिसंकिज्जामि २। माती णं मातं कडू अणालोतितपडिक्कंते कालमासे कालं किच्चा अण्णतरेसु देवलोगेसु देवत्ताते उववत्तारो भवंति, तंजहा–नो महिडिएसु जाव नो दुरंगतितेसु नो चिरद्वितीएसु, से णं तत्थ देवे भवति णो महिड्ढिए जाव नो चिरद्वितीते, जा वि त से तत्थ बाहिरब्भंतरिया परिसा भवति सा वि य णं नो आढाति नो परियाणाति णो महरिहेणमासणेणं उवनिमंतेति, भासं पि य से भासमाणस्स जाव चत्तारि पंच देवा अणुत्ता चेव अब्भुट्टेति-मा. बहुं देवे। भासउ २। से णं ततो देवलोगाओ आउक्खएणं, भवक्खएणं, ठितिक्खएणं, अणंतरं चयं चइत्ता इहेव माणुस्सए भवे जाई इमाईकुलाई भवंति, तंजहा-अंतकुलाणि वा पंतकुलाणि वा तुच्छकुलाणि वा दरिद्दकुलाणि वा किवणकुलाणि वा भिक्खागकुलाणि वा तहप्पगारेसु कुलेसु पुमत्ताते पच्चायाति,से णं तत्थ पुमे भवति दुरूवे, दुवन्ने, दुग्गंधे, दुरसे, दुफासे, अणिट्टे, अकंते, अप्पिए, अमणुण्णे, अमणामे, हीणस्सरे, दीणस्सरे, अणिट्ठस्सरे, अकंतस्सरे, अपियस्सरे, अमणुण्णस्सरे, अमणामस्सरे, अणाएज्जवयणपच्चायाते । जा वि य से तत्थ बाहिरब्भंतरिता परिसा भवति सा वि त णं णो आढाति, णो परिताणाति, नो महरिहेणं आसणेणं उवणिमंतेति, भासं पि त से भासमाणस्स जाव चत्तारि पंच जणा अवुत्ता चेव अब्भुटुंति-मा बहुं अज्जउत्तो! भासउ २।। मातीणंमातंकटु आलोचितपडिकते कालमासे कालं किच्चा अण्णतरेसुदेवलोगेसु देवत्ताए उववत्तारो भवंति, तंजहा–महिड्डिएसु जाव चिरद्वितीएसु, से णं तत्थ देवे भवति महिड्डीते जाव चिरद्वितीते हारविरातितवच्छे कडकतुडितथंभितभुते अंगद-कुंडल-मट्टगंडतलकनपीढधारी, विचित्तहत्थाभरणे, विचित्तवत्थाभरणे, विचित्तमालामउली, कल्लाणगपवरवत्थपरिहिते, कल्लाणगपवरगंधमल्लाणुलेवणधरे, भासरबोंदी, पलंबवणमालधरे, दिव्वेणं वनेणं, दिव्वेणं गंधेणं, दिव्वेणं रसेणं, दिव्वेणं फासेणं, दिव्वेणं संघातेणं, दिव्वेणं संठाणेणं, दिव्वाते इड्डीते, दिव्वाते जूतीए, दिव्वाते पभाते, दिव्वाते छायाते, दिव्वाते अच्चीए, दिव्वेणं तेएणं [दिव्वाते छायाते दिव्वाए अच्चीए दिव्वेणं तेएणं] दिव्वाते लेस्साते दस दिसाओ उज्जोवेमाणे, पभासेमाणे, महयाहतणट्टगीतवाति-ततंतीतलताल-तुडितघणमुर्तिगपडुप्पवातितरवेणंदिव्वाई भोगभोगाई भुंजमाणे विहरति। जा वि त से तत्थ बाहिरब्भंतरिता परिसा भवति सा वि त णमाढाति परियाणाति महारिहेणमासणेणं उवनिमंतेति, भासं पि त से भासमाणस्स जाव चत्तारि पंच देवा अवुत्ता चेव अब्भुढेंति-बहुं देवे! भासउ २। से णं ततो देवलोगातो आउक्खएणं ३, जाव चइत्ता इहेव माणुस्सए भवे जाई इमाई कुलाई भवंति, अड्डाई जाव बहुजणस्स अपरिभूताई तहप्पगारेसु कुलेसु पुमत्ताते पच्चाताति । से णं तत्थ पुमे भवति सुरूवे सुवन्ने सुगंधे सुरसे सुफासे इट्टे कंते जाव मणामे अहीणस्सरे जाव मणामस्सरे आदेज्जवतणपच्चायाते । जा वि य से तत्थ बाहिरब्भंतरिता परिसा भवति सा वि त णं आढाति जाव बहुमज्जउत्ते । भासउ २! ।। सू० ५९७।। (મૂ૦) આઠ સ્થાનક-પ્રકાર વડે માયાવી, માયા વડે અતિચાર કરીને તેને આલોચે નહિ–ગુરુ આગળ પડિક્કમે નહીં પ્રતિક્રમે નહિ-મિથ્યાદુષ્કત આપે નહિ, યાવતું પ્રાયશ્ચિત્ત તપને અંગીકાર કરે નહિ, તે આ પ્રમાણે—મેં ભૂતકાળમાં પાપ કર્યું છે તેની નિંદા કેમ કરું ૧, કરું છું-વર્તમાનમાં પણ દોષ-સેવું છું તો પછી કેમ આલોઉં અને ભવિષ્યકાળમાં પણ દોષને સેવીશ તો કેમ આલોચના કરું ૩, જો હું ગુરુ સમક્ષ પાપ પ્રકાશું તો મારી અપકીર્તિ થશે ૪-અવર્ણવાદ થાય ૫, અપનય-પૂજા સત્કારની હાનિ થાય ૬, કીર્તિની હાનિ થાય ૮, અથવા મારા યશની હાનિ થાય. અને નિચેના 216 Page #265 -------------------------------------------------------------------------- ________________ ८ स्थानकाध्ययने आलोचकेतरगुणदोषाः ५९७ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ આ આઠ સ્થાનક વડે માયાવી–માયા વડે અતિચાર કરીને આલોચના કરે યાવતું યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત-તપને અંગીકાર કરે, તે આ પ્રમાણે માયાવી અતિચારવાળાનો આ લોક-આજન્મ નિંદિત થાય છે ૧, ઉપપાત–પરલોક નિંદિત થાય છે અર્થાત્ કિલ્બિષિકાદિ દેવમાં ઉત્પત્તિ થાય છે ૨, કિલ્બિષિકાદિથી ચ્યવીને હીનજાત્યાદિમાં ઉપજવાથી આ જાતિ નિંદિત થાય છે ૩, અતિચારરૂપ એક પણ માયા કરીને જે માયાવી આલોચે નહિ યાવત્ પ્રાયશ્ચિત્ત તપને સ્વીકારે નહિ તેને મોક્ષમાર્ગની આરાધના થતી નથી ૪, જે માયાવી, અતિચારરૂપ એક પણ માયાને કરીને આલોચે છે યાવત્ પ્રાયશ્ચિત્ત તપને સ્વીકારે છે તેને મોક્ષમાર્ગની આરાધના થાય છે ૫, જે માયાવી ઘણા અતિચારરૂપ માયાને કરીને આલોચે નહિ યાવત્ પ્રાયશ્ચિત્ત તપને સ્વીકારે નહિ તેને આરાધના થતી નથી ૬, જે માયાવી ઘણા અતિચારરૂપ માયાને કરીને આલોચે છે યાવત્ પ્રાયશ્ચિત્ત તપને સ્વીકારે છે તેને આરાધના થાય છે ૭, તથા જો મારા આચાર્યઉપાધ્યાયને અતિશયવાળા જ્ઞાન; દર્શન ઉત્પન્ન થાય તો મને જ્ઞાનથી જાણે કે એણે અતિચારો કર્યાં છે એવા ભયથી માયાવી, આલોચે યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત તપને સ્વીકારે ૮. માયાવી, માયા કરીને કેવો થાય છે તે અહિં દૃષ્ટાંતદ્વારા બતાવે છે–જેમ લોહાકર-જ્યાં લોઢું ધમાય છે તે, ત્રંબાકર–ત્રાંબું ગાળવામાં આવે છે તે, ત્રપાકર-કલઈ ગાળવામાં આવે છે તે, સીસાકર-સીસું ગાળવામાં આવે છે, તે રુપ્યાકર-રૂપું (ચાંદી) ગાળવામાં આવે છે તે, સુવર્ણાકરસોનું ગાળવામાં આવે છે તે, તિલના તૃણનો અગ્નિ, તુસ-કોદ્રવા વગેરેના ફોતરાનો અગ્નિ–બૂસજવાદિનાભૂસા (કુકશા)નો અગ્નિ, નલનો અગ્નિ, પાંદડાનો અગ્નિ, સુંડિકા (સુંડી)–દારુના લોટને બાફવાનો ભાજન તેના ચૂલાના સ્થાનો, થાલીઓ–હાંડલીઓના ચૂલાના સ્થાનો, મોટી ગોળીના ચૂલાના સ્થાનો, કુંભારને પચાવવાનું સ્થાન–નીંભાડો, નળીયા પકાવવાનું સ્થાન, ઇટો પકાવવાનું સ્થાન, ગોળ બનાવવા માટે કરવામાં આવતું ચૂલાનું સ્થાન અને લુહારની ભટ્ટી, એ પૂર્વોક્ત, તપેલા, તુલ્યજ્યોતિભૂત–જાજ્વલ્યમાન અગ્નિના જેવા, કેશુડાના ફૂલ જેવા લાલ, પ્રચુર ઉલ્કાપાત જેવા, હજારો જ્વાલાઓને મૂકતા એવા, તથા હજારો અંગારા–અગ્નિના કણીઆઓને મૂકતા એવા, મધ્યે મધ્યે વિખેરાતા બંધનો વડે પ્રદિપ્ત થાય છે, ઇતિ દૃષ્ટાંત. હવે દાષ્કૃતક કહે છે—એ પ્રમાણે માયાવી, માયા કરીને અંદર અંદર પશ્ચાત્તાપરૂપ અગ્નિ વડે બળે છે. જો કે તેને અન્ય કોઈ કહે તો પણ માયાવી, એમ જાણે કે હું દોષનો કારક હોવાથી એનાથી શંકા પામું છું કેમ કે આ મારી જ વાત કરે છે. માયાવી, માયા કરીને આલોચના કર્યા વિના, પ્રતિક્રમ્યા વિના કાલને અવસરે કાલ–મરણને પામીને અન્યતર દેવલોકને વિષે (અંતરાદિ) દેવપણાએ ઉત્પન્ન થાય છે, તે આ પ્રમાણે—મહર્ષિક દેવોને વિષે નહિ યાવત્ દૂગતિક–સૌધર્માદિ દેવલોકને વિષે નહિ તેમ સાગરોપમ વગેરેની મોટી સ્થિતિવાળા દેવોને વિષે નહિ. તે માયાવી, દેવલોકમાં દેવ થાય છે તે મહર્ષિક નહિ યાવત્ લાંબી સ્થિતિવાળો નહિ. ત્યાં તેની બાહ્ય પર્ષદા-દાસાદિ, અત્યંતર પર્ષદા-સમીપના સંબંધીની જેવા દેવો જે હોય છે, તે પણ તેનો આદર કરતા નથી, સ્વામિપણે માનતા નથી. વળી મોટા પુરુષને યોગ્ય આસન વડે નિયંત્રણ કરતા નથી. ભાષાને પણ બોલતા એવા તેને યાવત્ ચાર પાંચ દેવો, ભાષણનો નિષેધ કરવા સારુ નહિ કહ્યા છતાં પણ ઉઠે છે. તે એમ કહે કે-હે દેવ! તું ઘણું બોલ નહિ, છાનો રહે. તે માયાવી વ્યંતરાદિ દેવલોકથી આયુષ્યના ક્ષય વડે, દેવભવના ક્ષય વડે, સ્થિતિના ક્ષય વડે આંતરા રહિત ચ્યવીને આ જ મનુષ્યભવને વિષે જે કુલો હોય છે તે કહે છે–અંતકુલો-શૂદ્રકુલો, પ્રાંતકુલો-ચાંડાલકુલો, તુચ્છ-અલ્પ કુટુંબવાળા કુલો, દરિદ્રકુલો, ભિક્ષુકના કુલો, અથવા કૃપણના કુલો હોય, તેવા પ્રકારના ફુલોને વિષે પુરુષપણે અવતરે છે. તે પૂર્વોક્ત કુલોને વિષે કેવો પુરુષ થાય તે બતાવે છે—હીનરૂપવાળો, દુષ્ટ વર્ણ-કાળા વગે૨ે વર્ણવાળો, દુર્ગંધવાળો, દુષ્ટ રસવાળો, દુષ્ટ સ્પર્શવાળો, અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ, અમણામ-મનને અણગમતો, હીન સ્વરવાળો, દીન સ્વરવાળો, અનિષ્ટ સ્વરવાળો, અકાંત સ્વરવાળો, અપ્રિય સ્વરવાળો, અમનોજ્ઞ સ્વરવાળો, અમણામ સ્વરવાળો, અને અનાદેય વચનવાળો થાય છે. 217 Page #266 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ८ स्थानकाध्ययने आलोचकेतरगुणदोषाः ५९७ सूत्रम् વળી જે ત્યાં તેની બાહ્ય પર્ષદા-દાસાદિ, અને અત્યંતર પર્ષદા-પુત્રકલત્રાદિ, પરિવાર હોય છે તે તેનો આદર કરતા નથી, અને તેને સ્વામી તરીકે સ્વીકારતા નથી. મોટા પુરુષને યોગ્ય આસન વડે નિમંત્રણ કરતા નથી. ભાષાને પણ બોલતા એવા તેનો યાવત્ ચાર પાંચ જણા નિષેધ કરવા માટે નહિ કહ્યા છતાં પણ ઊઠે છે, તે એમ કહે છે કેઆર્ય પુત્ર! તું વિશેષ બોલ નહિ અર્થાત્ છાનો રહે. માયાવી, માયાને કરીને તેને આલોચીને પ્રતિક્રમીને, કાલને અવસરે કાલ-મરણ પામીને અન્યતર દેવલોકને વિષે દેવપણે ઉત્પન્ન થાય છે, તે આ પ્રમાણે–મહર્તિકદેવોને વિષે વાવતુ ઘણા કાળની સ્થિતિવાળો દેવ થાય છે. કેવા પ્રકારનો થાય તે બતાવે છે-હાર વડે શોભિત વક્ષસ્થલ (હૃદય) વાળો, કડા અને કુટિત-બાજુબંધ વડે ચંભિત ભુજાવાળો, અંગદ (બાંહ્યનું આભરણ) ને ધારણ કરનારો, કુંડલ વડે ઘસાયેલ કપોલ (ગાલ) તલ કર્ણપીઠ-કાનનો પાછલો ભાગ જેનો એવો, વિચિત્ર અંગુઠી (વીટી) વગેરે હાથના આભરણવાળો, વિચિત્ર પ્રકારના વસ્ત્રના અલંકારવાળો, વિચિત્ર પ્રકારના પુષ્પોની શ્રેષ્ઠ માળાવાળો, કલ્યાણક-માંગલ્યપ્રધાન વસ્ત્રો પહેરનારો, કલ્યાણકપ્રવર સુગંધ તથા માલ્ય-પુષ્પ, ચંદનાદિ વિલેપનને ધરનારો, દેદીપ્યમાન શરીરવાળો, લંબાયમાન વનમાળા નામના આભૂષણને ધરનારો, દિવ્ય-શ્રેષ્ઠ વર્ણ વડે, દિવ્ય ગંધ વડે, દિવ્ય રસ વડે, દિવ્ય સ્પર્શ વડે, દિવ્ય-વજ ઋષભનારાંચનામા (શક્તિવિશેષ) 'સંહનન વડે, દિવ્ય સમચતુરસ સંસ્થાન વડે, દિવ્ય વિમાનાદિ ઋદ્ધિ વડે, દિવ્ય યુક્તિ વડે, દિવ્ય પ્રભાવ વડે, દિવ્ય છાયા-પ્રતિબિંબ વડે, દિવ્ય અર્ચા-શરીરથી નીકળેલ તેજની જવાલા વડે, દિવ્ય શારીરિક તેજ વડે, દિવ્ય અંત:કરણવૃત્તિરૂપ લેશ્યા વડે, દશ દિશાઓને વિષે સ્કૂલ વસ્તુઓને બતાવવાથી ઉદ્યોત કરતો થકો, સૂક્ષ્મ વસ્તુઓને બતાવવાથી પ્રકાશ કરતો થકો તથા પ્રધાન શબ્દ વડે રચાયેલ નાટ્યયુક્ત ગીત, કરેલ શબ્દવાળા વાજિંત્રો, તંત્રી : (વીણા) હસ્તકાલ, કંશિકાના તાલ, ઢોલ વગેરે, વળી દક્ષતાથી વગાડેલ મેઘના જેવા ગંભીર ધ્વનિવાળો મૃદંગ,. તેઓના અવાજ વડે દિવ્ય ભાગયોગ્ય ભોગોને ભોગવતો થકો વિચરે છે. તે દેવલોકમાં તેની જે કાંઈ બાહ્ય અત્યંતર પર્ષદા હોય છે તે પણ તેને આદર આપે છે, સ્વામી તરીકે સ્વીકારે છે અને મોટા પુરુષને યોગ્ય આસન વડે નિમંત્રણ કરે છે. ભાષાને પણ બોલતા એવા તેને સૌભાગ્યના અતિશયથી યાવતુ ચાર, પાંચ દેવો કહ્યા સિવાય ઊઠે છે, અને કહે છે-હે દેવ! તું ઘણું બોલ, ઘણું બોલ. ત્યારબાદ દેવલોકથી આયુષ્યના ક્ષય વડે, ભવના ક્ષય વડે, સ્થિતિના ક્ષય વડે યાવતું ચ્યવીને આ જ મનુષ્યભવને વિષે જે આ કુલો હોય છે તે કહે છે–આત્ય-ધનવાનું કાવતું ઘણા લોકોથી પણ પરાભવ નહિ પામેલ, તેવા પ્રકારના કુલોને વિષે પુરુષપણે અવતરે છે. તે કુલોને વિષે કેવો પુરુષ થાય તે બતાવે છે–સુરૂપવાળો, સુંદર વર્ણવાળો, સુગંધવાળો, સારા રસવાળો, સારા સ્પર્શવાળો, ઈષ્ટ, કાંત યાવતું મનને ગમતો, અહીન–સંપૂર્ણ સ્વરવાળો યાવતું મનને ગમતા સ્વરવાળો અને આદયવચનવાળો થાય છે. વળી તેની ત્યાં જે બાહ્ય પર્ષદા દાસાદિ અને અત્યંતર પર્ષદા પત્રકલત્રાદિ હોય છે તે પણ તેનો આદર કરે છે. સ્વામી તરીકે સ્વીકારે છે યાવતુ આર્ય પુત્ર! ઘણું બોલ, ઘણું બોલ, એમ કહે છે. /પ૯૭ll. (ટી) અદી' ત્યાદિ 'માયી' તિ માયાવાળો, 'મા' તિ, ગુપ્તપણે માયાપ્રધાન અતિચાર, માયા વડે જ તેને કરીને આલોચે નહિ–ગુરુ સમક્ષ નિવેદન કરે નહિ, પ્રતિક્રમે નહિ-મિથ્યાદુકૃત આપે નહિ. યાવત્ શબ્દથી નો નિગ્ના–આત્મસાક્ષીએ નિંદે નહિ, નો ગરજ્ઞા–ગુરુ સમક્ષ નિંદે નહિ. નો વિડફેના–અતિચારથી નિવર્સે નહિ. નો વિ સોના-શુદ્ધ ભાવરૂપ જળ વડે અતિચારરૂપ કલંકને શુદ્ધ કરે નહિ, નો અરVતિયા–ફરીથી ન કરવા વડે ઉઠે નહિ-તૈયાર થાય નહિ તથા યથાયોગ્ય પ્રાયશ્ચિત્તરૂપ તપકર્મને સ્વીકારે નહિ, તે આ પ્રમાણે—'રેસું વાદૃ તિ મેં અપરાધ કરેલ છે અને કરેલ હોવીથી 1. દેવોને અસ્થિના સમૂહરૂપ સંહનન હોતું નથી તેથી દેવો અસંઘયણી કહેલા છે પરન્ત શક્તિવિશેષ સંહનન હોય છે. • 218 Page #267 -------------------------------------------------------------------------- ________________ ८ स्थानकाध्ययने आलोचकेतरगुणदोषाः ५९७ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ તેની નિંદાદિકેવી રીતે મુક્ત થાય ૧, તથા 'રેમિ વા' હમણાં પણ તે અતિચારને હું કરું છું તો પછી નિવૃત્ત નહિ થયેલાને આલોચનાદિ ક્રિયા કેવી? ૨, તથા (ભવિષ્યમાં) હું કરીશ તો પછી આલોચનાદિ કરવું યુક્ત નથી ૩, શેષ સ્પષ્ટ છે. વિશેષ એ કે અકીર્તિ-એક દિશામાં વિસ્તારની અપ્રસિદ્ધિ, અવર્ણ—અયશ અર્થાત્ સર્વ દિશામાં વિસ્તરનારી અપ્રસિદ્ધિ, આ બે અવિદ્યમાન મારે થશે ૪-૫, મનિયો વા—પૂજા સકારાદિનું દૂર થવું મારે થશે. ૬, તથા વિદ્યમાન કીર્તિ અથવા યશની માટે હાનિ થશે ૭-૮, ઉક્ત અર્થના વિપર્યયને કહે છે–'મદી' ત્યાદિ સુગમ છે. વિશેષ એ કે–'માયી તિ, આસેવા-દોષ કરવાના જ અવસરમાં, પરંતુ આલોચનાદિ અવસરમાં નહિ, કારણ કે માયાવીની આલોચનાદિમાં પ્રવૃત્તિ હોતી નથી. માયા-અપરાધલક્ષણ કપટ કરીને આલોચે ઈત્યાદિ, માયાવીને જ આલોચના ન કરવામાં આ અનર્થ છે તે બતાવે છે 'સ્મિ' તિ. આ લોક(જન્મ) ગર્ણિત થાય છે. અતિચાર સહિતપણાને લઈને નિંદિતપણું છે. કહ્યું છે કે भीउव्विग्गनिलुक्को, पायडपच्छन्नदोससयकारी । अप्पच्चयं जणंतो, जणस्स धी जीवियं जियइ ॥२॥ [૩૫શમાના ૪૭૮ ]િ. પ્રગટ અને ગુપ્ત સેંકડો દોષને કરનારો પ્રાણી, મને ગુરુ વગેરે શું કહેશે એવા ભયથી ઉગવાળો-અધર્યવાળો, અને | નિલક્ક-સંઘ અને પુરુષાદિના ભયથી પોતાના આત્માને છુપાવનારો હોય છે. આથી જડ લોકોને અવિશ્વાસને ઉત્પન્ન કરતો થકો તે પ્રાણી, ધિક્કારવા યોગ્ય જીવન વડે જીવે છે. (૨) આ એક ૧ તથા ઉપપાત-દેવજન્યગહિંત-કિલ્બિષિકાદિપણાથી, કહ્યું છે કેतवतेणे वइतेणे, रूवतेण य जे नरे । आयारभावतेणे य, कुव्वई देवकिब्बिसं ॥३॥ [दशवैकालिक ५।२।४६ त्ति] તપચોર, વચનચોર, રૂપચર, આચારચોર અને ભાવચોર જે સાધુ હોય છે તે કિલ્બિષદેવનું આયુષ્ય બાંધે છે (દેવાયુષ્ય બાંધતો હોય તો). (૩) તપનો ચોર-તપ કર્યા સિવાય દુર્બલ શરીર જોઈને કોઈ પૂછે કે તમે ઘણું તપ કરો છો? ત્યારે કહે કે સાધુ તો તપસ્વી હોય અથવા મૌન ધારે પરંતુ સ્પષ્ટ કહે નહિ ૧, શાસ્ત્રના રહસ્યને ન જાણે, પરંતુ વચનની કળા વડે લોકોને રીઝવે, શાસ્ત્રાર્થનો ખોટો ઉપદેશ કરે તે વચનનો ચોર ૨, તથા રાજકુમાર સરખો રૂપાળો જોઈને કોઈ પૂછે કે તમે રાજકુમાર છો? ત્યારે હા કહે તે રૂપનો ચોર ૩, તથા પોતે ક્રિયાપાત્ર ન હોય છતાં બાહ્ય આડંબર દેખાડી ક્રિયાપાત્રનો ડોળ કરે તે આચાર ચોર ૪, તથા સૂત્રાર્થમાં સંદેહ પડવાથી કોઈ ગીતાર્થને પૂછે તેમની પાસેથી ઉત્તર સાંભળીને કહે કે-હું પણ એ જાણું છું પણ તમારી પરીક્ષા કરવા સારુ પૂછ્યું હતું એમ પ્રપંચયુક્ત કહે તે ભાવનો ચોર ૫, આવો જે સાધુ હોય તે દેવકિબિષિકના કર્મને કરે છે અર્થાત્ દિવાયુષ્ય બાંધતો હોય તો] કિલ્બિષિકદેવ સંબંધી આયુષ્યને બાંધે છે. આ બીજું ૨. આજાતિ-ત્યાંથી ચ્યવીને તેનું મનુષ્ય જન્મ, જાતિ, ઐશ્વર્ય, રૂપાદિ રહિતપણાને લઈને ગર્ણિત થાય છે. કહ્યું છે કેतत्तो वि से चइत्ताणं, लब्भिही एलमूयगं । नरगं तिरिक्खजोणिं वा, बोही जत्थ सुदुल्लहा ॥४॥ શિર્વાતિ ધારા૪૮ ત્તિ. - દેવલોકથી ચ્યવીને તે મનુષ્યપણામાં પણ એલ મૂકતા-બકરીની જેમ મૂંગાપણું પામે અર્થાત્ અવ્યક્ત ભાષાવાળો થાય, અને પરંપરાએ નરક અને તિર્યંચની યોનિને પામે અથવા જ્યાં બોધિ–જૈનધર્મની પ્રાપ્તિ અત્યંત દુર્લભ હોય તેવે સ્થળે ઉત્પન્ન થાય. (૪) આ ત્રીજું ૩. તથા માયાવી, એક અતિચારરૂપ માયાને કરીને પણ જે આલોચે નહિ ઇત્યાદિ, તેને મોક્ષમાર્ગની આરાધના નથી. આ અનર્થ (હાનિ) છે. કહ્યું છે કે 219 Page #268 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ८ स्थानकाध्ययने आलोचकेतरगुणदोषाः ५९७ सूत्रम् लज्जाए गारवेण य, बहुस्सुयमएण वा वि दुच्चरियं । जे न कर्हिति गुरूणं, न हु ते आराहगा होंति ॥५॥ [ત્તરા॰ નિ૦ ૨૧૭ ત્તિ] અનુચિત અનુષ્ઠાનને છુપાવવારૂપ લજ્જાથી, ૠદ્ધિ, રસ અને સાતારૂપ ગૌરવથી, તથા હું બહુશ્રુત છું માટે અલ્પશ્રુતજ્ઞ, મારો શલ્ય કેમ ઉદ્ધરશે અથવા હું એને વંદનાદિ કેમ કરું? આવા મદથી પણ જે પુરુષો, પોતાનું દુશ્ચરિત્ર-દોષ, ગુરુ સમક્ષ કહેતા નથી, તે ભારેકર્મી જીવો, આરાધક થતા નથી. (૫) नवि तं सत्थं व विसं, व दुप्पउत्तो व कुणइ वेयालो । जंतं व दुप्पउत्तं, सप्पो व पमाइओ कुद्धो ||६|| जं कुइ भावसल्लं, अणुद्धियं उत्तमट्टकालंमि । दुल्लहबोहिअत्तं, अनंतसंसारियत्तं वा ॥ ७ ॥ । [ ओघ नि० ८०३ - ४ त्ति ] અનશનકાલમાં નહિ ઉદ્ઘરેલું અતિચારરૂપ શલ્ય, જે કરે છે–દુઃખ આપે છે તે દુઃખ. શસ્ત્ર પણ કરે નહિ, વિષ પણ કરે નહિ, અથવા દુષ્પ્રયુક્ત-દુઃસાધિત વૈતાલ પણ કરે નહિ, દુષ્પ્રયુક્ત યંત્ર અથવા કોપ પામેલ સર્પ પણ પ્રમાદિ પુરુષને દુઃખ કરે નહિ, કેમ કે નહિ ઉદ્ધરેલું શલ્ય, દુર્લભબોધિપણું અથવા અનંત સંસારીપણું કરે છે. મતલબ કે-શસ્ત્રાદિ એક જન્મ પર્યંત દુઃખ આપે છે અને શલ્ય અનંતા જન્મો સુધી દુઃખ આપે છે. (૬–૭) આ ચોથુ ૪. 'ામપિ' ઇત્યાદિ વડે તો અર્થની પ્રાપ્તિ-કાર્યસિદ્ધિ કહેલી છે. કહ્યું છે કે— उद्धरियसव्वसल्लो, भत्तपरिन्नाऍ धणियमाउत्तो । मरणाराहणजुत्तो, चंदगवेज्झं समाणेइ ||८|| [ ओघ नि० ८०७ त्ति] ઉદ્ધાર કરેલ છે સર્વ શલ્યનો જેણે એવો અને ભક્તપરિજ્ઞા-પ્રત્યાખ્યાનમાં અત્યંત ઉપયોગવાળો તથા મરણની આરાધનામાં યુક્ત પુરુષ, ચંદ્રકવેધને સંપૂર્ણ કરે છે અર્થાત્ સંપૂર્ણ આરાધનાને કરે છે. (૮) આ એક પણ અતિચાર કરીને આલોચનાદિ કરનારને આરાધનારૂપ પાંચમું ૫, એવી રીતે ઘણા અતિચારરૂપ માયા કરીને આલોચના ન ક૨વાથી અનર્થ થવારૂપ છઠ્ઠું અને આલોચના ન કરવાથી અર્થ-લાભ થવારૂપ સાતમું ૬-૭, તથા મારા આચાર્ય–ઉપાધ્યાયને અતિ શેષ-અતિશયવાળા જ્ઞાનદર્શન (જો) ઉત્પન્ન થાય (તો) મને જાણશે. 'મારૂં મેષ'—આ માયાવી છે. આ ઉલ્લેખ વડે આવા પ્રકારના ભયથી આલોચે છે, આ આઠમું ૮, શેષ સૂત્ર, આ લોક, ઉપપાત અને આજાતિગર્હિતરૂપ ત્રણ પદના વિવરણથી જાણવા યોગ્ય છે. તેમાં માયાવી, માયાને કરીને અહિં કેવો થાય તે કહેવાય છે. આ શેષ વાક્ય સમજવું. 'સે' એટલે જે નવતઃ (થતું) એ અર્થમાં પણ પ્રસિદ્ધ છે. યથા—દૃષ્ટાંતના ઉપન્યાસમાં છે 'નામ'—સંભાવનામાં અથવા અલંકારમાં છે. ઞયઞ ્ઃ—લોહનો આકર અર્થાત્ જ્યાં લોઢું ધમાય છે 'કૃતિ' શબ્દ ઉપદર્શનમાં અને 'વા' વિકલ્પમાં છે. તિા—ધાન્ય વિશેષરૂપ તિલના અવયવો પણ તિલા–તલસરા. તેનો અગ્નિ અર્થાત્ તેને બાળવામાં પ્રવર્તેલ અગ્નિ તે તિલાગ્નિ, એવી રીતે બીજા અગ્નિવિશેષો જાણવા. વિશેષ એ કે—તુષાઃ—કોદ્રવા વગેરેના ફોતરા, બુર્સ—યવ વગેરેના કુકશા, નતઃ—પોલો સરના જેવા આકારવાળો તે નળ, જ્ઞાનિ—પાંદડાંઓ, સુણ્ડિાઃ—પેટીના જેવા આકારવાળા દારુના લોટને બાફવાના ભાજનો, અથવા કવેલીઓ (કડાઈઓ) સંભવે છે. તેની હ્રિછાનિ—ચૂલીના સ્થાનો સંભવે છે. વૃદ્ધોએ કહ્યું છે કે-''મોતિયસડિયમંડિયત્તિસ્થાન્તિ અને શ્રયાઃ'' અર્થાત્ ‘‘ગોલી, સુંડિકા અને ભંડિકાના લિંછો, અગ્નિના આશ્રયવાળા છે.’’ બીજાઓએ તો કહ્યું છે કે–દેશભેદની રૂઢિથી આ લોટને પચાવનારા અગ્નિ વગેરેના ભેદો છે. મેં પણ એનો આશ્રય કરીને જ સંભાવના કરેલ છે તથા ભંડિકા-સ્થાલીઓ (હાંડલીઓ), તેજ મોટી સ્થાલીઓ ગોલિકા, આ બે શબ્દ પ્રસિદ્ધ છે. સિઁછાનિ-તે જ (ચૂલીના સ્થાનો) છે. કુંભારનો પાક-વાસણ પચાવવાનું સ્થાન, વેલ્તુનિ—નળીઆઓ પ્રસિદ્ધ છે, તેઓનું પચાવવું પણ પ્રસિદ્ધ જ છે. ખંતવાડ ઘુલ્લી—ઇક્ષુયંત્રપાટચુલ્લી અર્થાત્ ગોળ બનાવવા માટે કરાતી ચૂલી, 'તોહારંવરસાળિ' લોહારના અંબરીષો–ભટ્ટીના સ્થાનો તે લોહકારામ્બરીખો, તપ્ત–ઉષ્ણ, સમાનતુલ્ય, જાજ્વલ્યમાનપણાથી, જ્યોતિષા—અગ્નિ વડે થયેલા તે સમજ્યોતિભૂત. કિંશુકફૂલ-ખાખરાનું ફૂલ (કેશુડા) તેની સમાન રક્ત પણાને લઈને ઉલ્કાની જેમ ઉલ્કાઅગ્નિના પિંડો, તેના સહસ્રો ‘આ’ શબ્દ પ્રચુરપણું બતાવનાર છે, મૂકે છે. મૂકે છે. એમ વારંવાર અર્થમાં દ્વિવચન છે. અંગારઅતિશય 220 Page #269 -------------------------------------------------------------------------- ________________ ८ स्थानकाध्ययने आलोचकेतरगुणदोषाः ५९७ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ નાના અગ્નિના કણોના સહસ્ત્રો વિખેરે છે, વિખેરે છે. 'સંતો સંતો' અંદર અંદર ફિયાતિ–ઈધનો વડે દીપે છે. ઇતિ દષ્ટાંત, દાષ્ટ્રતિક તો–'વમેવે' ત્યાતિ એ પ્રમાણે ઇત્યાદિ પશ્ચાત્તાપરૂપ અગ્નિ વડે જવલિત થાય છે–બળે છે. 'અમે' ત્તિ હું આ શંકા કરું છું, આશંકા કરું છું-દોષને કરનારો હોવાથી હું એનાથી શકું છું, એમ સંભાવના કરું છું. કહ્યું છે કેनिच्चं संकिय भीओ, गम्मो सव्वस्स खलियचारित्तो । साहुजणस्स अवमओ, मओ वि पुण दुग्गई जाइ ॥९॥ [उपदेशमाला० २२६ त्ति] ખ્ખલિત ચારિત્રવાળો-ખંડિત આચારવાળો, નિત્ય શંકિત અને ભયભીત રહે છે. બાલાદિ બધાય લોકને ગમ્ય હોય છે. અર્થાત્ તેને બધાય જાણે છે કે આ સ્તુલિત છે, સાધુજનને અવમત-માનવાયોગ્ય હોતો નથી. વળી મરણ પામીને પણ તે દુર્ગતિમાં જાય છે. (૯) આ વાક્ય વડે અનાલોચકનો આ લોક ગર્ષિત થાય છે એમ બતાવ્યું. તે જ તને' ઇત્યાદિ વડે અથવા પાઠાંતરથી માથી જ માાં દૃમાયાવી, માયાને કરીને, ઇત્યાદિ વડે ઉપપાતગર્ણિત થાય છે એમ બતાવે છે– તમારે' ત્તિ મરણના માસમાં ઉપલક્ષણથી મરણના દિવસે, મરણના મુહૂર્તે માત શિવા—મરણ પામીને અન્યતર વ્યંતરાદિના–“રેવતોષ'દેવપુરુષોની મળે ૩વવત્તારો–વચનના વ્યત્યય-બદલવાથી ઉપજનારો થાય છે, તો મદ્ધપુ—પરિવારાદિ ઋદ્ધિ વડે મોટી ઋદ્ધિવાળા દેવોમાં નહિ, શરીર અને આભરણાદિની શોભા વડે મહાતિ (શોભા) વાળા દેવોમાં નહિ, વૈક્રિયાદિ શક્તિથી મહાનભાગ–મહાપ્રભાવવાળા દેવોમાં નહિ, મહાબલ પ્રાણ (વીય) વાળા દેવામાં નહિ. મહાસૌખ્યવાળા અથવા મહેશ-મોટા ઐશ્વર્યવાળા દેવોને વિષે નહીં. નો ટૂતિષ–સૌધર્માદિ ગતિઓને વિષે નહિ, એક, બે વગેરે સાગરોપમની સ્થિતિવાળા દેવોને વિષે નહિ. જે કાંઈ તેનો તે દેવલોકમાં બાહ્ય-નજીક નહિ દાસાદિની જેમ. અત્યંતર-નજીકમાં રહેલો પુત્ર, કલત્રાદિની જેમ પરિવાર હોય છે તે પણ આદર કરતો નથી, સ્વામી તરીકે માનતો નથી. મહાનુ-મોટા પુરુષને યોગ્ય તે મહાઈ, એવા આસન વડે નિમંત્રણ કરતો નથી. કિંબહુના? દુર્ભાગ્યના અતિશયથી તેને યાવત્ ચાર પાંચ દેવો બોલવાનો નિષેધ કરવા માટે ઉઠે છે-પ્રયત્ન કરે છે. કેવી રીતે? 'મા વર્લ્ડ ઈત્યાદિ, ઘણું બોલ નહિ. આ વાક્ય વડે ઉપઘાત સંબંધી ગઈ કહી. આજાતિનું ગર્ષિતપણું તો ‘સે ' ઇત્યાદિ વડે કહે છે–'' એટલે તે આલોચના નહિ કરનાર, તે વ્યંતરાદિસ્વરૂપ દેવલોકની અવધિ (સ્થિતિ) થી આયુક્ષય-આયુષ્ક કર્મના પુદ્ગલને નિર્જરવા વડે, ભવક્ષય-આયુકમદિના નિબંધનરૂપ દેવપર્યાયના નાશ થવા વડે સ્થિતિક્ષય-આયુષ્યની સ્થિતિના બંધનો ક્ષય થવા વડે અથવા દેવભવના નિબંધભૂત શેષ કર્મના ક્ષય થવા વડે અનંતર-આયુષ્યના ક્ષય પછી તરત જ ચ્યવીને રૂવ–આ પ્રત્યક્ષ માનુષ્યભવમાં પુરુષપણે ફરી આવે છે. આ સંબંધ છે. કયા કુલોને વિષે, કયા કુટુંબોને વિષે, કયા સંબંધોને વિષે અથવા કેવા પ્રકારોને વિષે? શનિ રૂમાનિ વક્ષ્યમાણપણાએ પ્રત્યક્ષ હોય છે, તે આ પ્રમાણે-અંતકુલો-વરુટ, છિપા વગેરેના, પ્રાંતકુલો-ચંડાલ વગેરેના, તુચ્છકુલોઅલ્પ મનુષ્યવાળા અથવા અગંભીર (હલકા) આશયવાળા, દરિદ્રકુલો-ઐશ્વર્ય રહિત, કૃપણકુલો-તર્કણવૃત્તિવાળા (હઠાગ્રહવૃત્તિવાળા) નટ અને નગ્નાચાર્ય (નાગાઓ) ના કુલો, ભિક્ષુકકુલો-ભીખ માગવાની વૃત્તિવાળા તેવા પ્રકારના લિંગિઓના કુલો. તેવા પ્રકારના અંતકુલાદિને વિષે ફરીને આવે છે અથવા ફરીને ઉપજે છે. 'મ' તિઃ પુરુષ, ' રે' ત્યાદિ પ્રયોજનવશાત્ જે ઇશ્કેલ છે તે ઇષ્ટ, કાન્તિના યોગથી કાન્ત, પ્રિય-પ્રેમના વિષયવાળો, મનોજ્ઞ–શુભ સ્વભાવવાળો તથા મન વડે ગમે છે–સૌભાગ્યથી અનુસ્મરણ કરાય છે તે મનોમ, આ ઇષ્ટાદિના નિષેધથી પ્રસ્તુત અનિષ્ટાદિ વિશેષણો છે તથા હીનસ્વર-ટૂંકો સ્વર, તથા દીનદીનતાવાળો પુરુષ, તેના સંબંધીપણાથી સ્વર છે જેને તે (પુરુષ) પણ દીનસ્વર, અનાદેય વચનવાળો જે થયેલ છે તે અનાદેય પ્રત્યાજાત અથવા પ્રથમ વિભક્તિમાં એકવચનના લોપથી ઉત્પન્ન થયો થકો અનાદેય વચનવાળો હોય છે. શેષ સુગમ છે. થાવત્ 'માસ૩’ ત્તિ આ વચન વડે પ્રત્યજાતિનું ગર્ષિતપણું કહ્યું. “માથી' ઇત્યાદિ વડે આલોચના કરનારને ઇહલોકાદિ ત્રણ સ્થાનમાં અગહિતપણું ઉક્ત સ્વરૂપથી વિપર્યય સ્વરૂપને 221 Page #270 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ८ स्थानकाध्ययने आलोचकेतरगुणदोषाः ५९७ सूत्रम् કહે છે—હાર વડે સુશોભિત, વક્ષઃ—હૃદય છે જેનું તે 'હાવિજ્ઞાનિતવક્ષઃ' તથા કડાઓ પ્રસિદ્ધ છે, તુટિત–બાહુના આભરણવિશેષો, તેના વડે સ્થંભિત-સ્થિર કરેલ છે બન્ને ભુજાઓ જેની તે 'તુટિતસ્થંમિતમુખી', 'તે' ત્યાવિ॰ બે કાન જ પીઠ સ્થાન છે, કુંડલના આધા૨પણાથી જેને તે કર્ણપીઠ, અને સૃષ્ટ-ઘસાયેલ, ગંડતલ-ગાલનો ભાગ અને કર્ણપીઠ, જે બેથી, તે મષ્ટડતલ પીઠ, તદ્રુપ કુંડલો. અહિં વિશેષણભૂત ઉત્તર પદ પ્રાકૃતપણાથી અને કર્મધારય સમાસ છે. અંગદ-કેયૂર અર્થાત્ બાંહનું આભરણવિશેષ છે ‘કુંડલ વડે ભૃષ્ટગણ્ડતલકર્ણપીઠ’ ને જે ધારણ કરે છે તે ‘કુંડલસૃષ્ટગણ્ડતલકર્ણપીઠધારી' અથવા અંગદ, કુંડલ અને ઘસાયેલ ગંડતલ કર્ણપીઠ-કાનના આભરણવિશેષને જે ધારણ કરે છે તે ‘અંગદકુંડલભૃષ્ટગણ્ડતલકર્ણપીઠધારી' તથા વિવિધ, હસ્તના આભરણો–વીંટી વગેરે છે જેને તે વિચિત્રહસ્તાભરણ, તથા વિચિત્ર વસ્ત્રો અને આભરણો છે જેને અથવા વસ્રો જ આભરણો–ભૂષણો અથવા અવસ્થાભરણો–અવસ્થાને ઉચિત છે જેને તે ‘વિચિત્રવસ્ત્રાભરણ અથવા વિચિત્રાવસ્થાભરણ, વિચિત્રમાલા-પુષ્પની માલા અને મૌલિ-શેખર (મુગટ) છે જેને અથવા વિચિત્ર માલાઓનો મૌલિ છે જેને તે વિચિત્રમાલામૌલિ, કલ્યાણક-માંગલ્ય, પ્રવર-મૂલ્યાદિ વડે શ્રેષ્ઠ-કીંમતી વસ્ત્રો પહેરેલા છે જેણે અથવા તે વસ્ત્રો પ્રત્યેજ પરિહિત–વસેલ છે જે તે ‘કલ્યાણકપ્રવરવસ્ત્રપરિહિત'. કલ્યાણકપ્રવ૨ પાઠાંતરથી પ્રવર ગંધ માલ્ય–માલામાં સુંદર પુષ્પ અને અનુલેપન–ચંદન વગેરેનું વિલેપન, તેને જે ધારણ કરે છે તે કલ્યાણકપ્રવરગંધમાલ્યાનુલેપનધર, ભાસ્વરતેજસ્વી બોંદી–શરીર છે જેનું તે ભાસ્વરબોંદી, પ્રલંબા–લંબાયમાન વનમાલા-આભરણવિશેષને જે ધારણ કરે છે તે ‘પ્રલંબનમાલધર’ દિવ્યસ્વર્ગ સંબંધી–પ્રધાનવર્ણાદિ વડે યુક્ત, સંઘાત–વજૠષભના૨ાચ લક્ષણ સંઘયણ (શક્તિવિશેષ) વડે, સમચતુરસ્ર લક્ષણ સંસ્થાન વડે, વિમાનાદિ સ્વરૂપ ઋદ્ધિ વડે. યુવન્ત્યા—તથાવિધ દ્રવ્યના યોજનરૂપ અન્ય અન્ય-ભક્તિરૂપ યુક્તિ વડે, પ્રભાવ-માહાત્મ્ય વડે પ્રતિબિંબરૂપ છાયા વડે 'અષ્વિા'—શરીરથી નીકળેલ તેજની જ્વાલા વડે, શરીરની કાંતિરૂપ તેજ વડે, અંતઃકરણ પરિણામરૂપ શુક્લાદિ લેશ્યા વડે, દ્યોતયમાનઃ સ્થૂલ વસ્તુને બતાવવાથી અને પ્રભાસંયમાનસ્તુ–સૂક્ષ્મ વસ્તુને બતાવવાથી, એઓનો એકાર્થિપણું હોતે છતે પણ દોષ નથી, કેમ કે ઉત્કર્ષ પ્રતિપાદકપણાએ કહેલ હોવાથી મહતા—પ્રધાન અથવા મોટા રવ-શબ્દ વડે આ સંબંધ છે. અહતાઃ ગુંથેલ આરવ (શબ્દ) નું વિશેષણ છે. નાટ્ય-નાચ, તે યુક્ત ગીત તે નાટ્યગીત, તે અને કરેલ શબ્દવાળા વાજિંત્રો, તંત્રી–વીણા, તલ-હસ્તતાલ, તાલા-કૅશિકા. 'તુડિય' ત્તિ તૂર્યો-ઢોલ વગેરે, તે વાદિતતંત્રી તાલતૂર્યો, તેને તથા ઘન-મેઘના જેવો જે મૃદંગનો ધ્વનિ ગાંભીર્યના સાધર્મ્સથી, તે આ પટુ-દક્ષતાથી જે વજડાવેલ તે ઘનમૃદંગપટુપ્રવાદિત, તે દ્વંદ્વ સમાસ કરતે છતે તેઓનો જે રવ–સાધનભૂત શબ્દ વડે અથવા 'આહ ય' ત્તિ× આખ્યાનક વડે જ ગુંથેલ જે નાટ્ય, તેના વડે જે યુક્ત તે ગીત, શેષ તેમજ જાણવું. અહિં જેં મૃદંગનું ગ્રહણ કરેલ છે તે વાજિંત્રોની મધ્ય, તેનું પ્રધાનપણું હોવાથી ગ્રહણ કરેલ છે. કહ્યું છે કે—'મદ્દનસારાડું તૂરારૂં' વાજીંત્રોમાં સારભૂત મૃદંગ છે. ભોગ્યને યોગ્ય ભોગો–શબ્દાદિ તે ભોગભોગો, તેને અનુભવતો થકો વિચરે છે અર્થાત્ ક્રીડા કરે છે કે રહે છે. ભાષાને પણ બોલતા એવા તેને એક અથવા બે સૌભાગ્યના અતિશયથી યાવત્ પાંચ દેવો, વગર કહ્યે પણ-કોઈએ પ્રેરણા કર્યા સિવાય જ બોલવાની પ્રવૃત્તિ માટે ઘણું ભાષણ કરેલ એવા તેને પણ પોતાનું બહુમતપણું–સમ્મતપણું જણાવવા સારું ઉઠે છે. અને 'વહું' ફત્યાદ્રિ કહે પણ છે. અર્થાત્ તમારું આ ભાષણ અમને ઇષ્ટ છે. આથી આલોચકનું ઉપપાત સંબંધી અગર્ષિતપણું કહ્યું. એના કહેવાથી આ લોકમાં અગર્હિતપણું, લઘુતા (હળવાપણું), આહ્વાદ વગે૨ે આલોચના ગુણના સદ્ભાવ વડે કહેવા યોગ્ય છે. આલોચનાના આ ગુણો છે— लहुया ल्हाईयजणणं, अप्पपरनियत्ति अज्जवं सोही । दुक्करकरणं आढा, निस्सल्लत्तं च सोहिगुणा ॥ १० ॥ [વ્યવહારમા° ૧/૩૨૬] જેમ ભારને ઉપાડનારો ભારને ઉતારવાથી હળવો થાય છે તેમ આલોચક પાપથી હળવો થાય છે તથા આહ્લાદપ્રમોદની ઉત્પત્તિ થવાથી પોતાના અને પરના આત્માની નિવૃત્તિ-આલોચવાથી પોતે પાપથી છૂટે અને તેને જોઈને અન્ય પણ આલોચવાને માટે તૈયાર થાય, પ્રગટપણે દોષને કહેવાથી સરલતા થાય, તથા અતિચારમલને ધોવાથી-આત્માની શોધિ 222 Page #271 -------------------------------------------------------------------------- ________________ ८ स्थानकाध्ययने संवरेतराः स्पर्शालोकस्थितिः ५९८-६०० सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ શુદ્ધતા થાય,તથા દુષ્કરપણું થાય; કારણ કે આલોચના કરવી ઘણી કઠિન છે. તથા આદર થાય અને શલ્ય રહિતપણું થાય. આ શોધિ-આલોચના કરવાના ગુણો છે. (૧૦) હવે તેનાજ પ્રત્યાજાતિ અગહિતપણાને કહે છે–' ' ઇત્યાદિ વડે, 'મારું તિ ધનવાળા યાવત્ શબ્દથી . 'વિત્તારૂં દીપ પ્રસિદ્ધ છે અથવા દસ–ગૌરવવાળા વિચ્છિન્નવિડત્તમવસિયસનાવિહિપાછું તેમાં વિસ્તીર્ણ-વિસ્તારવાળા, વિપુલ-ઘણા, ભવનો-ઘરો, શયનો-પર્યકાદિ, આસનો-સિંહાસન વગેરે, યાનો-રથાદિ, વાહનો-વેગસર અશ્વ વગેરે, આ જે કુલોને વિષે હોય તે ‘વિસ્તીર્ણવિપુલભવનશયનાસનયાનવાહનો ક્યાંક 'વાહVIન્નારૂં' પાઠ છે તેમાં વિસ્તીર્ણ ભવનાદિ વડે આકીર્ણ અર્થાત્ સંકીર્ણ યુક્ત છે, એમ વ્યાખ્યાન કરવું. તથા 'વહુધવહુ નાયરૂવરયાણું બહુ ધન ગણિમ-ગણત્રી કરીને વેચાય તે, ધરિમ-તોલીને વેચાય તે છે જેને વિષે તે તથા બહુજાતરૂપ–સોનું અને રજત-ચાંદી છે જે કુલોને વિષે તે બહુધનબહુજાતરૂપરજતો, પાછળથી કર્મધારય સમાસ છે. મારા ગોગાસંપ ત્તારૂં–આયોગ બમણાદિ લાભ વડે દ્રવ્યનો પ્રયોગ-ઋણ લેનારાઓને દેવું-વ્યાજ વગેરેના કરાર વડે આપવું તેમાં સંપ્રયુક્ત-પ્રવર્તેલા, અથવા તેના વડે સંપ્રયુક્ત ક્ત તે ‘આયોગપ્રયોગસંપ્રયક્તો” 'વિચ્છgિયપ૩૨મત્તપIVITહું ઘણા લોકોએ ભોજન કર્યા બાદ અવશેષપણાએ–મુક્ય છતે અથવા વિભૂતિવાળા ત્રિવિધ પ્રકારના ખાવા લાયક ભોજન, ચૂધ્યચૂસવા યોગ્ય, લેહ્યચાટવા યોગ્ય અને પેય-પીવા યોગ્ય વગેરે આહારના ભેદ યુક્તપણાએ પ્રચુર ભક્તપાનો છે જે કુલોને વિષે તે પ્રચુર ભક્તપાનો 'વહુરાણીવાસ: મહિસાવેતયમૂયારૂં ઘણા દાસી, દાસો છે જેઓને વિષે તે તથા ગાય, ભેંસ પ્રસિદ્ધ છે. ગવેલકો તે ઘટાઓ, તે પ્રભૂત-ઘણા છે, જે કુલોને વિષે તે બહુદાસીદાસગોમહિસગવેળકપ્રભૂતો'. અહિં પાછળથી કર્મધારય છે. અથવા ઘણા દાસી વગેરે પ્રભૂત થયા છે જે કુલોને વિષે તે તેવા. ઘણા જનોને અપરિભૂત-પરાભવ નહિ કરવા યોગ્ય અથવા તૃતીયાના અર્થમાં છઠ્ઠી વિભક્તિ છે, તેથી ઘણાં લોકો વડે અપરિભૂત-તિરસ્કાર નહી કરાયેલ, 'મન્ના' ૪િ૦ માર્યો –અપાપકર્મવાળા માબાપનો જે પુત્ર તે આર્યપુત્ર. આ કથન વડે આલોચકને, અનાલોચકની પ્રત્યાજાતિથી વિપર્યય (ઊલટો) કહ્યો. //પ૯ી કરેલ આલોચનાદિ અનુષ્ઠાન વિશિષ્ટ પુરુષો, સંવરવાળા હોય છે માટે સંવરને અને તેના વિપક્ષભૂત અસંવરને કહે अट्ठविहे संवरे पन्नत्ते, तंजहा–सोर्तिदियसंवरे जाव फार्सिदियसंवरे, मणसंवरे, वतिसंवरे,कायसंवरे । अट्ठविहे असंवरे पन्नत्ते, तंजहा–सोर्तिदियअसंवरे जाव कायअसंवरे ।। सू० ५९८।। દિ પાસા સત્તા, સંનહીં– કે, મતે, મતે, તદુતે, સીતે, સિને, નિ, તુવર | સૂ ૧૬૬il अट्ठविधा लोगठिती पन्नत्ता, तंजहा-आगासपतिहिते वाते १, वातपतिहिते उदही २, एवंजधा छट्ठाणे जाव जीवा कम्मपतिहिता ६, अजीवा जीवसंगहीता ७, जीवा कम्मसंगहीता ।। सू० ६००। (મૂળ) આઠ પ્રકારે સંવર કહેલ છે, તે આ પ્રમાણે શ્રોત્રેદ્રિયનો સંવર, યાવત્ સ્પર્શનેંદ્રિયનો સંવર, મનસંવર, વચનસંવર અને કાયસંવર, આઠ પ્રકારે અસંવર કહેલ છે, તે આ પ્રમાણે–શ્રોત્રંદ્રિયનો અસંવર યાવતુ કાયાનો અસંવર //પ૯૮. આઠ સ્પર્શી કહેલા છે, તે આ પ્રમાણે—કર્કશ-કરવતની જેમ ૧, મૃદુ-કમલના નાલની જેમ સુંવાળો ૨, ગુરુ-વજની જેમ ભારી ૩, લઘુ-અર્કતલની જેમ હળવો ૪, શીત-ચંદ્રના કિરણની જેમ ઠંડો ૫, ઉષ્ણ-અગ્નિની જેમ ગરમ ૬, સ્નિગ્ધ-ઘીની જેમ ચીકણો છે, અને ક્ષ-રાખની જેમ લૂખો ૮. //પ૯૯ll આઠ પ્રકારે લોકની સ્થિતિ-મર્યાદા કહેલી છે, તે આ પ્રમાણે–આકાશને આધારે વાયુ રહેલ છે ૧, વાયુને આધારે ઘનોદધિ રહેલ છે ૨, એવી રીતે છઠ્ઠા ઠાણામાં કહેલ છે તેમ કહેવું. અર્થાત્ વનોદધિને આધારે પૃથ્વી રહેલી છે. ૩, પૃથ્વીને આધારે ત્રસસ્થાવર જીવો રહેલા છે ૪, જીવને આધારે શરીર, પુદ્ગલાદિરૂપ અજીવો રહેલા છે ૫, યાવત્ 223 Page #272 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ८ स्थानकाध्ययने गणिसंपदः, निधयः, समितयः ६०१ - ६०३ सूत्राणि કર્મને આધારે સંસારી જીવો રહેલા છે ૬, પુદ્ગલાદિ અજીવો, જીવો વડે સંગ્રહ કરાયા છે ૭, જીવો, જ્ઞાનાવરણાદિ કર્મ વડે સંગ્રહ કરાયા છે–બંધાયેલા છે ૮. IlFoll (ટી૦) 'અટ્ટવિદે' ત્યાર્િ॰ બે સૂત્રો સુગમ છે. I૫૯૮ અનંતર કાયસંવર કહ્યો, અને કાય આઠ સ્પર્શવાળો હોય છે માટે સ્પર્શસૂત્ર છે તે સુગમ છે. II૫૯૯॥ સ્પર્શો, આઠ જ છે. આ લોકસ્થિતિ છે માટે અહિંથી લોકની સ્થિતિ-મર્યાદાવિશેષને કહે છે. 'અદૃવિષે' ત્યા॰િ સુગમ છે. 'વં નહીં છઠ્ઠાને' ફત્યાદ્રિ આ પ્રમાણે—વધિપટ્ટિયા પુવી ઘનોદધિને આધારે પૃથ્વી છે ૩, પુનિવઢિયા તમા થાવરા પાળા—પૃથ્વીને આધારે મનુષ્ય વગેરે ત્રસ સ્થાવર જીવો છે ૪, 'ગનીવા નીવપક્રિયા'—જીવને આધારે શરીર વગેરેના પુદ્ગલરૂપ અજીવો છે ૫, નીવા જમ્પક્રિયા—કર્મને વશ જીવો રહેલ હોવાથી કર્મને આધારે જીવો છે ૬, પુદ્ગલ, આકાશાદિ અજીવો, જીવો વડે સગૃહીતા—સ્વીકાર કરાયા છે; કારણ કે (સકર્મી) જીવોને, અજીવો વિના સર્વ વ્યવહારનો અભાવ હોય છે ૭, જીવો જ્ઞાનાવરણાદિ કર્મો વડે સંગ્રહાયેલ–બંધાયેલા છે ૮, છઠ્ઠા પદમાં જીવના ઉપગ્રાહક-અવખંભપણાને લઈને કર્મની આધારતાની વિવક્ષા કરી અને અહિં તો તેની જ (કર્મની) જીવને બંધનપણારૂપ વિવક્ષા કરી છે, આ તફાવત છે. Il૬૦૦૦ આ લોકની સ્થિતિ, સ્વસંપદ્ યુક્તગણિના વચનથી જણાય છે માટે ગણિની સંપદાને કહે છે— अट्ठविहा गणिसंपता पन्नत्ता, तंजहा - आचारसंपता १, सुयसंपता २, सरीरसंपता ३, वतणसंपता ४, वातणासंपता ૧, મતિસંપતા દ્દ, પતોસંપતા ૭, સંદિપરિબ્બા ગામ બદમાં ૮ ।। સૂ૦ ૬૦૨।। गमेणं महानिधी अचक्कवालपतिट्ठाणे अट्ठजोयणाई उड्डउच्चत्तेणं पन्नत्ते ।। सू० ६०२ ।। अट्ठ समितीतो पन्नत्ताओ, तंजहा - ईरियासमिती, भासासमिती, एसणासमिती, आयाणभंड [निक्खेवणासमिति ] उच्चारपा [सवण खेल सिंघाणग जल परिद्वावणिया समिती] मणस [मिती] वइस [मिती] कायसमिती ||६०३ || (મૂળ) આઠ પ્રકારે ગણિ-આચાર્યની સંપદા–ભાવરૂપ સમૃદ્ધિ કહેલી છે, તે આ પ્રમાણે—આચાર–ક્રિયારૂપ સંપત્તિ ૧, શ્રુત ઘણા શાસ્ત્રના બોધરૂપ સંપત્તિ ૨, શરીરસંપત્તિ-શરીરનું યોગ્ય પ્રમાણ અને સંપૂર્ણ અવયવાદિ ૩, વચનસંપત્તિઆદેય અને મધુર વચનતાદિ ૪, વાચનાસંપત્તિ-શિષ્યોની યોગ્યતા જાણીને તેને સૂત્રાદિ વિષયમાં ઉદેશનાદિ કરવું ૫, મતિસંપત્તિ-અવગ્રહાદિ બુદ્ધિરૂપ ૬, પ્રયોગસંપત્તિ-વાદના વિષયમાં પોતાની શક્તિનું અને દ્રવ્યક્ષેત્રાદિનું જ્ઞાન હોવું તે ૭, સંગ્રહપરિશાસંપત્તિ-બાલાદિને યોગ્ય ક્ષેત્રાદિ વિષયના જ્ઞાનરૂપ આઠમી સંપદા જાણવી. II૬૦૧૫ એક એક (દરેક) ચક્રવર્તીનો મહાનિધિ, આઠ ચક્ર (પૈડા) ઉપર મંજૂષા (પેટી) ની માફક રહેલ છે, અને આઠ આઠ યોજન ઊર્ધ્વ–ઊંચપણે કહેલ છે. II૬૦૨ આંઠ સમિતિ-સમ્યક્ પ્રકારે આત્માની પ્રવૃત્તિ કહેલી છે, તે આ પ્રમાણે—ઇર્યાસમિતિ–જયણાપૂર્વક સાડાત્રણ હાથ દૃષ્ટિ ભૂમિ સામે રાખીને ચાલવું ૧, ભાષાસમિતિ-નિરવદ્ય ભાષાનું ઉચ્ચારણ કરવું ૨, એષણાસમિતિ-બેંતાલીશ દોષરહિત શુદ્ધ ભાતપાણી વગેરે ગવેષવું ૩, આદાનભાંડ-માત્રનિક્ષેપણસમિતિ-વસ્ત્ર, પાત્રાદિ ઉપકરણને યત્નાએ લેવું મૂકવું ૪, ઉચ્ચાર, પ્રસવણ, ખેલ, સિંઘાન, મલ વગેરેનું યત્નાએ પરઠવવું પ, મનની કુશલ પ્રવૃત્તિ કરવી ૬, અકુશલ વચનનો નિરોધ કરવો ૭ અને એક સ્થાનમાં-સ્થિરતા કરવારૂપ કાયસમિતિ ૮. II૬૦૩॥ (ટી0) 'અટ્ટવિહા નિસંપયા'ત્યાદ્રિ ગણ-ઘણો અથવા અતિશયવાળો સમુદાય, ગુણોનો કે સાધુઓનો છે, જેને તે ગણી–આચાર્ય, તેની સંપત ભાવરૂપ સમૃદ્ધિ તે ગણિસંપતૃ, તેમાં આચરવું તે આચાર-અનુષ્ઠાન, તે જ સંપત્–વિભૂતિ, અથવા તેની સંપત્તિ–પ્રાપ્તિ તે આચારસંપત્‚ તે ચાર પ્રકારે છે, તે આ પ્રમાણે—સંયમધ્રુવયોગયુક્તા અર્થાત્ ચારિત્રમાં હમેશાં સમાધિપૂર્વક 224 Page #273 -------------------------------------------------------------------------- ________________ ८ स्थानकाध्ययने आचार्यालोकचयोर्गुणाः प्रायश्चित्तं मदाः ६०४-६०६ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ સાવધાનતા-૧, અસંપગ્રહ-આત્માને જાતિ વગેરેના અહંકારરૂપ આગ્રહનું વર્જવું ૨, અનિયતવૃત્તિ-અનિયત વિહાર ૩, વૃદ્ધશીલતા–શરીર અને મનથી નિર્વિકારતા ૪. (૧) એવી રીતે શ્રુતસંપ તે પણ ચાર પ્રકારે છે, તે આ પ્રમાણે–બહુશ્રુતતાયુગપ્રધાન આગમતા અર્થાત્ જે યુગમાં જેટલા આગમો મોજૂદ હોય તે આગમોનું પારગામીપણું ૧, પરિચિતસૂત્રતા ૨, સ્વસમયાદિ ભેદથી વિચિત્રસૂત્રતા ૩, ઉદાત્તાદિના વિજ્ઞાનથી ઘોષ (ઉચ્ચાર) ની વિશુદ્ધિ કરવાપણું ૪. (૨) શરીરની સંપત્ ચાર પ્રકારે છે, તે આ પ્રમાણે–આરોહપરિણાહયુક્તતાયોગ્ય લંબાઈ અને પહોળાઈ ૧, અનવત્રપતા-અલજ્જનીય અંગપણું ૨, પરિપૂર્ણ ઇન્દ્રિયપણું ૩, સ્થિર સંહનનપણું ૪. (૩) વચનસંપત્ ચાર પ્રકારે છે, તે આ પ્રમાણે—આદેયવચનતા ૧, મધુર વચનતા ૨, અનિશ્રિતવચનતા અર્થાત્ મધ્યસ્થપણું ૩, અસંદિગ્ધવચનતા-નિસંદેહ વચનતા ૪. (૪) વાચનસંપત્ ચાર પ્રકારે છે, તે આ પ્રમાણે–શિષ્યની યોગ્યતા જાણીને ઉદેશન કરવું ૧, પાકી બુદ્ધિવાળો શિષ્ય જાણીને સમુદેશન કરવું ૨, પરિનિર્વાખવાચના-પૂર્વે આપેલ આલાપકોને પરિપક્વ કરાવીને શિષ્યને ફરીથી સૂત્ર આપવું ૩, અર્થનિર્માપણા-પૂર્વાપરની સંગતિ વડે અર્થની ગમનિકા-વિચારણા કરાવવી ૪. (૫) અતિસંપતું, અવગ્રહ, ઇહા, અપાય અને ધારણાના ભેદથી ચાર પ્રકારની છે ૬, પ્રયોગસંપત્ ચાર પ્રકારે છે. અહિં પ્રયોગ એટલે વાદનો વિષય, તેમાં વાદાદિ સામર્થ્યના વિષયમાં પોતાની શક્તિનું પરિજ્ઞાન ૧, પુરુષપરિજ્ઞાન-વાદી વગેરેનો કયો નય (મત) છે તેનું જ્ઞાન ૨, ક્ષેત્રનું પરિજ્ઞાન ૩, વસ્તુનું પરિજ્ઞાન. અહિ વસ્તુ એટલે વાદના સમયમાં રાજા, અમાત્ય વગેરેનું જ્ઞાન ૪. (૭) સંગ્રહપરિજ્ઞા-સંગ્રહ-સ્વીકારવું તેમાં પરિજ્ઞાજ્ઞાનનામા આઠમી સંપતું, તે ચાર પ્રકારે છે, તે આ પ્રમાણે—બાલાદિને યોગ્ય ક્ષેત્રના વિષયવાળી ૧, પીઠ ફ્લકાદિના વિષયવાળી ૨, યથાસમયે સ્વાધ્યાય અને ભિક્ષાના વિષયવાળી ૩, તથા યથોચિત વિનયના વિષયવાળી છે. ૪. (૮) ૬૦૧// આચાર્યો જ ગુણરૂપ રત્નોના નિધાનભૂત છે માટે નિધાનના પ્રસ્તાવથી નિધિના વ્યતિકરને કહે છે–' ત્યાદિ એક એક મહાનિધિ, અષ્ટચક્રવાલપ્રતિષ્ઠાન-આઠ ચક્રની ઉપર રહેલો છે મંજૂષાની માફક. તેનું સ્વરૂપ આ પ્રમાણે– नवजोयणवित्थिन्ना बारसदीहा समूसिया अट्ठ । जक्खसहस्सपरिवुडा, चक्कट्ठपइट्ठिया नव वि ।।११।। આ નવ યોજનાના વિસ્તારવાળા (પહોળા), બાર યોજનાના લાંબા, આઠ યોજનના ઊંચા, એક હજાર યક્ષ વડે પરવરેલા (અધિષ્ઠિત) અને આઠ ચક્રના આધારે રહેલા નવે નિધાનો છે. (૧૧) ૬૦૨|| દ્રવ્યનિધાનની વક્તવ્યતા કહી, હવે ભાવનિધાનભૂત સમિતિના સ્વરૂપને કહે છે–'અટ્ટ સમિ' ત્યાદ્રિ સમ્યક્રસારી રીતે ઇતિ-પ્રવૃત્તિ તે સમિતિ, ઈ-ગમનમાં સમિતિ-ચક્ષુના વ્યાપારપૂર્વક (સાવધાનપણે) પ્રવૃત્તિ તે ઈસમિતિ ૧, એવી રીતે ભાષામાં નિરવઘ ભાષણથી ભાષાસમિતિ ૨, એષણામાં ઉદ્ગમ વગેરે (૪૨) દોષોને વર્જવાથી એષણાસમિતિ ૩, આદાન-લેવામાં ભાડમાત્રા-ઉપકરણ માત્રાની અથવા ભાડ-વસ્ત્રાદિ ઉપકરણની કે માટીમય પાત્રની અને માત્ર-સાધુના ભાજનવિશેષની નિક્ષેપણા-મૂકવામાં સારી રીતે પ્રત્યપ્રેક્ષિત-જોયેલ, અને સારી રીતે પ્રમાર્જેલ ક્રમ વડે સમિતિ ૪, ઉચ્ચારવડીનીત, પ્રશ્રવણ-લઘુનીત, ખેલ (ઘૂંક), સિંઘાન અને જલ (મેલ) ને પરઠવવામાં સમિતિ-સ્પંડિલની વિશુદ્ધિ વગેરેના ક્રમથી કરવી તે, તેમાં ખેલ-ઘૂંક, સિંધાન-નાસિકાનો શ્લેષ્મ (લીંટ) , મનની કુશલતામાં મનસમિતિ ૬, અકુશલ વચનના નિરોધમાં વચનની સમિતિ ૭ અને સ્થાનાદિ-કાયોત્સર્ગાદિમાં કાયાની સમિતિ જાણવી ૮. II૬૦૩|| સમિતિઓને વિષે અતિચાર વગેરેમાં આલોચના દેવી જોઈએ, માટે આલોચના કરાવનાર આચાર્ય, આલોચના કરનાર સાધુ અને પ્રાયશ્ચિત્તના સ્વરૂપને કહેવા માટે ત્રણ સૂત્રને કહે છે– अट्टहिं ठाणेहिं संपन्ने अणगारे अरिहति आलोतणं पडिच्छित्तते, तंजहा–आयारवं, आहारवं, ववहारवं, ओवीलए, पकुव्वते, अपरिस्साती, निज्जवते, अवातदंसी १ । अद्वहिं ठाणेहिं संपन्ने अणगारे अरिहति अत्तदोसमालोइत्तए, तंजहा–जातिसंपन्ने, कुलसंपन्ने, विणयसंपन्ने, णाणसंपन्ने, दंसणसंपन्ने, चरित्तसंपन्ने, 225 Page #274 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ८ स्थानकाध्ययने आचार्यालोकचयोर्गुणाः प्रायश्चित्तं मदाः ६०४-६०६ सूत्राणि ઘરે, તે ૨ | હૂ૦ ૬૦જા. अट्ठविहे पायच्छित्ते पन्नत्ते, तंजहा-आलोयणारिहे, पडिक्कमणारिहे, तदुभयारिहे, विवेगारिहे, विउस्सग्गारिहे, तवारिहे, छेयारिहे, मूलारिहे ।। सू० ६०५।। अट्ठ मतहाणा पन्नत्ता, तंजहा–जातिमते, कुलमते, बलमते, रूवमते, तवमते, सुत्तमते, लाभमते, इस्सरितमते // સૂ૦ ૬૦૬ાા (મૂ૦) આઠ સ્થાન-ગુણ વડે સંપન્ન અણગાર, આલોચના આપવાને માટે યોગ્ય હોય છે, તે આ પ્રમાણે-જ્ઞાનાદિ પાંચ આચારવાળો ૧, આલોચનાના અતિચારોને ધારવાવાળો ૨, આગમ વગેરે પાંચ વ્યવહારના સ્વરૂપને જાણવાવાળો ૩, જે લજ્જાથી અતિચારને આલોવે નહિ તેને લજ્જા મૂકાવનારો ૪, પ્રકર્ષથી શુદ્ધિ કરાવનારો ૫, આલોચના કરનારના દોષોને સાંભળીને બીજા આગળ નહિ પ્રકાશવાવાળો ૬, જેમ શિષ્ય તપને સંપૂર્ણ કરી શકે તેમ પ્રાયશ્ચિત્ત તપને દેવાવાળો ૭, સારી રીતે આલોચના ન કરવાથી થતા અનર્થોને બતાવનારો ૮-આઠ સ્થાન-ગુણ વડે સંપન્ન અણગાર, આલોવવા માટે યોગ્ય થાય છે, તે આ પ્રમાણે–જાતિસંપન્ન-ઉત્તમ જાતિમાં જન્મેલો ૧, કુલસંપન્ન ૨, વિનયસંપન્ન ૩, જ્ઞાનસંપન્ન ૪. દર્શનસંપન્ન ૫, ચારિત્રસંપન્ન ૬, ક્ષમાવાળો , અને દાંત-ઈન્દ્રિયોને દમનારો.' //૬૦૪|| આઠ પ્રકારે પ્રાયશ્ચિત્ત કહેલ છે, તે આ પ્રમાણે–ગુરુ સમક્ષ નિવેદન કરવાથી જે પાપની શુદ્ધિ થાય તે આલોચનાને યોગ્ય ૧, મિથ્યાદુષ્કત આપવાથી જે પાપની શુદ્ધિ થાય તે પ્રતિક્રમણને યોગ્ય ૨, આલોચના અને પ્રતિક્રમણ બન્નેથી જે પાપની શુદ્ધિ થાય તે તદુભયયોગ્ય ૩, લીધેલ આધાકર્માદિ આહારનો ત્યાગ કરવાથી જે શુદ્ધિ થાય તે વિવેકને યોગ્ય ૪, દુઃસ્વપ્નાદિ વડે થયેલ પાપની જે કાયોત્સર્ગ કરવાથી શુદ્ધિ થાય તે વ્યુત્સર્ગને યોગ્ય ૫, પૃથ્વી વગેરેના સંઘટ્ટાથી થયેલ દોષની જે નીવી વગેરે તપથી શુદ્ધિ થાય તે તપને યોગ્ય ૬, ઘણા અતિચારને લગાડવાથી તપ કરવામાં અશક્ત સાધુના શ્રમણપયાનો છેદ કરવા વડે જે શુદ્ધિ થાય તે છેદને યોગ્ય ૭, પંચદ્રિયનો વધ વગેરેથી મૂલ (મહાવ્રત) ગુણનો ઘાત થવાથી ફરીને મહાવ્રતનું આરોપણ કરવા વડે જે પાપની શુદ્ધિ થાય તે મૂલને યોગ્ય. //૬૦૫// આઠ મદના સ્થાનો કહેલા છે, તે આ પ્રમાણે–જાતિનો મદ તે પૂર્વભવમાં હરિકેશી મુનિએ કર્યો તેથી ચંડાલના કુલમાં ઉપન્યા ૧, કુલનો મદ, મહાવીરસ્વામીના જીવે મરિચીના ભવમાં કર્યો, તેથી બ્રાહ્મણીની કુખે ઉપન્યા ૨, બલનો મદ, શ્રેણિક રાજાએ કર્યો, તેથી નરકનું આયુષ્ય બાંધ્યું ૩, રૂપનો મદ, સનકુમાર ચક્રવર્તીએ કર્યો તેથી કાયા વિણસી ૪, તપનો મદ-કૂરગડુક મુનિએ પૂર્વભવમાં કરેલ જેથી એક પારસી માત્ર પણ તપ કરી શક્યા નહિ પ, શ્રુતનો મદ, સ્થૂલભદ્ર મુનિએ કર્યો, જેથી ગુરુએ ઉપરના ચાર પૂર્વ ભણાવવાનો નિષેધ કર્યો, સંઘના આગ્રહથી મૂલ પાઠ માત્ર ચાર પૂર્વ ભણાવ્યા ૬, લાભમદ, સુભૂમ ચક્રવર્તીએ કર્યો જેથી સમુદ્રમાં સૈન્ય સહિત ડૂબી મૂવો, અને ઐશ્વર્યમદ, દશાર્ણભદ્ર કર્યો, જેથી ઇદ્ર તેનું માનભંગ કર્યું પરંત દીક્ષા ગ્રહણ કરી આત્માને નિસ્તાર્યો. આ આઠે મદમાંથી જે કોઈ પણ એક જાત્યાદિ મદ કરે તે જાત્યાદિ હીન મેળવે. //૬૦૬//. (ટી) "પદી' ત્યાદ્રિ સુગમ છે. વિશેષ એ કે आयरवमायारं, पंचविहं मुणइ जो अ आयरइ । आहारवमववहारे, आलोएंतस्स तं सव्वं ॥१२।। 'માયારવં' તિ જ્ઞાનાદિ પાંચ પ્રકારના આચારવાળા જ્ઞાનક્રિયાથી યુક્ત ૧, 'આહીરવં' તિ, અવધારણવાળોઆલોચના કરવાવાળાએ નહિ આલોચેલ અતિચારોનો નિશ્ચય કરનાર (૧૨) ૨. 226 Page #275 -------------------------------------------------------------------------- ________________ ८ स्थानकाध्ययने अक्रियावादिनः ६०७ सूत्रम् ववहारव ववहारं, आगममाई उ मुणइ पंचविहं । ओवीलुवगूहतं, जह आलोएइ तं सव्वं ॥ १३ ॥ 'વવહારવું' તિ॰ ઉક્ત સ્વરૂપવાળા આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા અને જીતલક્ષણ પાંચ વ્યવહારનો જાણકા૨ ૩, 'ઓવીન' ત્તિ॰ અપગ્રીડતિ—લજ્જા રહિત કરે છે, અર્થાત્ જે લજ્જાથી બરોબર આલોચના નહિ કરતો હોય, તે જેમ બધાય દોષો સમ્યગ્ આલોચે તેમ કરે છે તે અપવ્રીડક. (૧૩) ''આલોયંમિ સોહિં, નો વ્યારાવેક્ સો પબ્બીઓ।''-'પવ્વપ્' ત્તિ॰ આલોચના કીધે છતે જે પ્રકર્ષથી શુદ્ધિને કરાવે છે તે પ્રકારી. ૫. ''નો અન્નH ૩ વોસે, ન દેરૂં ય અપરિસારૂં સો હોર્ ।।''-'અપરિસ્સારૂ' ત્તિ જેના મુખથી (ગુપ્તવાત) શ્રવતિનીકળતી નથી અર્થાત્ આલોચકના દોષોને સાંભળીને બીજા આગળ તેનું પ્રતિપાદન કરતો નથી એવા પ્રકારના સ્વભાવવાળો તે અપરિશ્રાવી. ૬ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ''નિષ્નવો તદ્ઘ ારૂં, નિન્ગહ ને પચ્છિન્ન''-'નિમ્નવર્' ત્તિ નિર્યાપના કરાવે છે, એવી રીતે નિર્યાપના કરે છે કે જેમ શિષ્ય, મોટા પ્રાયશ્ચિત્તનો પણ નિર્વાહ કરી શકે છે તે નિર્યાપક. ૭ दुब्भिक्खदुब्बलाई, इहलोए जाणए अवाए उ । दंसेइ य परलोए, दुल्लहबोहि त्ति संसारे ॥ १४ ॥ 'અવાયયંસિ' ત્તિ॰ અપાય-શિષ્યના ચિત્તનો ભંગ, અને અનિર્વાહ વગેરે, દુર્ભિક્ષ અને દુર્બલતાથી કરાયેલ અનર્થોને જુએ છે–એવા સ્વભાવવાળો અથવા સારી રીતે આલોચના ન ક૨વામાં દુર્લભંબોધિપણું વગેરે અપાયો શિષ્યોને બતાવે છે તે -અપાયદર્શી. (૧૪) ૮ जाइ - कुलसंपन्नो, पायमकिच्चं न सेवई किंचि । आसेविउं च पच्छा, तग्गुणओ सम्मालोए ।। १५ ।। 'અત્તોસ' ત્તિ પોતાનો અપરાધ. જાતિ-માતાનો પક્ષ, કુલ-પિતાનો પક્ષ, જે બન્ને પક્ષ વડે સંપન્ન હોય તે પ્રાયઃ અકૃત્યને કરે નહિ, કરીને પણ પશ્ચાત્તાપથી આલોચના કરે છે માટે બન્નેનું ગ્રહણ કરે છે. (૧૫) વિનયસંપન્ન સુખપૂર્વક જ આલોચે છે ૩, તથા જ્ઞાનસંપન્ન, દોષના વિપાકને અથવા પ્રાયશ્ચિત્તને જાણે છે. કહ્યું છે કેनाणेण उ संपन्नो, दोसविवागं वियाणिउं घोरं । आलोएइ सुहं चिय, पायच्छित्तं च अवगच्छे ||१६|| જ્ઞાન સંપન્ન દોષોના ઘોર વિપાકને જાણીને સુખપૂર્વક આલોચે અને પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત કરે છે. (૧૬) सुद्धो तह त्ति सम्म, सद्दहई दंसणेण संपन्नो । चरणेण उ संपन्नो, न कुणइ भुज्जो तमवराहं ॥१७॥ દર્શનસંપન્ન, હું શુદ્ધ છું એમ સદહે છે ૫, ચારિત્રસંપન્ન તો વારંવાર તે અપરાધને કરતો નથી. સમ્યગ્ આલોચે છે અને પ્રાયશ્ચિત્તને નિર્વાહે છે. (૧૭) ''વંતો આિિહૈં, સં ભળિઓઽવિ ન વિ મે''- ક્ષાંત-ક્ષમાવાળો, આચાર્યે કઠણ વચન કહ્યું હોય તો પણ ગુસ્સે થતો નથી. ૭ ''તો સમથો વોવું, પચ્છિન્ન નમિદ્દ વિગ્નતે તસ્મ''- દાન્ત-આપેલ પ્રાયશ્ચિત્તનો નિર્વાહ ક૨વા માટે સમર્થ હોય છે. ૮ ૬૦૪ 'આલોયને' ત્યાદ્રિ વ્યાખ્યાતપ્રાયઃ છે. II૬૦૫॥ જાતિ વગેરે મદ હોતે છતે આલોચનમાં પ્રવર્તતો નથી માટે મદના સ્થાનનું સૂત્ર છે તે કહેલ અર્થવાળું છે. વિશેષ એ કે-મદસ્થાનો–મદના ભેદો. અહિં દોષો-‘જાતિ વગેરે મદ–અહંકાર વડે ઉન્મત્ત થયેલ પુરુષ અહિં પિશાચની માફક દુઃખિત થાય છે અને પરભવમાં નિઃસંશય જાતિ વગેરેની હીનતાને પામે છે.'' II૬૦૬।। તેઓને વાદીઓને જ પ્રાયઃ શ્રુતનો મદ હોય છે માટે વાદીવિશેષોને બતાવતા થકા સૂત્રકાર કહે છે— ગટ્ટ અજિરિયાવાતી પન્નત્તા, તનહા-શાવાતી ૧, બળેવાતી ૨, મિતવાતી હૈં, નિમ્મિતવાતી ૪, સાયવાતી ૧, 227 Page #276 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ८ स्थानकाध्ययने अक्रियावादिनः ६०७ सूत्रम् समुच्छेदवाती ६, णितावाती ६, ण संति परलोगवाती ८ ।। सू० ६०७।। (મૂ૦) આઠ અક્રિયાવાદી–વસ્તુના સ્વરૂપને અયથાર્થપણે પ્રકાશનારા કહેલા છે, તે આ પ્રમાણે—એકવાદી–સમસ્ત વિશ્વમાં વ્યાપી રહેલ એક જ આત્મા છે એમ કહે છે ૧. અનેકવાદી–બધાય ભાવોને પરસ્પર ભિન્ન એકાંતે માને છે , મિતવાદી અનંતાનંત જીવો છતાં અમુક સંખ્યાવાળા જીવો છે વગેરે પરિમિતપણે માને છે ૩, નિર્મિતવાદી–આ જગતું, ઈશ્વર, બ્રહ્મ અથવા પુરુષ વડે કરાયેલ છે એમ માને છે. ૪, સાતવાદી-સુખે રહેવું, મોજમજા કરવી, પરંતુ દુ:ખરૂપ તપનિયમાદિને આચરવું નહિ એમ માને છે પ, સમુચ્છેદવાદી-પ્રતિક્ષણે દરેક વસ્તુ નાશ પામે છે એમ માને છે અર્થાત ક્ષણિકવાદી ૬, નિત્યવાદી-બધીય વસ્તુઓ ઉત્પાદ અને વિનાશ રહિત નિત્ય-સ્વરૂપ છે એમ માને છે. ૭, ન સંતિ પરલોકવાદી-મોક્ષ અને પરલોક નથી એમ માને છે ૮. //૬૦૭ll (ટી) "અટ્ટ જિરિ’ ત્યાદ્રિ ક્રિયા-અસ્તિ (છે) એવા રૂપવાળી સમસ્ત પદાર્થના સમૂહમાં વ્યાપનારી, તે જ અયથાર્થ વસ્તુના વિષયપણાએ કરી કુત્સિતા (નિંદિતા) તે અક્રિયા નમ:' શબ્દ ઉત્સા અર્થમાં છે. તે અક્રિયાને જેઓ બોલે છે એવા સ્વભાવવાળા તે અક્રિયાવાદીઓ. યથાવસ્થિત વસ્તુ તો અનેકાંતાત્મક નથી પરંતુ એકાંતાત્મક જ છે. એ પ્રમાણે સ્વીકારવાવાળા અર્થાત્ નાસ્તિકો એ રીતે બોલનારા હોવાથી તેઓ પરલોકસાધક ક્રિયાને પણ પરમાર્થથી કહેતા નથી. તેઓના મતમાં • • વસ્તુઓનો સદુભાવ છતે પણ પરલોકને સાધક ક્રિયાના અયોગથી તેઓ અક્રિયાવાદીઓ જ છે. તે વાદીઓમાં એક જ આત્માદિ પદાર્થ છે એમ બોલે છે તે એકવાદી. અહિં દીર્ઘપણું તો પ્રાકૃતપણાને અંગે છે. એ મતને અનુસરનારાઓએ કહ્યું છે. एक एव हि भूतात्मा, भूते भूते व्यवस्थितः । एकधा बहुधा चैव दृश्यते जलचन्द्रवत् ॥१८॥ એક જ ભૂતરૂપ આત્મા, પ્રત્યેક પ્રત્યેક ભૂત-જીવમાં વ્યવસ્થિત રહેલ છે પરંતુ એક પ્રકારે અને અનેક પ્રકારે જલચંદ્રની જેમ દેખાય છે અર્થાતુ જેમ એક ચંદ્ર છતાં જલમાં તેના પ્રતિબિંબો પડવાથી અનેક ચંદ્ર દેખાય છે. (૧૮) (૧) બીજો એક વાદી તો આત્મા જ છે પરંતુ બીજો કોઈ પદાર્થ નથી એમ સ્વીકારનારો છે. તદુતમ્'पुरुष एवेदं ग्निं सर्वं यद्भूतं यच्च भाव्यम् । उतामृतत्वस्येशानो यदन्नेनाति रोहति ।।१९।। [शुक्ल यजु० ३१।२ द्वादशारे नय चक्रे पू० १३६ पं ८ त्ति] यदेजति यन्नेजति यह्रे यदु अन्तिके। यदन्तरस्य सर्वस्य यदु सर्वस्यास्य बाह्यतः ॥२०॥ [ईशावास्य० ५ त्ति]. પુરુષ જ આ અગ્નિ છે જે સર્વ થયેલ અને થશે અથવા અમરપણાનો નાયક છે જે અન્ન વડે વૃદ્ધિ પામે છે, જે કંપે છે, જે નથી કંપતો, જે દૂરે, એ સમીપમાં જે અંતરના અને સર્વ આના બાહ્યથી. (૧૯-૨૦) ઇતિ તથા વળી બીજા વાદીઓ કહે છે કેनित्यज्ञानविवायं क्षिति तेजो जलादिकः । आत्मा तदात्मकश्चेति सङ्गिरन्ते परे पुनः ।।२१।। હમેશાં જ્ઞાનથી યુક્ત, પૃથ્વી, તેજ, જલ વગેરેવાળો આ આત્મા તદાત્મકજ છે એ પ્રમાણે એકપણું કહે છે. (૨૧) વળી શબ્દાદ્વૈત (એક) વાદીઓ તો આ બધુંય વિશ્વ, શબ્દાત્મક છે, એવી રીતે એકત્વને માને છે. કહ્યું છે કે अनादि निधनं ब्रह्म शब्दतत्त्वं यदक्षरम् । विवर्तेऽर्थभावेन प्रक्रिया जगतो यतः ॥२२॥ [वाक्य प० ११ त्ति] . શબ્દ તત્ત્વરૂપ જે અક્ષર, અર્થભાવ વડે વર્તે છે તે અનાદિ અનંત બ્રહ્મ છે જેથી આ જગતની પ્રક્રિયા છે (૨૨) અથવા સામાન્ય વાદી બધુંય એક જ સ્વીકારે છે, કેમ કે સામાન્યનું એકપણું છે, એવી રીતે અનેક પ્રકારે એકવાદી છે એનું અક્રિયાવાદીપણું તો તેનાથી અન્ય સભૂત-રહેલા છતાં ભાવોને ‘નાસ્તિ'—નથી એમ પ્રતિપાદન કરવાથી અને યુક્તિઓ 1. અનેકપણારૂપ છતા ભાવોનો નિષેધ અને એકાંતે એકપણારૂપ અયુક્તપણાનો સ્વીકાર કરવાથી એમને અક્રિયાવાદી કહ્યા. . 228 Page #277 -------------------------------------------------------------------------- ________________ ८ स्थानकाध्ययने अक्रियावादिनः ६०७ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ વડે અધટપાન, આત્માત, પુરુષાદ્વૈત અને શબ્દોઢેતાદિના અસ્તિપણાનો સ્વીકાર કરવાથી એમ આગળના વાદીઓના સંબંધમાં પણ જાણવું ૧, તથા કથંચિત્ એકપણું છતે પણ સર્વથા-એકાંતે ભાવોનું અનેકપણું કહે છે તે અનેકવાદી. પરસ્પર વિલક્ષણ-જૂદા જ ભાવો છે, તે જ પ્રમાણે પ્રમાણ કરાય છે. જેમ રૂપ, રૂપપણાએ (ભિન્ન છે) ભાવોના અભેદમાં તો જીવ, અજીવ, બદ્ધ, મુક્ત, સુખી, દુઃખી વગેરેનો એકપણાનો પ્રસંગ થવાથી દીક્ષાદિ નિરર્થક થશે. વિશેષ કહે છે–સામાન્યને અંગીકાર કરીને બીજા વાદીઓએ એકપણું વિવક્ષેલ છે, પરંતુ સામાન્ય ભેદ-વિશેષથી ભિન્ન અને અભિનપણાએ વિચારાતું ઘટમાન થતું નથી. એવી રીતે અવયવોથી અવયવી, ધર્મોથી ધર્મ, આ પ્રમાણે અનેકવાદી કહે છે. એનું પણ અક્રિયાવાદીપણું, સામાન્યાદિ રૂપાણીએ કરી ભાવોનું એકત્વ હોતે છતે પણ સામાન્યાદિના નિષેધ વડે છે. તેનો નિષેધ કરવાથી, કારણ કે સામાન્ય સર્વથા નથી એમ (યુક્ત) નથી. કેમ કે અભિન્ન જ્ઞાનના કથનના અભાવનો પ્રસંગ આવવાથી વળી સર્વથા ભિન્નપણું (સ્વીકાર્યો) છતે એક પરમાણુ સિવાય બધાય પરમાણુઓને અપરમાણપણાનો પ્રસંગ આવે તથા અવયવી અને ધર્મી સિવાય પ્રતિનિયત ધર્મની વ્યવસ્થા નહિ થાય [અર્થાત્ આ કોના અવયવો છે એમ નહિ કહી શકાય તેથી સર્વસંકરપણું પ્રાપ્ત થાય.] અને ભેદ, અભેદ વિકલ્પરૂપ દૂષણ તો કથંચિત્ વાદના સ્વીકાર વડે અવકાશ રહિત છે ૨, તથા જીવોનું અનંતાનંતપણે તે પણ મિતા—પરિમાણવાળા કહે છે-“ઉચ્છેદ પામવાવાળું જગત થશે-પ્રલય થશે. એ પ્રમાણે સ્વીકારવાથી અથવા પ્રમાણવાળો અંગૂઠાના પર્વ માત્ર, કે શ્યામક તંદુલ માત્ર જીવને કહે છે પરંતુ અપરિમિત અસંખેય પ્રદેશાત્મકપણાએ કે અંગુલના અસંખ્યય ભાગથી આરંભીને યાવતું લોકને પૂરે છે. એવી રીતે અનિયત પ્રમાણપણે સ્વીકારતો નથી. અથવા મિત-સમદ્વીપ સમુદ્રપણાએ લોકને કહે છે. અન્યથા ભૂત પણ કહે છે તે મિતવાદી. તેનું પણ અક્રિયાવાદીપણું વસ્તુતત્ત્વના નિષેધથી જાણવું ૩, તથા નિશ્મિત-ઈશ્વર, બ્રહ્મ, પુરુષાદિ વડે કરાયેલ લોકને કહે છે તે નિમ્મતવાદી. તે પ્રમાણે જ તેઓ કહે છે आसीददं तमोभूतमप्रज्ञामिलक्षणम्। अप्रतय॑मविज्ञेयं, प्रसुप्तमिव सर्वतः ।। [मनु स्मृति १/५] तस्मिनेकार्णवीभूते नष्टस्थावरजङ्गमे । नष्टामरनरे चैव प्रणष्टोरगराक्षसे । केवलं गहरीभूते महाभूतविवर्जिते । अचिन्त्यात्मा विभुस्तत्र शयानस्तप्यते तपः ।। ... तत्र तस्य शयानस्य नाभेः पद्म विनिर्गतम् तरुणरविमण्डलनिभं हृद्यं काञ्चनकर्णिकम् ।। तस्मिन् पद्मे तु भगवान् दण्डी यज्ञोपवीतसंयुक्तः । ब्रह्मा तत्रोत्पन्नस्तेन जगमान्तरः सृष्टाः ॥ अदितिः सुरसङ्घानां दितिरसुराणां मनुर्मनुष्याणाम् । विनता विहङ्गमानां माता विश्वप्रकाराणाम् ।। कद्दुः सरीसृषाणां सुलसा माता तु नागजातीनाम् । सुरभिश्चतुष्पदानामिला पुनः सर्वबीजानाम् [जीवाना] ॥२३-२९।। - “અંધકારમય, નહિ જણાયેલું, લક્ષણ રહિત, તર્ક નહિ કરવા યોગ્ય, નહિ જાણવા યોગ્ય અને સર્વતઃ સૂતેલાની જેવું આ જગત પ્રથમ હતું. (૨૩) એકસરખા, સ્થાવર અને જંગમ રહિત, દેવ, મનુષ્ય રહિત, નાગ, રાક્ષસ સહિત (૨૪) કેવલ ગુફા જેવા, અને પંચ મહાભૂતથી રહિત એવા તે જગતને વિષે અચિંત્ય આત્મા–કલ્પના ન કરી શકાય એવી શક્તિવાળો ઈશ્વર, તેમાં સૂતો છતો તપને તપે છે. (૨૫) તેમાં સૂતા છતાં વિભુની નાભિથી મધ્યાહ્નના સૂર્યમંડલની કાંતિ જેવું સુંદર અને સુવર્ણની કર્ણિકાવાળું પદ્મ (કમળ) નીકળ્યું (૨૬) તે પદ્મમાં દંડને ધારણ કરનાર અને જનોઈ સંયુક્ત ભગવાન્ બ્રહ્મા ત્યાં " ઉત્પન્ન થયા. તેણે જગતની આઠ માતાઓ સરજી-રચી. (૨૭) દેવના સમૂહોની માતા અદિતિ ૧, અસુરોની માતા દિતિ ૨, મનુષ્યોની માતા મનુ ૩, સમસ્ત પ્રકારની પક્ષીઓની માતા વિનતા ૪, (૨૮) સરીસૃપો-વિંછુ વગેરેની માતા કદ્રુ પ, નાગની જાતિઓની માતા સુલસા ૬, ચતુષ્પદ-પશુઓની માતા સુરભી ૭, અને સર્વ બીજોની માતા ઇલા-પૃથ્વી ૮. (૨૯) આ પ્રમાણે પ્રમાણ આપે છે કે–બુદ્ધિમાનું (પુરુષ) રૂપ કારણ વડે કરાયેલું આ જગત છે. કેમ કે ઘટની જેમ સંસ્થાન-આકારવાળું હોય છે , ઇત્યાદિ. અક્રિયાવાદીપણું તો એનું “ક્યારે પણ અનીદશ જગત્ ન હતું અર્થાત્ એવું જ હતું.” આ વચનથી અકૃત્રિમ જગતની - 229 Page #278 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ८ स्थानकाध्ययने निमित्तं विभक्तयः छभस्थेतरज्ञेयाज्ञेयानि आयुर्वेदः ६०८-६११ सूत्राणि અકત્રિમતાનો નિષેધ કર્યો છે કારણ કે ઈશ્વરાદિ વડે જગતનું કર્તાપણું નથી. (તેમ માનવાથી) કુંભારાદિને કર્તાપણાનો પ્રસંગ વ્યર્થ થશે અને કુંભારાદિની જેમ બુદ્ધિમાનું કારણભૂત ઈશ્વરાદિને અનીશ્વરતાનો પ્રસંગ આવશે અર્થાત્ કુંભારાદિ સંદેશ ઈશ્વર થશે. વળી અશરીરપણાને લઈને ઈશ્વરને કારણના અભાવથી ક્રિયામાં અપ્રવૃત્તિ થાય અને શરીરપણું છતે ઈશ્વરના શરીરનું પણ અન્યકર્તા વડે થવું જોઈએ. એ પ્રમાણે તો અનવસ્થાનો પ્રસંગ થશે. ૪ તથા સાતસુખ ભોગવવું એમ કહે છે, તે સાતવાદીને બતાવે છે એ પ્રમાણે કોઈક વાદી હોય છે-સુખના અર્થી જીવોએ સુખ ભોગવવું પરંતુ અસાત-દુઃખરૂપ તપ, નિયમ અને બ્રહ્મચર્યાદિ કરવું નહિ; કેમ કે કાર્યનું કારણને અનુરૂપપણું હોય છે. શુક્લ-સફેદ તંતુઓ વડે આરંભેલું વસ્ત્ર, રક્ત થતું નથી પરંતુ શુક્લ જ થાય છે. એવી રીતે સુખના સેવનથી સુખ જ . થાય છે. કહ્યું છે કે मृद्वी शय्या प्रातरुत्थाय पेया भक्तं मध्ये पानकं चापराणे । द्राक्षाखण्डं शर्करा चार्द्धरात्रे मोक्षश्चान्ते शाक्यपुत्रेण दृष्टः ।।३०।। કોમળ શય્યામાં શયન કરવું, સવારમાં ઊઠીને પીવા યોગ્ય પાણીને પીવું, મધ્યાહ્ન ભોજન કરવું. અપરાત્રે-પાછલા બે પ્રહરમાં પાનક પીવું, અને અદ્ધરાત્રિના સમયમાં દ્રાક્ષ, ખાંડ અને સાકર વાપરવી, એમ કરવાથી અંતમાં શાક્યપુત્રે બુદ્ધ ભગવાને) મોક્ષ જોયેલ છે. (૧) [આ બૌધોનું વચન છે] અક્રિયાવાદીપણું તો એનું પારમાર્થિક પ્રશમસુખરૂપ સંયમ અને તપને દુઃખપણે સ્વીકારવાથી અને કારણને અનુરૂપ કાર્યના સ્વીકારનું તો વિષયસુખથી અનનુરૂપ મોક્ષસુખને માનવા વડે બાધિતપણું હોવાથી. પ તથા સમુચ્છેદ-દરેક ક્ષણમાં નિરન્વય-સંબંધ રહિત નાશને જે કહે છે તે સમુચ્છેદવાદી. તે આ પ્રમાણે–વસ્તુનું કાર્ય કરવાપણું “સત્ છે, કાર્ય નહિ કરવામાં પણ વસ્તુતત્ત્વ સ્વીકાર્યો છતે ખરવિષાણ (ગધેડાના શીંગડા) ને પણ ‘સત્પણાનો પ્રસંગ થશે અને નિત્ય વસ્તુ. કાર્યને ક્રમશઃ કરે નહિ કેમ કે નિત્યનું એક સ્વભાવપણું હોઈને કાલાંતરમાં થનાર બધાય કાર્યના ભાવનો પ્રસંગ આવે છે. જો એમ નહિ સ્વીકારશો તો દરેક ક્ષણમાં અન્ય અન્ય સ્વભાવની ઉત્પત્તિ થવા વડે નિત્યત્વની હાનિ થશે. એકી સાથે પણ કાર્યને કરે નહિ, કારણ કે એકી સાથે કાર્ય નહિ કરવાનું પ્રત્યક્ષ વડે સિદ્ધ છે. આ હેતુથી ક્ષણિક વસ્તુ જ કાર્યને કરે છે. એ રીતે અર્થક્રિયાકારીપણાથી ક્ષણિક વસ્તુ છે.” આ અક્રિયાવાદી એવી રીતે જાણવો–સંબંધ રહિત નાશના અભ્યપગ અર્થાત્ માનવામાં જ પરલોકના અભાવને ઉત્પન્ન કરે છે તથા ફલના અર્થી જીવોને ક્રિયામાં અપ્રવૃત્તિ ઉત્પન્ન કરે છે તથા સમસ્ત ક્રિયામાં પ્રવર્તકને અસંખ્યય સમયમાં થનાર અનેક અક્ષરના ઉલ્લેખવાળા વિકલ્પનું પ્રતિસમય ક્ષયપણું થયે છતે . એક ઇચ્છિત પ્રત્યયના અભાવથી સમસ્ત વ્યવહારનો ઉચ્છેદ થાય. આ કારણથી જ એકાંત ક્ષણિક મતથી કુંભારાદિ પાસેથી અર્થક્રિયા ઘટી શકતી નથી. તે કારણથી વસ્તુ પર્યાયથી સમુચ્છેદ-નાશવાળી છે પરંતુ દ્રવ્યથી નાશવાળી નથી. ૬ તથા નિયત એટલે વસ્તુને જે નિત્ય કહે છે તે નિત્યવાદી, તે આ પ્રમાણે—લોક નિત્ય છે કેમ કે ઉત્પાદ અને વિનાશના આવિર્ભાવ-પ્રગટ થવું અને તિરોભાવ-અંતર્ભાવ માત્રપણાથી તથા સસલાના શીંગડાની જેમ “અસત્” નો ઉત્પાદ ન થવાથી, અને ઘટની જેમ “સતુ નો વિનાશ ન થવાથી; કારણ કે ઘટ સર્વથા નાશ પામેલ નથી. કપાલાદિ અવસ્થા વડે તેનું પરિણતપણું હોવાથી. વળી કપાલાદિ અવસ્થાનું અપારમાર્થિકપણું હોવાથી અને માટીરૂપ સામાન્યનું જ પરમાર્થિકપણું હોવાથી અને મૃત્તિકારૂપ સામાન્યના અવિનષ્ટપણાથી. [આ નિત્યવાદીનો પક્ષ છે) સ્થિર એકરૂપપણે એકાંત નિત્યને સ્વીકારવા વડે સકલ ક્રિયાના લોપને સ્વીકારવાથી આ અક્રિયાવાદી છે ૭. તથા ૧ર સનિત પરત્નને વા' નેતિ–નથી વિદ્યમાન શાંતિ-મોક્ષ અને પરલોક-જન્માંતર અર્થાત્ મોક્ષ અને પરલોક 1. આ શ્લોક સુયગડાંગની ટીકામાં પણ છે અને તે બૌદ્ધોનું મંતવ્ય છે. આ પ્રમાણે બૌદ્ધોના કોઈક ભેદમાં પૂર્વે મન્તવ્ય હશે એમ લાગે છે. 230 Page #279 -------------------------------------------------------------------------- ________________ ८ स्थानकाध्ययने निमित्तं विभक्तयः छभस्थेतरज्ञेयाज्ञेयानि आयुर्वेदः ६०८-६११ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ નથી એમ જ કહે છે તે ન સંતિ પરલોકવાદી. તે આ પ્રમાણે–ખરવિજાણવત્ આત્મા નથી, કેમ કે પ્રત્યક્ષાદિ પ્રમાણનો અવિષયભૂત છે. અને આત્માના અભાવથી પુણ્ય પાપ લક્ષણવાળું કર્મ નથી અને કર્મના અભાવથી પરલોક નથી અને મોક્ષ પણ નથી. જે આ ચૈતન્ય છે તે ભૂતનો ધર્મ છે [અર્થાત્ પંચમહાભૂતના સંયોગથી ચૈતન્યશક્તિ ઉત્પન્ન થાય છે પરંતુ પૃથક્ નથી એમ આ વાદીનો મત છે] ઉક્ત વાદીની અક્રિયાવાદિતા સ્કુટ જ છે એનો મત સંગત (યોગ્ય) નથી. પ્રત્યક્ષાદિની અપ્રવૃત્તિ વડે આત્માદિનું નિરાકરણ (ખંડન) કરવા માટે અશક્ય હોવાથી. વસ્તુ છતે પણ પ્રમાણની અપ્રવૃત્તિ જોવાથી અને આગમવિશેષ વડે વસ્તુ સિદ્ધ થતી હોવાથી. તથા ભૂત ધર્મતા પણ ચૈતન્યની નથી. [નહિ વિકાર પામેલ પિત્ત, વાત, કફ વગેરેના આધારભૂત ભૂતો છે] વિવક્ષિત ભૂતોના અભાવમાં પણ જાતિસ્મરણ વગેરે જોવાથી ૮, અહિં આ આઠે વાદીઓનું પણ સૂચન માત્ર બતાવ્યું છે. વિશેષ વર્ણન તો અન્ય ગ્રંથથી જાણવું અથવા વિચારવું. ૬૦૭ll આ ઉક્ત વાદીઓ, શાસ્ત્ર વડે સંસ્કાર પામેલ બુદ્ધિવાળા હોય છે માટે અષ્ટસ્થાનકમાં અવતરવાવાળા શાસ્ત્રોનું કહે છે. અવિષે મહાનિમિત્તે પત્ત, તંગદી–જોને, ૩પ્પા, સુવિ, સંતત્તિવર, , , નવને, બંનને // સૂ૦ ૬૦૮ના अट्ठविधा वयणविभत्ती पन्नत्ता, तंजहानिद्देसे पढमा होती, बीतिया उवतेसणे । ततिमा करणंमि कता, चउत्थी संपदावणे ।।१।। पंचमी त अवाताणे, छट्ठी सस्सामिवायणे । सत्तमी सन्निहाणत्थे, अट्ठमी आमंतणी भवे ।।२।। तत्थ पढमा विभत्ती, निद्देसे सो इमो अहं व त्ति १। बितीता उण उवतेसे, भण कुण व तिमं व तं व त्ति ।।३।। ततिता करणंमि कता, णीतं च कंतं च तेण व मते वा ३ । हंदि णमो साहाते, हवति चउत्थी पदाणंमि ।।४।। अपणे गिण्हसु तत्तो, इत्तो त्ति व पंचमी अवादाणे । छट्ठी तस्स इमस्स व, गतस्स वा सामिसंबंधे ।।५।। हवति पुण सत्तमी तं इमम्मि आधार-काल-भावे त । आमंतणी भवे अट्ठमी उ जह हे जुवाण त्ति ।।६।। '//તૂ૦ ૬૦૨il अट्ठ ठाणाई छउमत्थेणं सव्वभावेणं ण याणति न पासति, तंजहा–धम्मत्थिगातं जाव गंधं वातं, एताणि चेव उप्पन्ननाणदंसणधरे [अरहा जिणे केवली जाणइ पासइ] जाव गंधं वातं ।। सू० ६१०।। अट्ठविधे आउव्वेदे पन्नत्ते, तंजहा–कुमारभिच्चे, कायचिगिच्छा, सालाती, सल्लहत्ता, जंगोली, भूतवेज्जा, વારત, સાતને સૂળ ૬૨II (મૂળ) આઠ પ્રકારે મહાનિમિત્ત-ભૂત, ભવિષ્યને જણાવનારું શાસ્ત્ર કહેલું છે, તે આ પ્રમાણે–ભૂમિના વિકારને સૂચન કરનારું શાસ્ત્ર તે ભૌમ ૧, સ્વાભાવિક રુધિરવૃષ્ટિ વગેરે થવાથી તેના ફલને સૂચવનારું શાસ્ત્ર તે ઉત્પાત ૨, સારા હમણા જોયેલ સ્વપ્નના ફલને સૂચવનારું સ્વપ્નશાસ્ત્ર ૩, ગાંધર્વનગરાદિકને જોવાથી શુભાશુભ ફલને સૂચવનારું તે આંતરિક્ષ શાસ્ત્ર ૪, ચક્ષુ શિર વગેરે અંગના ફરકવાથી શુભાશુભને સૂચવનારું તે અંગશાસ્ત્ર ૫, પજ વગેરે સ્વરના અનુસાર શુભાશુભ લને સૂચવનારું સ્વરશાસ્ત્ર ૬, સ્ત્રીપુરુષના લક્ષણ-અસ્થિ, માંસ વગેરે ઉપરથી શુભાશુભ ફળને સૂચવનારું તે લક્ષણશાસ્ત્ર ૭, વ્યંજન-તલ મસાદિ ઉપરથી શુભાશુભ ફળને સૂચવનારુ તે વ્યંજનશાસ્ત્ર ૮. //૬૦૮// આઠ પ્રકારે વચનની વિભક્તિઓ-કર્તુત્વ, કર્માદિ લક્ષણવાળો અર્થ જેના વડે વિભક્ત-અલગ કરાય છે તે ‘સ ઔ જસ” ઇત્યાદિ કહેલી છે, તે આ પ્રમાણે–નિર્દેશમાં પ્રથમ, ઉપદેશમાં દ્વિતીયા, કરણ–સાધનામાં તૃતીયા અને સંપ્રદાનમાં ચતુર્થી હોય છે //૧// અપાદાનમાં પંચમી, સ્વસ્વામિના સંબંધમાં છઠ્ઠી અને સન્નિધાન-આધારમાં સપ્તમી તથા અષ્ટમી વિભક્તિ આમંત્રણમાં હોય છે. //ર // તે સાત વિભક્તિઓમાં. પહેલી લિંગમાત્રના પ્રતિપાદનમાં છે જેમ-તે” 231 Page #280 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ८ स्थानकाध्ययने निमित्तं विभक्तयः छभस्थेतरज्ञेयाज्ञेयानि आयुर्वेदः ६०८-६११ सूत्राणि અથવા ‘આ’ એમ કહે છે. ‘હું’ આમ કહું છું અથવા ‘દેવ’ ‘ગંગા’ ‘કુલ’ વગેરે ૧, બીજી વિભક્તિમાં તો ઉપદેશક્રિયામાં છે જેમ–આ શ્લોકને ભણ. અથવા તે ઘડાને કર ઇત્યાદિ ૨. III ત્રીજી વિભક્તિ કરણમાં કરેલી છે, જેના વડે કરાય તે કરણ–સાધન, જેમ—તે ગાડા વડે ધાન્ય લઈ જવાયું મારા વડે કુંડ કરાયું ઇત્યાદિ ૩. નોયોગ અને સ્વાહાયોગમાં ચોથી હોય છે જેમ–નમો અર્હત્મ્ય, ઇંદ્રાય સ્વાહા તથા પ્રદાનમાં એટલે સમ્યબુદ્ધિ વડે પ્રકર્ષથી સાધુને માટે દેવું તે સંપ્રદાન તેમાં ચોથી હોય છે ૪. II૪l અપનયન-જૂદું કરવામાં અને ગ્રહણમાં પાંચમી હોય છે. જેમ કૂવામાંથી પાણી કાઢ, કોઠીમાંથી ધાન્ય ગ્રહણ કર ઇત્યાદિ ૫, છઠ્ઠી સ્વસ્વામિત્વના સંબંધમાં છે જેમ-તેનો, આનો અથવા ગયેલાનો આ નોકર છે. ।।૫।। સાતમી વિભક્તિ, જેમાં ક્રિયા સ્થપાય તે સન્નિધાન-આધાર અર્થમાં હોય છે–કાલ, ભાવરૂપ. ક્રિયાવિશેષણને વિષે હોય છે. જેમ-શરદકાલમાં સપ્તચ્છન વન ખીલે છે, સૂર્ય અસ્ત થયે છતે રાત્રિ પડી ઇત્યાદિ ૭, આઠમી આમંત્રણી–સંબોધની છે, યથા¬હે યુવાન્! હે રાજન! ઇત્યાદિ ॥૬॥ IIFCel આઠ સ્થાનોવસ્તુઓને, સર્વ ભાવ વડે-સાક્ષાત્કારથી અતિશયવાળા અવધિજ્ઞાન રહિત, છદ્મસ્ય જાણતો નથી, દેખતો નથી, તે આ પ્રમાણે—ધર્માસ્તિકાય ૧, યાવત્ [શબ્દ વડે] અધર્માસ્તિકાય ૨, આકાશાસ્તિકાય ૩, શરીર રહિત જીવ ૪, પરમાણુ પુદ્ગલ ૫, શબ્દ ૬, ગંધ ૭ અને વાયુ ૮. આ આઠ વસ્તુઓને જ ઉત્પન્ન થયેલ કેવલજ્ઞાન-. · દર્શનને ધરનાર, અર્હત, જિન, કેવલી જાણે છે, દેખે છે યાવત્ ગંધ અને વાયુ. ૬૧૦॥ આઠ પ્રકારે આયુર્વેદ-વૈદ્યકશાસ્ત્ર કહેલ છે, તે આ પ્રમાણે—કુમારભૃત—બાલકોના પોષણમાં પ્રધાનશાસ્ત્ર ૧, કાયચિકિત્સા– જ્વર અતિસારાદિ રોગની શાંતિને અર્થે ચિકિત્સા બતાવનારું શાસ્ત્ર ૨, શાલાક્ય-કાન, નાક, મુખ, નેત્ર વગેરે ગળાથી ઉપરના ભાગના રોગોને શલાકા (શળી) વડે ચિકિત્સા બતાવનારું શાસ્ત્ર ૩, શલ્યહત્યા-તૃણ, કાષ્ઠ, પાષાણ, ૨જ અને લોહ વગેરે શરીરમાં પેસેલ શલ્યને ઉદ્ધરનારું શાસ્ત્ર ૪, જંગોલી–સર્પ, કીડો અને લૂતા (કરોળીઓ) ના વિષનો નાશ કરનારું શાસ્ત્ર ૫, ભૂતવિદ્યા-ભૂત, યક્ષ, રાક્ષસાદિના નિગ્રહને માટે બૂલ દેવું અને ગૃહની શાંતિ વગેરે બતાવનારું શાસ્ત્ર ૬, ક્ષારતંત્ર-શુક્ર-(વીર્ય) ને પોષણ કરનારું અર્થાત્ વાજિકરણ શાસ્ત્ર ૭, રસાયણ-અમૃતરસની વૃદ્ધિ કરનારું અર્થાત્ શરીર, આયુષ્ય અને બુદ્ધિને પુષ્ટ કરનારું શાસ્ત્ર. II૬૧૧|| (ટી૦) 'અટ્ટ મહાનિમિત્તે' ત્યાદ્રિ અતીત, અનાગત અને વર્તમાન સંબંધી અતીન્દ્રિય ભાવોને જાણવામાં નિમિત્ત-વસ્તુથી ઉત્પન્ન થયેલ જે હેતુ તે નિમિત્ત, તેનું કથન કરનારા શાસ્ત્રો પણ નિમિત્તો કહેવાય છે. તે પ્રત્યેક શાસ્ત્રો સૂત્રથી સહસ્ર (શ્લોક) પ્રમાણ. વૃત્તિથી લક્ષપ્રમાણ અને વાર્દિકથી કોટિપ્રમાણ છે તેથી મોટા એવા નિમિત્તો તે મહાનિમિત્ત શાસ્ત્રો. તેમાં ભૂમિનો વિકાર તે ભૌમ–ભૂકંપ વગેરે. તેના પ્રયોજનવાળું શાસ્ત્ર પણ ભૌમ જ છે એમ બીજા પણ શાસ્ત્રો કહેવા. વિશેષ અહિં ઉદાહરણ કહે છે— शब्देन महता भूमिर्यदा रसति कम्पते । सेनापतिरमात्यश्च राजाराज्यं च पीड्यते ||३१|| મોટા શબ્દ વડે ભૂમિ જ્યારે અવાજ કરે છે અને કંપે છે ત્યારે સેનાપતિ, પ્રધાન, રાજા અને રાજ્ય પીડાય છે (૩૧) ઇત્યાદિ ૧, ઉત્પાદ–સ્વાભાવિક રુધિરની વૃષ્ટિ વગેરે ૨, मूत्रं वा कुरुते स्वप्ने पुरीषं वाऽतिलोहितम् । प्रतिबुद्ध्यत् तदा कश्चिल्लभते सोऽर्थनाशनम् ||३२|| સ્વપ્નો યથા–કોઈક સ્વપ્નમાં અતિ રક્ત મૂત્રે છે અથવા અતિક્ત વિષ્ટા કરે છે ત્યારે જો જાગે તો પુરુષ, ‘દ્રવ્યના નાશને પામે છે (૩૨) ૩|| અંતરિક્ષ-આકાશ, તેમાં થયેલ તે આંતરિક્ષ-ગંધર્વ નગરાદિ, યથા— कपिलं सस्यघाताय माञ्जिष्ठं हरणं गवाम् । अव्यक्तवर्णं कुरुते बलक्षोभं न संशयः ।।३३।। गन्धर्वनगरं स्निग्धं सप्राकारं सतोरणम् । सौम्या दिशं समाश्रित्य राज्ञस्तद्विजयङ्करम् ||३४|| કપિલ વર્ણવાળું ધાન્યના નાશ માટે થાય છે. મજીઠના જેવા લાલવર્ણવાળું ગાયના હરણને કરે છે અને અવ્યક્ત 232 Page #281 -------------------------------------------------------------------------- ________________ ८ स्थानकाध्ययने निमित्तं विभक्तयः छभस्थेतरज्ञेयाज्ञेयानि आयुर्वेदः ६०८ ६११ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ વર્ણવાળું ગંધર્વનગ૨, બલના ક્ષોભને કરે છે એ નિસંદેહ છે (૩૩) સ્નિગ્ધ, કિલ્લા સહિત, તોરણ સહિત અને સૌમ્યા–ઉત્તર દિશાને આશ્રયીને ગંધર્વનગર હોય તો રાજાને વિજય કરવાવાળું છે (૩૪) ઇત્યાદિ ૪, અંગ-શરીરના અવયવ તેનો વિકાર તે આંગ-મસ્તકનું ફરવું વગેરે. યથા— दक्षिणपार्श्वे स्पन्दमभिधास्ये तत्फलं स्त्रिया वामे । पृथिवीलाभः शिरसिस्थानविवृद्धिर्ललाटे स्याद् ।।३५।। જમણા પડખામાં ફરકવાનું જે ફલ પુરુષને છે તે ફલ સ્ત્રીને ડાબા પડખામાં હું કહીશ. મસ્તકમાં જો સ્ફુરણ થાય તો પૃથ્વીનો લાભ થાય અને લલાટમાં જો કંપન થાય તો સ્થાનની વૃદ્ધિ થાય (૭૫) ઇત્યાદિ, ૫, · સ્વર-ખડ્ગાદિ શબ્દ, તે નિમિત્તક આ પ્રમાણે— सज्जेण लब्भई वित्तिं, कयं च न विणस्स । गावो मित्ता य पुत्ता य, नारीणं चेव वल्लभो ॥ ३६ ॥ [સ્થાનાTM સૂત્ર ૨] ખ′′ સ્વર વડે આજીવિકાને મેળવે છે અને કરેલું કાર્ય વિનાશને પામતું નથી, ગાયો, મિત્રો અને પુત્રોની વૃદ્ધિ થાય છે તથા સ્ત્રીઓને વલ્લભ થાય છે. ઇત્યાદિ, અથવા શકુનૢસ્વર. चिविचिविसद्दो पुन्नो, सामाए सूलिसूलि धन्नो उ । चेरी चेरी दित्तो, चिक्कत्ती लाभहेउ त्ति ||३७|| શ્યામા-દુર્ગા (કાળી ચકલી) નો ચિવિચિવિ શબ્દ, સંપૂર્ણ ફળને આપનાર છે. સૂલિસૂલિ શબ્દ, ધનને આપનાર હોવાથી ધન્ય છે, ચેરીચેરી શબ્દ, યુદ્ધ કરાવનાર હોવાથી દિપ્ત છે અને ચિકુત્તી શબ્દ લાભનો હેતુ છે [દુર્ગાનો સ્વર વામદિશામાં માર્ગે ગમન કરનારને સારો છે]. ઇત્યાદિ ૬. સ્ત્રી પુરુષોના લક્ષણ યથા अस्थिष्वर्थाः सुखं मांसे त्वचि भोगाः स्त्रियोऽक्षिषु । गतौ यानं स्वरे चाज्ञा सर्व्वं सत्त्वे प्रतिष्ठितम् ॥३८॥ જે કે મનુષ્યના હાડકાં મજબૂત અને વજનદાર હોય તે ધનવાન થાય. જેના શરીરની ચામડી સુકોમળ હોય તે ખૂબ ભોગ ભોગવે, જેનું માંસ પુષ્ટ હોય તે સુખ ભોગવે, જેની આંખો તેજસ્વી હોય તેને સ્ત્રીનું ઘણું સુખ હોય, જેની ગતિ (ચાલ) સારી હોય તે વાહનનો ભોગી થાય, જેનો સ્વર શ્રેષ્ઠ હોય તેની આજ્ઞાનો અમલ થાય અને જે પુરુષ હિંમતસત્વવાળો હોય તેમાં બધાય ગુણો રહે છે. (૧) ૭, વ્યંજન–મસા [તલ] વગેરે. યથા—''જ્ઞાòશઃ પ્રભુત્વાય'' કપાળ અથવા કેશમાં જો વ્યંજન હોય તો પ્રભુતા—ઐશ્વર્યને માટે થાય છે ઇત્યાદિ ૮. II૬૦૮॥ આ શાસ્ત્રો, વચનની વિભક્તિઓના યોગ વડે કથન કરવા યોગ્યને પ્રતિપાદન કરનારા છે માટે વચનની વિભક્તિઓના સ્વરૂપને કહે છે—'અવિદ્દા વયવિમત્તી' ત્યાદ્િ॰ જેના વડે એકત્વ, દ્વિત્વ અને બહુત્વ લક્ષણવાળો અર્થ કહેવાય છે તે વચનો અને કર્તૃત્વ અને કર્મત્યાદિ લક્ષણવાળો અર્થ જેણી વડે વિભક્ત–અલગ કરાય છે તે વિભક્તિ, વચનાત્મક વિભક્તિ તે વચનવિભક્તિ ‘સુ ઔ જસ' ઇત્યાદિ, 'નિર્દેસે' સિોળો, નિર્દેશવું તે નિર્દેશ-કર્માદિકારકશક્તિથી રહિત લિંગના અર્થ માત્રનું પ્રતિપાદન કરવું, તેમાં પ્રથમા વિભક્તિ હોય છે. યથા−‘તે’ કે ‘આ’ રહે છે, અથવા ‘હું’ રહું છું ૧, તથા ઉપદેશાય છે તે ઉપદેશન અર્થાત્ ઉપદેશ ક્રિયાના વ્યાપ્ત–સંબંધવાળું. ઉપલક્ષણથી આ વ્યાપ્ત ક્રિયાના સંબંધવાળું તે કર્મ, તેમાં દ્વિતીયા છે. યથા–આ શ્લોકોને ભણ, અથવા તે ઘડાને કર, તે પ્રત્યે આપે છે, ગામ પ્રત્યેહ–ભણી જાય છે ૨, તથા જેના વડે કરાય છે તે કર્મ અથવા ક્રિયા પ્રત્યે અત્યંત સાધક ક૨ે છે તે કરણ-કર્તા 'નૃત્યજ્યુટો વઠ્ઠલમ્' [પા૦ ૩-૨-૨૨૫ ત્તિ] આ વચનથી તત્ર કરણમાં તૃતીયા કરેલી છે; જેમ કે–તે ‘ગાડા વડે’ ધાન્ય લઈ જવાયું, મારા વડે કુંડ કરાયું ૩, તથા 'સંપવાવશે' ત્તિ—સત્કાર કરીને 1. ગાથાવૃત્તિમાં આ વિષયને સૂચવનારા પાંસઠ શ્લોકો છે. 233 Page #282 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ८स्थानकाध्ययने अग्रमहिष्याद्या मूलाद्या चतुरक्षसंयमेत सूक्ष्माणि सुर्यपशआद्या पार्श्वगणिनः ६१२-६१७ सूत्राणि જેના માટે અપાવાય છે અથવા ઉપલક્ષણથી જેના માટે સારી રીતે અપાય છે તે સંપ્રદાપન અથવા સંપ્રદાન તેમાં ચતુર્થી. જેમ ભિક્ષુને માટે ભિક્ષાને અપાવે છે અથવા આપે છે. સંપ્રદાયનના ઉપલક્ષણપણાથી જ ‘નમ:, સ્વસ્તિ, સ્વાહા, સ્વધા, અલં, વષ', આ પદ વડે યુક્ત પદોને ચતુર્થી હોય છે. નમઃ શાખાયે–વૈરાદિકાર્ય, નમઃ વગેરે યોગોને પણ કેટલાએક સંપ્રદાન સ્વીકારે છે ૪, 'પરમ' તિ-સ્સો અપાવી તે પ-જૂદા કરવાથી આ મર્યાદા વડે દીયતે–રો વરઘંડને [પ૦ ધા૨૨૪૮ ઉત્ત), આ વચનથી ખંડાય છે-ભેદાય છે અથવા આદીયતે–ગ્રહણ કરાય છે જેમાંથી તે અપાદાન અવધિમાત્ર આ અર્થ છે તેમાં પાંચમી થાય છે. જેમ કે-તે ઘરમાંથી ધાન્યને કાઢ-નીકાલ, અથવા કોઠામાંથી ધાન્યને ગ્રહણ કર પ, છઠ્ઠી સસ્તામિવાયો' ત્તિ સ્વ-પોતે અને સ્વામિ તે બન્નેનું વચન-કથન, તે સ્વસ્વામીના વચનમાં અર્થાત્ સ્વ અને સ્વામીના સંબંધમાં છઠ્ઠી હોય છે; કેમ કે તેનો, આનો અથવા ગયેલાનો આ નૃત્ય-નોકર છે. વાય’ તીદ-પ્રાકૃતપણાથી દીર્ઘપણું છે ૬. જેમાં ક્રિયા સ્થપાય છે તે સન્નિધાન-આધાર, તે જ અર્થ સન્નિધાનાર્થ, તેમાં સપ્તમી છે. વિષયના ઉપલક્ષણપણાથી એના કાલ અને ભાવરૂપ ક્રિયા વિષયમાં સપ્તમી છે. ત્યાં સન્નિધાનને વિષે તે ભોજન આ પાત્રમાં છે તે સાચ્છ (પુષ્પવાળું) વન અહિં શરદઋતુમાં ખીલે છે. અહિં ખીલવાની ક્રિયા, શરદ (કલિ) વડે વિશેષણ કરાયેલી છે. આ ગાય દોહન કરાતે છતે તે કુટુંબ ગયું. અહિં ગમનક્રિયા, ગોદોહનરૂપ ભાવ વડે વિશેષણ કરાયેલી છે. ૭ અષ્ટમી વિભક્તિ આમંત્રણમાં હોય છે. “સુ” “ઔ’ ‘જસ” ઈતિ, આ વિભક્તિ પ્રથમા છતાં પણ આમંત્રણ લક્ષણને અર્થને કર્મ, કરણાદિની જેમ લિંગાથે માત્રથી ભિન્ન પ્રતિપાદકપણાએ કરી અષ્ટમી કહેલી છે; જેમ કે હે યુવન્! ઇતિ શ્લોકયાર્થ. ઉદાહરણની ગાથા તો કરેલ વ્યાખ્યાને અનુસાર વિચારવી. 'તત્વ' Tદા 'તરૂયા' જાદા. અહિં 'હરી” આ શબ્દ ઉપદર્શનમાં છે. 'પથમિ ' ત્તિ સંપ્રદાનમાં, 'વ” Tદી, 'આવી' ત્તિ દૂર કરે છે. આ અનુયોગદ્વારના અનુસાર વ્યાખ્યાન કરેલું છે. આદર્શમાં-પ્રત્યંતરમાં તો 'મને' એમ દેખાય છે ત્યાં સ્ત્રીને આમંત્રણપણાએ જાણવું. હે અમનસ્કે! આ અર્થ છે. ૬૦૯ી. હવે વચન વિભક્તિ યુક્ત શાસ્ત્રના સંસ્કારથી શું છદ્મસ્થો સાક્ષાત્ અદશ્ય પદાર્થોને જાણે છે? કહેવાય છે-નહિં, તેથી કહે છે—'મા' ત્યાદ્રિ પૂર્વે વ્યાખ્યાન કરાયેલ છે. વિશેષ એ કેયાવત્ શબ્દથી-અધર્માસ્તિકાય ૨, આકાશાસ્તિકાય ૩, શરીરથી રહિત જીવ ૪, પરમાણુપુદ્ગલ ૫, અને શબ્દ ૬, એમ જાણવું. [ગંધ ૭, વાયુ ૮] આ આઠ વસ્તુઓને જ જિન જાણે છે માટે કહે છે માળી' ત્યાદિ સુગમ છે. |૬૧૭ll 'વિદે માસવૅણ' ઇત્યાદિ આયુ-જીવન, તેનું રક્ષણ કરવું જાણે છે અથવા અનુભવે છે અથવા ઉપક્રમ-ઉપાય અને રક્ષણ પ્રત્યે મેળવે છે. યથાકાલમાં પ્રાપ્ત કરે છે-મેળવે છે જેના વડે, જેનાથી અથવા જેને વિષે તે આયુર્વેદ:-ચિકિત્સાશાસ્ત્ર. તે આઠ પ્રકારે છે, તે આ પ્રમાણે-કુમાર-બાલકોના પૃત્તી–પોષણમાં શ્રેષ્ઠ તે કુમારભૃત્ય અર્થાત્ તે વિષયવાળું શાસ્ત્ર-કુમારોના ભરણપોષણ અને ક્ષીર સંબંધી દોષોના સંશોધન માટે તથા દુષ્ટ શૂન્ય નિમિત્તોને અને વ્યાધિઓને ઉશમાવવા માટે રચાયેલું ૧, કાય-વરાદિ રોગ વડે ગ્રસ્ત શરીરની ચિકિત્સાને પ્રતિપાદન કરનારું શાસ્ત્ર તે કાયચિકિત્સા, તે શાસ્ત્ર, મધ્યાંગ [ગળાથી નીચેનું અંગ ને આશ્રયેલા જ્વર, અતિસાર, રક્ત, સોજો, ઉન્માદ, પ્રમેહ-કુષ્ટ વગેરે રોગોને શમાવવાને અર્થે રચાયેલું શાસ્ત્ર ૨, શલાકા (શળી) નું કર્મ (કાર્ય) તે શાલાક્ય, તેને પ્રતિપાદન કરનારું શાસ્ત્ર તે શાલાક્ય. આ શાસ્ત્ર તો ઊદ્ધચક્રગત (ગળાથી ઉપરના ભાગ) ના રોગો-કાન, મુખ, નેત્ર, નાસિકા વગેરેને આશ્રયીને રહેલા રોગોની શાંતિને માટે રચાયેલું શાસ્ત્ર ૩, શલ્યને હત્યા-હણવું અર્થાત્ ઉદ્ધરવું તે શલ્મહત્યા, તેને પ્રતિપાદન કરનારું તંત્ર શાસ્ત્ર) પણ શલ્મહત્યા કહેવાય છે. તેવા પ્રકારના તૃણ, કાષ્ઠ, પાષાણ, રજ, લોહ, ઢેડું, અસ્થિ અને નખરૂપ, પ્રાય અંગમાં પ્રવેશેલ શલ્યને ઉદ્ધરવા માટે રચાયેલું શાસ્ત્ર ૪, 'નમોતી' તિ વિષનો વિનાશ કરનારું તંત્ર અર્થાત્ અગરતંત્ર તે જ ડંખ મારેલ સર્પ કીટક, લૂતા વગેરેના વિષનો નાશ કરવા માટે અને વિવિધ વિષના સંયોગોને ઉપશમાવવા માટે રચાયેલું શાસ્ત્ર ૫, ભૂત વગેરેના નિગ્રહ-દમન કરવા માટે વિદ્યારૂપ તંત્ર તે ભૂતવિદ્યા, તે શાસ્ત્ર, દેવ, અસુર, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, પિત, પિશાચ, નાગ અને ગ્રહ વગેરેથી ગ્રસ્ત થયેલ ચિત્તવાળાને 234 Page #283 -------------------------------------------------------------------------- ________________ ८ स्थानकाध्ययने अग्रमहिष्याद्या मूलाद्या चतुरक्षसंयमेतरौ सूक्ष्माणि सुर्यपशआद्या पार्श्वगणिनः ६१२-६१७ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ શાંતિકર્મ,બલિ ક૨વું વગેરે અને ગ્રહોની શાંતિ કરવા માટે રચાયેલું શાસ્ત્ર ૬, ક્ષારતંત્ર-શુક્રનું ક્ષરવુ (પુષ્ટ કરવું) તે ક્ષાર, તે વિષયવાળું તંત્ર છે જેમાં તે ક્ષારતંત્ર. આજ સુશ્રુતાદિ (વૈદ્યક) ગ્રંથોને વિષે વાજીકરણ તંત્ર કહેવાય છે–અવાજીને વાજી કરવું અર્થાત્ વીર્યની વૃદ્ધિ વડે ઘોડા જેવો પુષ્ટ કરવો માટે આ બન્નેનો (ક્ષારતંત્ર અને વાજીકરણનો) શબ્દાર્થ સમાન છે. તે વિષયવાળું શાસ્ત્ર તો અલ્પ, ક્ષીણ અને સુકાઈ ગયેલ વીર્યવાળા પુરુષોને વૃદ્ધિ, પ્રસાદ અને ઉપજનન (પેદા કરવું) રૂપ વિશેષ હર્ષને ઉત્પન્ન કરવા માટે રચાયેલું શાસ્ત્ર ૭, રસ-અમૃતરસ, તેનું અયન-પ્રાપ્તિ તે રસાયન. તે જ વયનું સ્થાપન કરવું અર્થાત્ તરુણપણું જાળવવું. આયુષ્ય અને બુદ્ધિને પુષ્ટ કરવી અને રોગનું અપહરણ ક૨વું તેમાં સમર્થ, તેને પ્રતિપાદન કરનારું શાસ્ત્ર ते रसायन तंत्र छे. ॥११॥ કરેલ રસની વૃદ્ધિવાળો પુરુષ દેવની જેમ નિરુપક્રમ આયુષ્યવાળો થાય છે. એવી રીતે દેવના પ્રસ્તાવથી દેવોના અષ્ટકોને કહે છે— सक्कस्स णं देविंदस्स देवरन्नो अट्टग्गमहिसीतो पन्नत्ताओ, तंजहा - पउमा, सिवा, सूती, अंजू, अमला, अच्छरा, णवमिया, रोहिणी १ । ईसाणस्स णं देविंदस्स देवरन्नो अट्ठग्गमहिसीओ पन्नत्ताओ, तंजहा - कण्हा, कण्हराती, रामा, रामरक्खिता, वसू, वसुगुत्ता, वसुमित्ता, वसुंधरा २ । सक्कस्स णं देविंदस्स देवरन्नो सोमस्स महारन्नो अट्टग्गमहिसीओ पन्नत्ताओ - ३ | ईसाणस्स णं देविंदस्स देवरन्नो वेसमणस्स महारनो अट्ठग्गमहिसीओ पन्नत्ताओ–४। अट्ठ महग्गहा पन्नत्ता, तंजहा - चंदे, सूरे, सुक्के, बुधे, बहस्सती अंगारते सर्णिचरे, केऊ ५ ॥ सू० ६१२ ।। अट्ठविधा तणवणस्सतिकानिया पन्नत्ता, तंजहा - मूले, कंदे, खंधे, तया, साले, पवाले, पत्ते, पुप्फे ।। सू०६१३ ।। चउरिंदिया णं जीवा असमारभमाणस्स अट्ठविधे संजमे कज्जति, तंजहा - चक्खुमातो सोक्खातो अववरोवेत्ता भवति, चक्खुमतेणं दुक्खेणं असंजोएत्ता भवति, एवं जाव फासामातो सोक्खातो अववरोवेत्ता भवति, फासामतेणं दुक्खेणं असंजोगेत्ता भवति । चउरिंदिया णं जीवा समारभमाणस्स अट्ठविधे असंजमे कज्जति, तंजहा-चक्खुमातो सोक्खातो ववरोवेत्ता भवति, चक्खुमतेणं दुक्खेणं संजोगेत्ता भवति, एवं जाव फासामातो सोक्खातो [ववरोवेत्ता भवति, फासामतेणं दुक्खेणं संजोगेत्ता भवति ] ।। सू० ६१४ ।। अट्ठ सुहुमा पन्नत्ता, तंजहा— पाणसुहुमे १ पणगसुहुमे २ बीयसुहुमे ३ हरितसुहुमे ४ पुप्फसुहुमे ५ अंडसुहुमे ६ लेणसुहुमे ७ सिणेहसुहुमे ८ ॥ सू० ६१५ ।। भरहस्स णं रन्नो चाउरंतचक्कवट्टिस्स अट्ठ पुरिसजुगाई अणुबद्धं सिद्धाई जाव सव्वदुक्खप्पहीणाई, तंजहाआदिच्चजसे, महाजसे, अतिबले, महाबले, तेतवीरिते, कत्तवीरिते, दंडवीरिते, जलवीरिते ।। सू० ६१६ ।। पासस्स णं अरहओ पुरिसादाणितस्स अट्ठ गणा अट्ठ गणहरा होत्था, तंजहा - सुभे, अज्जघोसे, वसिट्ठे, . बंभचारी, सोमे, सिरिधरे, वीरिते भद्दजसे || सू० ६१७।। (भू०) शकुनामा हेवेंद्र, हेवना राभनी खाह अग्रमहिषीओ उहेली छे, ते या प्रमाणे- पद्मा, शिवा, शयी, जंतू, अमला, અપ્સરા, નવમિકા અને રોહિણી ૧, ઈશાનનામા દેવેંદ્ર, દેવના રાજાની આઠ અગ્રમહિષીઓ કહેલી છે, તે આ प्रमाणे - दृष्या, कृष्णराभि, रामा, रामरक्षिता, वसु, वसुगुप्ता, वसुमित्रा भने वसुंधरा २, शहनामा हेवेंद्र, हेवना રાજાના લોકપાલ સોમનામા મહારાજાની આઠ અગ્રમહિષીઓ કહેલી છે ૩, ઇશાનનામા દેવેંદ્ર, દેવના રાજાના લોકપાલ વૈશ્રમણનામા મહારાજાની આઠ અગ્રમહિષીઓ કહેલી છે જ, આઠ મહાગ્રહો કહેલા છે, તે આ પ્રમાણે– 235 Page #284 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ८ स्थानकाध्ययने अग्रमहिष्याद्या मूलाद्या चतुरक्षसंयमेतरी सूक्ष्माणि सुर्यपशआद्या पार्श्वगणिनः ६१२-६१७ सूत्राणि ચંદ્ર, સૂર્ય, શુક્ર, બુધ, બૃહસ્પતિ (ગુરુ), અંગારક (મંગલ), શનૈશ્વર અને કેતુ ૫. //૬૧૨/ આઠ પ્રકારના તૃણ–બાદરવનસ્પતિકાયિકો કહેલા છે, તે આ પ્રમાણે—જમીનની અંદર ચારે દિશામાં ફેલાયેલું તે મૂલ ૧, સ્કંધની નીચેનો ભાગ-થડ તે કંદ, થડના ઉપરનો ભાગ-જેમાંથી શાખા ફૂટે છે તે સ્કંધ ૩, ત્વચા-છાલ ૪, શાખા (ડાળીઓ) ૫, પ્રવાલ-અંકુરાઓ ૬, પાંદડા ૭ અને ફૂલ ૮. //૬૧૩/l ચૌરિદ્રિય જીવો પ્રત્યે નહિ હણનારને આઠ પ્રકારે સંયમ થાય છે, તે આ પ્રમાણે–ચક્ષુમય સૌખ્યથી દૂર કરનાર થતો નથી અને ચક્ષમય દુઃખ વડે જોડનાર થતો નથી એવી રીતે યાવતું (બ્રાણ, રસનો સ્પર્શમય સૌપ્યથી દૂર કરનાર થતો નથી તેમજ યાવતું (ઘાણ, રસન અને) સ્પર્શમય દુ:ખ વડે સંયોગ કરનાર થતો નથી. ચઉરિંદ્રિય જીવો પ્રત્યે હણનારને આઠ પ્રકારે અસંયમ થાય છે, તે આ પ્રમાણે–ચક્ષુમય સૌખ્યથી દૂર કરનાર થાય છે, ચક્ષુય દુઃખ વડે સંયોગ કરનાર થાય છે એવી રીતે યાવતુ સ્પર્શમય સૌષ્યથી દૂર કરનાર થાય છે અને સ્પર્શમય દુઃખ વડે સંયોગ કરનાર થાય છે. //૬ ૧૪ll. આઠ સૂક્ષ્મો–અતિ ઝીણા, અલ્પ સ્થાનમાં રહેવાવાળા કહેલા છે, તે આ પ્રમાણે–પ્રાણસુક્ષ્મ-ઉદ્ધરી ન શકાય એવા ઝીણા કુંથુઆઓ ૧, પનકસૂક્ષ્મ-પાંચ વર્ણવાળી ફુગ (લીલફૂલ) પ્રાયઃ વર્ષાઋતુમાં થાય છે , બીજસૂક્ષ્મ-શાલિ વગેરેના બીજના અગ્રભાગમાં જે કણિકા રહે છે તે-તુષમુખ ૩, હરિતસૂક્ષ્મ-તત્કાલ ઉત્પન્ન થયેલી પૃથ્વીના જેવા વર્ણવાળી હરી (લીલી) વનસ્પતિ ૪, પુષ્પસૂક્ષ્મ-વડ, ઉંબર વગેરેના પુષ્પો પ, અંડસૂક્ષ્મ-માખી, કીડી વગેરેના ઇંડા ૬, લયનસૂક્ષ્મ-કીડી વગેરેના સૂક્ષ્મ નાગરા વગેરે સ્થાનો ૭, સ્નેહસૂક્ષ્મઝાકળ, હિમ, ઘૂમર, કરા અને કુશાગ્રમાં રહેલ જલબિંદુ વગેરે ૮. //૬૧૫// ચાતુરંગ ચક્રવર્તી ભરત રાજાના આઠ પુરુષ યુગો-આઠ પાટ સુધી આંતરા રહિત-સિદ્ધ થયા યાવત્ સર્વ દુઃખથી રહિત થયા અર્થાત્ ભરતની માફક આરીસાભુવનમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને વાવત્ મોક્ષે ગયા, તે આ પ્રમાણે– આદિત્યયશા ૧, મહાયશા ર, અતિઅલ ૩, મહાબલ ૪, તેજોવીર્ય પ, કાર્તવીર્ય ૬, દંડવીર્ય ૭ અને જલવીર્ય ૮. //૬૧૬/l. પુરુષોમાં આદય નામવાળા પાર્શ્વનાથ અરહંતના આઠ ગણ-એક સામાચારી અને વાચનાવાળા સાધુઓના સમુદાય તથા આઠ ગણધરો હતા, તે આ પ્રમાણે—શુભ, આર્યધોષ, વશિષ્ટ, બ્રહ્મચારી, સોમ, શ્રીધર, વીર્ય અને ભદ્રયશા. યદ્યપિ આવશ્યકમાં દશ ગણધરો કહેલા છે, તથાપિ બે અલ્પાયુષ્યવાળા હોવાથી તેની અવિવક્ષા છે. કલ્પસૂત્રમાં પણ આઠ કહેલ છે. //૬૧૭l (ટી.) 'સસે' ત્યાર સૂત્રપંચક સુગમ છે. વિશેષ એ કે--મહાનું અર્થ અને અનર્થના સાધક હોવાથી આઠ મહાગ્રહો કહેલા છે. ||૬૧૨ા. મહાગ્રહો, મનુષ્ય તથા તિર્યંચોને ઉપઘાત અને અનુગ્રહના કરનારા છે [નિમિત્તમાત્ર છે] અને મનુષ્ય, તિર્યંચો બાદર વનસ્પતિને ઉપઘાતાદિ કરવાપણાને લઈને બાદરવનસ્પતિ પ્રત્યે કહે છે—'કવિ' ત્યાદિ સુગમ છે. વિશેષ એ કે'તાવીસ' રિ૦ બાદર વનસ્પતિ. કદ-કંધના નીચે રહેલ છે તે સ્કંધ થડ એમ પ્રતીત છે. ત્વક્રછાલ, શાલા-શાખા, પ્રવાલ-અંકુર, પત્ર અને પુષ્પ પ્રતીત છે. //૬૧૩ એને આશ્રયીને રહેલા ચતુરિંદ્રિયાદિ જીવો હોય છે, માટે ચતુરિંદ્રિયને આશ્રયીને સંયમ તથા અસંયમરૂપ સૂત્ર છે તે પૂર્વની જેમ જાણવા. ll૧૧૪ સૂક્ષ્મોને આશ્રયીને પણ સંયમ અને અસંયમ છે માટે સૂમોને કહે છે. 'બટ્ટ સુહુને ત્યા૦િ સૂક્ષ્મો-ક્લક્ષણઅલ્પપણાથી અને અલ્પ આધારપણાને લઈને સૂક્ષ્મ કહેવાય છે તેમાં પ્રાણસૂક્ષ્મ-નહિ ઉદ્ધરી શકાય એવા કુંથુઆઓ તે 236 Page #285 -------------------------------------------------------------------------- ________________ ८ स्थानकाध्ययने दर्शनानि उपमाद्धानेम्यन्तकृद्दभूमिः वीरराजर्षयः ६१८-६२१ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ કુંથુઆઓ ચાલતા થકા જ જોઈ શકાય છે, પરંતુ સ્થિર રહેલા હોય તો સૂક્ષ્મપણાથી જોઈ શકાય નહિ ૧, પનકસૂક્ષ્મ, પનકઉલ્લી, તે પ્રાયઃ વર્ષા કાળમાં-ભૂમિ અને લાકડા વગેરેમાં પાંચ વર્ણવાળી તે વસ્તુના જેવી જ થાય છે તે જ (ફૂગ) અત્યંત સૂક્ષ્મ હોય છે. એવી રીતે સર્વત્ર જાણવું. ૨, તથા બીજસૂક્ષ્મ-શાલિ વગેરે બીજના મુખના મૂલમાં કણિકા. લોકમાં જે તુષમુખના નામથી કહેવાય છે. ૩, હરિતસૂક્ષ્મ-અત્યંત નવીન ઉગેલી પૃથ્વીના સમાન વર્ણવાળી હરિત જ સૂક્ષ્મ છે. ૪, પુષ્પસૂક્ષ્મ-વડ, ઉબર પ્રમુખના પુષ્પો, તે તેના જેવા વર્ણવાળા સૂક્ષ્મ હોય છે તેથી જોવાતા નથી પ, અંડસૂક્ષ્મ-માખી, કીડી, ગૃહકોકિલા (ગરોળી), બ્રાહ્મણી-નાની કીડી અને કૃકલાસ્ય-કકિડો, વગેરેના ઇડાઓ ૬, લયનસૂક્ષ્મ-લયન અટલે પ્રાણીઓનું આશ્રયસ્થાન તે કીટિકાનગર (કીડીઓના નાગરા) વગેરે સ્થાનો, તેમાં કીડીઓ અને અન્ય બ્રાહ્મણી વગેરે સૂક્ષ્મ જીવો હોય છે ૭, સ્નેહસૂક્ષ્મ-ઝાકળ, હિમ, ધુમર, કરા અને દર્ભની અણી ઉપર રહેલું જલબિંદુરૂપ સૂક્ષ્મ છે ૮ |૬૧૫ll અનંતરોક્તસૂક્ષ્મ-વિષયક સંયમને સેવીને જે અષ્ટપણાએ સિદ્ધ થાય તેને કહે છે–'પરસે’ ત્યાર સુગમ છે, પરંતુ પુરિસનુગારૂં તિઃ પુરુષો કાલવિશેષરૂપ યુગની જેમ ક્રમશઃ વર્તનારા હોવાથી પુરુષયુગો, અનુબદ્ધ-નિરંતર, યાવત્ શબ્દથી "વૃદ્ધાડું મુક્ષારૂં પરિનિબુડાડું' તિતત્ત્વની જાણ થયા, મુક્ત થયા, યાવત્ પરમ સ્વસ્થીભૂત થયા. આદિત્યયશા વગેરેના કહેલ આ ક્રમનું અન્યથાપણું પણ દેખાય છે, તે આ પ્રમાણે– .. राया आइच्चजसे, महाजसे अइबले अ बलभद्दे । बलविरिय कत्तविरिए, जलविरिए, दंडविरिए य ।।३८।। " [ભાવથ નિર્યુક્તિ રૂ૬૩ 7િ]. ભરતચક્રવર્તાની માટે આદિત્યયશા રાજા ૧, તેની પાટે મહાયશા ૨, તેની પાટે અતિઅલ ૩, તેની પાટે બલભદ્ર ૪, તેની પાટે બલવીર્ય ૫, તેની પાટે કાર્તવીર્ય ૬, તેની પાટે જલવીર્ય ૭ અને તેની પાટે દંડવીર્ય ૮. અહિં એકનું પણ નામાંતર ભાવથી અને : ગાથાના અનુલોમપણાથી અન્યથાપણું સંભવે છે. (૩૮) ૬૧૬/l. સંયમવાળાના અધિકારથી સંયમવાળાઓના જ અષ્ટકોતરને કહે છે–'પાસે' ત્યાદ્રિ સ્ફટ છે, પરંતુ પુરિસાવાનીયસ' ત્તિ પુરુષોની મધ્યે ગ્રહણ કરાય છે તે આદાનીય આર્થાત્ ઉપાદેય. ગળો–એક ક્રિયા અને વાચનવાળા સાધુઓના સમુદાયો અર્થાત્ ગચ્છો. ગણધરો-ગચ્છના નાયકો-આચાર્યો અર્થાત્ ભગવાનના અતિશયવાળા અનંતર-મુખ્ય શિષ્યો. આવશ્યકમાં તો બન્ને-દશ ગણ અને દશ ગણધરો સંભળાય છે. "રંસ નૈવ TWITય માપ નિવા''[માવશ્યક નિર્યુક્તિ ર૬૮ 7િ] આ વચનથી પાર્શ્વનાથના દશ ગણો અને મહાવીર પ્રભુના નવ ગણો આ પ્રમાણે જિતેંદ્રોના ગણોનું માન છે—'નાવી, ન TV તાવફા Tદરા તલ્સ' [સાવ નિર્યુક્તિ રદ્દર 7િ] “જે પ્રભુના જેટલા ગણો હોય તેટલા તેના ગણધરો હોય છે.” આ વચનથી [પાર્શ્વનાથના દશ ગણો અને દશ ગણધરો છે] તેથી અહિં અલ્પ આયુષ્કપણું વગેરે કારણને અપેક્ષીને બેનું વિવરણ ન કરવાથી આઠ સંભવે છે, પરંતુ અહિં સમાધાન માટે અષ્ટસ્થાનકનો અનુરોધ કહી શકાય નહિં; કારણ કે પર્યુષણાકલ્પ (કલ્પસૂત્ર) માં પણ આઠના જ નામો છે. //૬૧૭ll ગણધરો તો દર્શનવાળા હોય છે માટે દર્શનનું નિરૂપણ કરતા થકા સૂત્રકાર કહે છે. अट्ठविधे दंसणे पन्नत्ते,तंजहा–सम्मइंसणे,मिच्छइंसणे,सम्मामिच्छदंसणे, चक्खुदंसणे, जाव केवलदसणे, સુવિહંસ ૬૨૮ના अट्ठविधे अद्धोवमिते पन्नत्ते, तंजहा–पलितोवमे, सागरोवमे ओसप्पिणी, उस्सप्पिणी, पोग्गलपरियट्टे, तीतद्धा, अणागतद्धा, सव्वद्धा ।। सू०६१९।। 1. આ આઠે રાજાઓની કથાઓ ગાથાવૃત્તિમાં વિસ્તારથી વીશ પાનામાં આપેલી છે. 2. નાવ શબ્દથી મધુવંસી અને નવયવંશજ 237 Page #286 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ८ स्थानकाध्ययने दर्शनानि उपमाद्धानेम्यन्तकृद्द भूमिः वीरराजर्षयः ६१८- ६२१ सूत्राणि अरहतो णं अरिट्ठनेमिस्स जाव अट्ठमातो पुरिसजुगातो जुगंतकर भूमी, दुवासपरियाते अंतमकासी ।। सू० ६२० ।। समणेणं भगवता महावीरेणं अट्ठ रायणो मुंडा भवेत्ता अगारातो अणगारितं पव्वावित्ता, तंजहा - वीरंगते वीरजसे, संजय एणिज्जते य रायरिसी । सेय सिवे उदायणे, [तह] संखे कासिवद्धणे ।। सू० ६२१ ।। (મૂળ) આઠ પ્રકારે દર્શન કહેલ છે, તે આ પ્રમાણે—સમ્યગ્દર્શન, મિથ્યાદર્શન, સમ્યગૂમિથ્યા-મિશ્રદર્શન, ચક્ષુ-દર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવલદર્શન અને સ્વપ્ન દર્શન. ॥૬૧૮।। આઠ પ્રકારે અધૌપમ્ય–ઉપમા વડે પ્રધાનકાલ કહેલ છે, તે આ પ્રમાણે—પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી, પુદ્ગલપરાવર્ત્ત, અતીતકાલ, અનાગતકાલ અને સર્વકાલ. ॥૬૧૯॥ અરહંત અરિષ્ટનેમિના યાવત્ આઠમા પુરુષયુગ પર્યંત યુગાંતકર ભૂમિ-નેમિનાથથી આઠમા પટ્ટધર સુધી યાવત્ સિદ્ધ થયા તથા નેમિનાથને કેવલજ્ઞાન ઉપન્યા પછી બે વર્ષ પર્યાય (કાલ) ગયે છતે સાધુઓ મોક્ષે ગયા પરંતુ તેથી અગાઉ નહિ આ પર્યાયાંતકર ભૂમિ કહેવાય છે. ૬૨૦ શ્રમણ ભગવાન્ મહાવીરસ્વામી, આઠ રાજાઓને મુંડ કરાવીને–લોચ કરાવીને, ગૃહવાસથી છોડાવીને અણગારપણાને ગ્રહણ કરાવ્યા–સાધુ બનાવ્યા તે આ પ્રમાણે—વીરાંગક, વીરયશા, સંજય, ઐણેયક નામા રાજર્ષી, શ્વેત, શિવ, ઉદાયન અને કાશીદેશની વૃદ્ધિ કરનારો શંખરાજા. II૬૨૧॥ (ટી૦) 'અવિષે સળે' રૂત્યાવિ॰ સુગમ છે. માત્ર સ્વપ્નદર્શનનો અચક્ષુદર્શનમાં અંતર્ભાવ છતે પણ સુપ્ત અવસ્થારૂપ ઉપાધિથી જુદો ગણેલ છે. II૬૧૮ સમ્યગ્દર્શનાદિની સ્થિતિનું પ્રમાણ ઉપમાયોગ્ય અહ્વા (કાલ) વડે થાય છે માટે તેનું નિરૂપણ કરતા થકા સૂત્રકાર કહે છે—'અદૃવિષે અદ્ધોમિ' ઇત્યાદિ સુગમ છે. વિશેષ એ કે-ઉપમાન યોગ્ય તે ઉપમા-પલ્ય, સાંગરરૂપ, તત્પ્રધાન અદ્ધાકાલ તે અઢૌપમ્ય, રાજદંતાદિ (ગણ) જોવાથી (આ પ્રયોગ છે) પલ્ય વડે પરિમાણથી ઉપમા છે જે કાલમાં તે પલ્યોપમ. રૂઢિથી નપુંસકલિંગતા છે. એવી રીતે સાગરોપમ છે. અવસર્પિણી વગેરેનું તો સાગરોપમ વડે નિષ્પક્ષપણું હાઁવાથી ઉપમાકાલપણું વિચારવું. સમયાદિથી માંડીને શીર્ષપ્રહેલિકા પર્યંત તો ઉપમા રહિત ગણત્રી કાલ છે. II૬૧૯।। તે કાલના અધિકારથી જ આ બીજું સૂત્ર કહે છે—'ઞરહો ત્યાદ્રિ, નાવ અટ્ટમા' ત્તિ અષ્ટમ પુરુષયુગ-અષ્ટ પુરુષ કાલપર્યંત યુગાંતકર ભૂમિ અર્થાત્ પુરુષલક્ષણ યુગની અપેક્ષાએ અંતકર-ભવનો ક્ષય કરવાવાળાઓની ભૂમિ-કાલરૂપ હતી. તાત્પર્ય આ છે કે–નેમિનાથ પ્રભુના શિષ્ય પ્રશિષ્યના ક્રમથી અષ્ટ પુરુષ (પાટ) સુધી મોક્ષમાં ગયા, ત્યાર પછી નહિ તથા પર્યાયની અપેક્ષાએ અંતકર ભૂમિ પ્રસંગથી કહેવાય છે—'તુવાસ' ત્તિ॰ બે વર્ષ પ્રમાણ કેવલીપર્યાય નેમિનાથનો થયે છતે સાધુઓએ ભવનો અંત કર્યો, (એમના તીર્થમાં મોક્ષમાર્ગ ત્યારથી શરૂ થયો). II૬૨૦ તીર્થંકરની વક્તવ્યતાના અધિકારથી જ આ સૂત્રને કહે છે—'સમો' મિત્યા॰િ સુગમ છે. વિશેષ એ કે—'વિત્ત' ત્તિ અંતર્ભૂતકારિત અર્થ હોવાથી મુંડ કરાવીને એમ જાણવું. 'વીર' ત્યાવિ॰ 'તહ સંàાસિતવદ્ધા' એવી રીતે ચતુર્થ ચરણ હોતે છતે ગાથા થાય છે, પરંતુ પુસ્તકોમાં તેમ દેખાતું નથી. આ રાજાઓ જેમ દીક્ષિત કરાયા તેમ કહેવાય છે તેમાં વીરાંગક ૧, વીરયશા ૨ અને સંજય ૩ પ્રસિદ્ધ છે. ઐણેયક ગોત્રથી છે, તે રાજા કેતકાર્દ્ર દેશની શ્વેતંબીનગરીના પ્રદેશી નામના શ્રાવક રાજાનો નિજક (ગોત્રીય) કોઈક રાજર્ષિ છે ૪, તથા 'સેવૅ'—શ્વેત, આમલકલ્પા નગરીનો સ્વામી, જે નગરીમાં સૂર્યકાભ (સૂરિયાભ) નામા દેવ, સૌધર્મ દેવલોકથી ભગવાન મહાવીરને વંદન કરવા માટે આવ્યો હતો, અને નાટ્યનો વિધિ બતાવ્યો હતો અને જ્યાં પ્રદેશી રાજાનું ચરિત્ર ભગવાને પ્રતિપાદન કર્યું હતું પ, તથા શિવ, હસ્તિનાગપુરનો રાજા હતો, જેણે એકદા વિચાર્યું કે—હું જે દ૨૨ોજ હિરણ્યાદિથી વૃદ્ધિને પામું છું તે પૂર્વે કરેલ કર્મોનું ફલ છે આથી હમણાં પણ શુભ કર્મો ક૨વા માટે પ્રબલ પ્રવૃત્તિ કરું. ત્યારપછી રાજ્યમાં પુત્રને સ્થાપીને, અખિલ ઉચિત કર્તવ્ય કરીને, દિક્પોક્ષિત-ચારે દિશા તરફ ક્રમશઃ 238 Page #287 -------------------------------------------------------------------------- ________________ ८ स्थानकाध्ययने आहारः कृष्णराज्याद्याः मध्यप्रदेशाः ६२२-६२४ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ પાણી છાંટીને ફ્લલાદિ લેનાર, તાપસપણાએ પ્રવ્રજ્યા સ્વીકાર કરી. ત્યારબાદ છઠ્ઠ છટ્ઠની તપસ્યા કરતાં યથોચિત આતાપના લેતાં અને સ્વાભાવિક ભૂમિ પર પડેલ પત્રાદિ વડે પારણાને કરતા એવા તેને વિભંગજ્ઞાન ઉપજ્યું. તે વિભંગજ્ઞાન વડે સાત દ્વીપ અને સાત સમુદ્રોને તે જોતો હતો. ‘મને દિવ્ય જ્ઞાન ઉપજ્યું છે’ એમ માનવાથી નગરમાં આવીને બહુ જનની આગળ જેમ પોતાને ઉપલબ્ધ થયેલ છે (દેખાય છે) તેમ તત્ત્વનો ઉપદેશ કરવા લાગ્યો અર્થાત્ સાત દ્વીપ અને સાત સમુદ્રો છે એમ કહેતો હતો. તે વખતે ત્યાં ભગવાનું વિચરતા થકા પધાર્યા. શ્રીગૌતમસ્વામી ભિક્ષાને અર્થે ફરતા થકા લોકોની પાસેથી શિવની પ્રરૂપણા સાંભળી ભગવાન પાસે જઈને તેમને પૂછ્યું, ભગવાને તો અસંખ્યેય દ્વીપ અને સમુદ્રોનું પ્રરૂપણ કર્યું. ભગવાનનું વચન લોકો પાસેથી સાંભળીને શિવ શંકાવાળો થયો ત્યારે તેના વિભંગનો પાત (નાશ) થયો ત્યારે ભગવાન્ વિષે ઉત્પન્ન થયેલ ભક્તિવાળો તે શિવ, ભગવાનની સમીપે ગયો. ભગવાને કહેલ શબ્દોને સાંભળીને તેને સર્વજ્ઞનો વિશ્વાસ થવાથી તેણે દીક્ષા લીધી, તથા અગ્યાર અંગ ભણીને સિદ્ધ થયો. ૬. ઉદાયન–સિંધુ સૌવીર વગેરે સોળ દેશ, વીતભય પ્રમુખ ત્રણસેં ત્રેસઠ નગ૨ અને દશ મુગટબદ્ધ રાજાઓનો સ્વામી શ્રમણોપાસક હતો. ઉજ્જયની નગરીમાં જઈને ઉભય બલ (સૈન્ય) સમક્ષ રણાંગણમાં સંગ્રામકર્મને વિષે કુશળ એવા જેણે ચંડપ્રદ્યોત મહારાજાને શ્રેષ્ઠ હસ્તિરૂપ પર્વતથી પાડીને મયૂરપીછ વડે બાંધ્યો હતો અને કપાલમાં અંકિત કર્યો હતો. (‘મમ દાસીપતિ’ એવા અક્ષર વડે ડામ અપાવ્યો) તથા સ્નેહથી પ્રાપ્ત થયેલ અનુકંપા વડે રાજ્યમાં ગૃદ્ધ થયેલ રખેને આ દુર્ગતિમાં જાય એમ વિચારીને પોતાના અભિજિત્ નામના પુત્રને રાજ્ય પર ન સ્થાપીને અને કેશિ નામના પોતાના ભાણેજનેં રાજા કરીને મહાવીર પ્રભુ સમીપે દીક્ષા ગ્રહણ કરી હતી. તે એકદા તે જ નગરમાં પધાર્યા. ઉત્પન્ન થયેલ રોગવાળા તે મુનિએ વૈદ્યના ઉપદેશથી દહિંનું સેવન કર્યું. ‘મારું રાજ્ય આ રાજર્ષિ લઈ લેશે' એમ શંકા થવાથી કેશિ રાજાએ વિષમિશ્રિત દધિ અપાવવાથી પંચત્વને પામ્યા (મોક્ષે ગયા). તે મુનિના ગુણના પક્ષપાતથી કોપ પામેલ દેવીએ પાષાણની (ધૂળની) વૃષ્ટિ ક૨વા વડે, એક કુંભાર શય્યાતરને છોડીને તે સમસ્ત (વીતભય) નગરનો નાશ કર્યો (દાટી દીધું) ૭. શંખ કાશીવર્ધન-વાણારસી નગરી સંબંધી દેશની વૃદ્ધિ કરનારો આ રાજા પ્રતીત નથી. માત્ર અલકનામા રાજાને ભગવાને વાણારસીમાં દીક્ષા આપેલ છે એમ અંતગડદશાંગસૂત્રમાં સંભળાય છે તે જો અ૫૨ નામાંતરથી આ હોય તો (સંભવે છે) ૮. I૬૨૧॥ આ ઉક્ત રાજર્ષિઓ, મનોજ્ઞ અને અમનોજ્ઞ આહારાદિમાં સમભાવવૃત્તિવાળા હતા. આ પ્રસ્તાવથી આહારના સ્વરૂપને કહે છે— અદવિષે બહારે પશત્તે, તંનહા-મમુખે, બસો, પાળે, વામે, મનુને બસો, પાળે, બ્રાને, સામે ॥ સૂ ૬૨૨।। उप्पि सणकुमारमाहिंदाणं कप्पाणं हव्वि बंभलोगे, कप्पे रिट्ठविमाणपत्थडे एत्थ णमक्खाडगसमचउरंससंठाणसंठितातो अट्ठ कण्हरातीतो पन्नत्ताओ, तंजहा - पुरत्थिमेणं दो कण्हरातीतो, दाहिणेणं दो कण्हरातीतो, पच्चत्थिमेणं दो कण्हरातीतो, उत्तरेणं दो कण्हरातीतो । पुरत्थिमा अब्भंतरा कण्हराती दाहिणं बाहिरं कण्हराई पुट्ठा, दाहिणा अब्भंतरा कण्हराती पच्चत्थिमं बाहिरं कण्हराई पुट्ठा, पच्चत्थिमा अब्भंतरा कण्हराती उत्तरं बाहिरं कण्हराई पुट्ठा, उत्तरा अब्भंतरा कण्हराती पुरत्थिमं बाहिरं कण्हराई पुट्ठा। पुरत्थिमपच्चत्थिमिल्लाओ बाहिरा ओ दो कहरातीतो छलंसातो, उत्तरदाहिणाओ बाहिरातो दो कण्हरातीतो तंसाओ, सव्वाओवि णं अब्भंतरकण्हरातीओ चरसाओ १ । एतासि णं अट्टण्हं कण्हरातीणं अट्ठ नामधेज्जा पन्नत्ता, तंजहा - कण्हराती ति वा मेहराती ति वा मघा ति वा माघवती ति वा वातफलिहे ति वा वातपलिक्खोभे ति वा देवफलिहे ति वा देवपलिक्खोभे ति वा २ । एतासि 'अहं कण्हरातीणं अट्ठसु ओवासंतरेसु अट्ठ लोगंतितविमाणा पन्नत्ता, तंजहा- अच्ची, अच्चिमाली, 239 Page #288 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ८ स्थानकाध्ययने आहारः कृष्णराज्याद्याः मध्यप्रदेशाः ६२२ - ६२४ सूत्राणि वतिरोयणे, पभंकरे, चंदाभे, सूराभे, सुपरट्ठा भे, अग्गिच्चाभे ३ । एतेसु णं अट्ठसु लोगंतितविमाणेसु अट्ठविधा लोगंतिता देवा पन्नत्ता, તુંનહા सारस्सतमाइच्चा वण्ही वरुणा य गद्दतोया य । तुसिता अव्वाबाहा, अगिच्चा चेव बोधव्वा ||१|| ४ एतेसि णमदृण्हं लोगंतितदेवाणं अजहण्णमणुक्कोसेणं अट्ठ सागरोवमाई ठिती पण्णत्ता ५ ।। सू० ६२३ ।। अट्ठधम्मत्थिगातमज्झपतेसा पन्नत्ता १, अट्ठ अधम्मत्थिगातमज्झपतेसा पत्रत्ता २, एवं चेव अट्ठ आगासत्थिगामज्झपतेसा पन्नत्ता ३, एवं चेव अट्ठ जीवमज्झपएसा पन्नत्ता ४ ।। सू० ६२४ ।। (મૂળ) આઠ પ્રકારે આહાર કહેલ છે, તે આ પ્રમાણે—મનોજ્ઞ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, અમનોજ્ઞ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. ॥૬૨૨॥ સનકુમાર અને માહેંદ્ર દેવલોકની ઉપર તથા બ્રહ્મલોકનામા દેવલોકની નીચે ત્રીજા રિષ્ટનામા વિમાનના પ્રતરને વિષે મલ્લના અખાડા સમાન ચોરસ સંઠાણ વડે રહેલી આઠ કૃષ્ણરાજિઓ-કાળા પુદ્ગલની પંક્તિયુક્ત ક્ષેત્રવિશેષ કહેલી છે, તે આ પ્રમાણે—પૂર્વદિશાએ બે કૃષ્ણરાજિ, દક્ષિણ દિશાએ બે કૃષ્ણરાજિ, પશ્ચિમદિશાએ બે કૃષ્ણરાજિ અને ઉત્તરદિશાએ બે કૃષ્ણરાજિ. પૂર્વદિશાની અત્યંતર-અંદરની કૃષ્ણરાજિ, દક્ષિણદિશાની બાહેરલી કૃષ્ણરાજિને સ્પર્શેલી છે. દક્ષિણદિશાની અત્યંતર કૃષ્ણરાજિ, પશ્ચિમદિશાની બાહેરલી કૃષ્ણરાજિને સ્પર્શેલી છે. પશ્ચિમદિશાની અત્યંતર કૃષ્ણરાજિ, ઉત્તરદિશાની બાહેરલી કૃષ્ણરાજિને સ્પર્શેલી છે. ઉત્તરદિશાની અત્યંતર કૃષ્ણરાજિ, પૂર્વદિશાની બાહેરલી કૃષ્ણરાજિને સ્પર્શેલી છે. પૂર્વ દિશાની અને પશ્ચિમ દિશાની બાહેરલી બે કૃષ્ણરાજિ છ અંશ (હાંસ) વાળી છે. ઉત્તર અને દક્ષિણદિશાની બે કૃષ્ણરાજિ, વ્યંશ-ત્રિકોણ છે. બધીય (ચાર) અત્યંતર કૃષ્ણરાજિ ચોરસ છે ૧, એ આઠે કૃષ્ણરાજિઓના આઠ નામો કહેલાં છે, તે આ પ્રમાણે—કૃષ્ણરાજિ કહીએ ૧, મેઘરાજિ કહીએ ૨, મા કહીએ ૩, માઘવતી કહીએ ૪, વાતપરિઘક કહીએ ૫, વાતપરિક્ષોભ કહીએ ૬, દેવપરિષ કહીએ ૭, અને દેવપરિક્ષોભ કહીએ ૮, (૨) એ આઠ કૃષ્ણરાજિના આઠ અવકાશાંતરોને વિષે-કૃષ્ણરાજિના વચલા ભાગમાં આઠ લોકાંતિક વિમાનો કહેલા છે, તે આ પ્રમાણે—અર્ચિ ૧, અર્ચિમાલી ૨, વૈરોચન ૩, પ્રભંકર ૪, ચંદ્રાભ .૫, સૂરાભ ૬, સુપ્રતિષ્ઠાભ ૭, આગ્નેયાભ ૮, (૩) આ આઠ લોકાંતિક વિમાનોને વિષે આઠ પ્રકારના લોકાંતિક દેવો કહેલા છે, તે આ પ્રમાણે—સારસ્વત, આદિત્ય, વન્હિ, વરુણ, ગર્દતોય, તુષિત, અવ્યાબાધ, આગ્નેય આ નામથી જાણવા. (૧) ૪. આ આઠ લોકાંતિક દેવોની અજઘન્યોત્કૃષ્ટ આઠ સાગરોપમની સ્થિતિ કહેલી છે. II૬૨૩ ધર્માસ્તિકાયના આઠ મધ્યપ્રદેશો (રુચકરૂપ) કહેલા છે, અધર્માસ્તિકાયના આઠ મધ્યપ્રદેશો, એમજ આકાશાસ્તિકાયના આઠ મધ્યપ્રદેશો કહેલા છે. જીવના આઠ મધ્યપ્રદેશો જે આઠ અકંપ છે તેને મધ્યપ્રદેશો કહેલા છે. શેષ પ્રદેશો કંપાયમાન થતા હોવાથી અમધ્ય પ્રદેશો છે. ૬૨૪॥ (ટી૦) 'અટ્ટવિદે' ત્યાદ્િ॰ સુગમ છે. II૬૨૨II રસપરિણામ વિશેષવાળા અમનોજ્ઞ આહારદ્રવ્યો હમણાં કહ્યા. હવે પુદ્ગલગત વર્ણના પરિણામ વિશેષપણાએ કરીને અમનોજ્ઞ કૃષ્ણરાજિ નામવાળા ક્ષેત્રવિશેષોને પ્રતિપાદન કરતા થકા સૂત્રકાર સૂત્રપંચકને કહે છે—'ધ્ધિ' ઇત્યાદિ, સુગમ છે. વિશેષ એ કે 'કવ્પિ' તિ॰ ઉપર 'TMટ્ઠિ' તિ॰ નીચે. અર્થાત્ બ્રહ્મલોકનો રિષ્ટનામા જે (તૃતીય) વિમાન પ્રતર છે તેની નીચે, અખાટકવત્ સમ–અખાડાની તુલ્ય સર્વ દિશાઓમાં ચતુરસ–ચોખૂણું જે સંસ્થાન-આકાર, તેના વડે સંસ્થિતા-રહેલી તે 1. આઠ મધ્યપ્રદેશો અકંપ (સ્થિર) હોવાથી તે પ્રદેશોને કર્મનું બંધન નથી, કેમ કે પ્રદેશના કંપનથી વીર્યનું કંપન થાય છે તે ભાવયોગ કહેવાય છે, તે યોગ વડે કર્મનું બંધન થાય છે. 240 Page #289 -------------------------------------------------------------------------- ________________ ८ स्थानकाध्ययने आहारः कृष्णराज्याद्याः मध्यप्रदेशाः ६२२ - ६२४ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ આખાટસમચતુરસ–સંસ્થાનસંસ્થિતા કૃષ્ણરાજિઓ અર્થાત્ કાલા પુદ્ગલની પંક્તિઓ. તેથી યુક્ત ક્ષેત્રવિશેષો પણ તેમજ કહેવાય છે. જેવી રીતે તે કૃષ્ણરાજિઓ વ્યવસ્થિત છે તેમ બતાવાય છે—'પુરચ્છિમે ।' તિ પૂર્વદિશામાં બે કૃષ્ણરાજિ છે એવી રીતે અન્ય દિશાઓમાં પણ બે બે છે. તેમાં જે પૂર્વદિશાની અત્યંતર કૃષ્ણરાજિ છે તે દક્ષિણ દિશાની બાહ્ય કૃષ્ણરાજિને સ્પર્શેલી છે. એવી રીતે બધીય કહેવી તથા પૂર્વની અને પશ્ચિમની બે બાહ્ય કૃષ્ણરાજિ ષડસ્ર-છ કોટિ [પંક્તિ] વાળી છે. ઉત્તર અને દક્ષિણની બે બાહ્ય કૃષ્ણરાજિ ત્ર્યસ (ત્રિકોણ) છે. સર્વા–ચારે અત્યંતર કૃષ્ણરાજિ ચોરસ છે. નામો જ નામધેયો છે. કૃષ્ણપુદ્ગલની પંક્તિરૂપ હોવાથી કૃષ્ણરાજિ. ‘ઇતિ’ શબ્દ ઉપદર્શનમાં છે. ‘વા’ શબ્દ વિકલ્પમાં છે. મેધની પંક્તિની જેમ (કાળી) તે મેઘરાજિ કહેવાય છે કેમ કે કૃષ્ણપણું છે. તથા મઘા છઠ્ઠી (નરક) પૃથ્વી. તેની જેમ અતિ કૃષ્ણપણાથી જે છે તે મઘા, માધવતી સાતમી (નરક) પૃથ્વી તેની જેમ જે છે માઘવતી. વાતપરિઘ વગેરે (નામો) તો તમસ્કાય સૂત્રની જેમ વ્યાખ્યા કરવા યોગ્ય છે. આ ઉક્ત આઠ કૃષ્ણરાજિઓના આઠ અવકાશાંતરોને વિષે-બે રાત્રિના મધ્યલક્ષણ-આંતરાઓમાં આઠ લોકાંતિક વિમાનો હોય છે. આ વિમાનો પ્રજ્ઞપ્તિ-ભગવતી સૂત્રમાં આ પ્રમાણે કહેવાય છે. અત્યંતર પૂર્વની કૃષ્ણરાજિના અગ્રમાં અચ્ચિ વિમાન છે, તેમાં સારસ્વત દેવો છે. પૂર્વની કૃષ્ણરાજિના મધ્યમાં અર્ચિમાલી વિમાનમાં આદિત્યદેવો છે. અત્યંતર દક્ષિણની કૃષ્ણરાજિના અગ્રમાં વૈરોચન વિમાનમાં વહ્નિદેવો છે. દક્ષિણની કૃષ્ણરાજિના મધ્યમાં શુભંકર વિમાનમાં વરુણદેવો છે. અત્યંતર પશ્ચિમની કૃષ્ણરાજિના અગ્રમાં ચંદ્રાભવિમાનમાં ગર્દતોય દેવો છે. પશ્ચિમની કૃષ્ણરાજિના મધ્યમાં સૂરાભ વિમાનમાં તુષિત દેવો છે. અત્યંત૨ ઉત્ત૨ની કૃષ્ણરાજિના મધ્યમાં સુપ્રતિષ્ઠાભ વિમાનમાં આગ્નેય દેવો છે. બહુ મધ્યભાગમાં રિષ્ટાભવિમાનમાં રિષ્ટદેવો છે. [નીચે દર્શાવેલી આકૃતિ પ્રમાણે તેની સ્થાપના જાણવી] उत्तरा ८ सुप्रतिष्ठा भं :ble : ગૂઢ ૧ ६ सूराभं 回 २ अर्चिर्मालि चन्द्राभं Ikh ३ वैरोचनं ४ प्रभङ्कर दक्षिणा 'અનહન્નુોસેĪ' તિ॰ જધન્યત્વ અને ઉત્કર્ષત્વના અભાવથી. બ્રહ્મલોકમાં તો જઘન્યથી સાત સાગરોપમની અને ઉત્કર્ષથી દશ સાગરોપમની સ્થિતિ છે. લોકાંતિક દેવોની તો આઠ સાગરોપમની (મધ્યમ) સ્થિતિ છે. II૬૨૩॥ કૃષ્ણરાજિઓ તો ઊર્ધ્વલોકના મધ્યભાગમાં રહેલી છે માટે ધર્માસ્તિકાયાદિના પણ મધ્યભાગમાં રહેલા અષ્ટક (આઠ પ્રદેશ) રૂપ ચતુષ્ટયને પ્રગટ કરવા માટે ચાર સૂત્રને કહે છે 'અટ્ટ ધર્મો' ત્યા॰િ સ્ફુટ છે. વિશેષ એ કે-ધર્મ, અધર્મ અને 241 Page #290 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ८ स्थानकाध्ययने महापभराजर्षयः सिद्धकृष्णाग्रमहिष्याः वीर्यप्रवादवत्स्त्वाद्याः ६२५ - ६२७ सूत्राणि આકાશાસ્તિકાયના મધ્યપ્રદેશો જે છે તે 1રુચકપ્રદેશરૂપ જાણવા. જીવના પણ કેવલીસમુદ્ધાતમાં જે રુચકપ્રદેશમાં રહેલા તે જ જાણવા અને અન્યદા તો અવિચલ (અકંપ) આઠ પ્રદેશો છે તે મધ્ય પ્રદેશો જાણવા અને આ વર્તમાન (ચક્કર ખાતા) જલની જેમ નિરંતર ઉદ્દર્શન અને પરિવર્તનમાં તત્પર સ્વભાવવાળા જે શેષ પ્રદેશો છે તે અમધ્ય પ્રદેશો છે. II૬૨૪ જીવના મધ્ય પ્રદેશાદિ પદાર્થનું પ્રતિપાદન કરનારા તીર્થંકર સંબંધી વક્તવ્યતાને બે સૂત્ર વડે કહે છે— अरह णं महापउमे अट्ठ रायाणो मुंडा भवित्ता अगारातो अणगारितं पव्वावेस्सति, तंजहा - पंउमं, पउमगुम्मं, સત્તિાં, નલિયુમ્ન, પડમાંત, ધનુદ્ધત, હં, ભરતૢ ↑ II સૂ॰ દ્દરII कण्हस्स णं वासुदेवस्स अट्ठ अग्गमहिसीओ अरहतो णं अरिट्ठनेमिस्स अंतितं मुंडा भवेत्ता अगारातो. अणगारितं पव्वतिता सिद्धाओ जाव सव्वदुक्खप्पहीणाओ, तंजहा पउमावई य गोरी, गंधारी लक्खणा सुसीमा य। जंबवती सच्चभामा, रुप्पिणी कण्हग्गमहिसीओ२।।सू० ६२६।। वीरितपुव्वस्स णं अट्ठ वत्थू अट्ठ चूलिवत्थू पन्नत्ता ।। सू० ६२७।। (મૂળ) મહાપદ્મ અરહંત-આવતી ચોવીશીમાં થનારા પ્રથમ તીર્થંકર આઠ રાજાઓને મુંડન-લોચ કરાવીને ગૃહવાસથી મૂકાવીને અણગારપણાને પ્રાપ્ત કરાવશે–દીક્ષા આપશે તે આ પ્રમાણે—પદ્મ, પદ્મગુલ્મ, નલીન, નલીનગુલ્મ, પદ્મધ્વજ, ધનુર્ધ્વજ, કનકરથ અને ભરત. ૧ ૬૨૫ કૃષ્ણવાસુદેવની આઠ અગ્રમહિષીઓ-મુખ્ય રાણીઓ અરહંત અરિષ્ટનેમિની સમીપે મુંડ થઈને, ગૃહવાસથી નીકળીને અણગારપણાને સ્વીકારીને સિદ્ધ થયેલ છે યાવત્ સર્વ દુઃખથી રહિત થયેલ છે, તે આ પ્રમાણે—પદ્માવતી, ગૌરી, ગાંધારી, લક્ષ્મણા, સુસીમા, જાંબુવતી, સત્યભામા અને રુકિમણી કૃષ્ણની અગ્રમહિષીઓ II૬૨૬॥ ત્રીજા વીર્યપ્રવાદપૂર્વની આઠ વસ્તુઓ-અધ્યયનવિશેષો અને આઠ ચૂલિકા વસ્તુઓ-પ્રાંતમાં સ્થાપેલ શિખરની જેમ અધ્યયનવિશેષો કહેલા છે. ।।૬૨૭।। (ટી૦) 'અહા ।' મિત્યાવિ સુગમ છે. વિશેષ એ કે—'મહાપ૩મે' ત્તિ॰ મહાપદ્મ ભવિષ્યત્–આવતી ઉત્સર્પિણીમાં થનાર પ્રથમ તીર્થંક૨ શ્રેણિક રાજાનો જીવ આ સૂત્રમાં જ નવમા સ્થાનકમાં કહેવામાં આવનાર વૃત્તાંતવાળો સમજવો. 'મુંડા મવિત્ત' ત્તિ॰ મુંડ–લોચ કરાવીને ૬૨૫॥ કૃષ્ણની અગ્રમહિષી સંબંધી વક્તવ્યતા તો અંતગડદશાંગસૂત્રથી જાણવી, તે આ પ્રમાણે દ્વારકાવતીમાં કૃષ્ણવાસુદેવ હતો. તેની પદ્માવતી વગેરે ભાર્યાઓ હતી. અરિષ્ટનેમિ ભગવાન્ ત્યાં પધાર્યા. પરિવાર સહિત કૃષ્ણ’અને પદ્માવતી પ્રમુખ દેવીઓ ભગવંતને સેવતા હતા. ભગવાને તો તેઓને ધર્મ કહ્યો. ત્યાર પછી કૃષ્ણ વંદન કરીને બોલ્યા-હે ભગવન્! બાર યોજનની લાંબી અને નવ યોજનની પહોળી, ધનપતિ (વૈશ્રમણ) દેવે બનાવેલી, પ્રત્યક્ષ દેવલોકભૂત આ દ્વારકાવતી નગરીનો વિનાશ કોના મૂલ–નિમિત્તથી થશે? ત્રિભુવનગુરુ ભગવાન્ બોલ્યા-સુરા (દારુ) અને અગ્નિદ્વીપાયન મુનિના મૂલ (કારણ)થી થશે. એમ સાંભળીને મધુમથન (કૃષ્ણ) મનમાં એમ ચિંતવવા લાગ્યા કે– પ્રદ્યુમ્ન વગેરે જેઓએ દીક્ષા લીધી તેઓને ધન્ય છે, હું અધન્ય છું, ભોગમાં સૂચ્છિત છું તેથી દીક્ષા લેવા માટે શક્તિમાન થતો નથી. ત્યારે કૃષ્ણ પ્રત્યે પ્રભુ બોલ્યા-હે કૃષ્ણ! વાસુદેવો દીક્ષા ગ્રહણ કરે તેવો અર્થ (વૃત્તાંત) થતો નથી, કારણ કે (પૂર્વે) નિદાન કરેલ હોવાથી તેઓને (દીક્ષા ઉદયમાં આવતી નથી). ત્યારે કૃષ્ણ બોલ્યા-હે ભગવાન! હું ક્યાં ઉત્પન્ન થઈશ? ભુવનના વિભુ બોલ્યા-દ્વારિકાપુરીનો દાહ થયે છતે પાંડુમથુરાપુરી પ્રત્યે ચાલતાં કોશાંબનામા કાનન (જંગલ) માં વડની ડાળ નીચે સૂતેલ (તું) જરાકુમાર નામના ભાઈથી બાણ વડે પાદ (પગ) માં વીંધાઇશ. કાલ કરીને વાલુકાપ્રભા (ત્રીજી નરક) માં ઉત્પન્ન થઈશ. એ પ્રમાણે સાંભળીને યદુનંદન દર્દીન 1. જંબુદ્રીપના મેરુના આઠ રુચક્રપ્રદેશ કે જ્યાંથી દિશાઓનું પરિણામ ગણાય છે. 242 Page #291 -------------------------------------------------------------------------- ________________ ८ स्थानकाध्ययने गतिगंगादिद्वीपकालोद-पुष्करार्धकाकणी योजनानि ६२८-६३४ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ મનોવૃત્તિવાળો થયો ત્યારે જગદ્ગુરુ બોલ્યા-તું દીનપણાને પ્રાપ્ત ન થા કેમ કે ત્યાંથી નીકળીને આવતી ઉત્સર્પિણીમાં ભરતક્ષેત્રમાં અમુમનામાં બારમો તીર્થંકર થઈશ. એમ સાંભળીને હર્ષ પામીને તેણે સિંહનાદાદિ કર્યો, ત્યાર બાદ જનાર્દને (ક) નગરીમાં જઈને ઉદ્દઘોષણા કરાવી કે-જે અરહંત નેમિનાથે આ નગરીનો વિનાશ કહેલ છે. તે કારણથી જે કોઈપણ (વ્યક્તિ) પ્રભુની પાસે દીક્ષા લેશે તેના નિષ્ક્રમણ મહિમાના વિસ્તારને હું કરીશ-દીક્ષા મહોત્સવ કરીશ. એમ સાંભળીને પદ્માવતી પ્રમુખ રાણીઓ બોલી–તમારા વડે આજ્ઞા અપાયેલી એવી અમે દીક્ષા લઈએ ત્યારે તે રાણીઓનો મહાનું નિષ્ક્રમણમહિમા કરીને નેમિનાથ જિનનાયકને શિષ્યપણાએ અર્પણ કરી. ભગવાને તો તેઓને દીક્ષા આપી. તે રાણીઓ વીશ વર્ષ પર્યત દીક્ષાપર્યાયને પાળીને છેલ્લા ઉચ્છવાસ અને નિઃશ્વાસથી એક માસની સંલેખના વડે સિદ્ધ થઈ. N૬૨૬/l - વીર્ય-પરાક્રમથી આ રાણીઓ સિદ્ધ થઈ, માટે વીર્યને કહેવાવાળા પૂર્વના સ્વરૂપને કહે છે–વીરિયપુત્રે’ ત્યા૦િ વીર્યપ્રવાદનામા ત્રીજા પૂર્વની મૂલ વસ્તુઓ-અધ્યયનવિશેષો, આચારાંગસૂત્રના બ્રહ્મચર્ય અધ્યયનની જેમ અને ચૂલા વસ્તુઓ તો આચારાંગના અગ્ર–એટલે પ્રાંતમાં સ્થપાયેલ ચૂલારૂપ અધ્યયનની જેમ. ||૬૨૭ll વસ્તુઓના વીર્યથી ગતિઓ પણ થાય છે, માટે તેને બતાવતા થકા સૂત્રકાર કહે છે– अट्ठ गतितो पन्नत्ताओ, तंजहा–णिरतगती, तिरियगती जाव सिद्धिगती, गुरुगती, पणोल्लणगती, पब्भारगती Iટૂ દરદી गंगा-सिंधु-रत्ता-रत्तवतिदेवीणं दीवा अट्ठ अट्ट, जोयणाई आयामविक्खंभेणं पन्नत्ता ।। सू० ६२९।। उक्कामुह-मेहमुह-विज्जुमुह-विज्जुदंतदीवा णं दीवा अट्ठ अट्ठ, जोयणसयाई आयामविक्खंभेणं पन्नत्ता સૂ૦ રૂ|| . कालोते णं समुद्दे अट्ठ जोयणसयसहस्साई चक्कवालविक्खंभेणं पन्नत्ते ।। सू० ६३१।। अब्भतरपुक्खरद्धे णं अट्ठ जोयणसयसहसाई चक्कवालविखंभेणं पन्नत्ते, एवं बाहिरपुक्खरद्धेवि ।।सू० ६३२।। एगमेगस्त णं रन्नो चाउरंतचक्कवट्टिस्स अट्ठसोवन्निते काकिणिरतणे छत्तले दुवालसंसिते अट्ठकण्णिते अधिकरणिसंठिते पन्नत्ते ।। सू० ६३३।। मागधस्स णं जोयणस्स अट्ठ धणुसहस्साई निधत्ते पण्णत्ते ।। सू० ६३४।। (૦) આઠ ગતિઓ કહેલી છે, તે આ પ્રમાણે–નરકગતિ ૧, તિર્યંચગતિ ૨, યાવત્ સિદ્ધિગતિ ૫, ગુરુગતિ-પરમાણુઓની સ્વભાવથી થતી ગતિ ૬, પ્રણોદનગતિ-બાણ વગેરેની જેમ બીજાની પ્રેરણાથી થતી ગતિ ૭ અને પ્રાગુભાર ગતિ અન્ય વસ્તુ વડે દબાયેલની ગતિ-જેમ નાવાદિની અધોગતિ દબાણથી થાય છે તેમ. /૬૨૮ll ગંગા, સિંધુ, રક્તા અને રક્વતી, ભરત, ઐરાવતક્ષેત્રની નદીઓ છે તેની અધિષ્ઠાયકદેવીઓને વસવાના દ્વીપો આઠ આઠ યોજન પ્રમાણ લંબાઈ અને પહોળાઈ વડે કહેલા છે. //૬૨૯ll ઉલ્કામુખ, મેઘમુખ, વિદ્યુમ્મુખ અને વિદ્યુતદંત નામના અંતરદ્વીપોના દ્વીપો આઠમેં આઠર્સ યોજનપ્રમાણ લંબાઈ અને પહોળાઈ વડે કહેલા છે. //૬૩૮ll કાલોદસમુદ્ર આઠ લાખ યોજનપ્રમાણ ચક્રવાલ વિન્કલ (પહોળાઈ) વડે કહેલ છે. //૬૩૧// અત્યંતર પુષ્કરાદ્ધ દ્વીપ આઠ લાખ યોજનપ્રમાણ ચક્રવાલ વિષ્ઠભ વડે કહેલ છે. તેમજ બાહેરનો પુષ્કરાદ્ધદ્વીપ પણ જાણવો. /૬૩૨/ પ્રત્યેક ચાતુરંગ ચક્રવર્તી રાજાને આઠ સુવર્ણ પ્રમાણ કાકણીરત્ન, છ તલા (મધ્યખંડવાળું), બાર અસિ-કોટિવાળું આઠ કર્ણિકા (ખૂણાવાળું) અધિકરણ-સોનીના એરણની જેમ રહેલ કહેલું છે. //૬૩૩/l – 243 Page #292 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ८ स्थानकाध्ययने गतिगंगादिद्वीपकालोद पुष्करार्धकाकणी योजनानि ६२८-६३४ सूत्राणि મગધદેશમાં વ્યવહાર કરાયેલું એવું માગધ–યોજન આઠ હજાર ધનુષ્યપ્રમાણ નિશ્ચિત છે. II૬૩૪॥ (ટી૦) 'અટ્ટુ ો' ઇત્યાદિ સુગમ છે. વિશેષ એ કે—'ગુરૂ' ત્તિ ભાવના પ્રધાનપણાથી નિર્દેશના ગૌરવ વડે–ઊર્ધ્વ, અધઃ અને તિર્યગમન સ્વભાવ વડે જે પરમાણુ વગેરેની સ્વભાવથી ગતિ તે ગુરુગતિ, જે અન્યની પ્રેરણાથી ગતિ તે પ્રણોદનગતિ–બાણ વગેરેની જેમ. અને અન્ય દ્રવ્ય (વસ્તુ) થી દબાયેલની જે ગતિ તે પ્રાક્ભાર ગતિ જેમ નાવાદિની અધોગતિ થાય છે. II૬૨૮ અનંતરગતિ કહી, તેથી ગતિવાળી ગંગાદિ નદીઓની અધિષ્ઠાતા દેવીઓના દ્વીપના સ્વરૂપને કહે છે—'ને' ત્યાદ્રિ' સુગમ છે. વિશેષ એ કે–ગંગાદિ, ભરત, ઐરવતક્ષેત્રની નદીઓ છે. તેની અધિષ્ઠાતા દેવીઓના નિવાસ દ્વીપો ગંગાદિ પ્રપાતકુંડના મધ્યમાં રહેલા છે. II૬૨૯।। દ્વીપોના અધિકા૨થી અંતરદ્વીપનું સૂત્ર, ત્યારપછી જ દ્વીપવાળા કાલોદસમુદ્રના પ્રમાણનું સૂત્ર, ત્યારપછી આંતરા રહિત રહેલ પુષ્કરાદ્ધદ્વીપના અત્યંતર અર્જુનું સૂત્ર, અને બાહ્ય અર્જુનું સૂત્ર છે. આ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે-ઉલ્કામુખ, મેઘમુખ, વિદ્યુત્સુખ અને વિદ્યુĒત શબ્દને દ્વીપ શબ્દ સંબંધ કરાય છે તેથી ઉલ્કામુખદ્વીપાદિ, ‘ભું’ શબ્દ વાક્યાલંકારમાં છે. દ્વીપો, હિમવત અને શિખરીનામા, વર્ષધર પર્વતની પૂર્વ અને પશ્ચિમની બે દાઢાઓની મધ્યે, સાત સાત અંતરદ્વીપોના મધ્યમાં છઠ્ઠો અંતદ્વીપ આર્સે આઠર્સે યોજનની લંબાઈ અને પહોળાઈ વડે કહેલ છે. II૬૩૦-૬૩૨॥ પુષ્કરાદ્ધદ્વીપમાં ચક્રવર્તીઓ હોય છે માટે ચક્રી સંબંધી રત્નવિશેષને અષ્ટસ્થાનકમાં અવતાર કરતાં થકા સૂત્રકાર કહે છે—'મેળે' ઇત્યાદિ, એક એક રાજા, ચાતુરંતચક્રવર્તીને અહિં અન્ય અન્ય કાલમાં ઉત્પન્ન થયેલાઓને પણ તુલ્ય કાકણીરત્નનું પ્રતિપાદન કરવા માટે ‘એકૈક’ ગ્રહણ છે. ઉપચાર રહિત રાજા શબ્દનો વિષય જણાવવા માટે ‘રાજા’ શબ્દનું ગ્રહણ છે. છ ખંડ ભરતાદિનું ભોક્તપણું પ્રતિપાદન કરવા માટે ‘ચતુરંતચક્રવર્તિ' શબ્દનું ગ્રહણ છે. અષ્ટસૌવર્ણિક (સોનૈયા) કાકણિરત્ન છે. સુવર્ણનું માન તો ચાર મધુર તૃણલનો એક શ્વેત સરસવ, સોળ શ્વેત સરસવનું એક ધાન્ય માષકલ, બે ધાન્ય માષક ફળની એક ગુંજા (ચણોઠી), પાંચ ગુંજાનો એક કર્મ માષક–(માસો), સોળ કર્મ માષકનો એક સુવર્ણ. આ મધુર તૃણ લ વગેરે ભરત (ચક્રી) ના કાલમાં થનારા લેવાય છે જેથી સર્વ ચક્રવર્તીઓનું કાકણીરત્ન તુલ્ય છે તે છ તળાવાળું, બાર અગ્નિ-હાંસાવાળું, અષ્ટ કર્ણિકાવાળું અને અધિકરણીસંસ્થિત કહેલું છે. તેમાં તલા–મધ્યખંડો, અસ્ત્રિઓ-કોટિઓ, કર્ણિકા-ખૂણાના વિભાગો, અધિકરણિકસોનીનું ઉપકરણ-એરણ પ્રતીત જ છે. આ કાકણીરત્ન ચાર અંગુલના પ્રમાણવાળું. ''શ્વતપ્પમાળા, સુવન્નવાળી નેયા'' રૂતિ વત્તનાત્ ॥૬૩૩॥ અંગુલના પ્રમાણથી નિષ્પન્ન–બનેલું યોજનનું પ્રમાણ કહે છે—'માનદ્દે' ત્યાદ્રિ મગધમાં થયેલું તે માગધ અર્થાત્ મગધ દેશમાં વ્યવહા૨ કરાયેલું તે રસ્તાના પ્રમાણવિશેષરૂપ યોજનનું આઠ હજા૨ ધનુષ્ય નિહાર–નિર્ગમ યાવત્ પ્રમાણ કહેલું છે 'નિહત્ત' ત્તિ॰ ક્વચિત્ પાઠ છે ત્યાં નિધત્ત-નિકાચિત-નિશ્ચિત પ્રમાણ છે. આ પ્રમાણ પરમાણુ વગેરેના ક્રમથી જાણવું. તે આ પ્રમાણે— ''પરમાનૂ તનરેન્દૂ, રહરેનૂ બયં ચ વાતસ્સ શિવભ્રા નૂયા ય નવો, અદમુળનિવદ્ધિયા મસો ।।૧।।'' [अनुयोगद्वार० सूत्र ३३९ ज्योतिष्करण्डके गा० ७३, जीवसमासे गा० ९८ प्रवचन सारोद्धारे गा० १३९१ त्ति] અર્થ–પરમાણુ બે પ્રકારે છે. નૈૠયિક અને વ્યવહારિક, તેમાં અનંતા નૈૠયિક પરમાણુ (જેના બે વિભાગ ન થાય એવા સૂક્ષ્મ) ના સમુદાયરૂપ એક વ્યવહારિક (બાદ૨) પરમાણુ થાય છે તે જ અહિં લેવો, તે બધાય અંગુલ વગેરે પરિમાણોનું મૂલ કારણ છે. ઊર્ધ્વરેણુ વગે૨ે (ઉૠષ્ણ-શ્ર્વક્ષણિકા) ભેદો અનુયોગદ્વારમાં કહેલા છે તે એના વડે જ સંગૃહિત જાણવા તથા પૂર્વનો પવન વગે૨ે પવનથી પ્રેરિત થવાથી જે રેણુ 'ત્રસ્થતિ’—ગતિ કરે છે તે ત્રસરેણુ. રથના ચાલવા વડે તેના પૈડાથી ઊડેલ જે રેણુ–ધૂલિ તે રથરેણુ, ત્યારબાદ વાલાગ્ર–તે પણ દેવકુરુ ઉત્તરકુરુના યુગલિક મનુષ્ય સંબંધી લેવો. ત્યારપછી લીખ, 244 Page #293 -------------------------------------------------------------------------- ________________ ८ स्थानकाध्ययने जम्बूगुहावक्षारनगरी अहंदादिदीर्घवैताढ्यचूलिकादिरहस्तिकूटकल्पादि६३५-६४४ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ત્યારપછી યૂકા અને ત્યારપછી યવ, આ પ્રત્યેક એક એકથી આઠગુણા જાણવા. (૩૯) * એ પ્રમાણે આઠ યવમધ્યનું એક અંગુલ, ચોવીશ અંગુલનો એક હાથ, ચાર હાથનો એક ધનુષ્ય, બે હજાર ધનુષ્યનો એક ગભૂત (ગાઉ) અને ચાર ગાઉનું એક યોજન છે. માગધના ગ્રહણથી કોઈક સ્થળે બીજું પણ યોજન હોય એમ પ્રતિપાદન કર્યું. તેમાં જે દેશમાં સોળસો ધનુષ્યનો એક ગાઉ હોય ત્યાં છ હજાર અને ચારસેં ધનુષ્યનો એક યોજન થાય છે. N૬૩૪ યોજનના પ્રમાણને કહીને આઠ યોજનથી જંબૂ વગેરેનું પ્રમાણ પ્રતિપાદન કરવા માટે સૂત્રચતુષ્ટય કહે છેजंबू णं सुदंसणा अट्ठ जोयणाई उड्ढे उच्चत्तेणं बहुमज्झदेसभाए अट्ठ जोयणाई विक्खंभेणं, सातिरेगाई अट्ठ जोयणाई सव्वग्गेणं पन्नत्ता १ । कूडसामली णं अट्ठ जोयणाई एवं चेव २ ॥ सू० ६३५।। तिमिसगुहा णमट्ठ जोयणाई उड्डं उच्चत्तेणं ३ खंडपवातगुहा णं अट्ठ एवं चेव ४ ।। सू० ६३६।। जंबूमंदरस्स पव्वतस्स पुरत्थिमेणं सीताते महानतीते उभतोकूले अट्ठ वक्खारपव्वता पन्नत्ता, तंजहाचित्तकूडे, पम्हकूडे, नलिणकूडे, एगसेले, तिकूडे, वेसमणकूडे, अंजणे, मायंजणे १ ।। जंबूमंदरपच्चत्थिमेणं सीतोताते महानतीते उभतोकूले अट्ठ वक्खारपव्वता पन्नत्ता, तंजहा–अंकावती, पम्हावती, आसीविसे, सुहावहे, चंदपव्वते, सूरपव्वते, णागपव्वते, देवपव्वते २।। जंबूमंदरपुरथिमेणं सीताते महानतीते उत्तरेणं अट्ठचक्कवट्टिविजया पन्नत्ता, तंजहा-कच्छे,सुकच्छे, महाकच्छे, कच्छगावती, आवते जाव पुक्खलावती ३,जंबूमंदर पुरथिमेणं]सीताते महानतीते दाहिणेणं अट्ठ चक्कवट्टिविजया पन्नत्ता, तंजहा–वच्छे, सुवच्छे जाव मंगलावती ४ । जंबूमंदरपच्चत्थिमेणं सीतोताते महानदीते दाहिणेणं अट्ठचक्कवट्टिविजया पन्नत्ता, तंजहा–पम्हे जाव सलिलावती जंबूमंदरपच्चत्थिमेणं सीतोताए महानदीए उत्तरेणं अट्ठ चक्कवट्टिविजया पन्नत्ता, तंजहा-वप्पे, सुवप्पे जाव गंधिलावती ६ । जंबूमंदरपुरस्थिमेणं सीताते महानतीते उत्तरेणं अट्ठ रायहाणीतो पन्नत्ताओ, तंजहा-खेमा खेमपुरा चेव जाव 'पुंडरीगिणी ७.। जंबूमंदरपुरस्थिमेणं सीताए महाणदीए दाहिणेणं अट्ठ रायहाणीतो पन्नत्ताओ, तंजहा-सुसीमा,कुंडला चेव जाव रतणसंचया ८। जंबूमंदरपच्चत्थिमेणं सीओदाते महाणतीते दाहिणेणं अट्ठ रायहाणीओ पन्नत्ताओ, तंजहा–आसपुरा जाव वीतसोगा ९। जंबूमंदरपच्चत्थिमेणं सीतोताते महाणतीते उत्तरेणं अट्ठ रायहाणीओ पन्नत्ताओ, तंजहा-विजया वेजयंती जाव अउज्झा १० ।। सू० ६३७।।। जंबूमंदरपुरत्थिमेणं सीताते महाणदीए उत्तरेणं उक्कोसपए अट्ठ अरहंता, अट्ठ चक्कवट्टी, अट्ठ बलदेवा, अट्ठ वासुदेवा उपज्जति वा उप्पज्जिसु वा उप्पज्जिस्संति वा ११ ।जंबूमंदरपुरस्थिमेणं सीताए [महाणदीए] दाहिणेणं उक्कोसपए एवं चेव १२ । जंबूमंदरपच्चत्थिमेणं सीओदाते महाणदीए दाहिणेणं उक्कोसपए एवं चेव १३ । एवं , उत्तरेण वि १४ ।। सू० ६३८।। 245 Page #294 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ८ स्थानकाध्ययने जम्बूगुहावक्षारनगरी अर्हदादिदीर्घवैताढ्यचूलिकादिग्हस्तिकूटकल्पादि ६३५ -६४४ सूत्राणि जंबूमंदिरपुरत्थिमेणं सीताते महानईए उत्तरेणं अट्ठ दीहवेयड्डा, अट्ठ तिमिसगुहाओ, अट्ठ खंडगप्पवातगुहाओ,. अट्ठ कतमालगा देवा, अट्ठ णट्टमालगा देवा, अट्ठ गंगाकुंडा, अट्ठ सिंधुकुंडा, अट्ठ गंगातो, अट्ठ सिंधूओ, अट्ठ उसभकूडा पव्वता, अट्ठ उसभकूडा देवा पन्नत्ता १५ । जंबूमंदरपुरत्थिमेणं सीताते महाणतीते दाहिणेणं अट्ठ दीहवेअड्डा एवं चेव जाव अट्ठ उसभकूडा देवा पन्नत्ता, नवरमेत्थ रत्ता-रत्तावतीतो तासिं चेत्र कुंडा १६ । जंबूमंदरपच्चत्थिमेणं सीतोताए महानतीते दाहिणेणं अट्ठ दीहवेयड्डा जाव अट्ठ नट्ठमालगा देवा, अट्ठ गंगाकुंडा, अट्ट सिंधुकुंडा, अट्ठ गंगातो, अट्ठ सिंधूओ, अट्ठ उसभकूडापव्वता अट्ठ उसभकूडा देवा पन्नत्ता १७ । जंबूमंदरपचत्थिमेणं सीतोदाए महानतीते उत्तरेणं अट्ठ दीहवेयड्डा जाव अट्ठ नट्टमालगा देवा, अट्ठ रत्ताकुंडा, अ रत्तावतिकुंडा, अट्ठ रत्ताओ, जाव अट्ठ उसभकूडा देवा पन्नत्ता १८ ।। सू० ६३९ ।। मंदरचूलिया णं बहुमज्झदेस भाते अट्ठ जोयणाई विक्खंभेणं पन्नत्ता १९ ।। सू० ६४०।। धायइसंडदीवपुरत्थिमद्धे णं धायतिरुक्खे अट्ठ जोयणाई उड्डुं उच्चत्तेणं बहुमज्झदेसभाए, अट्ठ जोयणाई विक्खंभेणं, साइरेगाई अट्ठ जोयणाई सव्वग्गेणं पन्नत्ते । एवं धायइरुक्खातो आढवेत्ता सच्चेव जंबूद्दीववत्तव्वता.. भाणियव्वा जाव मंदरचूलिय ति । एवं पच्चत्थिमद्धे वि महाधाततिरुक्खातो आढवेत्ता जाव मंदरचूलिय ति। एवं पुक्खरवरदीवड्डपुरत्थिमद्धे वि पउमरुक्खाओ आढवेत्ता जाव मंदरचूलिय त्ति एवं पुक्खरवरदीवपच्चत्थिमद्धे वि महापउमरुक्खातो जाव मंदरचूलित त्ति ।। सू० ६४१ ।। जंबूदीवे दीवे मंदरे पव्वते भद्दसालवणे अट्ठ दिसाहत्थिकूडा पन्नत्ता, तंजहा पउमुत्तरे नीलवंते सुहत्थि अंजणागिरी । कुमुदे य पलासे य वडेंसे रोयणागिरी ॥ १ ॥ १ जंबूदीवस्स णं दीवस्स जगती अट्ठ जोयणाई उड्डउच्चत्तेणं बहुमज्झदेस भाते, अट्ठ जोयणाई विक्खंभेणं [पन्नत्ता] २ ।। सू० ६४२ ।। जंबूदीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं महाहिमवंते वासधरपव्वते अट्ठ कूडा पन्नत्ता, , तंजहा सिद्ध महाहिमवंते हेमवते रोहिता हीरकूडे । हरिकंता हरिवासे वेरुलिते चेव कूडा उ ॥१॥ ३, जंबूमंदरउत्तरेणं रुप्पिमि वासहरपव्वते अट्ठ कूडा पन्नत्ता, तंजहा सिद्धेरुप्पी रम्म नरकंता बुद्धि रुप्पकूडे या । हेरण्णवते मणिकंचणे त रुप्पिंमि कूडा उ ॥१॥ ४, जंबूमंदरपुरत्थिमेणं रुयगवरे पव्वते अट्ठ कूडा पन्नत्ता, तंजा रिट्ठ तवणिज्ज कंचण, रयत दिसासोत्थिते पलंबे य । अंजणे अंजणपुलते, रुयगस्स पुरत्थिमे कूडा ॥१॥ १, तत्थणं अट्ठ दिसाकुमारिमहत्तरितातो महिड्डियातो जाव पलिओवमट्टितीतातो परिवसंति तंजहा दुत्तरा य नंदा, आणंदा गंदिवद्धणा । विजया य वेजयंती, जयंती अपराजिया ||१|| २, जंबूमंदरदाहिणेणं रुतगवरे पव्वते अट्ठ कूडा पन्नत्ता, तंजहा कणते कंचणे पउमे, नलिणे ससि दिवागरे । वेसमणे वेरुलिते, रुयगस्स उ दाहिणे कूडा ||१|| ३, तत्थ णं अट्ठ दिसाकुमारिमहत्तरियातो महिड्डियातो जाव पलिओवमद्वितीतातो परिवसंति तंजहासमाहारा सुप्पतिष्णा, सुप्पबुद्धा जसोहरा । लच्छीवती सेसवती, चित्तगुत्ता वसुंधरा ॥१॥ ४, जंबूमंदरपच्चत्थिमेणं रुयगवरे पव्वते अट्ठ कूडा पन्नत्ता, तंजहा 246 Page #295 -------------------------------------------------------------------------- ________________ ८ स्थानकाध्ययने जम्बूगुहावक्षारनगरी अर्हदादिदीर्घवैताढ्यचूलिकादिग्हस्तिकूटकल्पादि ६३५ -६४४ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ સોત્થિતે ત અમોહે ય, હિમવું મળે તા । હતો તનુત્તમે અંડે, અક્રમે તે સુવંસળે ।।।।૧, तत्थ णमट्ठ दिसाकुमारिमहत्तरियाओ महिड्डियातो जाव पलिओवमट्टितीताओ परिवसंति, इलादेवी सूरादेवी, पुढवी पउमावती। एगनासा णवमिता सीता भद्दा त अट्ठमा ॥१॥ ६, जंबूमंदरउत्तररुयगवरे पव्वते अट्ठ कूडा पन्नत्ता, तंजहा— તનહા रणरणुच्चते ता, सव्वरयण रयणसंचते चेव । विजये वेजयंते जयंते अपराजिते ॥ १ ।। ७, तत्थ णं अट्ठ दिसाकुमारिमहत्तरियातो महड्डिताओ जाव पलिओवमद्वितीताओ परिवसंति तंजा अलंबुसा मिस्सकेसी, पोंडरिगी त वारुणी । आसा सव्वगा चेव, सिरी हिरी चेव उत्तरतो ॥१॥ ८, अट्ठ अहेलोगवत्थव्वातो दिसाकुमारिमहत्तरितातो पन्नत्ताओ, जहा भोगकरा भोगवती, सुभोगा भोगमालिणी । सुवच्छा वच्छमित्ता य, वारिसेणा बलाहगा ।। १ ।। १ अट्ठ उड्डलोगवत्थव्वाओ दिसाकुमारिमहत्तरितातो पन्नत्ताओ, तंजा मेहकरा मेहवती, सूमेघा मेघमालिणी । तोयधारा विचिता य, पुप्फमाला अणिंदिता ||१|| २ || सू० ६४३ ।। अट्ठ कप्पा तिरितमिस्सोववन्नगा पन्नत्ता, तंजहा- सोहम्मे जाव सहस्सारे ३, एतेसु णमट्टसु कप्पेसु अट्ठ इंदा पन्नत्ता, तंजहा—सक्के जाव सहस्सारे ४, एतेसि णं अट्टहमिंदाणं अट्ठ परियाणिया विमाणा पन्नत्ता, . તનહાપાનતે, પુતે, સોમાસે, સિવિ છે, વિયાવત્તે, જામને, પીતિમળે, વિમલે ।।સૂ॰ ૬૪૪|| (મૂ0) સુદર્શન નામા જંબૂવૃક્ષ, આઠ યોજનપ્રમાણ ઊર્ધ્વ ઊંચપણે, બહુમધ્ય દેશભાગમાં આઠ યોજન વિષ્લેભ (પહોળાઈ) વડે અને કંઈક અધિક આઠ યોજન સર્વાગ્ર–સર્વપરિમાણથી કહેલ છે. ૧. ફૂટ સાલ્મલીવૃક્ષ, આઠ યોજનપ્રમાણ એ રીતે જ કહેલ છે ૨. II૬૩૫॥ તિમિશ્ર ગુફા, આઠ યોજનની ઊર્ધ્વ ઊંચાઈથી કહેલી છે ૩, ખંડપ્રપાતગુફા, આઠ યોજનની ઊર્ધ્વ ઊંચાઈથી એમ જ કહેલી છે ૪. II૬૩૬॥ જંબુદ્રીપમાં મેરુપર્વતની પૂર્વ દિશાએ શીતા નામની મહાનદીના બન્ને તરફના કિનારા ઉપર આઠ વક્ષસ્કાર પર્વતો ફહેલા છે, તે આ પ્રમાણે—ચિત્રકૂટ, પશ્નકૂટ, નલિનકૂટ, એકશૈલ, ત્રિકૂટ, વૈશ્રમણકૂટ, અંજન અને માતંજન ૧, જંબુદ્રીપમાં મેરુપર્વતની પશ્ચિમ દિશાએ શીતોદા નામની મહાનદીના બન્ને કિનારા ઉપર આઠ વક્ષસ્કાર પર્વતો કહેલા છે, તે આ પ્રમાણે—અંકાવતી, પદ્માવતી, આશીવિષ, સુખાવહ, ચંદ્રપર્વત, સૂરપર્વત, નાગપર્વત અને દેવપર્વત ૨, જંબુદ્વીપમાં મેરુ પર્વતની પૂર્વ દિશાએ શીતાનામની મહાનદીના ઉત્તરમાં ચક્રવર્તિઓની આઠ વિજયો કહેલી છે, તે આ પ્રમાણે—કચ્છ, સુકચ્છ, મહાકચ્છ, કચ્છાવતી, આવર્ત યાવત્ મિંગલાવર્ત્ત, પુષ્કલ] પુષ્કલાવતી ૩, જંબૂદ્રીપમાં મેરુપર્વતની પૂર્વદિશાએ અને શીતા નામની મહાનદીના દક્ષિણમાં ચક્રવર્તિઓની આઠ વિજયો કહેલી છે, તે આ પ્રમાણે—વત્સ, સુવત્સ, યાવત્ મિહાવત્સ, વત્સાવતી, રમ્ય, રમ્યક્, રમણીય] મંગલાવતી ૪, જંબુદ્વીપમાં મેરુપર્વતની પશ્ચિમદિશાએ શીતોદા નામના મહાનદીના દક્ષિણમાં ચક્રવર્તિઓની આઠ વિજયો કહેલી છે, તે આ પ્રમાણે—પક્ષ્મ યાવત્ સુપક્ષ્મ, મહાપક્ષ્મ, પક્ષ્માવતી, શંખ, નલીન, કુમુદ]સલિલાવતી ૫, જંબુદ્રીપમાં મેરુપર્વતની પશ્ચિમ દિશાએ શીતોદા નામની મહાનદીના ઉત્તરમાં ચક્રવર્તિઓની આઠ વિજયો કહેલી છે, તે આ પ્રમાણે—વપ્ર, સુવપ્ર, યાવત્ [મહાવપ્ર, વપ્રાવતી, વલ્કુ, સુવલ્લુ, ગંધિલ] ગંધિલાવતી ૬, જંબૂદ્વીપમાં મેરુપર્વતની પૂર્વ દિશાએ શીતા નામની '1. અન્યત્ર નલિનાવતી નામ છે. 247 Page #296 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ८ स्थानकाध्ययने जम्बूगुहाव क्षारनगरी अर्हदादिदीर्घवैताढ्यचूलिकादिग्हस्तिकूटकल्पादि ६३५ ६४४ सूत्राणि મહાનદીના ઉત્તરના આઠ રાજધાનીઓ કહેલી છે, તે આ પ્રમાણે—ક્ષેમા, ક્ષેમપુરી, યાવ [અરિષ્ટા, રિષ્ટવતી, ખડ્ગી, મંજૂષા, ઔષધી] પુંડરીકિણી ૭, જંબૂદ્વીપમાં મેરુપર્વતની પૂર્વ દિશાએ શીતા નામની મહાનદીના દક્ષિણમાં આઠ રાજધાનીઓ કહેલી છે, તે આ પ્રમાણે—સુસીમા, કુંડલા, યાવ-અપરાજિતા, પ્રભંકરા, અંકાવતી, પક્ષ્મવતી, શુભા] રત્નસંચયા ૮, જંબુદ્રીપમાં મેરુપર્વતની પશ્ચિમ દિશાએ શીતોદા નામની મહાનદીના દક્ષિણમાં આઠ રાજધાનીઓ કહેલી છે, તે આ પ્રમાણે—અશ્વપુરી યાવત્–[સિંહપુરી, મહા, વિજયા, અપરાજિતા, અપરા, અશોકા,] વીતશોકા ૯, જંબુદ્વીપમાં મેરુપર્વતની પશ્ચિમ દિશાએ શીતોદા નામની મહાનદીના ઉત્તરમાં આઠ રાજધાનીઓ કહેલી છે, તે આ પ્રમાણે—વિજયા, વૈજયંતી યાવત્ [જયંતી, અપરાજિતા, ચક્રપુરી, ખગપુરી, અવંધ્યા] અયોધ્યા ૧૦. II૬૩૭॥ . જંબુદ્રીપમાં મેરુપર્વતની પૂર્વ દિશાએ શીતા નામની મહાનદીના ઉત્તરમાં ઉત્કૃષ્ટ પદે આઠ અરહંતો, આઠ ચક્રવર્તીઓ, આઠ બલદેવો અને આઠ વાસુદેવો, ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થાય છે તથા ઉત્પન્ન થશે ૧૧, જંબુદ્વીપમાં મેરુપર્વતની પૂર્વ દિશાએ સીતા નદીના દક્ષિણમાં ઉત્કૃષ્ટ પદે તેમજ આઠ અરિહંતાદિ જાણવા ૧૨, જંબુદ્રીપમાં મેરુપર્વતની પશ્ચિમ દિશાએ શીતોદા નામની મહાનદીના દક્ષિણમાં ઉત્કૃષ્ટ પદે એ પ્રમાણે અરતાદિ જાણવા ૧૩. એમજ શીતોદાની ઉત્તરમાં પણ જાણવા ૧૪, ૬૩૮॥ જંબુદ્રીપમાં મેરુપર્વતની પૂર્વ દિશાએ શીતા નામની મહાનદીના ઉત્તરમાં આઠ દીર્ઘ (લાંબા) વૈતાઢ્ય પર્વતો, આઠ તિમિશ્ર ગુફાઓ, આઠ ખંડપ્રપાત ગુફાઓ, આઠ કૃતમાલ દેવો, આઠ નૃત્યમાલક દેવો, આઠ ગંગાકુંડો, આઠ સિંધુકુંડો, આઠ ગંગા નદીઓ, આઠ સિંધુ નદીઓ, આઠ ૠષભકૂટ પર્વતો અને આઠ ૠષભકૂટના અધિષ્ઠાયક દેવો કહેલા છે.૧૫, જંબુદ્રીપમાં મેરુપર્વતની પૂર્વ દિશાએ શીતા નામની મહાનદીના દક્ષિણમાં આઠ દીર્ઘ વૈતાઢ્યો એમજ યાવત્ આઠ ૠષભકૂટના અધિષ્ઠાયક દેવો કહેલા છે. વિશેષ એ કે–અહિં રક્તા, રક્તવતી નદીઓ અને તેના જ કુંડો જાણવા (ગંગા–સિંધુ નહિં) ૧૬, જંબુદ્રીપમાં મેરુપર્વતની પશ્ચિમ દિશાએ શીોદા નામની મહાનદીના દક્ષિણમાં આઠ દીર્ઘ વૈતાઢ્યો, યાવત્ નૃત્યમાલક દેવો, આઠ ગંગાકુંડો, આઠ સિંધુકુંડો, આઠ ગંગા નદીઓ, આઠ સિંધુ નદીઓ, આઠ ૠષભકૂટ પર્વતો અને આઠ ૠષભકૂટ પર્વતના અધિષ્ઠાયકદેવો કહેલા છે ૧૭. જંબુદ્વીપમાં મેરુપર્વતની પશ્ચિમ દિશાએ શીતોદા નામની મહાનદીના ઉત્તરમાં આઠ દીર્ઘ વૈતાઢ્યો, યાવત્ આઠ નૃત્યમાલક દેવો, આઠ રક્તકુંડો, આઠ રક્તવતી કુંડો, આઠ રક્તા નદીઓ, યાવત્ આઠ ૠષભકૂટના અધિષ્ઠાયક દેવો કહેલા છે ૧૮. I૬૩૯।। મેરુપર્વતની ચૂલિકા, બહુમધ્ય દેશ ભાગમાં આઠ યોજનની પહોળાઈથી કહેલી છે ૧૯. ।।૬૪૦।। ધાતકીખંડ દ્વીપમાં પૂર્વાર્ધને વિષે ધાતકી વૃક્ષ, આઠ યોજન પ્રમાણ ઊર્ધ્વ ઊંચપણે કહેલ છે. બહુમધ્ય દેશ ભાગમાં આઠ યોજન પહોળાઈથી અને સર્વાગ્રંથી સાતિરેક આઠ યોજન (૮૫) કહેલ છે અર્થાત્ બે ગાઉ પૃથ્વીમાં ઊંડો છે. એવી રીતે ધાતકી વૃક્ષથી આરંભીને તે જ જંબૂલીપ સંબંધી સઘળી વક્તવ્યતા કહેવી યાવત્ મેરુપર્વતની ચૂલિકા સુધી. એવી રીતે પશ્ચિમાદ્ધને વિષે પણ મહાધાતકી વૃક્ષથી આરંભીને યાવત્ મેરુની ચૂલિકા સુધી વક્તવ્યતા કહેવી. એમજ પુષ્કરવર દ્વીપાદ્ધમાં પણ પદ્મવૃક્ષથી આરંભીને યાવતુ મેરુની ચૂલિકા સુધી કહેવી, એ રીતે પુષ્કરવર દ્વીપાદ્ધના પશ્ચિમાદ્ધમાં પણ મહાપદ્મ વૃક્ષથી આરંભીને યાવત્ મેરુપર્વતની ચૂલિકા પર્યંત સઘળી વક્તવ્યતા કહેવી. ૬૪૧|| જંબુદ્રીપનામા–મેરુપર્વતના ભદ્રશાલવનને વિષે આઠ દિશાહસ્તિકૂટો કહેલા છે, તે આ પ્રમાણે—પદ્મોત્તર, નીલવાન્, સુહસ્તિ, અંજનગિરિ, કુમુદ, પલાશ, અવતંસક અને આઠમો રોચનિંગિર. ॥૧॥ ૧, જંબુદ્રીપ નામા દ્વીપની જગતિ (કોટ) આઠ યોજન ઊર્ધ્વ ઊંચપણે અને બહુ મધ્યદેશ ભાગમાં આઠ યોજન પહોળાઈ વડે કહેલી છે ૨. II૬૪૨ જંબુદ્વીપ નામા દ્વીપમાં મેરુપર્વતની દક્ષિણ દિશાએ મહાહિમવાનું નામા વર્ષધર પર્વત ઉપર આઠ કૂટો-શિખરો કહેલા છે, તે આ પ્રમાણે—સિદ્ધ, મહાહિમવાન્, હિમવાન્, રોહિત, હરિકૂટ, હરિકાંત, હરિવર્ષ અને વૈડૂર્યકૂટ ૧ 248 Page #297 -------------------------------------------------------------------------- ________________ ८ स्थानकाध्ययने जम्बूगुहावक्षारनगरी अर्हदादिदीर्घवैताढ्यचूलिकादिग्हस्तिकूटकल्पादि ६३५ ६४४ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ૩, જંબુદ્રીપ નામના દ્વીપમાં મેરુપર્વતની ઉત્તર દિશાએ રુક્મિ નામા વર્ષધર પર્વત ઉપર આઠ કૂટો કહેલા છે, તે આ પ્રમાણે—સિદ્ધ, રુક્મિ, રમ્યક, નરકાંત, બુદ્ધિ, રુપ્પકૂટ, કૈરણ્યવત અને મણિકંચન આ રુક્મિ પર્વત ઉપર કૂટો છે. ॥૧॥ ૪, જંબુદ્વીપના મેરુપર્વતથી પૂર્વ દિશાએ રુચકવર પર્વત પર આઠ ફૂટો કહેલા છે, તે આ પ્રમાણે—રિષ્ટ, તપનીય, કાંચન, રજત, દિશાસ્વસ્તિક, પ્રલંબ, અંજન અને અંજનપુલક. આ રુચક પર્વતની પૂર્વ દિશામાં શિખરો છે. //૧/॥ ૧, ત્યાં આઠ દિશાકુમારીઓમાં મહત્તરિકા-શ્રેષ્ઠ, મહર્દિક યાવત્ એક પલ્યોપમની સ્થિતિવાળી દેવીઓ વસે છે, તે આ પ્રમાણે—નંદોત્તરા, નંદા, આનંદા, નંદિવર્ધ્વના, વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા ॥૧॥ ૨, જંબુદ્રીપના મેરુપર્વતથી દક્ષિણ દિશાએ રુચકવર પર્વત પર આઠ ફૂટો કહેલા છે, તે આ પ્રમાણે—કનક, કાંચન, પદ્મ, નલિન, શશિ, દિવાકર, વૈશ્રમણ અને વૈડૂર્ય. આ રુચક પર્વતની દક્ષિણ દિશામાં શિખરો છે. II૧॥ ૩, ત્યાં આઠ, દિશાકુમારીઓમાં મહત્તરિકા-(મુખ્ય) મહર્ષિક, યાવત્ એક પલ્યોપમની સ્થિતિવાળી દેવીઓ વસે છે. તે આ પ્રમાણે– સમાહારા, સુપ્રતિજ્ઞા, સુપ્રબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા. ॥૧॥ ૪, જંબુદ્રીપના મેરુથી પશ્ચિમ દિશાએ રુચક પર્વત પર આઠ ફૂટો કહેલા છે, તે આ પ્રમાણે—સ્વસ્તિક, અમોઘ, હિમવાનુ, મંદર તથા રુચક, રુચકોત્તમ, ચંદ્ર અને આઠમો સુદર્શનનામા શિખર છે. ।।૧।। ૫, ત્યાં આઠ, દિશાકુમારીઓમાં મહત્તરિકા, મહર્ષિક, યાવત્ એક પલ્યોપમની સ્થિતિવાળી દેવીઓ વસે છે, તે આ પ્રમાણે—ઇલાદેવી, સૂરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, નવમિકા, સીતા અને આઠમી ભદ્રાદેવી છે. ।।૧।। ૬, જંબૂદ્વીપના મેરુથી ઉત્તર દિશાએ રુચકવર પર્વત ઉપર આઠ ફૂટો કહેલા છે, તે આ પ્રમાણે—રત્ન, રત્નોચ્ચય, સર્વરત્ન, રત્નસંચય, વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત. ॥૧॥ ૭, ત્યાં આઠ દિશાકુમારીઓમાં મહત્તરિકા, મહર્ષિક, યાવત્ એક પલ્યોપમની સ્થિતિવાળી દેવીઓ વસે છે, તે આ પ્રમાણે—અલંબુસા, મિત્રકેશી, પૌણ્ડી, (ગીત) વારુણી, આશા, સર્વગા, શ્રી અને ી, આ ઉત્તર દિશામાં રુચક પર્વત પર વસનારી દેવી છે. ॥૧॥ ૮ આઠ, અધોલોકમાં વસનારી, દિશાકુમારીઓમાં મહત્તરિકા દેવીઓ કહેલી છે, તે આ પ્રમાણે—ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, સુવત્સા, વત્સમિત્રા વારિખેણા અને બલાહકા. ૧॥ ૧ આઠ, ઊર્ધ્વ લોકમાં વસનારી દિશાકુમારીઓમાં મહત્તરિકા-શ્રેષ્ઠ દેવીઓ કહેલી છે, તે આ પ્રમાણે— મેથંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયધારા, વિચિત્રા, પુષ્પમાલા અને અનિંદિતા. ॥૧॥ ૨ ॥૬૪૩॥ આઠ દેવલોકો, તિર્યંચમિશ્રોપપત્રકો-તિર્યંચ અને મનુષ્ય બન્નેની ત્યાં ઉત્પત્તિ થવાથી મિશ્ર ઉત્પત્તિવાળા કહેલ છે, તે આ પ્રમાણે—સૌધર્મ્સ, યાવત્ સહસ્રાર ૩. આ આઠ દેવલોકને વિષે આઠ ઇંદ્રો કહેલા છે, તે આ પ્રમાણે—શક્ર યાવત્ સહસ્રાર નામા ઈંદ્ર, ૪. આ આઠ ઇંદ્રોના આઠ પરિયાનિક-અભિયોગિક (નોકર) દેવોએ પ્રયાણ માટે બનાવેલા વિમાનો કહેલા છે, તે આ પ્રમાણે—પાલક, પુષ્પક, સૌમનસ, શ્રીવત્સ, નંદાવર્ત્ત, કાલક્રમ, પ્રીતિમન અને વિમળ ૫. ૬૪૪॥ (ટી૦) 'નવૂ ા' મિત્યાર્િ॰ જંબૂ-વૃક્ષવિશેષ. તેના જેવા આકારવાળી–સર્વરત્નમયી જે તે જંબૂ, જેના વડે આ જંબૂટ્ટીપ કહેવાય છે, સુદર્શના એવું તેણીનું નામ છે તે સુદર્શના. ઉત્તરકુરુ ક્ષેત્રના પૂર્વાર્ધમાં શીતા નામની મહાનદીની પૂર્વ દિશાએ જાંબૂનદ (સુવર્ણ) મય પાંચર્સે યોજન, આયામ અને વિધ્વંભવાળો, મધ્યભાગમાં બાર યોજનના પિંડવાળો અને ક્રમશઃ પરિહાનિથી બે ગાઉ પર્યંત ઊંચાઈવાળો, તથા બે ગાઉની ઊંચી અને પાંચસેં ધનુષ્યની પહોળી પદ્મવર વેદિકાથી વીંટાયેલો, વળી બે ગાઉના ઊંચા છત્ર સહિત તોરણ યુક્ત ચાર દ્વારવાળો પીઠ છે, તેના મધ્યભાગમાં રહેલી, ચાર યોજનની ઊંચી, આઠ યોજનની લાંબી પહોળી, મણિપીઠિકામાં રહેલી અને બાર વેદિકા વડે રક્ષણ કરાયલી (એવી સુદર્શના) છે. 'અદ નોયારૂ' મિત્યા॰િ આઠ યોજન ઊર્ધ્વ ઊંચપણે, બહુ મધ્ય દેશ ભાગે–શાખાના વિસ્તારવાળા દેશને વિષે આઠ યોજન વિધ્યુંભ વડે છે અને સાતિરેક–અતિરેકયુક્ત અર્થાત્ બે ગાઉની ઊંડાઈ વડે અધિક–સર્વાગ્ર–સર્વપરિમાણ વડે છે. તેણીની પૂર્વાદિ દિશાઓમાં ચાર શાખાઓ છે. તેમાં પૂર્વની શાખાને વિષે— भवणं कोसपमाणं, सयणिज्जं तत्थऽ णाढियसुरस्स । तिसु पासाया सालेषु तेसु सीहासणा रम्मा ॥४०॥ 249 Page #298 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ स्थानकाध्ययने जम्बूगुहावक्षारनगरी अर्हदादिदीर्घवैताढ्यचूलिकादिरहस्तिकूटकल्पादि ६ ३५-६४४ सूत्राणि ते पासाया कोसं समूसिया कोसमद्धवित्थिन्ना । विडिमोवरि जिणभवणं, कोसद्ध होइ वित्थिन्नं ॥४१॥ . देसूणकोसमुच्चं, जंबू अट्ठस्सएण जंबूणं । परिवारिया विरायइ, तत्तो अद्धप्पमाणाहि ।।४२।। [વૃક્ષેત્ર ૨૮૮-૨૦ત્તિ. અર્થ-અનાદત નામના દેવને સૂવા યોગ્ય, એક કોશપ્રમાણ લંબાઈથી, અદ્ધ કોશપ્રમાણ પહોળાઈથી, તથા દેશથી ન્યૂન એક કોશ પ્રમાણ ઊંચાઈથી ભવન છે. શેષ ત્રણ-દક્ષિણાદિ શાખાને વિષે પ્રાસાદો છે અને તે પ્રાસાદોને વિષે મનોહર સિંહાસનો છે. (૪૦) તે પ્રાસાદો, દેશે ઊણા એક કોશના ઊંચા, સંપૂર્ણ એક કોશના લાંબા અને અદ્ધકોશના પહોળા છે અને . વિડિમમધ્યમાંથી નીકળેલી ઊંચી શાખા ઉપ૨ જિનભવન છે તે જિનભવન, અદ્ધકોશનું પહોળું, એક કોશનું લાંબું અને દેશે ઊણા એક કોશનું ઊંચું છે. જંબૂવૃક્ષ, અન્ય એકસો આઠ જંબૂથી વીંટાયો થકો શોભે છે તે પરિવારભૂત જંબૂ વૃક્ષો મૂળ જંબૂવૃક્ષથી અર્ધ પ્રમાણના છે. (૪૧-૪૨) તથા એકસો યોજનના પ્રમાણવાળા ત્રણ વનો વડે સુદર્શના સારી રીતે વીંટાયેલી છે. जंबूओ पन्नासं दिसि विदिसिं गंतु पढम वणसंडं । चउरो दिसासु भवणा, विदिसासु य होंति पासाया ।।४३।। कोसपमाणा भवणा, चउवावीपरिगया य पासाया । कोसद्धवित्थडा कोसमूसियाऽणाढियसुरस्स ।।४४।। पंचेव धणुसयाई, ओवेहेणं हवंति वावीओ । कोसद्धवित्थडाओ, कोसायामाउ सव्वाउ ॥४५॥ . વૃિદક્ષેત્ર ૨૨૩-૨૫ ]િ અર્થ-પ્રથમ વનખંડને વિષે પ્રત્યેક દિશા અને વિદિશામાં પરિવાર સહિત જંબુથી પચ્ચાશ પચ્ચાસ યોજન જઈએ ત્યારે ત્યાં ચારે દિશાઓને વિષે ભવનો અને ચારે વિદિશાઓમાં પ્રાસાદો હોય છે. (૪૩) તે ભવનો, એક કોશના લાંબા, અદ્ધ કોશના પહોળા અને દેશે ઊણા એક કોશના ઊંચા છે, તથા પ્રાસાદો ચાર વાવડીઓથી યુક્ત ભવનના જેટલા પ્રમાણવાળા અનાદ્રત દેવ સંબંધી છે (૪૪) બધીય વાવડીઓ પાંચસો ધનુષ્યની ઊંડી, અદ્ધકોશની પહોળી અને એક કોશની લાંબી હોય છે. (૪૫) "पासायाण चउण्हं भवणाण य अंतरे कूडा ।" [बृहत्क्षेत्र २९८ त्ति] ચાર પ્રસાદો અને ચાર ભવનોના આંતરાઓમાં કૂટો-શિખરો છે, તે આઠ છે. કહ્યું છે કેअट्ठसभकूडतुल्ला, सव्वे जंबूणयामया भणिया । तेसुवरि जिणभवणा, कोसपमाणा परमरम्मा ॥४६।। વૃિદક્ષેત્ર ર૧૬ ] અર્થ-તે આઠ કૂટો, 2ષભકૂટ અને જાંબૂનદ (સુવર્ણ) મય કહેલા છે, તે કૂટોની ઉપર જિનભવનો છે. તે લંબાઈથી એક કોશપ્રમાણ પરમ રમ્ય છે. (૪૬) ફૂટશાલ્મલી વૃક્ષની જંબૂ તુલ્ય વક્તવ્યતા જાણવી. કહ્યું છે કે– देवकुरुपच्छिमद्धे, गरुलावासस्स सामलिदुमस्स । एसेव गमो नवरं, पेढं कूडा य रययमया ॥४७।। દિક્ષેત્ર રૂ૦૦ gિ. અર્થ-દેવકુરુક્ષેત્રના પશ્ચિમાદ્ધમાં ગરુડ નામના સુવર્ણકુમાર દેવના આવાસભૂત શાલ્મલી વૃક્ષોને એ જ ગમો (આલાવો) જાણવો. વિશેષ એ કે-પીઠ અને કૂટો રજતમય (રૂપાના) છે. (૪૭) આ જ કારણથી 'પર્વ વેવ” એમ કહ્યું. I૬૩૫ll ગુહા (ગુફા) ના બે સૂત્ર સ્પષ્ટ છે. ૬૩૬/ જંબૂ વગેરે વસ્તુઓ જંબૂદ્વીપને વિષે હોય છે માટે જંબુદ્વીપના અધિકારથી તેમાં રહેલી વસ્તુઓને પ્રરૂપવા માટે અને ક્ષેત્રના સાધર્મથી ધાતકીખંડ તથા પુષ્કરાદ્ધગત વસ્તુઓની પ્રરૂપણાને માટે 'સંવૂ' ઇત્યાદિ સૂત્રના વિસ્તારને કહે છે. આ સૂત્ર સિદ્ધ છે. વિશેષ એ કેસૂત્રોનો આ વિભાગ છે. બે આદિના વક્ષસ્કારોના સૂત્રો છે ૨, પ્રત્યેક ચાર સૂત્રો વિજય, નગરી, તીર્થકરાદિ અને દીર્ઘતાત્યાદિના છે ૧૮. એક ચૂલિકાનો ૧૯, એવી રીતે ધાતકીખંડાદિમાં જાણવું. ધાતકી વગેરે સૂત્રો પૂર્વાદ્ધ 250 Page #299 -------------------------------------------------------------------------- ________________ ८ स्थानकाध्ययने जम्बूगुहावक्षारनगरी अहंदादिदीर्घवैताठ्यचूलिकादिरहस्तिकूटकल्पादि६३५-६४४ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ સંબંધી છે.માટે બે બે હોય છે તથા મેરુપર્વતના ઈશાન ખૂણામાં રહેલ માલવનામા (ગજદંત) પર્વતનું લક્ષ કરીને–ત્યાંથી શરૂ કરીને પ્રદક્ષિણાએ વક્ષારા પર્વતો અને વિજયોની વ્યવસ્થા કરાય છે તથા જેઓને વિષે ચક્રવર્તીઓ વિજય મેળવે છે અથવા જેઓને જીતે છે તે ચક્રવર્તીઓના વિજયો-ક્ષેત્રના વિભાગો. ‘નાવ પુરવતાવવું’ એમ કહેવાથી 'માનવત્તે પુરવને' એમ જાણવું. બનાવ માતા વરૂ' એમ કહેવાથી મહાવચ્છ, વરચ્છાવતી, રમ્ય, રમ્યક્ અને રમણીય એમ જાણવું. બનાવ સતિલાવડું એમ કહેવાથી સુપÆ, મહાપડ્મ, પદ્માવતી, શંખ, નલિન અને કુમુદ એમ જાણવું. બનાવ ઉધતાવરૂ' એમ કહેવાથી મહાવપ્ર, વપ્રાવતી, વલ્થ, સુવર્લ્સ અને ગંધિલ એમ જાણવું 'વેમપુરા વેવ નાવ’ એમ કહેવાથી અરિષ્ટા, રિખવતી, ખગી, મંજૂષા, ઔષધપુરી એમ જાણવું. 'સુસીમા પડતા વેવ નાવ’ એમ કહેવાથી–અપરાજિતા, પ્રભંકરા, અંકાવતી, પદ્માવતી અને શુભા, એમ જાણવું. 'માસપુરા નાવ' એમ કરવાથી સિંહપુરી, મહાપુરી, વિજયપુરી, અપરાજિતા અને અશોકા એમ જાણવું. વૈજયંતી વાવ' આ શબ્દથી જયંતિ, અપરાજિતા, ચક્રપુરી, ખગપુરી, અવંધ્યા એમ જાણવું. આ બત્રીશ વિજયો સંબંધી શીતાદિ નદીઓની નજીકમાં કહેલ ત્રણ ખંડના મધ્ય ખંડમાં નવ યોજનાના વિસ્તારવાળી અને બાર યોજનની લાંબી, ક્ષેમાદિ, રાજધાનીઓ હોય છે. ll૬૩૭ી. આ રાજધાનીઓને વિષે તીર્થંકરાદિ હોય છે માટે મટ્ટ અરહંત' રિ૦ ઉત્કૃષ્ટથી આઠ અહંન્ત હોય છે. પ્રત્યેક વિજયને વિષે હોવાથી એવી રીતે ચક્રવર્તી વગેરે પણ જાણવા. એમ જ ચારે કિનારાઓને વિષે બત્રીશ તીર્થકરો હોય છે. ચક્રવર્તીઓ જો કે શીતા અને શીતોદા નદીના એક એક કિનારાને વિષે આઠ આઠ ઉત્પન્ન થાય છે એમ બત્રીશ વિજયોની અપેક્ષાએ એક સમયે બત્રીશ હોતા નથી, કારણ કે જઘન્યથી પણ મહાવિદેહ ક્ષેત્રમાં ચાર વાસુદેવનું અવિરતપણું-અવશ્યભાવીપણું છે. જે વિજયમાં વાસુદેવ હોય છે ત્યાં ચક્રવર્તી હોય નહિ, તેથી ઉત્કૃષ્ટતઃ પણ અઠયાવીશ જ ચક્રવર્તીઓ હોય છે. એવી રીતે જધન્યથી પણ ચાર ચક્રવર્તીઓની સંભવ હોવાથી વાસુદેવો પણ ઉત્કૃષ્ટતઃ અઠ્યાવીશ જ હોય છે. વાસુદેવના સહચરપણાથી બલદેવો પણ અઠ્યાવીશ જ હોય છે. I/૬૩૮. 'વીદયા' ત્તિ દીર્ઘ શબ્દનું ગ્રહણ વર્તુળ (વાટલા) વૈતાઢ્યના વ્યવચ્છેદ (અગ્રહણ) ને અર્થે છે. આઠ ગુફાઓમાં જ યથાક્રમ આઠ દેવો છે. ગંગા કુડો, નીલવાન નામા વર્ષધર પર્વતના દક્ષિણ નિતંબ (મધ્યભાગ) માં રહેલા, સાઠ યોજનાના લાંબા પહોળા અને મધ્યમાં રહેલ ગંગાદેવીના ભવન સહિત દ્વીપોવાળા અને ત્રણે દિશાઓમાં તોરણ સહિત દરવાજાવાળા છે જે પ્રત્યેક કંડોથી દક્ષિણના તોરણદ્વારા ગંગા નદીઓ નીકળીને વિજયોના વિભાગોને કરતી થકી ભરતની ગંગાની જેમ શીતા નદીમાં પ્રવેશે છે. એવી રીતે સિંધુ ફંડો પણ જાણવા. ll૬૩૯l. ' 'મદ્દ સમજૂડ’ ત્તિ આઠ ઋષભકૂટ પર્વતો છે, કેમ કે આઠે વિજયોમાં તે હોય છે. તે કૂટો વર્ષધર પર્વતના નજદિકમાં પ્લેચ્છોના ત્રણ ખંડની અંદર મધ્ય ખંડમાં વર્તનારા સર્વ વિજયો અને ભરત, ઐરાવત ક્ષેત્રોને વિષે હોય છે. તેનું પ્રમાણ આ પ્રમાણે– सव्वे वि उसभकूडा, उव्विद्धा अट्ठ जोयणा होति । बारस अट्ठ य चउरो, मूले मझुवरि वित्थिन्ना ॥४८॥ વૃિદ્ધક્ષેત્ર ૧૧૨ ]િ. અર્થ-સઘળાએ ૩૪ ઋષભકૂટો, આઠ યોજનના ઊંચા, મૂલમાં બાર યોજન, મધ્યમાં આઠ યોજન અને ઉપર ચાર યોજન લાંબા પહોળા છે. (૪૮) દેવો તેમાં વસનારા જ જાણવા. વિશેષ એ કે 'સ્થ રત્તીરાવો તાર્ષિ વેવ શું.' ત્તિ શીતા નદીના દક્ષિણ તરફથી પણ આઠ દીર્ઘ વૈતાઢ્યો છે ઇત્યાદિ સર્વ સમાન છે. માત્ર ગંગા અને સિંધુના સ્થાનમાં રક્તા અને રક્તવતી નદીઓ , કહેવા યોગ્ય છે અને ગંગાદિના કુંડના સ્થાનમાં પણ રક્તાદિ કુંડો કહેવા, તે આ પ્રમાણે 'પટ્ટ રન્નાડા પન્નત્તા ભટ્ટ રત્તવલુંડા ગટ્ટ સત્તાગો મટ્ટ રત્તવો . અર્થાત્-આઠ રક્તા કુંડો કહેલા છે, આઠ રક્તવતી કુંડો, આઠ રક્તા નદીઓ, આઠ 251 Page #300 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ८ स्थानका ध्ययने जम्बूगुहाव क्षारनगरी अर्हदादिदीर्घवैताढ्यचूलिकादिग्हस्तिकूटकल्पादि ६ ३५-६४४ सूत्राणि રક્તવતી નદીઓ કહેલી છે. તથા નિષધ નામના વર્ષધર પર્વતના ઉત્તર નિતંબ (મધ્યભાગ) માં રહેલા સાઠ યોજનના ’ પ્રમાણવાળા રક્તા અને રક્તવતીકુંડો છે જે કુંડોમાંથી ઉત્તરના તોરણદ્વારા નીકળીને તે રક્તા અને રક્તવતી નદીઓ શીતામાં જઈને ભળે છે. II૬૪૦ની તથા ધાતકી, મહાધાતકી, પદ્મ અને મહાપદ્મવૃક્ષો, જંબૂવૃક્ષ સમાન કહેવા, જેથી કહ્યું છે કે— णि जंबू, विही उ सो चेव होइ एएसिं । देवकुरासुं सामलिरुक्खा जह जंबूदीवम्मि ।। ४९ ।। [બૃહત્ક્ષત્ર રૂા ત્તિ] અર્થ-જંબૂદ્વીપમાં રહેલ જંબૂવૃક્ષનું જે વર્ણન કરેલ છે તે જ પ્રમાણે ધાતકી વગેરે વૃક્ષનું વર્ણન જાણવું અને દેવકુરુ . વગેરેમાં શાલ્મલી વૃક્ષનું વર્ણન જેમ જંબુદ્રીપ સંબંધી શાલ્મલી વૃક્ષનું કરેલું છે તેમ જાણવું. (૪૯) II૬૪૧॥ ક્ષેત્રના અધિકારથી જ 'નવ્રૂદ્દીને' ત્યાદ્રિ સૂત્રચતુષ્ટય સુગમ છે. વિશેષ એ કે—મદ્દસાતવળે॰ ભદ્રશાલવન મેરુ પર્વતને પરિક્ષેપથી ચોતરફ વીંટીને ભૂમિમાં છે. તેમાં શીતા અને શીતોદા નદીના બન્ને કિનારા પર રહેલા પૂર્વ વગેરે દિશાઓમાં હાથીના જેવા આકારવાળા આઠ ફૂટો છે તે દિશાહસ્તિકૂટો કહેલા છે. તે આ પ્રમાણે—'પમે' સિતોનો સુગમ છે. વિશેષ એ કે એનો પ્રસંગ સહિત આ વિભાગ છે. मेरुओ पन्नासं, दिसि विदिसिं गंतु भद्दसालवणं । चउरो सिद्धाययणा, दिसासु विदिसासु पासाया ||५० [બૃહત્ક્ષત્ર ૨૨૨ ત્તિ] અર્થ–મેરુપર્વતથી પ્રત્યેક દિશા અને વિદિશામાં પચ્ચાશ યોજન પર્યંત જઈએ ત્યારે ત્યાં દરેક દિશાને વિષે એકેક સિદ્ધાયતન–જિનમંદિર અને વિદિશાને વિષે પ્રાસાદ છે અર્થાત્ દિશાઓમાં ચાર સિદ્ધાયતનો અને વિદિશાઓમાં ચાર પ્રાસાદો છે. (૫૦) હવે સિદ્ધાયતનાદિનું પ્રમાણ કહે છે— छत्तीसुच्चा पणुवीसवित्थडा, दुगुणमायताययणा । चडवावीपरिक्खित्ता, पासाया पंचसच्चा ॥ ५१ ॥ [ગૃહક્ષેત્ર ૩૨૨ ત્તિ] અર્થ–બધાય સિદ્ધાયતનો, છત્રીશ યોજનના ઊંચા, પચ્ચીશ યોજનના પહોળા અને પચ્ચાશ યોજનના લાંબા છે અને પ્રત્યેક પ્રાસાદો, પાંચસેં યોજનના ઊંચા, અઢીસેં યોજનના લાંબા પહોળા અને દરેક ચાર ચાર વાવડીઓથી વીંટાયેલા છે. (૫૧) ईसाणस्सुत्तरिमा पासाया दाहिणा य सक्कस्स । अट्ठ य हवंति कूडा, सीतोसीतोदुभयकूले ।। ५२ ।। [બૃહત્ક્ષત્ર ૨૨૪ ત્તિ] અર્થ–ઉત્તરમાં એટલે ઇશાન અને વાયવ્ય કોણમાં ઇશાનેંદ્રના પ્રાસાદો છે, અને દક્ષિણમાં એટલે અગ્નિ અને નૈઋત્ય કોણમાં શક્રંદ્રના પ્રાસાદો છે. હવે ફૂટ સંબંધી વક્તવ્યતા કહે છે–શીતા અને શીતોદા નદીના બન્ને કિનારા પર દરેકમાં આઠ આઠ ફૂટો હોય છે. (૫૨) दो दो चउद्दिसिं मंदरस्स हिमवंतकूडसमकप्पा । पउमुत्तरोऽत्थ पढमो, पुव्विम सीउत्तरे कूले ॥ ५३॥ तत्तो य नेलवंते, सुहत्थि तह अंजणागिरी कुमुदे । तह य पलासवडेंसे, अट्ठमए रोयणगिरि य ॥ ५४ ॥ [વૃત્તક્ષેત્ર ૩૨-૨૬ ત્તિ] અર્થ–મેરુપર્વતની ચારે દિશાઓમાં હિમવાન્ કૂટ સમાન આઠ દિશાહસ્તિકૂટો કહેલા છે તેમાં પ્રથમ પદ્મોત્તર ફૂટ પૂર્વ દિશાએ શીતા નદીના ઉત્તર કિનારા ઉપર છે, ત્યાર બાદ નીલવાન્ ૨, સુસ્ત ૩, અંજનિગિર ૪, કુમુદ ૫, પલાશ ૬, અવતંસક ૭, અને રોચનિગિર આઠમો છે. ૮ (૫૩-૫૪) 252 Page #301 -------------------------------------------------------------------------- ________________ ८ स्थानकाध्ययने प्रतिमा सर्वजीवसंयमपृथ्व्यः ६४५-६४८ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ જગતી-વેદિકાના આધારભૂત પાલી (કોટડી) છે. [૬૪૨ // ''સિદ્ધ' નહીંસિદ્ધાયતન વડે ઓળખાતો કૂટ તે સિદ્ધક્ટ પૂર્વમાં છે ૧, ત્યારપછી ક્રમશઃ બીજી દિશાથી શેષ ફૂટો છે. મહાહિમવતું કૂટ, મહાહિમવત્ પર્વતના નાયક દેવના ભવનથી અધિષ્ઠિત છે ૨, હૈમવત્ ફૂટ, હૈમવતવર્ષ (ક્ષેત્ર)ના નાયક દેવના આવાસભૂત છે ૩, રોહિતકૂટ, રોહિતા નામની નદીના સ્વામીની દેવી સંબંધી છે ૪, હીં કૂટ, મહાપદ્મનામા દ્રઢ નિવાસી છીનામા દેવી સંબંધી છે. ૫, હરિકાંતા કૂટ, હરિકાંતાનામાં નદીની અધિષ્ઠાતા દેવી સંબંધી છે. ૬, હરિવર્ણકૂટ, હરિવર્ષના નાયક દેવ સંબંધી છે. ૭, વૈડૂર્યકૂટ-વૈડૂર્યરત્નમય હોવાથી ૮. આ જ ક્રમ વડે રુક્મિ પર્વત સંબંધી કૂટો પણ વિચારવા. તેની ગાથા–'સિદ્ધ રૂપી' ત્ય૦િ સુગમ છે. 'નંગૂરીવે' ત્યાદિ ક્ષેત્રના અધિકારથી જ રુચકના આશ્રયવાળું સૂત્રાષ્ટક છે, તે સુગમ છે. વિશેષ એ કે-જંબૂદીપમાં જે મેરુ છે તેની અપેક્ષાએ પૂર્વ દિશામાં રૂચકદ્વીપની અંદર રહેલો, પૂર્વે વર્ણન કરાયેલ સ્વરૂપવાળો અને ચક્રવાલ આકારવાળો ચકવર પર્વત છે તેને વિષે આઠ ફૂટો છે, તેમાં ' ત્યારે. સ્પષ્ટ છે. તે કૂટોને વિષે (પૂર્વ દિશાની) નંદોત્તરાદિ દિકકુમારીઓ વસે છે, જેઓ ભગવાનું અહેતુના જન્મ સમયે હાથમાં આરીસાને લઈને ગાયન કરતી છતી ભગવાનની સેવા કરે છે, એવી રીતે દક્ષિણ દિશાની હાથમાં ભંગાર (ઝારી) લઈને ગાયન કરે છે, એમ પશ્ચિમ દિશાની હાથમાં પંખાને લઈને વીંઝે છે, એમ ઉત્તર દિશાની આઠ દિકકુમારીઓ હાથમાં ચામર લઈને વીંઝે છે. દેવના અધિકારથી જ 'બટ્ટ મહે' ઇત્યાદિ પાંચ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે-'તોડાવસ્થવાળો' રિ૦ . सोमणसगंधमायणविज्जुप्पभमालवंतवासीओ । अट्ट दिसिदेवयाओ वत्थव्वाओ अहेलोए ।।५।। - અર્થ-સૌમનસ, ગંધમાદન, વિધુભ અને માલ્યવંત નામા ગજદંત પર્વતમાં વસનારી આઠ દિકકુમારી દેવીઓ અધોલોકમાં વસનારી છે. (૫૫) . તે ભોગંકરાદિ આઠ દેવીઓ જે અહંતના જન્મ સંબંધી ભવન (સૂતિકાગૃહ)ને અને સંવર્તક પવનાદિને કરે છે અર્થાત્ વાયુ વડે ભૂમિને શોધે છે તથા ઊર્ધ્વલોકની વસનારી આઠ દેવીઓ "સંજીવાડેલું, સ્થાગો ૩ોયવસ્થવ્યા ” : - નંદનવનના કૂટોને વિષે આ મયંકરાદિ) ઊર્ધ્વલોકમાં વસનારી આઠ દેવીઓ છે, જે સજળ વાદલાદિને કરે છે. ||૬૪૩. ‘તિષિનિસોલવન્ના' ત્તિઆઠ દેવલોકને વિષે તિર્યંચો પણ ઉત્પન્ન થાય છે એવી રીતે ભૂતભવ-પૂર્વના ભવની અપેક્ષાએ તિર્યચોથી મિશ્ર મનુષ્યો ઉપપન્ના-દેવપણાએ ઉત્પન્ન થયા જે દેવલોકોને વિષે તે તિર્યંચમિશ્રોપપન્નકો. પરિવાયતે'જેના વડે ગમન કરાય છે તે પરિયાનો, તે જ પરિયાનકો અથવા પરિયાન-ગમનરૂપ પ્રયોજન છે જેઓનું તે પરિયાનકો. યાન કરનાર આભિયોગિક પાલક વગેરે દેવ વડે કરાયેલ પાલકાદિ આઠ વિમાનો ક્રમશ: શક્રાદિ ઇકો સંબંધી છે. |૬૪૪ો. | દેવપણું તો તપસ્યા કરવાથી થાય છે માટે તપના વિશેષ સ્વરૂપને કહે છે. अट्ठमियाणं भिक्खुपडिमा चउसट्टीते रातिदिएहिं दोहि य अट्ठासीतेहिं भिक्खासतेहिं अहासुत्ता जाव अणुपालिता તાવિ ભવતિ | સૂ૦ ૬૪૧// अट्ठविधा संसारसमावन्नगा जीवा पन्नत्ता, तंजहा–पढमसमयनेरतिता, अपढमसमयनेरतिता, एवं जाव अपढमसमयदेवा १ । अट्ठविधा सव्वजीवा पन्नत्ता, तंजहा–नेरतिता, तिरिक्खजोणिता, तिरिक्खजोणिणीओ, मणुस्सा,मणुस्सीओ, देवा, देवीओ,सिद्धा २,अथवा अट्ठविधा सव्वजीवा पन्नत्ता, तंजहा–आभिणिबोधितनाणी जाव केवलनाणी, मतिअन्नाणी, सुतअण्णाणी, विभंगणाणी ३ ॥ सू० ६४६।। 1. જે આભિયોગિક દેવો વિમાનવાળા હોય છે તે દશમા સ્થાનમાં કહેવાશે. 253 Page #302 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ८ स्थानकाध्ययने प्रतिमा सर्वजीवसंयमपृथ्व्यः ६४५ - ६४८ सूत्राणि अट्ठविधे संजमे पन्नत्ते, तंजहा - पढमसमयसुहुमसंपरागसरागसंजमे, अपढमसमयसुहुमसंपरागसरागसंजमे, पढमसमयबादरसंपरागसरागसंजमे, अपढमसमयबादरसंपरागसरागसंजमे, पढमसमयउवसंतकसायवीतरागसंजमे, अपढमसमयउवसंतकसायवीतरागसंजमे, पढमसमयखीणकसायवीतरागसंजमे अपढमसमयखीणकसायवीतरागसंजमे ॥ सू० ६४७॥ अट्ठ पुढवीओ पन्नत्ताओ, तंजहा -रतणप्पभा जाव अहे सत्तमा, ईसिपब्भारा १ । ईसिपब्भाराते णं पुढवीते बहुमज्झदेस भागे अट्टजोयणिए खेत्ते अट्ठ जोयणाई बाहल्लेणं पण्णत्ते २ । ईसिपब्भाराते णं पुढवीते अट्ठनाम धेज्जा પન્નત્તા, તંનહા-કૃપ્તિ તિ વા, કૃત્તિપારા તિ વા, તનૂતિ વા, તબુતળૂર્વા, સિદ્ધીતિ વા, સિદ્ધાલતે તિ વા, મુત્તી તિ વા, મુત્તાતતે તિ વા રૂ II૬૪૮|| (મૂળ) આઠ આઠમી આ ભિક્ષુપ્રતિમા, ચોસઠ રાત્રિદિવસ વડે તથા બસ ને અઠ્યાશી ભિક્ષા (દત્તિ) વડે જેમ શ્રુતમાં કહેલ છે, તેવી રીતે યાવત્ સારી રીતે પાલન કરેલી હોય છે. II૬૪૫ આઠ પ્રકારના સંસારમાં રહેલા જીવો કહેલા છે, તે આ પ્રમાણે—પ્રથમ સમયના ઉપજેલા નૈરયિકો, અપ્રથમ સમયના ઉપજેલા નૈરિયકો, એવી રીતે યાવત્ અપ્રથમ સમયના ઉપજેલા દેવો ૧, આઠ પ્રકારના સર્વ જીવો કહેલા છે, તે આ પ્રમાણે—નૈરયિકો, તિર્યંચયોનિકો, તિર્યંચણીઓ, મનુષ્યો, મનુષ્યણીઓ, દેવો, દેવીઓ અને સિદ્ધો ૨, અથવા આઠ પ્રકારના સર્વ જીવો કહેલા છે, તે આ પ્રમાણે—આભિનિબોધિક (મતિ) જ્ઞાની, યાવત્ કેવલજ્ઞાની, મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની અને વિભંગજ્ઞાની ૩. II૬૪૬॥ આઠ પ્રકારે સંયમ કહેલ છે, તે આ પ્રમાણે—પ્રથમ સમય સૂક્ષ્મસં૫રાય સરાગસંયમ. ૧, અપ્રથમ સમય સૂક્ષ્મસંપરાય સરાગસંયમ ૨, પ્રથમ સમય બાદર સંપરાય સરાગસંયમ ૩, અપ્રથમ સમય બાદર સંપરાય સરાગસંયમ ૪, પ્રથમ સમય ઉપશાંતકષાય વીતરાગ સંયમ ૫, અપ્રથમ સમય ઉપશાંતકષાય વીતરાગ સંયમ ૬, પ્રથમ સમય ક્ષીણકષાય વીતરાગ સંયમ ૭, અપ્રથમ સમય ક્ષીણકષાય વીતરાગ સંયમ ૮. II૬૪૭॥ આઠ પૃથ્વીઓ કહેલી છે, તે આ પ્રમાણે—રત્નપ્રભા, યાવત્ અધઃસપ્તમી તમઃતમાઃ અને ઇષાભારા ૧, ઇષત્પ્રાગ્બારા પૃથ્વી, બહુ દેશમધ્યભાગમાં અષ્ટયોજનિક ક્ષેત્રને વિષે આઠ યોજનની બાહલ્ય–જાડાઈ વડે કહેલી છે ૨, ઇષાભારા પૃથ્વીના આઠ નામો કહેલા છે, તે આ પ્રમાણે—ઇષત્ ૧, ઇષત્પ્રાક્ભારા ૨, તનુ ૩, તનુતનુ ૪, સિદ્ધિ ૫, સિદ્ધાલય ૬, મુક્તિ ૭ મુક્તાલય ૮. ૩ II૬૪૮ (ટી૦) 'અટ્ટદમિ' ત્યાવિ॰ આઠ અષ્ટમ દિવસો છે જેણીમાં તે અષ્ટઅષ્ટમિકા. જે પ્રતિમા આઠ અષ્ટકરૂપ દિવસો વડે પૂરી થાય છે, તેણીમાં આઠ અષ્ટમ દિવસો હોય જ તેમાં આઠ અષ્ટકો (આઠું આઠું) ચોસઠ (દિન) થાય જ તથા પ્રથમ અષ્ટકમાં એક દત્તિ ભોજનની અને એક દત્તિ પાણીની, એવી રીતે બીજા અષ્ટકમાં બે દત્તિ, એમજ આઠમા અષ્ટકમાં આઠ દિત્ત ભોજનની અને આઠ દત્તિ પાણીની હોય છે, તેથી બધીય મળીને 'બસો ને અઠ્યાસી ભિક્ષાની સંખ્યા થાય છે. '2અહામુત્તા' 'મહાપ્પા, અહામળા, મહાતત્ત્વા સમ્મે જાળ છાસિયા પાલિયા સોહિયા તીરિયા િિટ્ટયા આરાહિયા' યાવત્ શબ્દથી આ જાણવું. 'અનુપાતિય' ત્તિ॰ આત્મા અને સંયમને અનુકૂળપણાએ પાળેલી હોય છે. II૬૪૫॥ બધાય સંસારી જીવોને તપ હોતું નથી. આ સંબંધી સંસારી જીવો, અને જીવોના અધિકારથી સર્વ જીવોનું પ્રતિપાદન 1. પેલા અષ્ટકમાં આઠ, બીજામાં ૧૬, ત્રીજામાં ૨૪, ચોથામાં ૩૨, પાંચમામાં ૪૦, છઠ્ઠામાં ૪૮, સાતમામાં ૫૬ અને આઠમા અષ્ટકમાં ૬૪ એવી રીતે એકંદર ૨૮૮ દત્ત ભોજનની અને એટલી જ પાણીની થાય છે. 2. અહાસુત્તાદિ પાઠનો અર્થ સાતમા અધ્યયનમાં આવી ગયેલ છે. 254 Page #303 -------------------------------------------------------------------------- ________________ ८ स्थानकाध्ययने यतनीयस्थानकल्पवादिनः ६४९-६५१ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ કરતા થકા સૂત્રકાર 'મવિદે ત્યાદ્રિ ત્રણ સૂત્રને કહે છે. આ સુગમ છે. વિશેષ એ કે-પ્રથમ સમય નૈરયિકો-નરકાયુના પ્રથમ સમયના ઉદયમાં અને ઇતર–અપ્રથમ સમય નૈરયિકો તો દ્વિતીય સમયાદિના ઉદયમાં હોય છે. એવી રીતે બધાયમાં જાણવું ૧. ll૬૪૬/. અનંતર જ્ઞાનીઓ કહ્યા, તે સંયમી પણ થાય છે. આ સંબંધથી સંયમસુત્ર, તેમાં 'સંનને' ત્તિ ચારિત્ર તે અહિં પ્રથમ બે પ્રકારે-સરાગ અને વીતરાગના ભેદથી. તેમાં સરાગ બે પ્રકારે સૂક્ષ્મ અને બાદર કષાયના ભેદથી, વળી તે બન્ને પ્રથમ અને અપ્રથમ સમયના ભેદથી બે પ્રકારે એમ ચાર પ્રકારે સરાગ સંયમ છે તેમાં પ્રથમ સમય (સંયમની) પ્રાપ્તિમાં છે જેનો તે પ્રથમ સમય સંયમ સૂક્ષ્મ-કિટ્ટીકૃત અર્થાત્ સૂક્ષ્મ અંડરૂપે કરેલ સંપરાય-કષાય સંજ્વલન લોભલક્ષણ વેદાય છે જે સંયમમાં તે સૂક્ષ્મસંપરાય. અભિવૃંગ-પ્રીતિલક્ષણ રાગ સહિત જે સંયમ તે સરાગ સંયમ અથવા રાગ સહિત સાધુનો જે સંયમ તે સરાગ સંયમ, પાછળથી કર્મધારય છે અર્થાત્ પ્રથમ સૂક્ષ્મસંપરાય સરાગ સંયમ આ એક ૧, બીજો પણ એ જ અપ્રથમ સમય વડે વિશેષિત અર્થાતુ અપ્રથમ સમય સુક્ષ્મસંપરાય સરાગ-સંયમ ૨. આ બે પ્રકારનો પણ બન્ને શ્રેણીની અપેક્ષાએ વળી બે પ્રકારે લાભે (હોઈ શકે) તો પણ વિવક્ષા કરી નથી માટે ચાર પ્રકારે કહ્યો નથી. તથા બાદર અકિટ્ટીકૃત અર્થાત્ સૂક્ષ્મખંડરૂપે નહિ કરેલા સંપરાયો-સંજ્વલન ક્રોધાદિ કષાયો છે જે સંયમમાં તે બાદર સંપરાય સરાગ સંયમવીતરાગ સંયમ તો બન્ને શ્રેણીના આશ્રયથી–આરોહણથી બે પ્રકારે છે. વળી પ્રથમ સમય અને અપ્રથમ સમય ભેદથી એકેક બે પ્રકારે છે, એમ ચાર પ્રકારે છે. એકંદર મળીને આઠ પ્રકારે છે. ૬૪૭ll, સંયમીઓ પૃથ્વીમાં હોય છે માટે પૃથ્વી સંબંધી ત્રણ સૂત્ર છે, તે સુગમ છે. વિશેષ એ કે-અષ્ટયોજનિક-આઠયોજનપ્રમાણ ક્ષેત્ર-લંબાઈ અને પહોળાઈથી છે એમ જણાય છે. ઇષપ્રામ્ભારાનું ઇષત્ એવું પણ નામ છે, કેમ કે તેણીનું રત્નપ્રભાદિ પૃથ્વીની અપેક્ષાએ લઘુપણું હોવાથી એક ૧, એમ પ્રામ્ભાર-પૃથ્વીના હસ્વપણાથી ઇષપ્રામ્ભારા ૨, આ કારણથીજ તનુપાતળી ૩, અતિ તનુ હોવાથી તનુતનુજ તેણીમાં (જીવો) સિદ્ધ થાય છે માટે સિદ્ધિ ૫, સિદ્ધોના આશ્રયભૂત હોવાથી સિદ્ધાલય ૬, તેણીમાં સમસ્ત કર્મોથી (જીવ) મુકાય છે માટે મુક્તિ ૭, મુક્ત જીવોના આશ્રયપણાથી મુક્તાલય છે ૮. I૬૪૮|| સિદ્ધિ તો શુભ અનુષ્ઠાનમાં અપ્રમાદીપણાએ થાય છે, માટે શુભ અનુષ્ઠાનોને અપ્રમાદીપણાના વિષયથી કહે છે– अट्ठहिं ठाणेहिं समं घडितव्वं जतितव्वं परक्कमितव्वं, अस्सि च णं अढे णो पमातेतव्वं भवति-असुताणं धम्माणं सम्मं सुणणताते अब्भुटेतव्वं भवति १, सुताणं धम्माणं ओगिण्हणताते उवधारणयाते अब्भुद्वैतव्वं भवति २, णवाणं कम्माणं संजमेणमकरणताते अब्भुट्टेयव्वं भवति ३, पोराणाणं कम्माणं तवसा विगिचणताते विसोहणताते अब्भुटुंतव्वं भवति ४, असंगिहीतपरितणस्स संगिण्हणताते अब्भुट्टेयव्वं भवति ५ सेहं आयारगोयरगहणताते अब्भुट्टेयव्वं भवति ६, गिलाणस्स अगिलाते वेयावच्चं करणताए अब्भुट्टेयव्वं भवति ७, साधम्मिताणमधिकरणंसि उप्पण्णंसि तत्थ अनिस्सितोवस्सिते अपक्खग्गाही मज्झत्थभावभूते कहं णु साहम्मिता अप्पसद्दा अप्पझंझा अप्पतुमुतुमा उवसामणताते अब्भुट्ठयव्वं भवति ८ ।। सू० ६४९।। महासुक्क-सहस्सारेसु णं कप्पेसु विमाणा अट्ठ जोयणसताई उड्डउच्चत्तेणं पन्नत्ता ।। सू० ६५०।। अरहतो णं अरिट्टनेमिस्स अट्ठ सया वादीणं सदेवमणुयासुराते परिसाते वादे अपरिजिताणं उक्कोसिता वादिसंपता होत्था ।। सू० ६५१।। (મૂળ) આઠ સ્થાનને વિષે સમ્યકારે પ્રવર્તવું-અપ્રાપ્ત વસ્તુના વિષયમાં ઉદ્યમ કરવો, પ્રાપ્ત વિષયમાં યત્ન (રક્ષણ) કરવો, પરાક્રમ-શક્તિના અભાવમાં પણ તેના પાલનમાં ઉત્સાહ કરવો, આ કહેવામાં આવનારા અર્થમાં પ્રમાદ કરવો નહિ. નહિ સાંભળેલ શ્રતધર્મોને સારી રીતે સાંભળવા માટે ઉદ્યમ કરવા યોગ્ય છે ૧, સાંભળેલ ધર્મોને અવધારણ-નિશ્ચિત 255 Page #304 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ८ स्थानकाध्ययने यतनीयस्थानकल्पवादिनः ६४९ - ६५१ सूत्राणि કરવા માટે અને વીસરાય નહિ તેવા દૃઢ કરવા માટે ઉદ્યમ કરવા યોગ્ય છે ૨, નવીન પાપકર્મોને નહિ કરવા માટે સંયમ વડે ઉદ્યમ કરવા યોગ્ય છે ૩, પૂર્વસંચિત કર્મોને ખપાવવા માટે અને વિશોધન કરવા માટે તપ વડે ઉદ્યમ કરવા યોગ્ય છે ૪, અસંગૃહિત-આશ્રય નહિ કરેલ શિષ્યાદિ પરિવારનો સંગ્રહ કરવા માટે ઉદ્યમ કરવા યોગ્ય છે ૫. શૈક્ષનવદીક્ષિત શિષ્યને સાધુની સામાચારીનો વિષય શીખવવા માટે ઉદ્યમ કરવા યોગ્ય છે. ૬, ગ્લાન-રોગાદિ વડે પીડિત મુનિઓનું ખેદ રહિતપણે વૈયાવૃત્ત્વ કરવા માટે ઉદ્યમ કરવા યોગ્ય છે ૭, સમાન ધર્મવાળા મુનિઓમાં વિરોધ ઉત્પન્ન થયે છતે તેમાં રાગ દ્વેષ રહિત, શાસ્ત્ર વિરુદ્ધ પક્ષને નહિ ગ્રહણ કરનાર, મધ્યસ્થભાવને પામેલ, એવો તથા કેવી રીતે સાધર્મિકો મોટા શબ્દથી બોલવાવાળા ન થાય, તેવા પ્રકારના અધર્મી, નાસ્તિક, દુર્વ્યવ્ય ઇત્યાદિ દુષ્ટ શબ્દો બોલવાવાળા ન થાય, અને ક્રોધથી કરેલ મનોવિકારવાળા ન થાય એમ વિચારીને વિરોધને ઉપશમાવવા માટે ઉદ્યમ કરવા યોગ્ય છે. ૮ ૫૬૪૯॥ મહાશુક્ર અને સહસ્રારનામા દેવલોકને વિષે વિમાનો આઠસો યોજનના ઊર્ધ્વ ઊંચપણે કહેલા છે. ૬૫૦ અર્હત્ અરિષ્ટનેમિને દેવ સહિત મનુષ્ય અને અસુરની પર્ષદાને વિષે કોઈથી પણ વાદમાં નહિ જીતાયેલ એવી ઉત્કૃષ્ટી આઠસે વાદી મુનિઓની સંપદા હતી. ૬૫૧॥ (ટી૦) 'અદલ્હી' ત્યાવિ॰ સુગમ છે. વિશેષ એ કે-આઠ સ્થાન–વસ્તુઓને વિષે સમ્યક્ ટિતવ્ય—નહિ પ્રાપ્ત થયેલને વિષે યોગ–સંબંધ કરવો, યતિતવ્ય—પ્રાપ્ત થયેલને વિષે તેનો વિયોગ ન થાય તે સારુ યત્ન કરવો. પરામિતવ્યું—શક્તિનો ક્ષય થયે છતે પણ તેના પાલનમાં પરાક્રમઅત્યંત ઉત્સાહ કરવો. વધારે શું? એ પ્રમાણે અષ્ટસ્થાનક લક્ષણવાળા કહેવાતા આ અર્થમાં પ્રમાદ નહિ કરવો જોઈએ. નહિ સાંભળેલ શ્રુતભેદરૂપ ધર્મોને સમ્યક્ સાંભળવામાં અથવા સાંભળવા અર્થે ઉજમાલ થવું–સન્મુખ જવું હોય છે. ૧ એવી રીતે સાંભળેલ-શ્રોતેંદ્રિયના વિષયમાં કરેલ ધર્મોને અવગ્રહણતા–મનોવિષયી (ચિંતન) કરવા માટે ઉપધારણતા—અવિચ્યુતિ-સ્થિર, સ્મૃતિ અને વાસના (સંસ્કાર) વિષયી કરવા માટે તત્પર થવું. ૨ ''વિષ્ઠિ પાયા' વિવેચના અર્થાત્ નિર્જરા માટે, આથી જ આત્માની વિશુદ્ધિ-વિશોધના અકલંકતા કરવા માટે તત્પર થવું. ૪ અસંગૃહિતઆશ્રય નહિ કરેલ પરિજન–શિષ્યવર્ગનો સંગ્રહ કરવા માટે ૫, 'સેહ્ન' તિ॰ વિભક્તિના પરિણામથી શૈક્ષ–નવદીક્ષિતને 'આયારોવર' તિ॰ સાધુની સામાચારીનો વિષય છ વ્રત વગેરે તે આચારગોચર અથવા આચાર-જ્ઞાનાદિ વિષય પાંચ પ્રકારનો અને ગોચર–ભિક્ષાચર્યામાં તે આચારગોચર અહિં વિભક્તિના પરિણામથી (ફારફેરથી) આચારગોચરની ગ્રહણતામાં– શીખવવામાં અર્થાત્ શૈક્ષને આચારગોચર શીખવવા માટે ૬, 'પિતા' ત્તિ ગ્લાનિ સિવાય–ખેદ રહિતપણે વૈયાવૃત્ત્વમાં તત્પર થવું ૭, 'ધિારાં સિ' ત્તિ॰ વિરોધમાં, ત્યાં સાધર્મિકોને વિષે નિશ્ચિત-રાગ, ઉપાશ્રિત-દ્વેષ, અથવા નિશ્રિત તે આહારાદિની લાલસા અને ઉપાશ્રિત તે શિષ્ય તથા કુલાદિની અપેક્ષા. આ બન્નેથી રહિત જે તે અનિશ્રિતોપાશ્રિત, શાસ્ત્રને બાધિત પક્ષને જે ગ્રહણ ન કરે તે અપક્ષગ્રાહી, આથી જ મધ્યસ્થભાવને ભૂત-પ્રાપ્ત થયેલ જે તે મધ્યસ્થભાવભૂત, ‘તે હોય’ આ અધ્યાહાર છે. તેવા પ્રકારના તેના વડે શું? (તે ચિંતવે કે) કયા પ્રકારે સાધર્મિકો–સાધુઓ, અલ્પ શબ્દવાળા-રાણી (રાડ) રૂપ મહાશબ્દથી રહિત થાય અર્થાત્ મોટે સાદે ન બોલે, અલ્પઝંઝા–તેવા પ્રકારના કલહકારી વચનથી રહિત થાય, અલ્પ તુતંતુમાક્રોધથી કરેલ મનના વિકારવિશેષથી રહિત થાય એમ વિચારતો થકો ક્રોધને શાંત કરવા માટે તત્પર થવા યોગ્ય છે ૮. ||૬૪૯થી અપ્રમાદીઓને દેવલોક પણ પ્રાપ્ત થાય છે, માટે દેવલોકપ્રતિબદ્ધ અષ્ટકને કહે છે—'મહાસુજ્ઞે' ત્યાદ્રિ॰ સુગમ છે. ||૬૫૦ની અનંતરોક્ત વિમાનવાસી દેવો વડે પણ વસ્તુના વિચા૨માં કેટલાએક વાદીઓ જીતાય નહિ માટે તેના અષ્ટકને કહે છે'અરહો' ઇત્યાદિ સુગમ છે. II૬૫૧॥ 1. સુગમ હોવાથી ત્રીજા સ્થાનની ટીકાકારે વ્યાખ્યા કરી નથી. 256 Page #305 -------------------------------------------------------------------------- ________________ ८ स्थानकाध्ययने समुद्दघाताः ६५२ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ' નેમિનાથના આ શિષ્યોના મધ્યે કોઈક કેવલી થઈને વેદનીય કર્મની સ્થિતિઓને આયુષ્ય કર્મની સ્થિતિ સાથે સમાન કરવા માટે કેવલીસમુદ્ધાત કરેલ છે માટે સમુદ્ધાતને કહે છે– असमतिए केवलिसमुग्घाते पन्नत्ते, तंजहा-पढमे समए दंडं करेति, बीए समते कवाडं करेति, ततिए समते मंथं करेति, चउत्थे समते लोगं परेति, पंचमे समते लोगं पडिसाहरति, छटे समते मंथं पडिसाहरति, सत्तमे समते कवाडं पडिसाहरति, अट्ठमे समते दंडं पडिसाहरति । सू० ६५२।। (મૂળ) આઠ સમયનો કેવલી સમુદ્દાત કહેલ છે, તે આ પ્રમાણે–પ્રથમ સમયમાં પોતાના દેહ પ્રમાણે પહોળો, અને ઊંચે નીચે લાંબો ચૌદ રાજલોકપ્રમાણ દંડને કરે છે. બીજે સમયે તે જ દંડને પૂર્વ અને પશ્ચિમ દિશામાં વિસ્તારીને બન્ને ' પડખે લોકના અંત સુધી કપાટને કરે છે. ત્રીજે સમયે દક્ષિણ અને ઉત્તરમાં લોકાંત સુધી વિસ્તારીને મંથાન કરે છે, ચોથે સમયે આંતરાને પૂરવાથી સમગ્ર લોકને પૂરે છે, પાંચમે સમયે આંતરાને સંહરે છે, છક્કે સમયે મંથાનને સંહરે છે, સાતમે સમયે કપાટને સંહરે છે અને આઠમે સમયે દંડને સહરે છે. //૬પ૨ // (ટી.) 'બટ્ટે' ત્યાદિ ત્યાં સમુદ્ધાતને પ્રારંભનાર પ્રથમ અવશ્ય આવર્જીકરણને કરે છે અર્થાત્ અંતર્મુહૂર્તપ્રમાણ, ઉદયાવલીમાં નહિ આવેલ કર્મોને ઉદયાવલીમાં પ્રક્ષેપવારૂપ વ્યાપાર-પ્રયોગને કરે છે. ત્યારપછી સમુદ્ધાતને પામે છે–કરે છે તેમાં પ્રથમ સમયને વિષે પોતાના દેહ પ્રમાણે પહોળો અને ઊંચે, નીચે. લાંબો બન્ને તરફ લોકાંત સુધી જવાવાળો જીવના પ્રદેશોના સમહરૂપ દંડની જેમ દંડને કેવલી જ્ઞાનના ઉપયોગથી કરે છે. બીજે સમયે તો તે જ દંડને પૂર્વ અને પશ્ચિમ એ બે દિશામાં લાવવાથી બન્ને પડખે લૌકાંતગામી કપાટની જેમ કપાટને કરે છે. તૃતીય સમયે તે જ દંડને દક્ષિણ અને ઉત્તર એ બે દિશામાં અસારવા મંથાનને કરે છે. તે લોકાંત સુધી પહોંચનારો જ હોય છે. એ પ્રમાણે કરવાથી પ્રાયઃ લોકને બહુ પૂરેલું હોય છે પરંતુ મંથાનના આંતરાઓ પૂરેલા હોતા નથી, કેમ કે જીવના પ્રદેશોનું સમશ્રેણીએ ગમન હોવાથી ચતુર્થ સમયે મંથાનના આંતરાઓને પણ સમસ્ત લોકના નિકૂટોની સાથે પૂરે છે તેથી સમસ્ત લોક પૂરાયેલ થાય છે. ત્યારપછી જ પાંચમે સમયે યથોક્ત પ્રતિલોમઊલટા ક્રમ વડે મંથાનના આંતરાઓને સંહરે છે, કર્મ સહિત જીવના પ્રદેશોને સંકોચે છે, છકે સમયે મંથાનને સંહરે છે, ઘનતરઅતિશય સંકોચથી, સાતમે સમયે કપાટને સંહરે છે, દંડની અંદર સંકોચ કરવાથી અમે સમયે દંડને સંહરીને શરીરમાં રહેલ જ (પૂર્વની જેમ) થાય છે. તત્ર ૨. औदारिकप्रयोक्ता प्रथमाष्टसमययोरसाविष्टः । मिश्रौदारिकयोक्ता सप्तम-षष्ठ-द्वितीयेषु ।।५६।। ... कार्मणशरीरयोगी चतुर्थके पञ्चमे तृतीये च । समयत्रये च तस्मिन् भवत्यनाराहको नियमाद् ।।५।। [પ્રશમ ર૭૬-૨૭૭ ઉત્ત] પહેલા અને આઠમા સમયમાં ઔદારિકના પ્રયોગવાળો આ હોય છે, બીજા, છઠ્ઠા અને સાતમા સમયમાં ઔદારિકમિશ્ર યોગવાળા હોય છે. (૫૬) અને ત્રીજા ચોથા તથા પાંચમા સમયમાં કામણ શરીરના યોગવાળો હોય છે. પૂર્વોક્ત અષ્ટસમયના સમુદ્ધાતમાં નિયમથી ત્રણ સમયને વિષે (૩-૪-૫ સમયે) અનાહારક હોય છે. (૫૭). - વચન અને મનોયોગના પ્રયોગથી તો રહિત હોય છે કેમ કે પ્રયોજનનો અભાવ છે. આથી કહેલું છે કે આઠ સમયો છે જેમાં તે અષ્ટ સમય, તે જ અષ્ટ સામયિક, કેવલીનો સમુધાત તે કેવલીસમુદ્ધાત પરંતુ શેષ નહિ. //૬પરા અનંતર કેવલીઓના સમુદ્યાત સંબંધી વધ્યતા કહી, હવે ગુણવાનું અકેવલીઓને દેવપણું પ્રાપ્ત થાય છે માટે દેવના અવિકારવાળા સમસ્તે' ત્યાર સૂત્રપંચકને કહે છે – 1. આવર્જીકરણ તો બધાય કેવલીઓ અવશ્ય કરે અને કેવલી સમુદઘાત તો આયુષ્યથી બીજા કર્મો અધિક હોય તે કરે અને બીજાં ન પણ ' કરે. 2. શેષ છ છબસ્થ સમુદઘાત તો અંતર્મુહૂર્તકાલના છે. 257 Page #306 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ८ स्थानकाध्ययने अनुत्तराः देवाः सूर्यचाराः प्रमर्दयोगः द्वीपद्वाराणि कर्मस्थितिः कुलकोटीपुदगलादि ६५३-६६० सूत्राणि समणस्स णं भगवतो महावीरस्स अट्ठ सया अणुत्तरोववातियाणं गतिकल्लाणाणं जाव आगमेसिभदाणं. उक्कोसिता अणुत्तरोववातितसंपता होत्था १ ।। सू० ६५३।। अट्ठविधा वाणमंतरादेवा पन्नत्ता, तंजहा–पिसाया, भूता, जक्खा, रक्खसा, किन्नरा, किंपुरिसा, महोरगा, गंधव्वा २ । एतेसि णं अट्ठविहाणं वाणमंतरदेवाणं अट्ठ चेतितरुक्खा पन्नत्ता, तंजहाकलंबो उ पिसायाणं, वडो जक्खाण चेतितं । तुलसी भूयाण भवे, रक्खसाणं च कंडओ ॥१।। असोगो किन्नराणंच, किंपुरिसाण य चंपतो। नागरुक्खो भुयगाणं, गंधव्वाण य तेंदुओ।।२।। ३ ।। सू० ६५४।। इमीसे रतणप्पभाते पुढवीते बहुसमरमणिज्जाओ भूमिभागाओ अट्ट जोयणसते उड्डमबाहाते सूरविमाणे चारं चरति ४ ।। सू० ६५५।। अट्ठ नक्खत्ता चंदेणं सद्धिं पमई जोगं जोतेंति तंजहा–कत्तिता, रोहिणी, पुणव्वसू, महा, चत्ता, विसाहा, अणुराधा, जेट्ठा ५ ।। सू०६५६।। जंबूद्दीवस्स णं दीवस्स दारा अट्ठ जोयणाई उड्उच्चत्तेणं पन्नत्ता १ सव्वेसि पि णं दीवसमुद्दाणं दारा अट्ठ.. जोयणाई उड्डंउच्चत्तेणं पन्नत्ता २ ॥ सू० ६५७।।। पुरिसवेयणिज्जस्स णं कम्मस्स जहन्नेणं अट्ठ संवच्छराई बंधठिती पन्नता १ जसोकित्तीणामाए णं कम्मस्स जहन्नेणं अट्ठ मुहुत्ताई बंधहिती पण्णत्ता २, उच्चगोतस्स णं कम्मस्स एवं चेव ३ ।। सू० ६५८।। तेइंदियाणमट्ठ जातीकुलकोडीजोणीपमुहसतसहस्सा पन्नत्ता ।। सू० ६५९।।। जीवा णं अट्ठठाणणिव्वत्तिते पोग्गले पावकम्मत्ताते चिणिंसु वा चिणंति वा चिर्णिस्संति वा तंजहापढमसमयनेरतितनिव्वत्तिते जाव अपढमसमयदेव-निव्वत्तिते, एवं चिण उवचिण निज्जरा जाव चेव । अट्ठपतेसिता खंधा अणंता पण्णत्ता अट्ठपतेसोगाढा पोग्गला अणंता पण्णता जाव अट्ठगुणलुक्खा पोग्गला अणंता पण्णत्ता ।। सू० ६६०॥ ___ अट्ठाणं सम्मत्तं ।। अट्ठमं अज्झयणं सम्मत्तं ।। (મૂળ) શ્રમણ ભગવાન મહાવીરને અનુત્તર વિમાનમાં ઉપજવું છે જેમનું અને દેવગતિ લક્ષણ શ્રેયસ્કર ગતિ છે જેમની એવા વાવતું ભવિષ્યમાં મોક્ષલક્ષણ ભદ્ર થવું છે જેમનું એવા આઠસો સાધુઓની ઉત્કૃષ્ટી અનુત્તરોપાતિક સંપદા હતી १. ॥१५॥ भा6 ५२नव्यंतर वो 30 छ, त ा प्रमाण-पिशायो, भूती, यक्षी, राक्षसो, [BARI, रिषी, महारगो અને ગાંધર્વો ૨. એ આઠ વાણવ્યંતર દેવોના આઠ ચૈત્યવૃક્ષો-સુધર્માદિ સભાની આગળ મણિપીઠિકા ઉપર રહેલ વૃક્ષો કહેલા છે, તે આ પ્રમાણે–પિશાચોને કલંબવૃક્ષ, યક્ષોને વડવૃક્ષ, ભૂતોને તુલસી વૃક્ષ, રાક્ષસોને કંડકવૃક્ષ +/૧// કિન્નરોને અશોકવૃક્ષ, કિંધુરુષોને ચંપકવૃક્ષ, મહોરગોને નાગવૃક્ષ અને ગાંધર્વોને હિંદુકનામા ચૈત્યવૃક્ષ છે. //// ૩. ॥५४॥ આ રત્નપ્રભા પૃથ્વીના બહુ સમ રમણીય ભૂમિભાગથી આઠસે યોજનના ઊંચા આંતરાએ સૂર્ય વિમાન ચાર ચરે છેગતિ કરે છે ૪. I/૬પપી આઠ નક્ષત્રો, ચંદ્રમાની સાથે પ્રમઈ-સ્પર્શન લક્ષણ યોગને જોડે છે, તે આ પ્રમાણે--કૃતિકા, રોહિણી, પુનર્વસ, મઘા, यित्रा, विमा, अनुराधा भने ज्येष्ठ। ५. 1545 258 Page #307 -------------------------------------------------------------------------- ________________ ८ स्थानकाध्ययने अनुत्तराः देवाः सूर्यचाराः प्रमर्दयोगः द्वीपद्वाराणि कर्मस्थितिः कुलकोटीपुद्गलादि ६५३-६६० सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ જંબલીપનામા દ્વીપના દ્વારો આઠ યોજનના ધ્વ ચાઈથી કહેલા છે ૧, બધાય દ્વીપ, સમુદ્રોના દરવાજાઓ આઠ યોજનના ઊર્ધ્વ ઊંચાઈથી કહેલા છે ૩. //૬પ૭ પુરુષવેદનીય કર્મની જઘન્યથી આઠ વર્ષની બંધસ્થિતિ છે ૧,યશ-કીર્તિ નામકર્મની જઘન્યથી આઠ મુહૂર્ત પ્રમાણ બંધની સ્થિતિ કહેલી છે , ઉચ્ચ ગોત્ર કર્મની પણ એમ જ આઠ મુહૂર્તની બંધસ્થિતિ કહેલી છે ૩. //૬૫૮. તેઈદ્રિય જીવોની, જાતિ, કુલકોટિયોનિ પ્રમુખની સંખ્યા આઠ લાખ કહેલી છે. /૬૫૯ll જીવો, આઠ સ્થાન વડે નિવર્તિત-ઉપાર્જેલા પુદ્ગલોને પાપકર્મપણાએ વૃદ્ધિ કરેલ છે, વૃદ્ધિ કરે છે અને વૃદ્ધિ કરશે, - તે આ પ્રમાણે—પ્રથમ સમય નૈરયિક લક્ષણ સ્થાન વડે નિવર્તિત કાવત્ અપ્રથમ સમય દેવલક્ષણ સ્થાન વડે નિવર્તિત. એવી રીતે ચય, ઉપચય યાવત્ નિર્જરાને કરેલ છે, કરે છે અને કરશે. આઠ પ્રદેશવાળા સ્કંધો અનંતા કહેલા છે. આઠ પ્રદેશ (ક્ષત્ર) માં અવગાહીને રહેલા પુદ્ગલો અનંતા કહેલા છે યાવતું આઠ ગુણ ઋક્ષ પુદ્ગલો અનંતા કહેલા છે. //૬૬oll (ટી) સુગમ છે. વિશેષ એ કે-અનુત્તર-વિજયાદિ વિમાનોની મથે ઉપજવું છે જેઓનું તે અનુત્તરોપપાતિકો. તેવા સાધુઓની તથા દેવગતિલક્ષણ કલ્યાણસ્વરૂપ ગતિ છે જેમની એવી રીતે સ્થિતિ પણ કલ્યાણરૂપ છે જેમની તથા ભવિષ્યતુમાં મોક્ષ લક્ષણ ભદ્ર છે જેઓને તે ગતિકલ્યાણા યાવતું આગમિષ્યતુ ભદ્રા. એવા આઠસો સાધુઓની સંપદા હતી ૧. ||૬પ૩ો. ચૈત્યવૃક્ષો, મણિપીઠિકાની ઉપર રહેલા સર્વરત્નમય અને ઉપર છત્ર ધ્વજ વગેરેથી શોભિત સુધર્માદિ સભાની આગળ જે સંભળાય છે તે આ હોય એમ સંભવે છે. પરન્તુ જે– चिंधाई कलंबझए, सूलस वडे तहय होइ खटुंगे । असोय चंपए या नागे तह तुंबरु चेव ।।५८।। [ब्रहत्सं० ६१] મુકુટમાં રહેલા ચિન્હો કદંબવૃક્ષ, સુલસવૃક્ષ, વડવૃક્ષ, ખટ્વાંગ (ત્રિકાદિક એવું તાપસનું ઉપકરણ), અશોક વૃક્ષ, ચંપકવૃક્ષ, નાગવૃક્ષ અને તુંબવૃક્ષ, આ ક્રમશઃ પિશાચાદિને છે. (૫૮) તે ચિહ્નભૂત વૃક્ષો આનાથી જૂદા જાણવા. 'સંવો' ઇત્યાદિ બે શ્લોક સુગમ છે. વિશેષ એ કે અર્થ' તિ મહોરગોને જાણવું. ૬પ૪| 'વારં વરૂ’ તિ–ગતિને કરે છે, ફરે છે. II૬૫૫l 'પમ’ તિ–પ્રમર્દ ચંદ્ર સાથે સ્પર્શવાપણું, તેવા લક્ષણવાળા યોગ પ્રત્યે પોતાને ચંદ્રની સાથે આઠ નક્ષત્રો જોડે છે, તે - યોગ ક્યારેક હોય છે પરંતુ હમેશાં હોતા નથી. કહ્યું છે કે"पुणव्वसु-रोहिणि-चित्ता मह-जेट्ठऽणुराह कित्तिविसाहा । चंदस्स उभयजोग" इति પુનર્વસુ ૧, રોહિણી ૨, ચિત્રા ૩, મઘા ૪, અનુરાધા પ, જ્યેષ્ઠા , કૃત્તિકા ૭, અને વિશાખા ૮. આ આઠ નક્ષત્રોનો ચંદ્રની સાથે ઉભયથા-દક્ષિણ અને ઉત્તરમાં યોગ હોય છે” જે નક્ષત્રો દક્ષિણ અને ઉત્તરમાં યોગવાળા હોય છે તે નક્ષત્રો પ્રમર્દ યોગી પણ ક્યારેક હોય છે. જેથી લોકશ્રી ગ્રંથના ટીકાકારે કહ્યું છે કે–“આ આઠ નક્ષત્રો ઉભય યોગવાળા છે એટલે ચંદ્રને દક્ષિણમાં તથા ઉત્તરમાં જોડાય છે અને કથંચિત્ ચંદ્ર સાથે ભેદને પણ પામે છે–ચંદ્રથી જૂદા હોય છે.” તેનું ફળ આ છે-આ નક્ષત્રોના ઉત્તર તરફવાળા ગ્રહો સુભિક્ષને માટે છે અને ચંદ્રમાં અત્યંત સુભિક્ષને માટે છે. I૬પ૬/l દેવોના નિવાસના અધિકારથી દેવોના નિવાસભૂત જંબૂદ્વીપાદિના દ્વાર વિષયક બે સૂત્ર છે. II૬પ૭ી. દેવોના અધિકારથી જ દેવપણાએ થનાર કર્મવિશેષરૂપ ત્રણ સૂત્રો છે. ||૬૫૮ 1. પુરુષવેદનામા મોહનીય કર્મની પ્રકૃતિ સમજવી, તેનો જઘન્યબંધ નવમા ગુણસ્થાનના પ્રથમ ભાગમાં હોય છે. 2. યશ-કીર્તિ અને ઉચૈત્ર એ બે પ્રકૃતિનો જઘન્ય બંધ દશમા ગુણસ્થાનકમાં હોય છે. 259 Page #308 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ८ स्थानकाध्ययने अनुत्तराः देवाः सूर्यचाराः प्रमर्दयोगः द्वीपद्वाराणि कर्मस्थितिः कुलकोटीपुदगलादि ६५३-६६० सूत्राणि કર્મના અધિકારથી જ તેના બંધના કારણભૂત કુલકોટિ સૂત્ર છે અને ત્રીન્દ્રિય વગેરે વિચિત્રતાના હેતુભૂત કર્મ અને પુદ્ગલના વિષયવાળા સૂત્રો છે, તે સુગમ છે. વિશેષ એ કે–‘નાતી'ત્યાદ્રિ ત્રીન્દ્રિય જાતિમાં કુલકોટિઓની યોનિપ્રમુખ શતસહસ્રો (લાખો) જાણવા અર્થાત્ આઠ લાખ કુલકોટિ છે. (સૂત્ર ૬૬૦નું વિવેચન મૂલાનુસાર જાણવું.) li૬૫૯-૬૬oll, I ઇતિ શ્રીમદઅભયદેવસૂરિવિરચિત સ્થાનાંગસૂત્રના વિવરણમાં અષ્ટસ્થાનાખ્ય અષ્ટમઅધ્યયની ટીકાનો અનુવાદ સમાસ || નવા પાન : મૃષાવાદના પર્યાયવાચી નામો : (૧) અલિયે (૨) શઠ (૩) અનાર્ય (૪) માયામૃષા (૫) અસત્ક (૬) કુડ કપટ વિસ્તક (૭) અપાર્થક (૮) વિશ્લેષગીંણીય (૯) અનુજુક (૧૦) કલ્પના (પાપ અને માયા ચરણ) (૧૧) વંચના (૧૨) મિથ્યા પશ્ચાત્કૃત (૧૩) સાતિ (અવિશ્વાસ) (૧૪) ઉસૂત્ર (૧૫) ઉસ્કૂલ (સ્વછંદતાપૂર્વક બોલાતી ભાષા) (૧૬) આ (૧૭) અભ્યાખ્યાન (૧૮) કિલ્બિષ (૧૯) વલય કુટિલ વાતુ (૨૦) અપ્રત્યય (૨૧) અસમ્મત (૨૨) અત્યસન્ધત્વમ્ (૨૩) વિપક્ષ (૨૪) ઔપધિક કપટગૃહ (૨૫) ઉપધિ–અશુદ્ધ (ઉપધિનો અર્થ સાવદ્ય જેનાં મન-વચન-કાયા પાપકાર્યોથી ખરડાયેલાં છે તે ઉપાધિ અશુદ્ધ છે.) (૨૬) અપલોપ (કરેલ પાપોને છૂપાવવાવાળો, અસત્ય બોલવાવાળો). અબ્રહ્મના પર્યાયવાચી નામો : (૧) અબ્રહ્મ (૨) મૈથુન (૩) ચરત (૪) સંસર્ગી (૫) સેનાધિકારી (૬) સંકલ્પ (૭) બાધનાપદાના (સંયમસ્થાનના બાધક) (૮) દર્પ (૯) મોહ મોહનું (મોહ કર્મની પ્રાબલ્યતાનું અજ્ઞાન) (૧૦) મનઃ સંક્ષોભ (૧૧) અનિગ્રહ (૧૨) વિગ્રહ (૧૩) વિઘાત (૧૪) વિભંગ (૧૫) વિભ્રમ (૧૬) અધર્મ (અચારિત્ર રૂપ–ાત) (૧૭) અશીલતા ચારિત્ર વર્જિત્વાત્ (૧૮) ગ્રામધર્મ (૧૯) રતિ (૨૦) રાગ (૨૧) કામ ભોગ માર (૨૨) વૈર (૨૩) રહસ્ય (૨૪) ગુહ્યું (ગોપનીયતા) (૨૫) બહુમત બહુનાં મતવાત્ (૨૬) બ્રહ્મચર્ય વિબ (૨૭) વ્યાપત્તિ (૨૮)વિરાધના (૨૯) પ્રસંગ (૩૦) કામયુગ દુષ્યનનાં ૬૩ નામ : (૧) અજ્ઞાનધાન (૨) અનાચાર ધ્યાન (૩) અપમાન ધ્યાન (૪) અપ્રીતિ (૫) આશાધાન (૬) આભોગ (૭) અનાભોગ (૮) આત્મ પ્રશંસા (૯) આરંભ (૧૦) અધિકરણ (૧૧) અસમાધિકરણ (૧૨) અવિરમણ (૧૩) અમુક્તિ (૧૪) અનર્થદંડ (૧૫) ઈચ્છા (૧૬) ઋણ (૧૭) ઋદ્ધિ (૧૮) ગારવ (૧૯) ક્રોધ (૨૦) કાંક્ષા (૨૧) કામ (૨૨) કલહ (૨૩) ક્રયવિક્રય (૨૪) કર્મોદયપ્રત્યય (૨૫) ગૃહી (૨૬) તૃષા (૨૭) નિદ્રા (૨૮) નિદાન (૨૯) પથિ (૩૦) નિયુદ્ધ (૩૧) પ્રહાસ (૩૨) પ્રàષ (૩૩) પુરુષ (૩૪) પરનિંદા (૩૫) પર પરિવાદ (૩૬) પરગહ (૩૭) પરિગ્રહ (૩૮) પરદૂષણ (૩૯) પાપ (૪૦) ભય (૪૧) માન (૪૨) માયા (૪૩) મોહ (૪૪) મિથ્યા (૪૫) મૂચ્છ (૪૬) યુદ્ધ (૪૭) રસગારવ (૪૮) રુપ (૪૯) રાગ (૫૦) લોભ (૫૧) વિષમ માર્ગ (૫૨) વ્યવહાર (૫૩) વૈર (૫૪) વિતર્ક (૫૫) શાતા ગારવ (૫૬) સ્નેહ (૫૭) સંગ (૫૮) સંગ્રહ (૫૯) સંરંભ (60) શંકા (૬૧) હિંસા (૬૨) હાસ્ય (૬૩) સુધાળાન. જે સમયે આત્મા જે વિષયમાં એકાગ્ર બને છે તે સમયે તે ધ્યાનથી યુક્ત ગણાય છે. જે રીતે અનાચાર સેવનના વિચારોમાં અટવાય છે ત્યારે અનાચાર ધ્યાન, માર્ગના વિચારોમાં મગ્ન પથિ ધ્યાન, પરનિંદા ધ્યાન. આ પ્રકારે જેવા ભાવોમાં રમણતા કરે તે ધ્યાન કહેવાય. 260. Page #309 -------------------------------------------------------------------------- ________________ ९ स्थानकाध्ययने विसंभोगकारणानि ब्रह्मचर्याणि गुप्त्यगुप्तयः ६६१-६६३ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ || अथ नवस्थानकाव्यं नवमाध्ययनम् ।। અષ્ટમ અધ્યયનનું વ્યાખ્યાન કરાયું. હવે સંખ્યાક્રમના સંબંધવાળા નવમ સ્થાનકનામા નવમા અધ્યયનને શરુ કરાય છે. આ અધ્યયનનો પૂર્વની સાથે સંખ્યાક્રમ વડે કરાયેલ જ એક સંબંધ છે અને સંબંધોતર તો પૂર્વના અધ્યયનમાં જીવાદિના ધર્મો કહ્યા. અહિં પણ તે જ કહેવાય છે, એવી રીતે આવેલ સંબંધવાળા આ અધ્યયનનું આદિ સૂત્ર'नवहिं ठाणेहि समणे णिग्गंथे संभोतितं विसंभोतितं करेमाणे णातिक्कमति, तंजहा-आयरियपडिणीयं, उवज्झायपडिणीयं, थेरपडिणीयं,कुलपडिणीयं, गणपडिणीयं, संघपडिणीयं, नाणपडिणीयं,दंसणपडिणीयं, चरित्तपडिणीयं ।। सू० ६६१।। णव बंभचेरा पन्नत्ता, तंजहा-सत्थपरिण्णा, लोगविजओं जाव उवहाणसुयं, महापरिण्णा ।। सू० ६६२।। नव बंभचेरगुत्तीतो पन्नत्ताओ, तंजहा–विवित्ताइंसयणासणाइंसेवित्ता भवति, नो इत्थिसंसत्ताई, नो पसुसंसत्ताई, नो पंडगसंसत्ताई १, नो इत्थिणं कहं कहेत्ता २, नो इत्थिगणाई सेवेत्ता भवति ३, णो इत्थिणमिदिताई मणोहराई मणोरमाइं आलोतितं निज्झातेत्ता भवति ४, णो पणीतरसभोती ५, णो पाण-भोयणस्स अतिमातमाहारते सता भवति ६, णो पुव्वरत्तं, पुव्वकीलितं सरेत्ता भवति ७, णो सद्दाणुवाती, णो रूवाणुवाती, णो सिलोगाणुवाती ८, णो सातसोक्खपडिबद्धे यावि भवति ९ । णव बंभचेरअगुत्तीओ पन्नत्ताओ,तंजहा–णो विवित्ताइंसयणासणाइंसेवित्ता भवति, इत्थीसंसत्ताइं, पसुसंसत्ताई, पंडगसंसत्ताई १, इत्थीणं कहं कहेत्ता भवइ २, इत्थीठाणाई सेवेत्ता भवति ३ इत्थीणं इंदियाई मणोहराई जाव निज्झाएत्ता भवति ४, पणीतरसभोती ५, पाणभोयणस्स अइमातमाहारते सता भवति ६ पुव्वरयं पुव्वकीलितं सरेत्ता भवति ७ सद्दाणुवाती, रूवाणुवाती,सिलोगाणुवाती ८ सायासुक्खपडिबद्धे यावि भवति ९ ।।सू० ६६३।। (મૂળ) નવસ્થાનક-પ્રકાર વડે શ્રમણ નિગ્રંથ, સંભોગિક-એક મંડલીમાં આહાર કરનાર સાધુને વિસંભોગિક-મંડલીથી બહાર કરતો થકી આજ્ઞાને અતિક્રમે નહિ, તે આ પ્રમાણે–આચાર્યનો પ્રત્યેનીક-દ્વેષી, ઉપાધ્યાયનો દ્વેષી, સ્થવિરનો દ્વેષી, કુલનો દ્વેષી, ગણનો દ્વેષી, સંઘનો દ્વેષી, જ્ઞાનનો દ્વેષી, દર્શનનો દ્વેષી અને ચારિત્રનો દ્વેષી. //૬૬૧// બ્રહ્મચર્ય-કુશલ અનુષ્ઠાનના સેવનરૂપ સંયમનું પ્રતિપાદન કરનાર, આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના અધ્યયનરૂપ નવ બ્રહ્મચર્યા કહેલા છે, તે આ પ્રમાણે-શસ્ત્રપરિણા ૧, લોકવિજય ૨, શીતોષ્ણીય ૩, સમ્યક્ત્વ ૪, આવતી અમરનામા લોકસાર ૫, ધૂત ૬, વિમોહ ૭, કાવત્ ઉપધાનશ્રુત ૮, અને મહાપરિજ્ઞા ૯. //૬૬૨ // નવ બ્રહ્મચર્યવ્રતની ગુતિઓ-રક્ષાના પ્રકારો (વાડો) કહેલી છે, તે આ પ્રમાણે–વિવિક્તિ-સ્ત્રી વગેરેથી જૂદા શયન અને આસનાદિને સેવનાર હોય છે, પરંતુ સ્ત્રીના સંસર્ગવાળા, પશુના સંસર્ગવાળા કે પંડક-નપુંસકના સંસર્ગવાળા શયનાદિને સેવનાર હોય નહિ , કેવલ સ્ત્રીઓની આગળ ધર્મકથાને પણ કહે નહિ અથવા સ્ત્રીની જાતિ, રૂપ વગેરેના વિષયવાળી કથાને કહેનાર હોય નહિ ૨, સ્ત્રીના સ્થાનને સેવનાર હોય નહિ અર્થાત્ જે આસન પર સ્ત્રી બેઠી હોય તે આસન ઉપર બે ઘડી સુધી બેસે નહિ ૩, સ્ત્રીની મનોહર અને મનોરમ એવી નયન, નાસાદિ ઇન્દ્રિયોને - 1. तुलना सूत्र-१८०, २०८, 3८८ 261 Page #310 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ९ स्थानकाध्ययने विसंभोगकारणानि ब्रह्मचर्याणि गुप्त्यगुप्तयः ६६१-६६३ सूत्राणि જોનાર અને ચિંતવનાર હોય નહિ ૪, દૂધ, દહિં વગેરે પ્રણીત રસનો ભોગી હોય નહિ ૫, પાણી અને ભોજનના આહારને અતિ માત્રાએ-અધિક પ્રમાણથી-હમેશાં કરનાર હોય નહિ ૬, પૂર્વે ગૃહવાસમાં અનુભવેલ સ્ત્રીના સંભોગનું અને પૂર્વે ક્રીડા કરેલનું સ્મરણ કરનાર હોય નહિ. ૭, સ્ત્રીની મધુર-આલાપરૂપ શબ્દને સાંભળે નહિ, રૂપને નિરખે નહિ અને ખ્યાતિને-પ્રશંસાને અનુસરે નહિ ૮, સાત સૌખ્ય-ગંધ, રસ અને સ્પર્શ લક્ષણ વિષયસુખમાં તત્પર થનાર હોય નહિ ૯, નવ બ્રહ્મચર્યની અગતીઓ કહેલી છે, તે આ પ્રમાણે–વિવિક્ત-સ્ત્રી વગેરેથી અલગ શયન, આસન વગેરે સેવનાર હોય નહિ, પરંતુ સ્ત્રીના સંસર્ગવાળા, પશુના સંસર્ગવાળા અને નપુંસકના સંસર્ગવાળા શયનાદિને સેવનાર હોય છે ૧. સ્ત્રીઓની આગળ અથવા સ્ત્રીની જાત્યાદિના વર્ણનરૂપ કથાને કહેનાર હોય છે ૨, સ્ત્રીના સ્થાન-આસનને સેવનાર હોય છે ૩. સ્ત્રીની મનોહર અને મનોરમ ઈદ્રિયોને જોનાર તથા ચિંતવનાર હોય છે ૪, ઝરતા બિંદુઓવાળા સ્નિગ્ધરસનો ભોગી હોય છે ૫, પાણી અને ભોજનના આહારને અતિ માત્રાએ સદા કરનાર હોય છે ૬, પૂર્વે ગૃહસ્થાવાસમાં અનુભવેલ સ્ત્રીસંભોગનું કે પૂર્વે ક્રીડા કરેલ હોય તેનું સ્મરણ કરનાર હોય છે ૭, સ્ત્રીઓના શબ્દોને સાંભળનાર, રૂપને જોનાર અને ખ્યાતિને અનુસરનાર હોય છે ૮, યાવત્ ગંધ, રસ અને સ્પર્શલક્ષણ સાત સૌખ્યમાં તત્પર હોય છે ૯. //૬૬all (ટી.) નવદં ત્રાહિં સમી' ઇત્યાદિ, આ સૂત્રનો પૂર્વ સૂત્રની સાથે આ અભિસંબંધ છે. પૂર્વ સૂત્રમાં પુદ્ગલો કહ્યા, તે પુદ્ગલવિશેષના ઉદયથી કાંઈક, શ્રમણ ભાવને પ્રાપ્ત થયો છતો પણ ધર્માચાર્ય વગેરેની પ્રત્યુનીકતાને કરે છે તેને વિસંભોગિક કરતો થકો અન્ય સુસાધુ, આજ્ઞાનું ઉલ્લંઘે નહિ તે અહિં કહેવાય છે, એવી રીતે સંબંધવાળા આ સૂત્રની વ્યાખ્યા, તે સંબંધથી. જ કહેવાઇ. II૬૬૧ી. જે પોતે બ્રહ્મચર્યમાં વ્યવસ્થિત હોય તે જ આ પ્રમાણે (અન્યને વિસંભોગિક) કરે છે, માટે બ્રહ્મચર્યને કહેનારા અધ્યયનોને કહેતા થકા સૂત્રકાર કહે છે—'નવ વંમરે'ત્યારિ બ્રહ્મ-કુશલ અનુષ્ઠાન,તે ચર્ય-સેવવા યોગ્ય તે બ્રહ્મચર્ય અર્થાત્ સંયમ, તેનું પ્રતિપાદન કરનારા આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં પ્રતિબદ્ધ-ગુંથાયેલા અધ્યયનો, બ્રહ્મચર્યો છે. તેમાં દ્રવ્ય અને ભાવના ભેદથી અનેક પ્રકારે શસ્ત્ર, તેથી જીવની રક્ષાને અર્થે. પરિજ્ઞા-જ્ઞાનપૂર્વક પ્રત્યાખ્યાન જેમાં કહેવાય છે તે શસ્ત્રપરિજ્ઞા અધ્યયન ૧, 'તોવિનો’ ત્તિ રાગદ્વેષ ભાવલોકનો વિજય-નિરાકરણ જેમાં કહેવાય છે તે લોકવિજય અધ્યયન ૨, 'સીકોસબન્ન” તિ શીત-અનુકૂલ પરીષહરૂપ અને ઉષ્ણ-પ્રતિકૂલ પરીષહોને આશ્રયીને જે કરેલું તે શીતોષ્ણીય અધ્યયન ૩, 'સમત્ત' તિ, સમ્યક્તને નિશ્ચલ કરવું પરંતુ કષ્ટ વડે તપને સેવનારા તાપસાદિના અષ્ટ ગુણરૂપ ઐશ્વર્યનો દષ્ટિમોહ કરવો નહિં અર્થાત્ તેની પ્રશંસા કરવી નહિ. એવી રીતે પ્રતિપાદનમાં તત્પર અધ્યયન તે સમ્યક્ત અધ્યયન. ૪, 'માવતી' તિ, આદ્ય પદ વડે અને નામાંતરથી તો લોકસાર છે તે અજ્ઞાનાદિ અસારનો ત્યાગ કરીને લોકના સારભૂત રત્નત્રયમાં ઉદ્યમ કરવો. આવા પ્રકારના અર્થવાળું લોકસાર અધ્યયન છે ૫, 'ધુ તિ ધૂત-(પરિગ્રહાદિ) સંગનો ત્યાગ કરવો તેનું પ્રતિપાદન કરનારું ધૂત અધ્યયન છે ૬, 'વિમોક્ષ' તિમોહથી ઉત્પન્ન થયેલ પરીષહ ઉપસર્ગોનો પ્રાદુર્ભાવઉદય થયે છતે વિમોહ થાય તેને સારી રીતે સહે એમ જેમાં કહેવાય છે તે વિમોહ અધ્યયન ૭, મહાવીર પ્રભુએ સેવેલ ઉપધાનતપનું પ્રતિપાદન કરનાર શ્રત-ગ્રંથ તે ઉપધાન શ્રત અધ્યયન ૮, અંતક્રિયાલક્ષણ મોટી પરિજ્ઞા સમ્યક કરવી એવી રીતે પ્રતિપાદનમાં તત્પર અધ્યયન તે મહાપરિજ્ઞા અધ્યયન ૯. //૬૬૨ // બ્રહ્મચર્ય શબ્દ વડે મૈથુનની વિરતિ પણ કહેવાય છે માટે બ્રહ્મચર્યની ગતિઓનું પ્રતિપાદન કરતા થકા કહે છે...'' ત્યાદ્રિ બ્રહ્મચર્ય-મૈથુનવિરમણ વ્રતની ગુણીઓ-રક્ષાના પ્રકારો (વાડો) તે બ્રહ્મચર્યગુણિઓ વિવિવાનિ' સ્ત્રી, પશુ અને પંડકથી પૃથક્ રહેલા શયનાસનો-સંથારો, પીઠકાદિ અને ઉપલક્ષણથી સ્થાનાદિ, તેઓને સેવનાર બ્રહ્મચારી હોય છે. જો તેમ 262 Page #311 -------------------------------------------------------------------------- ________________ ९ स्थानकाध्ययने जिनान्तरं तत्त्वानिसर्वजीवाः रोगहेतवः ६६४ - ६६७ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ન કરે તો બ્રહ્મચર્યને બાધાનો સંભવ હોવાથી, આ જ હકીકત સુખે સમજાય તેટલા સારુ વ્યતિરેકથી કહે છે નો સ્ત્રીસંતતસેવી, નારી અને તિર્યંચણી વડે વ્યાપ્તને (તેઓ જ્યાં હોય તે સ્થાનને) સેવનાર હોય નહિ ‘એમ સંબંધ કરાય છે’ એવી રીતે ગાય વગેરે પશુ વડે વ્યાસને સેવે નહિ. કારણ ૧ પશુ વગેરેના સંસર્ગમાં તેનાથી કરાયેલ વિકારને જોવાથી મનનો વિકાર થાય એમ સંભવે છે. પંડકો-નપુંસકો, તેના સંસર્ગમાં સ્ત્રી સમાન દોષ પ્રસિદ્ધ જ છે આ એક ૧, ફક્ત એકલી સ્ત્રીઓની પાસે ધર્મદેશનાદિ લક્ષણ વાક્યના પ્રતિબંધરૂપ કથાને કહે નહિ1 અથવા ‘કર્ણાટી કર્ણાટક દેશની સ્ત્રી, રતિક્રિડામાં કુશલ હોય છે, લાટીલાટ દેશની સ્ત્રી, નિપુણ લોકોને પ્રિય હોય છે” ઇત્યાદિક અથવા પૂર્વે કહેલી જાતિ વગે૨ે ચાર પ્રકારની કથાને કહેનાર બ્રહ્મચારી હોય નહિ. આ બીજું ૨ 'નો ત્યિા' તિ॰ અહિં સૂત્ર દેખાય છે પરંતુ 'નો ત્યિાારૂં' તિ॰ સંભવે છે. કારણ? ઉત્તરાધ્યયન સૂત્રમાં તેમ કહેલું હોવાથી પ્રસંગના અનુસારીપણાથી આ સૂત્રની આ જ વ્યાખ્યા કરાય છે. જેઓને વિષે સ્ત્રીઓનું રહેવું છે તે સ્થાનો, નિષધા (બેઠક) રૂપ સ્ત્રીના સ્થાનોને બ્રહ્મચારી સેવનાર હોય નહિ. શો અર્થ છે? સ્ત્રીઓની સાથે એક આસને બેસે નહિ, સ્ત્રીઓ ઉડ્યે છતે પણ તે આસન પર મુહૂર્ત સુધી અવશ્ય બેસે નહિ. (પુસ્તકમાં) દેખાતા પાઠના સ્વીકારમાં તો આ પ્રમાણે વ્યાખ્યા કરાય છે, સ્ત્રીઓના સમુદાયનો સેવનાર હોય નહિ ૩, સ્ત્રીઓના નયન, નાસિકાદિ ઇંદ્રિયોને જોવા માત્રથી જ આકર્ષણ થાય છે તેથી મનોહર, તથા જોયા પછી ચિંતવન કર્યા છતા મનને આહ્લાદ ઉત્પન્ન કરે છે તેથી મનોરમ તેને જોઈને નિસ્ક્રૂર્વાંતા જોયા પછી અતિશય ચિંતવન કરનાર, જેમ-‘અહો! લોચનની સલાવણ્યતા, નાસિકાની દાંડીનું સરલતાપણું’ ઇત્યાદિ બ્રહ્મચારી હોતો નથી ૪, નો પ્રીતરસમોળી—ઝરતા સ્નેહ–ચીકાશના બિંદુવાળા રસને ભોગવવાવાળો હોતો નથી ૫, રૂક્ષ-લૂખા એવા પાણી અને ભોજનને પણ અતિમાત્ર, અધિક પ્રમાણને ભોગવવાવાળો હોય નહિ.’’ अद्धमसणस्स सव्वंजणस्स कुज्जा दवस्स दो भाए। वाऊपवियारणट्ठा, छब्भायं, ऊणयं कुज्जा ॥१॥ [વિઝ્ડ નિ॰ ૬૦ ત્તિ] અહિં નિશ્ચયે ઉદ૨ને છ ભાગ વડે વહેંચવો, તેમાં અદ્ભુ–ત્રણ ભાગ વ્યંજન-શાક, છાસાદિ સહિત ચોખા મગ વગેરે અન્નના ક૨વા અને દ્રવ્ય પાણીના બે ભાગ કરવા અને એક ભાગ વાયુનો પ્રચાર થાય–ફરી શકે તેના માટે ઓછો ક૨વો અર્થાત્ ખાલી રાખવો. જો તેમ ન કરે તો વાયુનો રોધ થવાથી શરીરમાં રોગની ઉત્પત્તિ થાય. (૧) એવી રીતે પ્રમાણના અતિક્રમ વડે આહાર કરનાર સર્વદા હોય નહિ. ઉત્સર્ગથી ખાદ્ય-સુખડી, મેવો વગેરે અને સ્વાદ્ય-લવિંગ, સોપારી, એલચી વગેરે એ બન્ને વસ્તુનું સાધુઓને અયોગ્યપણું હોવાથી પાણી અને ભોજનનું ગ્રહણ છે ૬, 'નો પૂર્વત’—ગૃહસ્થાવસ્થામાં સ્ત્રી સંબંધી સંભોગના અનુભવને સંભારે નહી તથા પૂર્વીડિત જુગારાદિ રમણલક્ષણ ક્રીડાને ચિંતવનાર હોય નહિ ૭, 'નો શબ્દાનુપાતી' તિ॰ મન્મન-મુણમુણ ભાષિતાદિ રાગના હેતુભૂત શબ્દને અનુસરે એવા સ્વભાવવાળો જે તે શબ્દાનુપાતી, એમ રૂપાનુપાતી, શ્લોકખ્યાતિને અનુસરે તે શ્લોકાનુપાતી, આ ત્રણ પદ વડે એક જ સ્થાનક છે, તેને અનુસરે નહિ ૮, 'નો સાત સૌરવ્યપ્રતિવદ્ધ' પુણ્યપ્રકૃતિરૂપ સાતાથી સૌખ્ય-ગંધ, રસ, સ્પર્શ લક્ષણ વિષય વડે પ્રાપ્ત · થવા યોગ્ય સુખ, તેમાં પ્રતિબદ્ધ–તત્પર બ્રહ્મચારી હોય નહિ. અહિં સાત શબ્દના ગ્રહણથી ઉપશમજન્ય સૌષ્યની પ્રતિબદ્ધતામાં નિષેધ નથી, ‘વા’ અને ‘અપિ’ શબ્દ સમુચ્ચય અર્થમાં છે ૯. કહેલ અર્થથી વિપરીત અગુપ્તિઓ પણ સમજવી. II૬૬૩।। કહેલ સ્વરૂપવાળું નવગુપ્તિયુક્ત બ્રહ્મચર્ય જિનેંદ્રોએ કહેલું છે માટે જિનના વિશેષોને પ્રકૃત અધ્યયનમાં અવતા૨વા વડે કહે છે— अभिनंदणाओ णं अरहातो सुमती अरहा नवहिं सागरोवमकोडीसयसहस्सेहिं वितिक्कंतेहिं समुप्पन्ने ॥ સૂ॰ ૬૬૪॥ • 1. नो स्त्रीणां केवलानामिति गम्यते कथां धर्मदेशनादिलक्षणवाक्यप्रतिबंध रूपां ।। श्री जंबुविजयजी संपादित स्थानांग भा०३ पृ. ७६६ 263 Page #312 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ९ स्थानकाध्ययने जिनान्तरं तत्त्वानिसर्वजीवाः रोगहेतवः ६६४-६६७ सूत्राणि નવ સમાવસ્થા પત્તા, તેના–નીવા, અનીવા, પુi, પાવે, વાસવો, સંવરો, નિન્દ્રા, વંધો, મોવો ? // સૂ૦ ૬૬બી. णवविधा संसारसमावनगा जीवा पन्नत्ता, तंजहा–पुढविकाइया जाव वणस्सइकाइया, बेइंदिया जाव पंचेंदिया १ । पुढविकाइया नवगइया नवआगइया पन्नत्ता, तंजहा–पुढवीकाइए, पुढविकाइएसु उववज्जमाणे पुढविकाइएहितो वा जाव पंचेंदियेहिंतो वा उववज्जेजा, से चेवणं से पुढविकाइए पुढविकाइयत्तं विप्पजहमाणे पुढविकाइयत्ताए जाव पंचेंदियत्ताते वा गच्छेज्जा २ । एवमाउकाइया वि ३ जाव पंचेंदिय त्ति १० । णवविधा सव्वजीवा पन्नत्ता, तंजहा-एगिदिया, बेईदिया, तेइंदिया, चउरिदिया, नेरतिता, पंचेंदियतिरिक्खजोणिया, मणुया, देवा, सिद्धा ११। अथवा णवविधा सव्वजीवा पन्नत्ता, तंजहा–पढमसमयनेरतिता, अपढमसमयनेरतिता जाव अपढमसमयदेवा, सिद्धा १२ । नवविधा सव्वजीवोगाहणा पन्नत्ता, तंजहा–पुढविकाइओगाहणा, आउकाइओगाहणा जाव वणस्सइकाइओगाहणा, बेइंदि ओगाहणा, तेइंदि ओगाहणा, चउरिदि ओगाहणा, पंचेंदिओगाहणा १३ । जीवा णं नवहिं ठाणेहिं संसारं वत्तिंसु वा वत्तंति वा वत्तिस्संति वा तंजहा–पुढविकाइयत्ताए जाव पंचेंदियत्ताए १४. // સૂ૦ દદ્દા. णवर्हि ठाणेहि रोगुप्पत्तीसिया तंजहा–अच्चासणाते,अहितासणाते, अतिणिद्दाए, अतिजागरितेणं,उच्चारनिरोधेणं, पासवणनिरोधेणं, अद्धाणगमणेणं, भोयणपडिकूलताते, इंदियत्थविकोवणताते १५ ।। सू० ६६७।। (મૂ૦) અભિનંદન ભગવાન્ મોક્ષે ગયા બાદ સુમતિનાથ ભગવાન નવ લાખ ક્રોડ સાગરોપમ ગયે છતે સમુત્પન્ન થયા મોક્ષ ગયા. //૬૬૪/ નવ સભૂત (છતા) પદાર્થો કહેલો છે, તે આ પ્રમાણે–જીવો, અજીવો, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ //૬૬પો. નવ પ્રકારના સંસારમાં રહેલા જીવો કહેલા છે, તે આ પ્રમાણે–પૃથ્વીકાયિકો યાવત્ વનસ્પતિકાયિકો, બેઈદ્રિયો યાવતું પંચેન્દ્રિયો ૧, પૃથ્વીકાયિકો નવ ગતિવાળા અને નવ આગતિવાળા કહેલા છે, તે આ પ્રમાણે–પૃથ્વીકાયિકના આયુષ્યના ઉદયવાળો જીવ, પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થતો પૃથ્વીકાયિકોમાંથી યાવત્ પંચેદ્રિયોમાંથી ઉત્પન્ન થાય, તે જ પૃથ્વીકાયિક, પૃથ્વીકાયિકપણાને છોડતો થકો પૃથ્વીકાયપણાએ યાવત્ પંચેદ્રિયપણાએ ઉત્પન્ન થાય ૨, એમ અકાયિકો પણ જાણવા યાવત્ પંચેન્દ્રિયો પણ જાણવા ૧૦, નવ પ્રકારના સર્વ જીવો કહેલા છે, તે આ પ્રમાણે—એકેંદ્રિયો, બેઈદ્રિયો, તેઈદ્રિયો, ચૌરિદ્રિયો, નરયિકો, પંચેદ્રિયતિયચયોનિકો, મનુષ્યો; દેવો અને સિદ્ધો ૧૨. નવ પ્રકારે સર્વ જીવોની અવગાહના (શરીર) કહેલી છે, તે આ પ્રમાણે પૃથ્વીકાયની અવગાહના, અપકાયની અવગાહના, યાવત્ વનસ્પતિકાયની અવગાહના, બેઈદ્રિયની અવગાહના, તેઈદ્રિયની અવગાહના, ચૌરિદ્રયની અવગાહના અને પંચેન્દ્રિયની અવગાહના ૧૩. જીવો, નવ સ્થાનકમાં સંસારને અનુભવેલા છે, અનુભવે છે અને અનુભવશે, તે આ પ્રમાણે– પૃથ્વીકાયપણામાં યાવત્ પંચેદ્રિયપણામાં અર્થાત્ પાંચ સ્થાવર અને ચાર ત્રસમાં ૧૪. //૬૬૬/ નવ સ્થાનક કારણ વડે રોગની ઉત્પત્તિ થાય, તે આ પ્રમાણે—અતિ આસન સ્થાન પર નિરંતર બેસવાથી અથવા “અતિઅશન’ અતિ આહાર કરવાથી ૧, અહિતાસન–અહિતકર આસન પાષાણાદિ પર બેસવાથી અથવા 1. સત્પન્ન શબ્દનો અર્થ પ્રવચનસારોદ્વાર તથા કલ્પસૂત્રની ટીકામાં મોક્ષે ગયા એમ કરેલ છે, જો જનમ્યા એવો અર્થ કરીએ તો આંતરા મળે નહિ. 2. અતિ આસન તે અત્યાસન અથવા અતિ અશન તે અત્યાશન, મૂલમાં અભ્યાસણાતે પાઠ છે તેના બંને રૂપ થાય છે. 264. Page #313 -------------------------------------------------------------------------- ________________ ९ स्थानकाध्ययने जिनान्तरं तत्त्वानिसर्वजीवाः रोगहेतवः ६६४-६६७ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ‘‘અહિતાશન’ અપથ્ય આહાર કરવાથી ૨, અતિનિદ્રા કરવાથી ૩, અત્યંત જાગરણ કરવાથી ૪, વડીનીતને રોકવાથી ૫, લઘુનીતને રોકવાથી ૬, નિરંતર માર્ગગમન-હમેશાં પંથ કરવાથી ૭, પ્રતિકૂલ ભોજન કરવાથી ૮, અને ઇંદ્રિયાર્થના વિકારથી–કામવિકાર થવાથી ૯. II૬૬૭॥ (ટી૦) 'અશ્મિાંળે' ત્યા॰િ સુગમ છે. II૬૬૪II અભિનંદન અને સુમતિ એ બન્ને જિનેશ્વરોએ સદ્ભૂત પદાર્થો પ્રરૂપેલા છે, તે પદાર્થો નવ છે તેને બતાવતા થકા કહે છે– 'નવ સન્માને' ત્યાવિ॰ સદ્ભાવના વડે અર્થાત્ પરમાર્થથી પરંતુ ઉપચારથી નહિ, પદાર્થો-વસ્તુઓ તે સદ્ભાવ પદાર્થો. આ પ્રમાણે—જીવો સુખ દુઃખ અને જ્ઞાનરૂપ ઉપયોગ લક્ષણવાળા છે, અજીવો તેથી વિપરીત (જડ લક્ષણવાળા) છે ૨, પુણ્ય-શુભ પ્રકૃતિરૂપ કર્મ ૩, પાપ તેથી વિપરીત (અશુભપ્રકૃતિરૂપ) કર્મ ૪, આશ્રયતે—ગ્રહણ કરાય છે કર્મ જેના વડે તે આશ્રવ અર્થાત્ શુભાશુભ કર્મને ગ્રહણ કરવાનો હેતુ ૫, સંવર–ગુપ્તિ વગેરેથી આશ્રવના નિરોધરૂપ ૬, નિર્જરા-વિપાકથી (ભોગવવાથી) અથવા તપ વડે દેશથી કર્મોનું ખપાવવું ૭, બંધ–આશ્રવો વડે આવેલ કર્મનું આત્મા સાથે સંયોગ–એકત્રતા ૮, મોક્ષ–સમગ્ર કર્મના ક્ષયથી આત્માનું પોતાના આત્મામાં જ સ્થિર થવું ૯. શંકા-જીવ અને અજીવથી જુદા પુણ્ય વગેરે (પદાર્થો) છે નહિ કેમ કે તેવી રીતે ઘટમાન નહિ હોવાથી. તે આ પ્રમાણે—પુણ્ય અને પાપ એ બન્ને કર્મ છે અને બંધ પણ તદાત્મક-કર્મસ્વરૂપ જ છે અને તે કર્મ, પુદ્ગલનો પરિણામ છે અને પુદ્ગલો તે અજીવો છે. આશ્રવ તો મિથ્યાદર્શનાદિરૂપ જીવોનો પરિણામ છે. આત્માને અને પુદ્ગલોને છોડીને એનાથી બીજો કોણ છે? સંવર પણ આશ્રવનિરોધલક્ષણ દેશ અને સર્વ ભેદરૂપ આત્માનો નિવૃત્તિપરિણામ છે. નિર્જરા તો કર્મના પરિશાટ (નાશ) રૂપ છે, જે પોતાની શક્તિ વડે જીવ અને કર્મોનું જુદાપણું સંપાદન કરે છે તદ્રુપ છે. અને મોક્ષ પણ સમસ્ત કર્મથી રહિત આત્મારૂપ છે તે કારણથી જીવ અને અજીવરૂપ એ બે સદ્ભાવ પદાર્થ છે એમ કહેવા યોગ્ય છે. આ હેતુથી જ આ સૂત્રમાં જ (બીજા સ્થાનમાં) કહ્યું છે કે—''નવસ્થિં ચ ાં તો તે સવ્વ ૩બડોયાર, તનહા-નીવ ક્વેય અનીવન્તેય'' [સૂત્ર ૭ ત્તિ] અર્થ-જે કાંઈ આ લોકમાં વિદ્યમાન પદાર્થ છે તે સર્વ દ્વિપદાવતાર છે અર્થાત્ બે પદમાં સમાય છે. તે આ પ્રમાણે—જીવ અને અજીવ જ.અહિં સમાધાન કહે છે—તમારું કથન સત્ય છે, પરંતુ જે આ જીવ અને અજીવ પદાર્થ જ સામાન્યથી બે પ્રકારે કહેલ છે તે જ અહિં વિશેષથી નવ પ્રકારે કહેલ છે કેમ કે વસ્તુનું સામાન્ય અને વિશેષાત્મકપણું છે તેમજ અહિં મોક્ષમાર્ગમાં શિષ્ય પ્રવર્તાવવા યોગ્ય છે, પરંતુ નામ માત્ર જ સંગ્રહવા યોગ્ય નથી. તે તો જ્યારે આવી રીતે (ગુરુ) કહે કે આ ચાર મુખ્ય તત્ત્વો સંસા૨ના કારણભૂત છે તથા સંવર અને નિર્જરા આ બે મોક્ષના કારણ છે ત્યારે (શિષ્ય), સંસારના કારણભૂત (ચાર તત્ત્વ) ના ત્યાગપૂર્વક ઇતરત્ર-સંવર, નિર્જરામાં પ્રવર્તે, પરંતુ અન્યથા નહિં. આ કારણથી છ તત્ત્વનું સ્થાપન છે મોક્ષનું મુખ્ય સાધન બતાવવા માટે. II૬૬૫ આ નવ પદાર્થમાં પ્રથમ જીવ પદાર્થ છે આ હેતુથી તેના ભેદ, ગતિ, આગતિ, અવગાહના, સંસાર નિવર્તન, અને રોગની ઉત્પત્તિના કારણને પ્રતિપાદન કરવા માટે 'નવવિદે’ત્યાવિ॰ પંદર સૂત્રને કહે છે. આ સુગમ છે. વિશેષ એ કે-જેણીમાં (જીવ) અવગાહે છે—રહે છે તે અવગાહના અર્થાત્ શરીર, 'વૃત્તિસુ વ' તિ॰ સાર પ્રત્યે અનુભવેલા, એમ બીજું પણ જાણવું. ||૬૬૬॥ 1. વૈઘકશાસ્ત્રમાં પણ કહ્યું છે કે-અત્યંનુપાનાદ્વિષમાસનાત્ત્વ, સંધારા મૂત્રપુષિયોÆ । વિવારશયા નાારાન્ત રાત્રૌ, ષદ્ધિઃ પ્રારેઃ પ્રમનંતિ ો'' અર્થ-ઘણું પાણી પીવાથી ૧, વિષમાસને બેસવાથી ૨, મુત્ર અને ઝાડાને રોકવાથી ૩-૪, દિવસે સૂવાથી ૫, રાત્રે જાગવાથી ૬ આ છ પ્રકાર વડે રોગોની ઉત્પત્તિ થાય છે. ॥૧॥ 2. પુણ્ય પ્રકૃતિ ૬૯ છે તેમાં ૧ સાતાવેદની, નરકાયુ છોડીને શેષ આયુ ૩, ઉચ્ચ ગોત્ર ૧ અને ૬૪ નામની અથવા પ્રકારાંતરે ૩૭ નામની ગણતાં ૪૨ પુણ્ય પ્રકૃતિ છે, પાપ પ્રકૃતિ ૪૭ ઘાતી ૧, અસાતા વેદની ૧, નરકાયુ ૧, નીચૈર્ગોત્ર અને ૩૯ નામની ગણતાં ૮૯ છે અથવા પ્રકારાંતરે નામની ૩૪ અને ઘાતી કર્મની ૪૫ ગણતાં ૮૨ પાપ પ્રકૃતિ થાય છે. 265 Page #314 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ९ स्थानकाध्ययने निद्रादि नक्षत्रयोगौ तारकाबाधा मत्स्या रामाद्याः ६६८-६७२ सूत्राणि 'अच्चासणयाए' त्ति०-अत्यंत-निरंतर सासन-सQछठेने ते अत्यासन, तेना भाव३५ अत्यासनता 43, अश (હરસ) વિકાર વગેરે રોગો એનાથી જ ઉત્પન્ન થાય છે અથવા અતિપ્રમાણ અશન (ભોજન) તે અત્યશન, તે જ અત્યશનતા. हाई प्राकृत शैलीथी छे. अत्यंत साहारता स०एन ॥२५॥ डोवाथी रोगनी उत्पत्ति भाटे थाय छ'अहियासणाए' त्ति० અહિત-પ્રતિકૂલ-ટોલ પાષાણાદિરૂપ આસન છે જેને તે અહિતાસન. બીજું તેમજ જાણવું. તે અહિતાસન વડે અથવા અહિતमशन मोन 43 अथवा 'साऽजीर्णे भूज्यते यत्तु, तदध्यसनमुच्यते ।' ते २४(मid मो४न ४२।५ छे ते मध्यसन કહેવાય છે. આ વચનથી અધ્યસન–અજીર્ણમાં ભોજન તે જ ભોજનતા, તેના વડે અર્થાત્ અજીર્ણમાં ભોજન કરવા વડે, ભોજનપ્રતિકૂલતા-પ્રકૃતિને અનુચિત ભોજન કરવા વડે ઇદ્રિયાર્થ-શબ્દાદિ વિષયોનું પ્રકોપન-વિપાક તે ઇદ્રિયાર્થ-વિકોપન अर्थात् मवि तेथी स्त्री माहिने विर्ष अमितामयी उन्माद वगेरे रोगनी उत्पत्ति थायछ. यत उक्तम्-आदावभिलाषः १ स्याच्चिन्ता तदनन्तरं २ ततः स्मरणम् ३ । तदनु गुणानां कीर्तन ४ मुद्वेगोऽथ ५ प्रलापश्च ६ उन्मादस्तदनु ७ ततो व्याधि ८ जडता तत ९ स्ततो मरणम् १० ।। [रुद्रटकाव्यालं० १४।४-५ त्ति] प्रथम (श्रीनो) अमिताप थाय १, त्या२५छ। यिंता याय, २, त्या२५४ी तेनु स्म२९॥ 3, ५४ी तेन गुशोनुं प्रशंसयु ४, त्या२५७। (न भगवाथी) द्वेग ५, ६५-५.४१६, 5, 6-भा6 (Lisuet) ७, त्या२५७ व्यापि ८, ५७.४ ८ भने त्या२०।६ (अत्यंत मातु२५९uथी) भ२९ थाय छ १०. ' (भा ६२ अवस्था भनी थायछ) ||१|| ||६६७|| વિષયની અપ્રાપ્તિમાં રોગની ઉત્પત્તિ થાય અને વિષયમાં અતિ આસક્ત થવાય તો રાજયશ્ના (ક્ષય) વગેરે રોગની ઉત્પત્તિ થાય, એમ શારીરિક રોગોની ઉત્પત્તિના કારણો કહ્યા. હવે આંતરિક રોગોના કારણભૂત કવિશેષના ભેદોને કહેવા માટે સૂત્રકાર કહે છેणवविधे दरिसणावरणिज्जे कम्मे पन्नत्ते, तंजहा-निद्दा, निद्दानिद्दा, पयला, पयलापयला, थीणगिद्धी, चक्खुदंसणावरणे, अचक्खुदंसणावरणे, अवधिदसणावरणे, केवलदसणावरण ।। सू० ६६८॥ अभिती णं णक्खत्ते सातिरेगे नव मुहुत्ते चंदेण सद्धिं जोगं जोतेति । अभितीआतिया णं णव नक्खत्ता चंदस्स उत्तरेणं जोगं जोति, तंजहा-अभीती सवणो धणिट्ठा जाव भरणी ।। सू० ६६९।। इमीसे णं रतणप्पभाते पुढवीते बहुसमरमणिज्जातो भूमिभागाओ णव जोयणसतो उड् अबाहाते उवरिल्ले तारारूवे चारं चरति ।। सू० ६७०।। जंबूदीवे णं दीवे णव जोयणिआ मच्छा पविसिंसु वा पविसंति वा पविसिस्संति वा ।। सू० ६७१।। जंबूद्दीवे दीवे भरहे वासे इमीसे ओसप्पिणीते णव बलदेववासुदेवपितरो होत्था तंजहा–पयावती त बंभे रुद्दे सोमे सिवे ति त । महासीह अग्गिसीहे, दसरहे नवमे त वसुदेवे ॥१।। एत्तों आढत्तंजधा समाए निरवसेसं जाव एक्का से गब्भवसही सिज्झिहिति आगमेसे णं । जंबूद्दीवे दीवे भारहे वासे आगमेस्साते उस्सप्पिणीते नव बलदेववासुदेवपितरो भविस्संति, नव बलदेवमायरो भविस्संति एवंजधा समते निरवसेसंजाव महाभीमसेणे सुग्गीवे य अपच्छिमे । एते खलु पडिसत्तू कित्तीपुरिसाण वासुदेवाणं । सव्वे य चक्कजोही हम्मीहंती सचक्केहि ॥१।।।सू० ६७२।। (મૂ9) નવ પ્રકારે દર્શનાવરણીય કર્મ કહેલું છે, તે આ પ્રમાણે–નિદ્રા–સુખે જાગ્રત થવારૂપ ૧, નિદ્રાનિદ્રા-દુઃખે જાગ્રત થવારૂપ ર, પ્રચલા-ઊભેલાને તથા બેઠેલાને ઝોલારૂપ ૩, પ્રચલાપ્રચલા-માર્ગે ચાલતાને ઊંઘ આવે તે ૪, ત્યાનદ્ધિ અથવા સ્યાનગૃદ્ધિ-દિવસે ચિંતવેલ કાર્ય રાત્રિએ ઊંઘમાં કરવારૂપ તથા એ નિદ્રાવાળાને બલદેવ જેટલું બલ હોય, ૫ ચક્ષુદર્શનાવરણ ૬, અચક્ષુદર્શનાવરણ ૭, અવધિદર્શનાવરણ ૮ અને કેવલદર્શનાવરણ ૯. //૬૬૮. 266 Page #315 -------------------------------------------------------------------------- ________________ ९ स्थानकाध्ययने निद्रादि नक्षत्रयोगौ तारकाबाधा मत्स्या रामाद्याः ६६८-६७२ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ અભિજિતુ નક્ષત્ર કંઈક અધિક નવ મુહૂર્ત પર્યત ચંદ્રની સાથે યોગને જોડે છે. અભિજિતું વગેરે નવ નક્ષત્રો ચંદ્રને ઉત્તરથી યોગ જોડે છે–સંબંધ કરે છે, તે આ પ્રમાણે–અભિજિત્ ૧, શ્રવણ ૨, ધનિષ્ઠા ૩, શતભિષા ૪, પૂર્વાભાદ્રપદા ૫, ઉત્તરાભાદ્રપદા ૬, રેવતી ૭, અશ્વિની ૮, ભરણી ૯. //૬૬૯ll આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમ રમણીય ભૂમિભાગથી નવસે યોજનના આંતરાએ ઉપરનું તારામંડલ ભ્રમણ કરે છે. //૬૭all જંબૂદ્વીપ નામા દ્વીપમાં નવ યોજનાના લાંબા સભ્યો લવણસમુદ્રમાંથી પ્રવેશેલા છે, પ્રવેશે છે અને પ્રવેશ કરશે. ://૬૭૧/. જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રને વિષે આ અવસર્પિણી કાલમાં નવ બલદેવ અને વાસુદેવના પિતાઓ હતા, તે આ પ્રમાણેપ્રજાપતિ ૧, બ્રહ્મ ૨, રુદ્ર ૩, સોમ ૪, શિવ ૫, મહાસિંહ ૬, અગ્નિસિંહ ૭, દશરથ ૮ અને વસુદેવ ૯.આ ક્રમશ: નામો જાણવા. /૧// અહિંથી આરંભીને જેમ સમવાયાંગ સૂત્રમાં કહેલું છે તેમ સમસ્ત જાણવું યાવતું એક નવમો બલદેવ બ્રહ્મલોક કલ્પથી ચ્યવીને એક ભવ કરીને ભવિષ્યમાં મોક્ષે જશે ત્યાં સુધી કહેવું. જંબૂદીપ નામના કીપમાં ભરતક્ષેત્રને વિષે આવતા ઉત્સર્પિણીકાલમાં નવ બલદેવ અને વાસુદેવના પિતાઓ થશે, નવ બલદેવ અને વાસુદેવની ભિન્ન ભિન્ન માતાઓ થશે એવી રીતે જેમ સમવાયાંગ સૂત્રમાં કહેલું છે તેમ સમગ્ર વર્ણન જાણવું યાવત્ પ્રથમ મહાભીમસેન અને છેલ્લો-નવમો સુગ્રીવ નામા પ્રતિવાસુદેવ થશે. આ પ્રતિવાસુદેવો, નિશ્ચય કીર્તિપ્રધાનપુરુષ વાસુદેવોના પ્રતિશત્રુ અને બધાય ચક્ર વડે યુદ્ધ કરનારા એવા ચક્રજ્યોધિ થશે અને પોતાના ચક્ર વડે જ હણાશે અર્થાત્ વાસુદેવને મારવા માટે પ્રતિવાસુદેવ ચક્ર મૂકે તે ચક્ર વાસુદેવને પ્રદક્ષિણા કરીને તેના હાથમાં જાય. તે જ ચક્ર, પાછું પ્રતિવાસુદેવ ઉપર વાસુદેવ મૂકે જેથી તેનું મૃત્યુ થાય. //// (ટી0) ''ત્યાદિ સામાન્ય અને વિશેષાત્મક વસ્તુને વિષે સામાન્યને ગ્રહણ કરનારું બોધરૂપ જે દર્શન, તેને આવરણ કરવાના સ્વભાવવાળું કર્મ તે દર્શનાવરણ, તે નવ પ્રકારનું છે તેમાં પ્રથમ નિદ્રાંપચક-દ્રા ધાતુ કુત્સા અને ગતિ અર્થમાં છે. નિયત દ્રાતિ–જેના વડે ચૈતન્ય (ભાન) કુત્સિતત્વરૂપ અસ્પષ્ટપણાને પામે છે તે નિદ્રા સુખે જાગવારૂપ સુપ્ત અવસ્થા તે નિદ્રા અર્થાત્ નખશ્લોટિકા-ચપટી વગાડવા માત્રથી જેમાં જાગૃતિ થાય છે તેના વિપાકને અનુભવવા યોગ્ય કર્મપ્રકૃતિ પણ નિદ્રા, એ પ્રમાણે કાર્યથી વ્યપદેશ કરાય છે ૧, નિદ્રાના અતિશયનવાળી નિદ્રા તે નિદ્રાનિદ્રા, અહિં શાક પાર્થિવાદિ ગણથી મધ્ય પદના લોપવાળો સમાસ છે. તે વળી દુ:ખે કરી જાગૃત થવારૂપ સુપ્ત અવસ્થા છે. તેણીમાં તો અતિશયન અવ્યક્ત ચૈતન્યપણું હોવાથી ઘણા પ્રકારની ઘોલના (ડોલાવવું) વગેરેથી જાગૃતિ થાય છે. આથી સુખ પ્રબોધ નિદ્રાની અપેક્ષાએ એણીનું અત્યંત સુવાપણું છે. તેના વિપાકને વેચવા યોગ્ય કર્મપ્રકૃતિ પણ કાર્યદ્વારાએ નિદ્રાનિદ્રા, એમ કહેવાય છે ૨, બેઠેલ અથવા ઊભો રહેલ પુરુષ, જે સુપ્ત અવસ્થામાં પ્રચલે છે-ઝોલા ખાય છે તે પ્રચલા, તે બેઠેલ અથવા ઊભેલ ડોલાયમાન થતા ઊંઘનારને હોય છે તેવા ' પ્રકારના વિપાકને વેદવા યોગ્ય કર્મપ્રકૃતિ પણ પ્રચલા કહેવાય છે ૩, તેમજ પ્રચલાના અતિશયનવાળી પ્રચલા તે પ્રચલાપ્રચલા છે તે ચલન વગેરે કરતાં-ચાલતાં ઊંઘનારને હોય છે. સ્થાનમાં રહેલ ઊંઘનારને થયેલી પ્રચલાની અપેક્ષાએ આ અતિશયનવાળી છે તેના વિપાકને વેચવા યોગ્ય કર્મપ્રકૃતિ પણ પ્રચલાપ્રચલા છે જ, સ્વાના-બહુપણાએ કરી સંઘાતને પામેલી ગૃદ્ધિ-આકાંક્ષા અર્થાતુ જાગૃત અવસ્થામાં ચિત્તવેલ કાર્યને સાધવાના વિષયવાળી જે સુપ્ત અવસ્થામાં નિદ્રા તે સ્યાનગુદ્ધિ, તે નિદ્રા હોતે છતે જાગૃત અવસ્થામાં ચિંતવેલ કાર્યને ઊઠીને (નિદ્રામાં) સાધે છે અથવા સ્યાના-એકત્રિત થયેલી ઋદ્ધિ-આત્મશક્તિરૂપ છે, જેણીમાં તે સ્થાનદ્ધિ, એમ પણ કહેવાય છે. તેના સદ્ભાવ-ઉદયમાં જ ઊંઘનારને 'વાસુદેવના અદ્ધ બલ જેવી શક્તિ હોય છે 1, આ શક્તિ વજAષભનારાચ સંઘયણવાળાને હોય છે. અન્યને તો પોતાના બલથી બમણું –મણું બલ હોય એમ કર્મગ્રંથની વૃત્તિમાં છે. 267 Page #316 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ९ स्थानकाध्ययने निद्रादि नक्षत्रयोगौ तारकाबाधा मत्स्या रामाद्याः ६६८-६७२ सूत्राणि અથવા ત્યાના-જડ જેવી ચૈતન્યની ઋદ્ધિ છે જેણીમાં તે 'સ્યાનદ્ધિ તેવા પ્રકારના વિપાકને વેદવા યોગ્ય કર્મપ્રકૃતિ પણ સ્યાનદ્ધિ અથવા સ્યાનગુદ્ધિ કહેવાય છે. તે આ પ્રમાણે નિદ્રાપંચક, દર્શનાવરણ કર્મના ક્ષયોપશમજન્ય મેળવેલ આત્મલાભરૂપ દર્શનલબ્ધિઓને આવરણ કરનારું કહ્યું. હવે જે દર્શનલબ્ધિઓના લાભને મૂલથી જ આવરે છે તે આ દર્શનાવરણચતુષ્ક કહેવાય છે. ચક્ષુ વડે દર્શન-સામાન્યગ્રાહી બોધ તે ચક્ષુદર્શન, તેનું આવરણ તે ચક્ષુદર્શનાવરણ. અચક્ષુ વડે-ચક્ષુ સિવાયની ચાર ઈદ્રિયો વડે અથવા મન વડે જે દર્શન તે અચક્ષુદર્શન તેનું આવરણ તે અચક્ષુદર્શનાવરણ. અવધિ-રૂપીપદાર્થની મર્યાદા વડે અથવા અવધિ જ ઇન્દ્રિયોની અપેક્ષા સિવાય બોધરૂપ દર્શન અર્થાતુ સામાન્ય પદાર્થનું ગ્રહણ તે અવધિ દર્શન તેનું આવરણ તે અવધિદર્શનાવરણ તથા ઉક્ત સ્વરૂપવાળું કેવલ એવું જે દર્શન, તેનું આવરણ તે કેવલદર્શનાવરણ. એમ નવ પ્ર દર્શનાવરણ કર્મ કહ્યું. ll૬૬૮ જીવોને કર્મના સંબંધથી નક્ષત્રાદિ દેવપણું, તિર્યચપણું અને મનુષ્યપણું થાય છે, માટે નક્ષત્રાદિ વક્તવ્યતાની રચનાવાળા સૂત્રસમૂહને 'અમીત્યાવિ'થી આરંભીને 'મિતિ સંવર્દિ' અહિં સુધી કહે છે-આ સુગમ છે. વિશેષ એ કે 'સારૂગ' ત્તિ સાતિરેક (ઝાઝેરા) નવ મુહૂર્તોને યાવતુ એક મુહૂર્તના બાસઠીઆ ચોવીશ ભાગ વડે ૯-૨૪/૬૨ અને બાસઠીયા એક ભાગના સડસઠ ભાગ કરીએ તેવા છાસઠ ભાગ વડે અધિક. 'ઉત્તરે નો' તિઃ ઉત્તર દિશામાં રહેલા નક્ષત્રો, દક્ષિણ દિશામાં રહેલા ચંદ્રની સાથે યોગને અનુભવે છે. //૬૬૯ll 'વહુસમરળિજ્ઞાસ’ ૦િ અત્યંત સમ તે બહુસમ, એથી જ રમણીય-મનોહર તે ભૂમિભાગથી પરંતુ પર્વતની અપેક્ષાએ નહિ અને શ્વભૂ-વક્ર ભૂમિભાગની અપેક્ષાએ પણ નહિ 'કાવાધાણ' ત્તિ આંતરાએ વકૃત્વા–કરીને આ શેષ વાક્ય છે. '૩વરિત’ વિ. ઉપરિતન તારારૂપ-તારાની જાતિ સંબંધી ચાર-ભ્રમણને વતિ–કરે છે. //૬૭ll 'નવનોળિય' ત્તિ નવ યોજનની લંબાઈવાળા મિસ્યો) જ પ્રવેશે છે. લવણસમુદ્રમાં જો કે પાંચસે યોજનની લંબાઈવાળા સભ્યો હોય છે તો પણ નદીના મુખમાં જગતિના છિદ્રની ઉચિતતાવાળા જ પ્રવેશે છે અથવા આ લોકાનુભાવ છે. T૬૭૧|| "પયાવ’ તિઃ આ પૂર્વાર્ધ શ્લોકનું છે. અને ઉત્તર અદ્ધ તો ગાથાનું પશ્ચાદ્ધ છે. સંક્ષેપને માટે અતિદેશ કરતા થકા સૂત્રકાર કહે છે–'પો’ રિ૦ આ સૂત્રથી આરંભીને નહી સમાપ' ત્તિ સમવાય નામા ચોથા અંગમાં જેમ કહ્યું છે તેમ સઘળું જાણવું. તે અર્થથી આ-નવ વાસુદેવ અને બલદેવના માતા પિતાઓના નામો, વાસુદેવ બલદેવોના નામો, પૂર્વભવના નામો, પૂર્વભવના ધર્માચાર્યોના નામો, નિદાનની ભૂમિઓ-નિયાણાના કારણો, પ્રતિશત્રુઓ અને ગતિઓ, ક્યાં સુધી આ કહેવું? તે બતાવે છે—'નાવ 7' ત્યા૦િ ગાથાના પશ્ચાદ્ધ પર્વત. આ ગાથાનો પૂર્વાદ્ધ–'અદ્રુતા રામ જો પુખ વંમતોયધ્વમિ' સિમવાય સૂત્ર ૫૮ થી ૨૪૦ 7િ] આઠ રામો–બલદેવો મોક્ષે ગયા છે અને એક છેલ્લો રામબલદેવ પાંચમા બ્રહ્મલોક નામાં કલ્પમાં ગયેલ છે 'સિજ્ઞિરૂફ કાનિસ્તે' તિ આવતી ચોવીશીમાં સિદ્ધ થશે. જે શબ્દ વાક્યાલંકારમાં છે અથવા તૃતીયા વિભક્તિમાં છે તથા નવૂવીવે' ત્યાવિ આગામી ઉત્સર્પિણી સૂત્રમાં 'પવું નહીં સમવાણ' ઇત્યાદિ અતિદેશ વચન એ પ્રમાણે જ વિચારવું. યાવત્ પ્રતિવાસુદેવ સૂત્ર મહાભીમસેન અને છેલ્લો સુગ્રીવ અહીં સુધી, તથા 'તે' ગાતા. આ અનંતર કહેલા નવ પ્રતિશત્રુઓ 'વિરપુરિસાળ' રિ૦ કીર્તિપ્રધાન પુરુષો તે કીર્તિ પુરુષો તેઓના છે. 'વત્ર નોદિ' ત્તિ ચક્ર વડે યુદ્ધ કરવાનો સ્વભાવ છે જેઓનું તે ચક્રોધિઓ હંમીતિ' પોતાના ચક્રોથી હણાશે. ૬૭રી અહીં મહાપુરુષોના અધિકારમાં મહાપુરુષ ચક્રવર્તીઓ સંબંધી નિધિના પ્રકરણને કહે છે 1. આ નિદ્રાના ઉદયવાળો અવશ્ય નરકે જાય, આ નિદ્રાની ઉપર પાંચ દગંતો વિશેષાવશ્યક વૃત્તિમાં બતાવેલા છે. 2. उक्तं च-तित्थयरा तह पियरो, चक्कीबलकेसवरुद्दणारदा । अंगज कुलयर पुरिसा, भविया सिझंति नियमेणं ।।१।। . . 268 Page #317 -------------------------------------------------------------------------- ________________ ९ स्थानकाध्ययने निधानप्रकरणं ६७३ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ एगमेगे णं महानिधी णव णव जोयणाई विक्खंभेणं पण्णत्ते । [एगमेगस्स] रन्नो णं चाउरंतचक्कवट्टिस्स नव महानिहीओ पन्नत्ताओ, तंजहाणेसप्पे १ पंडुयए २ पिंगलते ३ सव्वरयण ४ महपउमे ५ काले य ६ महाकाले ७ माणवग ८ महानिही संखे ९ ॥१॥ णेसप्पंमि निवेसा, गामागर-नगरपट्टणाणं च । दोणमुह-मडंबाणं, खंधाराणं गिहाणं च ।।२।। गणितस्स य बीयाणं, माणम्माणुस्स जं पमाणं च । धन्नस्स य बीयाणं, उप्पत्ती पंडुते भणिया ।।३।। सव्वा आभरणविही, पुरिसाणं जा य होति महिलाणं । आसाण य हत्थीण य, पिंगलगनिहिमि सा भणिता ।।४।। रयणाई सव्वरतणे, चोद्दस पवराई चक्कवट्टिस्स । उप्पजंति एगिदियाई पंचेंदियाई च ।।५।। वत्थाण य उप्पत्ती, निप्पत्ती चेव सव्वंभत्तीणं । रंगाण य धोव्वाण य, सव्वा एसा महापउमे ।।६।। काले कालण्णाणं, भव्वपुराणं च तीसु वासेसु । सिप्पसतं कम्माणि य तिनि पयाए हितकराई।७।। लोहस्स य उप्पत्ती, होइ महाकाले आगराणं च । रुप्पस्स सुवनस्स य, मणिमोत्ति-सिल-प्पवालाणं ।।८।। जोधाण य उप्पत्ती, आवरणाणं च पहरणाणं च । सव्वा य जुद्धनीती, माणवते दंडनीती य ।।९।। नट्टविहि नाडगविही, कव्वस्स चउव्विहस्स उप्पत्ति । संखे महानिहिम्मी, तुडियंगाणं च सव्वेसि ।।१०।। चक्कट्ठपतिद्वाणा, अदुस्सेहा य नव य विक्खंभे । बारस दीहा मंजूससंठिता जह्नवीय मुहे ।।११।। वेरुलियमणिकवाडा,कणगमया विविधरतणपडिपुण्णा।ससिसूरचक्कलक्खणअणुसमजुगबाहुवतणा त ।।१२।। पलिओवमद्वितीता, णिधिसरिणामा य तेसु खलु देवा । जेसिं ते आवासा, अक्किज्जा आहिवच्चं च ।।१३।। एते ते नवनिहितो, पभूतधणरयणसंचयसमिद्धा।जे वसमुवगच्छंती, सव्वेसिं चक्कवट्टीणं ।।१४।।।।सू० ६७३।। (મૂળ) એક એક મહાનિધાન નવ નવ યોજન પહોળાઈ વડે કહેલ છે. એક એક ચાતુરંગ ચક્રવર્તિ રાજાના નવ મહાનિધાનો 5 . ते मा प्रमा-नस १, ५is७ २, पिंगल 3, सरित्न ४, मा५५ ५, 14 E, HELM ७, माप ८ भने शंभ, मानव महानिQ७. ॥१॥ नसनिपानने विर्ष ग्राम, मा७२ (), नगर, ५४९, दोरामुम મડંબ, સૈન્ય અને ગ્રહોની સ્થાપના છે. અર્થાત્ વાસ કરવા યોગ્ય (વસ્તુ) ગ્રંથ છે. //// પાંડુકનામા નિધાનમાં મહોર (નાણું), સોપારી વગેરે ફળોના ગણિતનો વિધિ, તથા ફલના કારણભૂત બીજનો વિધિ તથા સેતિકાદિ માન-માપીને અપાય છે, અને તોલીને અપાય તે કર્મ વગેરે ઉન્માનનો વિધિ. તથા બ્રીહિ વગેરે ધાન્યથી અને બીજાની ઉત્પત્તિ કહેલી છે. /all પિંગલનામા નિધાનમાં પુરુષોના, સ્ત્રીઓના, અશ્વોના અને હાથીઓના બધાય , કહેલો છે. //૪ll સર્વરત્નનામા નિધાનમાં ચક્રવર્તિના શ્રેષ્ઠ ચૌદ રત્નો જેવી રીતે ઉત્પન્ન થાય છે તેવા પ્રકારનો વિધિ કહેલ છે. તેમાં સાત એકેંદ્રિય અને સાત પંચેન્દ્રિય રત્નો જાણવા. /પી મહાપદ્મનામા નિધાનમાં સર્વ પ્રકારના વસ્ત્રોની સામાન્યથી ઉત્પત્તિ, વિશેષથી બનાવટ, તથા રંગવાનો અને ધોવાનો વિધિ કહેલ છે. //૬/ કાલનામના નિધાનમાં શુભાશુભ કાલનું જ્ઞાન કહેલું છે તે ભવિષ્ય, ભૂત અને વર્તમાન લક્ષણ ત્રિકાલનું તેમાં અતીત અને અનાગત ત્રણ વર્ષના વિષયવાળું તથા એક સો શિલ્પ અને કૃષિ વાણિજ્યાદિ કર્મરૂપ પ્રજાને હિતકર ત્રણ વિષયવાળું જ્ઞાન કહેલું છે. /// મહાકાલ નામના નિધાનમાં લોઢાની ઉત્પત્તિ, તથા લોઢાદિ સંબંધી ખાણોની ઉત્પત્તિ હોય છે. એમજ ચાંદીની, સોનાની, મણિની, મોતીની, સ્ફટિકાદિ શિલાની અને પ્રવાલની ઉત્પત્તિ હોય છે. તો માણવકનામાં 1. प्रवचनसारोद्धारेऽपि [गा. १२१८-१२३१] सङ्ग्रहीता इमाः सर्वा अपि चतुर्दश गाथाः ।। 269 Page #318 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ९ स्थानकाध्ययने निधानप्रकरणं ६७३ सूत्रम् નિધાનમાં યોદ્ધાઓની, બખ્તર વગેરેની, ખડૂગ વગેરે શસ્ત્રોની ઉત્પત્તિ તથા સમસ્ત પ્રકારની વ્યુહરચનાદિરૂપ યુદ્ધનીતિ, અને સામ, દામ, ભેદ તથા દંડરૂપ ચાર પ્રકારની દંડનીતિ હોય છે અર્થાત્ તેથી પ્રવર્તે છે. લો/ શંખનામાં મહાનિધાનમાં નાચવાનો વિધિ, ચરિત્રને અનુસારે નાટકનો વિધિ, તથા ચાર પ્રકારના કાવ્યનો વિધિ, અને મૃદંગાદિ સમસ્ત વાજિંત્રોની ઉત્પત્તિનો વિધિ હોય છે. /૧all આઠ ચક્રની ઉપર રહેલા, આઠ યોજનના ઊંચા, નવ યોજનના પહોળા, બાર યોજનાના લાંબા, મંજૂષાના આકારે રહેલા તથા ગંગા નદીના મુખને વિષે હોય છે. 7/૧૧// વૈશ્યમણિમય કપાટવાળા સુવર્ણમય વિવિધ રત્નો વડે પરિપૂર્ણ તથા ચંદ્ર, સૂર્ય અને ચક્રરૂપ લક્ષણ-ચિહ્નવાળા, અસમ-વિષમ નહિં. ધૂપ (યજ્ઞસ્તંભ') જેવા આકારવાળા અને મુખમાં દ્વારશાખ-બાર શાખવાળા નિધાનો છે. /૧૨// તે નિધાનોને વિષે એક પલ્યોપમની સ્થિતિવાળા, અને નિધાનના સદેશ નામવાળા દેવો રહે છે જે દેવોના નિધાનો આશ્રયભૂત છે તે નહિ ખરીદવા યોગ્ય અથવા તેના સ્વામિત્વવાળા છે. /૧૩ી આ નવ નિધાનો પ્રચુરધન અને રત્નોના સંચય વડે સમૃદ્ધ છે તથા જે બધાય ચક્રવર્તિઓના તાબામાં આવે છે. /૧૪ો //૬૭૩// (ટી.) 'મન' રૂત્યf૦ સુગમ છે. વિશેષ એ કે– नेसप्पे १ पंडुए २ पिंगले य ३ सव्वरयणे ४ महापउमे ५। काले य ६ महाकाले ७ माणवग ८ महानिही संखे ९॥२॥ સ્પષ્ટાર્થ છે 'સમિ' દાળ અહિં નિધાન અને તેનો સ્વામી દેવ, એ બન્નેની અભેદવિવક્ષા વડે નૈસર્પ નામા દેવ તે હોતે છતે તેથી નિવેશો-નવીન ગ્રામ વગેરેની સ્થાપના અથવા ચક્રવર્તીના રાજયમાં ઉપયોગી દ્રવ્યો, બધાય નવ નિધિઓમાં અવતરે છે અર્થાત્ નવ નિધાનપણાએ વ્યવહાર કરાય છે. તેમાં ગ્રામ વગેરે નવીન તથા પ્રાચીનના જે સન્નિવેશો–સ્થાપનાના પ્રકારો તે નૈસર્પ નામા નિધિમાં વર્તે છે. અર્થાત્ નૈસર્પ નામા નિધાનપણાએ વ્યવહાર કરાય છે તેમાં ગ્રામ-પ્રાયઃ દેશના લોક વડે અધિષ્ઠિત, આકર-જે સ્થાનમાં લવણાદિની ઉત્પત્તિ થાય છે તે, જેમાં કર નથી તે નકર (નગર), પત્તન-દેશનું સ્થાન, દ્રોણમુખ-જલમાર્ગ અને સ્થલમાર્ગ વડે યુક્ત, મડંબ-જેની નજીકમાં ચોતરફ વિદ્યમાન વાસ નથી તે, અંધાવાર-કટકની છાવણી, ગૃહભવન. ll૧| 'જત' 'હા દીનાર-સોનામહોરાદિ અને સોપારીના લ વગેરે લક્ષણવાળા ગણિતને “ચકારીનું અંતરિત સંબંધ છે તે બતાવશું તથા તેના કારણભૂત બીજોને, તથા સેતિકાદિમાન, તેના વિષયવાળું જે તે પણ માન જ અર્થાત્ ધાન્યાદિ માપવા યોગ્ય તથા ઉન્માન-તુલાકર્ષ–ત્રાજવાના તોલા વગેરે. તેના વિષયવાળું જે તે પણ ઉન્માન અર્થાત્ ખાંડ, ગોળ વગેરે ધરિમ-તોલવા યોગ્ય. તેથી તંદુ સમાસ કરવો. તેથી તેનું શું તે કહે છે જે પ્રમાણ અને “ચકાર’ વ્યવહિત સંબંધમાં જ છે . તે તેમજ બતાવવામાં આવશે તે પાંડુકનામા નિધાનને વિષે કહેલું છે. એમ લિંગના પરિણામ વડે સંબંધ છે. ધાન્ય-વ્રીહિ પ્રમુખની અને તેના વિશેષરૂપ બીજની જે ઉત્પત્તિ તે પાંડુક નિધિના વિષયવાળી છે અર્થાત્ તેનો આ વ્યાપાર છે. એવી રીતે માતા–તીર્થકરાદિએ કહેલ છે. ||રા સવ્વા' માહા સુગમ છે. 'ય'. Tહા૦ અક્ષર ઘટના આ પ્રમાણે–ચક્ર વગેરે સાત એકેંદ્રિય રત્નો, અને સેનાપતિ વગેરે સાત પંચેદ્રિયરત્નો, જે ચક્રવર્તીઓને ઉત્પન્ન થાય છે તે સર્વ સર્વરત્ન નામના નિધાનમાં જાણવા. llજા વત્થાન' હા, વસ્ત્રોની જે સામાન્યથી ઉત્પત્તિ અને વિશેષથી જે નિષ્પત્તિ-સિદ્ધિ સર્વ વસ્ત્રોના પ્રકારોની અથવા બધાય પ્રકારો છે જેઓનાં તે સર્વ પ્રકારવાળા, એવા વસ્ત્રોની. કેવા પ્રકારના વસ્ત્રોની તે કહે છે-રંગવાળા વસ્ત્રોની, ધૌત-શુદ્ધ સ્વરૂપવાળા-નિર્મલ વસ્ત્રોની, આ બધીય ઉત્પત્તિ અને નિષ્પત્તિ મહાપા નામા નિધાનના વિષયવાળી છે. ||પો 'ત્તિ' T૦ કાલનામા નિધિમાં “કાલજ્ઞાન’ શુભ-અશુભરૂપ કાલનું જ્ઞાન વર્તે છે અર્થાત્ તેથી જણાય છે. કેવા પ્રકારનું તે કહે છે. ભાવી વસ્તુના વિષયવાળું તે ભવ્ય, પુરાતન વસ્તુના વિષયવાળું તે પુરાણ ‘ચ’ શબ્દથી વર્તમાન વસ્તુના વિષયવાળે તે વર્તમાન તીન વાસે' ત્તિ અનાગત ત્રણ વર્ષના વિષયવાળું અને અતીત ત્રણ વર્ષના વિષયવાળું તથા એક 1, લાકડાનો બનાવેલ સ્તંભ જેમાં પશુઓને બાંધવામાં આવે છે તે અથવા રણસ્તંભ. 270 Page #319 -------------------------------------------------------------------------- ________________ ९ स्थानकाध्ययने विकृतयश्छिद्राणि पुण्यं पापं पापश्रुतं ६७४ - ६७८ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ સો પ્રકા૨નું શિલ્પ કાલ નામના નિધિમાં વર્તે છે. શિલ્પ શત (સો) નો ઘટ ૧, લોહ ૨, ચિત્ર ૩, વસ્ત્ર ૪ અને નાપિત (હજામ) ૫. આ મૂલ પાંચ શિલ્પ છે તે દરેક શિલ્પના વીશ વીશ ભેદ છે. કર્મો-ખેતી અને વેપાર કાલનામના નિધિમાં છે એમ સંબંધ છે અર્થાત્ કાલજ્ઞાન, શિલ્પ અને કર્મ આ ત્રણ પ્રજાને હિતના કરનારા છે, કારણ કે નિર્વાહ અને અભ્યુદયના હેતુભૂત છે. IIFI 'તોષ' હા॰ લોહની ઉત્પત્તિ મહાકાલ નામના નિધિમાં થાય છે તથા આકર–લોહાદિ સંબંધી ખાણ ક૨વારૂપ લક્ષણવાળી ઉત્પત્તિ છે. એવી રીતે રૂપાદિની ઉત્પત્તિ સંબંધ ક૨વા યોગ્ય છે. માત્ર મણિઓ ચંદ્રકાંતાદિ, મુક્તા-મોતીઓ, શિલા–સ્ફટિકાદિ અને પ્રવાલ તે વિદ્રુમ. I૭।। 'નો' હા॰ યોધા-શૂર પુરુષોની જે ઉત્પત્તિ-આવરણ-સન્નાહ-પાખર વગેરેની, પ્રહરણ-ખડુ વગેરે શસ્ત્રોની અને તે વ્યૂહની રચનારૂપ યુદ્ધનીતિ, માણવકનામા નિધિમાં અથવા નિધિના નાયક (દેવ)માં હોય છે અર્થાત્ તેથી પ્રવર્તે છે. દંડ વડે ઓળખાતી નીતિ તે દંડનીતિ, તે સામાદિ ચાર પ્રકારની છે. આ કારણથી જ આવશ્યકમાં કહ્યું છે કે'મેસા ૩ ફંડનીફ, માળવાનિહી હોફ મરહસ્સ' [આવશ્ય નિયુક્તિ ૫૬ ત્તિ] અર્થાત્ શેષ દંડનીતિઓ માણવકનામા નિધિથી ભરત ચક્રીને હોય છે. II૮॥ 'નટ્ટ' ાિ॰ નાટ્ય-નાચવાનો વિધિ–તેને કરવાનો પ્રકાર અને નાટક-ચરિત્તને અનુસરનારું નાટક લક્ષણયુક્ત તેનો વિધિ. અહિં આ બે પદમાં દ્વંદ્વ સમાસ છે તથા ચાર પ્રકારના કાવ્યની–ધર્મ, અર્થ, કામ અને મોક્ષલક્ષણ પુરુષાર્થ વડે પ્રતિબદ્ધ (ગુંથેલ) ગ્રંથની ૧ અથવા સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને સંકીર્ણ (મિશ્ર) ભાષા વડે ગુંથેલની ૨ અથવા સમ, વિષમ, અÁસમ લક્ષણ વૃત્તબદ્ધ–છંદમાં રચવાપણે અને ગદ્યપણે ૩ અથવા ગદ્ય, પદ્ય, ગેય (ગીત) અને અક્ષર તથા પદના ભેદ વડે રચેલ ૪ કાવ્યની ઉત્પત્તિ શંખ નામના મહાનિધાનને વિષે હોય છે તથા મૃદંગાદિ બધાય વાજિંત્રોની ઉત્પત્તિ હોય છે. IIII 'વર' હ્રીં॰ આઠ ચક્રોને વિષે પ્રતિષ્ઠાન-રહેવું છે જેઓનું તે અષ્ટચક્રપ્રતિષ્ઠાનો, આઠ યોજનની ઊંચાઈ છે જેઓની તે અષ્ટ યોજનોત્સેધો, અને નવ યોજનની પહોળાઈમાં નિધાનો છે બાર યોજનના દીર્ઘલાંબા છે. મંજૂષા પ્રતીત છે. તેને આકા૨ે રહેલા છે. ગંગા નદીના મુખને વિષે થાય છે 'વેરુતિય' હા॰ વૈડૂર્ય મણિમય કપાટો છે જેઓને તે વૈસૂર્ય મણિ કપાટો. મય શબ્દની વૃત્તિ (રહેવા) વડે ઉક્તાર્થતા છે. કનક–સુવર્ણવાળા વિવિધ રત્નોથી પ્રતિપૂર્ણ પ્રતીત છે. શશિ, સૂર્ય અને ચક્રના આકારવાળા લક્ષણો-ચિહ્નો છે જેઓને તે શશિસૂરચક્ર લક્ષણો–અનુસમ–અનુરૂપ અવિષમ, 'ખુશ' fro યૂપ, , તેના જેવા આકારવાળા, ગોળાઈવાળા અને લાંબા છે. બાહુ–દ્વારની શાખાઓ-બારશાખો વદન–મુખમાં છે જેઓને તે યુગબાહુવદનો. ત્રણ પદનો કર્મધારય સમાસ કીધે છતે ‘શશિસૂરચક્રલક્ષણ અનુસમ યુગબાહુવદનો’ ‘ચકાર’ સમુચ્ચયમાં છે. 'પતિ' નાહીં॰ 'નિહિસરિનામ' ત્તિ॰ નિધાનની સમાન નામ છે જે દેવોના તે નિધિસદંશ નામો. જે દેવોના નિધિઓ આવાસો–આશ્રયો છે, તે કેવા છે?–નહિ ખરીદવા યોગ્ય છે કેમ કે સર્વદા તેઓના જ સંબંધવાળા છે. અને તે નિધાનોને વિષે જે દેવોનું સ્વામીપણું છે, આ પ્રક્રમ છે. 'તે તે' ITI॰ સુગમ છે. (૨) II૬૭૩।। અનંતર ચિત્તની વિકૃતિરૂપ વિગતિના હેતુભૂત નિધાનો કહ્યા, હવે તેના પ્રકારની જ વિકૃતિઓનું પ્રતિપાદન કરતા થકા સૂત્રકાર કહે છે— પાત્ર વિાતીતો પન્નત્તાઓ, તંનાણી, વધિ, પાવનીત, સધ્ધિ, તેત, ગુલો, મળ્યું, મળ્યું, મંત્રં ।। સૢ૦ ૬૭૪|| ાવતોતસ્તિના નોંડી પળત્તા, તંનહા–ો સોત્તા, તે ખેત્તા, તો બાળા, મુહં, પોસ, પા ।। સૂ॰ ૬૭૧ || ાવવિષે પુણે પન્નત્તે, તંનહા-અન્નપુત્રે ૨, પાપાપુત્રે ૨, વત્થપુન્ને રૂ, તે પુન્ને ૪, સય પુન્ને ખ, મળવુન્ને ૬, તિપુત્રે ૭, ાયપુત્રે ૮ નમોઢારપુશે ? ।। સૂ॰ ૬૭૬।। પાવ પાવસ્તાયતના પન્નત્તા, તંનહા-પાળાતિવાતે, મુત્તાવાતે, નાવ પહે, જોઢે, માળે, માયા, તોમે // સૂ॰ ૬૭૭ // . नवविधे पावसुयपसंगे पन्नत्ते, तंजहा- उप्पाते १ निमित्ते २ मंते ३ अतिक्खिते ४ तिगिच्छते ५ । कला ६ आवरणे 271 Page #320 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७ अन्नाणे ८ मिच्छापावतणे ति त ९ ।। सू० ६७८ ।। (મૂળ) વિકારના હેતુભૂત 'નવ વિગઇઓ કહેલી છે, તે આ પ્રમાણે—દૂધ ૧, દહિં ૨, માખણ ૩, ધૃત ૪, તેલ ૫, ગોળ ૬, મધ ૭, મદિરા ૮ અને માંસ ૯. ૬૭૪॥ ९ स्थानकाध्ययने विकृतयश्छिद्राणि पुण्यं पापं पापश्रुतं ६७४ - ६७८ सूत्राणि નવ પ્રકારના છિદ્રોથી સ્રવતું (ઝરતું) ઔદારિક શરીર કહેલું છે તે, આ પ્રમાણે—બે કાન, બે નેત્ર, બે ઘ્રાણ–નસકોરા, મુખ, મુત્રસ્થાન અને અપાન-ગુદા (ઝાડાનું) સ્થાન. ॥૬૭૫ના નવ પ્રકારનું પુણ્ય કહેલું છે, તે આ પ્રમાણે—સુપાત્રને આપેલ અન્નદાનથી જે પુણ્ય થાય તે અન્ન પુણ્ય ૧, એમ પાણીનું પુણ્ય ૨, વસ્ત્રનું પુણ્ય ૩, લયન–ઘરનું પુણ્ય ૪, શયન–સંથારો વગેરે આપવાથી થતું પુણ્ય ૫, મનથી થતું. પુણ્ય ૬, વાણી વડે સ્તુતિ વગેરેથી થતું પુણ્ય ૭, કાયા વડે સેવા કરવાથી થતું પુણ્ય ૮ અને સુપાત્રને નમસ્કાર કરવાથી થતું પુણ્ય ૯. II૬૭૬॥ નવ પ્રકારના પાપના આયતનો—બંધના હેતુઓ કહેલા છે, તે આ પ્રમાણે—પ્રાણાતિપાત, મૃષાવાદ યાવત્ પરિગ્રહ, ક્રોધ, માન, માયા અને લોભ. ।।૬૭૭।। નવ પ્રકારે ઉત્પન્ન કરનાર એવા પાપ શ્રુત-શાસ્ત્રમાં પ્રસંગ-પ્રવર્ત્તન કહેલ છે, તે આ પ્રમાણે—રુધિરવૃષ્ટિ વગેરેના શુભાશુભ લનું પ્રતિપાદન કરનારું ઉત્પાત શાસ્ત્ર ૧, ભૂતકાલાદિના જ્ઞાનને બતાવનારું નિમિત્તશાસ્ત્ર ૨, ગારુડાદિ મંત્રશાસ્ત્ર ૩, આખ્યાક–માતંગવિદ્યા, જેના ઉપદેશથી અતીતાદિ કહે છે તે શાસ્ત્ર ૪, ચૈકિત્સિક-વૈદ્યકશાસ્ત્ર ૫, લેખ વગેરે બોંતેર કલાને બતાવનારું શાસ્ત્ર ૬, આવરણ-વાસ્તુવિદ્યા ૭, અજ્ઞાન–ભારત, કાવ્ય, નાટક વગેરે લૌકિક શાસ્ત્ર ૮ અને બૌદ્ધાદિ કુતીર્થિકોનું મિથ્યા પ્રવચન-શાસ્ત્ર ૯. II૬૭૮॥ (ટી૦) 'નવ વિશ' ઇત્યાદિ ઉક્તાર્થ છે, તથાપિ કિંચિત્ કહેવાય છે. 'વિઓ' ત્તિ વિકારને કરવાવાળી હોવાથી વિકૃતિઓ કહેવાય છે. પાન તો ક્યારેક અવિકૃતિ પણ હોય છે તેથી આ નવ કહેલ છે, નહિતર તો દશ વિગયો પણ હોય છે, તે બતાવે છે. I एक्केण चैव तवओ, पूरिज्जइ पूयएण जोताओ । बीतिओ वि स पुण कप्पर, निव्विगइअ लेवडो नवरं ||३|| [પદ્મવસ્તુ॰ રૂ૭૭ fi] અર્થ-પેલી વખત અપૂપ (પૂડલા) વડે જે તવાને પૂરાય છે ત્યારબાદ બીજો પૂડલો તે જ તવામાં પૂરાય છે તે વળી વિગયના ત્યાગીને કલ્પે છે તે લેપકૃત કહેવાય છે પણ વિગયમાં ગણાય નહિ. (૩) તેમાં ક્ષીર પાંચ પ્રકારે–બકરી, ઘેટી (ગાડર), ગાય, ભેંસ અને ઉંટડીના ભેદથી. દહિં, માખણ અને ધૃત ચાર પ્રકારે જ છે કેમ કે ઉંટડીના તે થતા નથી. તેલ ચાર પ્રકારે–તિલ, અલસી, કુસુંભ (કરડી) અને સરસવના ભેદથી. ગુડ બે પ્રકારે–દ્રવ્ય (પાતલા) અને પિંડ (કઠણ) ના ભેદથી. મધ ત્રણ પ્રકારે–માક્ષિક–માખીનું, કૉંતિક-ચૌરિંદ્રિય જીવની જાતિવિશેષનું, અને ભમરીનું મદ્ય (દારુ) બે પ્રકારે-કાષ્ઠ (તાડ, ખજૂર વગેરેનું) અને પિષ્ટ–લોટ વગેરેના ભેદથી છે. માંસ ત્રણ પ્રકારે–જલચર, સ્થલચર અને ખેચરના ભેદથી છે ।।૬૭૪।। વિકૃતિઓ તો શરીરના વૃદ્ધિના હેતુભૂત છે માટે શરીરના જ સ્વરૂપને કહે છે—'નવે' ત્યાદ્િ॰ નવ સ્રોત અર્થાત્ છદ્રોદ્વારા પરિશ્રવે છે–મલ નીકળે છે તેથી નવશ્રોતપરિશ્રવાબોંદિ,—એવા પ્રકારનું ઔદારિક શરી૨. દ્વે શ્રોત્રે-બે કાન, બે નેત્ર, બે નાસિકા (નસકોરા), મુખ-આસ્ય, 'પોસ' ત્તિ॰ ઉપસ્થા-મૂત્રસ્થાન. પાયુંઃ—અપાન (ગુદાદ્વાર). II૬૭૫॥ એવા પ્રકારના શરીર વડે પણ પુણ્યનું ઉપાર્જન કરાય છે માટે પુણ્યના ભેદોને કહે છે—'પુત્ર' ત્યાદ્રિ સુપાત્રને માટે 1. દૂધ વગેરે પાંચ વિગયો ભક્ષ્ય છે અને માખણ, મધ, મદિરા, માંસ એ વિગયો અભક્ષ્ય છે, એ સર્વે વિકારના હેતુભૂત છે. 272 Page #321 -------------------------------------------------------------------------- ________________ ९ स्थानकाध्ययने वस्तूनि गणाः ६७९-६८१ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ અન્યના દાનથી જે તીર્થંકરનામ વગેરે પુણ્યપ્રકૃતિનો બંધ થાય છે તે અન્ન પુણ્ય જ છે. એવી રીતે સર્વત્ર જાણવું. વિશેષ એ કે 'તેĪ' તિ॰ લયન-ઘર, શયન–સંથારો, મન વડે ગુણી જનોને વિષે સંતોષ થવાથી, વાણી વડે પ્રશંસા કરવાથી, કાયા વડે સેવા કરવાથી, અને નમસ્કા૨ ક૨વાથી જે પુણ્ય બંધાય છે તે મન પુણ્ય વગેરે જાણવું. કહ્યું છે કે— अन्नं पानं च वस्त्रं च आलयः शयनासनम् । शुश्रुषा वन्दनं तुष्टिः, पुण्यं नवविधं स्मृतम् ॥४॥ અન્ન ૧, પાણી ૨, વસ્ત્ર ૩, સ્થાન ૪, શયન ૫, આસન ૬, સેવા ૭, વંદન (સ્તુતિ) ૮, અને તુષ્ટિ-ખુશી થવું ૯ આ નવ પ્રકારનું પુણ્ય કહેલું છે. (૪) ૬૭૬।। પુણ્યના વિપર્યયભૂત પાપના કારણોને કહે છે—'નવ પાવસ્તે' ત્યાત્િ॰ સુગમ છે. વિશેષ એ કે-અશુભ પ્રકૃતિરૂપ પાપના આયતનો—બંધના કારણો છે. II૬૭૭॥ પાપના હેતુઓના અધિકા૨થી પાપશ્રુતનું સૂત્ર, તે સુગમ છે. વિશેષ એ કે–પાપના ઉપાદાન-ગ્રહણના હેતુરૂપ શ્રુતશાસ્ત્ર, તે પાપશ્રુત, તેમાં પ્રસંગ-પ્રવૃત્તિરૂપ અથવા વિસ્તાર–સૂત્ર વૃત્તિ અને વાર્નિકરૂપ તે પાપશ્રુત પ્રસંગ. ‘૩પ્પા’ સિજોગો તેમાં ઉત્પાત-પ્રકૃતિના વિકારરૂપ સહજ રુધિરવૃષ્ટિ વગેરે, તેનું પ્રતિપાદન કરવામાં તત્પર રાષ્ટ્રોત્પાત વગેરે શાસ્ત્ર પણ ઉત્પાત કહેવાય છે ૧, તથા નિમિત્ત-અતીત (કાલ) વગેરેના પરિજ્ઞાનના ઉપાયરૂપ, ફૂટપર્વતાદિ નિમિત્તશાસ્ત્ર ૨, મંત્ર-મંત્રશાસ્ત્ર અર્થાત્ જીવનું ઉદ્ધરણ–ખેંચી કાઢવારૂપ ગારુડ શાસ્ત્ર વગેરે ૩ 'આસ્વિ' ત્તિ॰ માતંગવિદ્યા–જેના ઉપદેશથી અતીત વગેરે (વૃત્તાંત) ને કહે છે તે–ડોડી અને બહેરાઓ લોકમાં પ્રસિદ્ધ છે. ૪, ચૈકિત્સિક એટલે આયુર્વેદ-(વૈદ્યકશાસ્ત્ર) પ, કલાગણિતપ્રધાન લેખથી આરંભીને શકુનરુત-પક્ષીઓના શબ્દના શુકન પર્યંત બોંતેર કલાઓ છે તેના શાઓ પણ કલાશાસ્ત્ર ૬, જેના વડે આકાશ આચ્છાદન કરાય છે તે આવરણભવન, પ્રાસાદ અને નગર વગેરે, તેના લક્ષણવિશિષ્ટ શાસ્ત્ર પણ આવરણ શાસ્ત્ર અર્થાત્ વાસ્તુવિદ્યા ૭, અજ્ઞાન–ભારત, કાવ્ય, નાટક વગેરે લૌકિક શાસ્ત્ર ૮, મિથ્યા પ્રવચન-બૌધાદિ કુતીર્થિકોનું શાસન-શાસ્ત્ર ૯ આ બધુંય પાપશ્રુત પણ સાધુએ પુષ્ટ આલંબનથી સેવ્યું થયું અપાપશ્રુત જ છે. ‘ઇતિ’ શબ્દ એવા પ્રકારના અર્થમાં છે અને ‘ચ’ શબ્દ સમુચ્ચયમાં છે. II૬૭૮ ઉત્પાતાદિ શ્રુતવાળા નિપુણ હોય છે માટે નિપુણ પુરુષોને કહેવા માટે કહે છે. નવ ખેતિા વત્સૂ પશત્તા, તનહા-સંવાળે, નિમિત્તે, જાતિતે, પોરાને, પાહિત્યિતે, પરપંડિતતે, જાતિ, મૂતિમ્મે, તિળિøતે । સૂ॰ ૬૭૬ // समणस्स णं भगवतो महावीरस्स णव गणा होत्था तंजहा - गोदासगणे, उत्तरबलिस्सतगणे, उद्देहगणे, વાળાને, તદ્નાતિતનને, વિસ્તવાતિતાઓ, જામજ્જિતાને, માળવવો, જોડિતાને 5 । સૂ॰ ૬૮૦ના समणेणं भगवता महावीरेणं समणाणं णिग्गंथाणं णवकोडिपरिसुद्धे भिक्खे पन्नत्ते, तंजहा-ण हणति, ण हणावति, हणंतं णाणुजाणति, ण पतति, ण पतावेति, पततं णाणुजाणति, ण किणति, ण किणावेति, किणतं · જાનુનાતિ । સૂ॰ ૬૮।। (મૂળ) નવ નૈપુણિક વસ્તુઆચાર્યાદિ નિપુણ પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—સંખ્યાન—ગણિત વિષયમાં નિપુણ ૧, ચૂડામણી પ્રમુખ નિમિત્ત શાસ્ત્રમાં નિપુણ ૨, કાયિક-ઇડા પિંગલાદિ પ્રાણતત્ત્વ (સ્વરોદય) ના વિષયમાં નિપુણ ૩, પુરાણ શાસ્ત્રમાં નિપુણ ૪, સ્વભાવથી દક્ષ સર્વ કાર્યને શીઘ્ર કરનાર પ, પ્રકૃષ્ટ પંડિત-ઘણા શાસ્ત્રનો વેત્તા ૬, વાદી– કોઈથી ન જીતી શકાય તેવો ૭, તાવ વગેરેની રક્ષા માટે ભૂતિ કર્મને કરનાર ૮, ચિકિત્સા–દવા કરવામાં નિપુણ ૯. ૦૬૭૯) શ્રમણ ભગવાન શ્રી મહાવીરના એક ક્રિયા અને વાચનાવાળા સાધુઓના સમુદાયરૂપ નવ ગણો હતા, તે આ 273 Page #322 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ९ स्थानकाध्ययने वस्तूनि गणाः ६७९-६८१ सूत्राणि પ્રમાણે–ગોદાસ ગણ ૧, ઉત્તરબલિસ્સહ ગણ ૨, ઉદેહ ગણ ૩, ચારણ ગણ ૪, ઊર્ધવાતિક ગણ ૫, વિશ્વવાદી ગણ . ૬, કામદ્ધિક ગણ ૭, માનવ ગણ ૮ અને કોટિક ગણ ૯. // ૬૮oll શ્રમણ ભગવાન શ્રી મહાવીરે શ્રમણ નિગ્રંથોને નવ કોટિ વડે પરિશુદ્ધ ભિક્ષા કહેલી છે, તે આ પ્રમાણે—ઘઉં વગેરેને પીસવા વગેરેથી પોતે જીવોને હણે નહિ ૧, ગૃહસ્થો પાસેથી હણાવે નહિ ૨, અને હણતાને અનુમોદે નહિ ૩, પોતે અન્નાદિને પચાવે (રાંધે) નહિ ૪, બીજા પાસે પચાવે (રંધાવે) નહિ પ અને પકાવતા (રાંધતા)ને અનુમોદે નહિ ૬, પોતે વસ્તુ ખરીદે નહિ ૭, બીજા મારફત ખરીદાવે નહિ ૮ અને ખરીદનારને અનુમોદે નહિ ૯. //૬૮૧// (ટી0) નવ નિરૂ' ત્યાદ્રિ નિપુણ-સૂક્ષ્મ જ્ઞાન વડે વિચરે છે તે નૈપુણિકો અથવા નિપુણો જ નૈપુણિકો 'વલ્થ” આચાર્ય વગેરે પુરુષ વસ્તુઓ અર્થાત્ પુરુષો સંવાળ' સિતોપો સંખ્યાન-ગણિત તેના યોગથી પુરુષ સંખ્યાન કહેવાય છે અથવા સંખ્યાનના વિષયમાં નિપુણ, એવી રીતે બીજામાં પણ સમજવું. ૧ વિશેષ એ કે-નિમિત્ત ચૂડામણિ પ્રમુખ ૨, કાયિક-શારીરિક અર્થાત્ ઈડા, પિંગલાદિ પ્રાણતત્ત્વ ૩, પુરાણ-વૃદ્ધ, તે લાંબા જીવનવાળો હોવાથી ઘણા પ્રકારના વ્યતિકર (વૃત્તાંત) ને જોયેલી હોવાથી નૈપુણિક અથવા પુરાણ-શાસ્ત્રવિશેષોને જાણનાર નિપુણ પ્રાયઃ હોય છે૪, 'પારિહત્યિ' ત્તિ પ્રકૃતિથી જ દક્ષ બધાય પ્રયોજન-કાર્યને અકાલહીનપણાએ અર્થાત્ યોગ્ય સમયે કરનાર હોય છે પ, તથા પર-ઉત્કૃષ્ટ પંડિત તે પરપંડિત-ઘણા શાસ્ત્રોને જાણનાર અથવા પર-મિત્ર વગેરે પંડિતો છે જેના તે પરપંડિત. તે પણ નિપુણના સંસર્ગથી નિપુણ હોય છે. વૈદ્ય કૃષ્ણકની જેમ ૬, વાદી–વાદલબ્ધિ વડે સંપન્ન જે બીજાથી જીતી ન શકાય અથવા મંત્રવાદી, ધાતુવાદી ૭, નવરાત્રિની રક્ષાને અર્થે ભૂતિનું આપવું તે ભૂતિકર્મ, તેમાં નિપુણ ૮ તથા ચિકિત્સા કરવામાં નિપુણ ૯ અથવા અનુપ્રવાદનામાં પૂર્વની નૈપુણિક વસ્તુઓ અર્થાત્ અધ્યયનવિશેષો જ છે. ૬૭૯ આ નૈષણિક સાધુઓ ગચ્છમાં અંતર્ભાવી હોય છે માટે ગણસૂત્ર—સમનસે' ત્યાદિ સૂત્ર સુગમ છે. વિશેષ એ કેગણો-એક ક્રિયા અને વાચનાવાળા સાધુઓના સમુદાયો. ગોદાસ વગેરે તેના નામો છે: I૬૮ll કહેલ ગણમાં વર્તનાર સાધુઓને જે ભગવાને કહ્યું છે તે કહે છે–સમvv' ત્યા૦િ નૃવકોટિ-વિભાગ વડે પરિશુદ્ધ. નિર્દોષ તે નવકોટિપરિશુદ્ધ એવી ભિક્ષાઓનો સમૂહ તે શૈક્ષ કહેલ છે, તે આ પ્રમાણે– હન્તિ–સાધુ સ્વયમેવ ગોધૂમાદિને દલવા વડે હણે નહિ. તે પાતયતિ–બીજા ગૃહસ્થાદિ દ્વારા હણાવે નહિ અને હણતા પ્રત્યે અનુમોદવવા વડે અનુજ્ઞા આપે નહિ અથવા સાધુને સદોષ આપનારને નિષેધ ન કરવા કરાવવા વડે ગપ્રતિષિદ્ધનનુમતમ' અર્થાત્ નિષેધ ન કરાયું તે અનુમત, આ વચનથી અને હણવાના પ્રસંગને ઉત્પન્ન કરવાથી. કહ્યું છે કે– ” कामं सयं न कुव्वइ, जाणतो पुण तहवि तग्गाही । वड्डेइ तप्पसंगं, अगिण्हमाणो उ वारेइ ।।५।। [पिण्ड नि० १११ इति] અર્થ-આધાકર્માદિ પોતે કરતો નથી, કરાવતો નથી એ સત્ય છે તો પણ આ આધાકર્માદિ આહાર સાધુ માટે બનાવેલું છે એમ જાણતાં છતાં ગ્રહણ કરનાર તેના પ્રસંગને વધારે છે કેમ કે આથી અન્ય સાધુઓને તથા ગૃહસ્થોને મનમાં એમ થાય કર્યાદિમાં દોષ નથી. જો દોષ હોય તો આ સાધુ કેમ ગ્રહણ કરે તેથી છકાયની હિંસા પરંપરાએ ચાલે માટે આવા પ્રકારનો પ્રસંગ ટાલવા સારુ ગ્રહણ ન કરે અને નહિ ગ્રહણ કરનાર તો તેના પ્રસંગને નિવારે છે. આથી નિશ્ચય થયું કે-નિષેધ ન કરનાર દોષનો ભાગી થાય છે. પી/ તથા હત-પીસેલું છતું ગોધૂમાદિ અથવા મગ વગેરે ધાન્ય અથવા નહિ પીસેલું એવું ધાન્ય છતું પણ સ્વયં રાંધે નહિ, શેષ પૂર્વની જેમ જાણવું અને સુગમ છે. અહિં પ્રથમની છ કોટિઓ અવિશોધિ કોટિમાં અવતરે છે કેમ કે આધાકમંદિરૂપ હોવાથી અને છેલ્લી ત્રણ કોટિઓ તો વિશોધિ કોટિમાં અવતરે છે. કહ્યું છે કેसा नवहा दुह कीरइ, उग्गमकोडी विसोहिकोडी य । छसु पढमा ओयरई, कीयतियम्मी विसोही उ ।।६।। [दशवैकालिक नि० २४१ इति] 274 Page #323 -------------------------------------------------------------------------- ________________ ९ स्थानकाध्ययने ईशानवरुणेशानाग्रमहिषीलोकान्तिकग्रैवेयकाः ६८२ - ६८५ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ અર્થ-તે નવ પ્રકારની કોટિ બે પ્રકારે કરાય છે, એક ઉદ્ગમ કોટિ અને બીજી વિશોધિ કોટિ, તેમાં પેલી ઉદ્ગમઅવિશોધિકોટિ પ્રથમના છ ભેદમાં અવતરે છે અને છેલ્લી ક્રીતત્રિક (ખરીદી સંબંધી) વિશોધિકોટિમાં અવતરે છે તેમાં હિંસા ન હોવાથી. (૬) [વર્તમાનમાં ખરીદાવવામાં પણ રીક્ષા આદિનો ઉપયોગ કરીને લઈ આવે ત્યારે છ કાયની હિંસાનો પ્રસંગ બને છે સંયમના ખપીઓએ વિચારવું] II૬૮૧॥ નવકોટિએ શુદ્ધ આહાર લેનાર સાધુઓને કથંચિત્ મોક્ષના અભાવમાં દેવગતિ થાય છે માટે દેવગતિ સંબંધી વસ્તુના સમૂહને કહેવાની ઇચ્છાવાળા 'સાળĂ' ત્યાદ્રિ સૂત્ર નવકને કહે છે— ईसाणस्स णंदेविंदस्स देवरण्णो वरुणस्स महारन्नो णव अग्गमहिसीओ पन्नत्ताओ ।। सू० ६८२ ।। ईसाणस्स णं देविंदस्स [देवरण्णो] अग्गमहिसीणं णव पलिओवमाई ठिती पन्नत्ता-ईसाणे कप्पे उक्कोसेणं देवी व पलि ओवमाई ठिती पन्नत्ता ।। सू० ६८३ ।। नव देवनिकाया पन्नत्ता, तंजहा - " सारस्सयमादिच्चा, वण्ही वरुणा य गद्दतोया य । तुसिता अव्वाबाधा, - अग्गिच्चा चेव रिट्ठाय || १ || अव्वाबाहाणं देवानं नव देवा नव देवसता पन्नत्ता, एवं अग्गिच्चो वि एवं रिट्ठा वि || સૂ॰ ૬૮૪|| व गेवेज्जविमाणपत्थडा पन्नत्ता, तंजहा - हेट्ठिमहेट्ठिमगेवेज्जविमाणपत्थडे, हेट्ठिममज्झिमगेवेज्ज विमाणपत्थडे, हेट्ठिमउवरिमगेवेज्जविमाणपत्थडे, मज्झिमहेट्ठिमगेवेज्जविमाणपत्थडे, मज्झिममज्झिमगेवेज्जविमाणपत्थडे, मज्झिमउवरिमगेवेज्जविमाणपत्थडे, उवरिमहेट्ठिमगेवेज्जविमाणमाणपत्थडे, उवरिममज्झिमगेवेज्जविमाणपत्थडे उवरिमउवंरिमगेवेज्जविमाणपत्थडे, एतेसि णं णवण्हं गेवेज्जविमाणपत्थडाणं णव नामधिज्जा पन्नत्ता, तंजहा- भद्दे सुभद्दे सुजाते, सोमणसे पितदरिसणे । सुंदसणे अमोहे य, सुप्पबुद्धे जसोधरे ॥१॥। ।।सू० ६८५।। (મૂળ) ઇશાનનામા દેવેંદ્ર, દેવના રાજાના વરુણનામા લોકપાલ મહારાજાની નવ અગ્રમહિષીઓ કહેલી છે. II૬૮૨ ઇશાનનામા દેવેદ્ર, દેવના રાજાની અગ્રમહિષીઓની નવ પલ્યોપમની સ્થિતિ કહેલી છે. ઇશાન નામા દેવલોકમાં ઉત્કૃષ્ટથી (પરિગૃહિતા) દેવીઓની નવ પલ્યોપમની સ્થિતિ કહેલી છે. II૬૮૩ નવ‘દેવના નિકાયો—સમૂહો કહેલા છે, તે આ પ્રમાણે—સારસ્વત, આદિત્ય, વહ્નિ, વરુણ, ગતોય, તુષિત, અવ્યાબાધ, આગ્નેય. અને રિષ્ટ ॥૧॥ અવ્યાબાધ દેવોના નવ સો ને નવ દેવો (પરિવારભૂત) કહેલા છે, એમ આગ્નેયના પણ, એમ જ રિષ્ટના પણ જાણવા. II૬૮૪ નવ પ્રૈવેયક વિમાનના પ્રસ્તટો–પ્રતરો કહેલા છે, તે આ પ્રમાણે—અધસ્તન અધસ્તન ત્રૈવેયક વિમાન પ્રસ્તટ ૧, અધસ્તન મધ્યમ ત્રૈવેયક વિમાન પ્રસ્તટ ૨, અધસ્તન ઉપરિતન ત્રૈવેયક વિમાન પ્રસ્તટ ૩, મધ્યમ અધસ્તન ત્રૈવેયક વિમાન પ્રસ્તટ ૪, મધ્યમ મધ્યમ ત્રૈવેયક વિમાન પ્રસ્તટ ૫, મધ્યમ ઉપરિતન ત્રૈવેયક પ્રસ્તટ ૬, ઉપરિતન અધસ્તન ત્રૈવેયક વિમાન પ્રસ્તટ ૭, ઉપરિતન મધ્યમ પ્રૈવેયક વિમાન પ્રસ્તટ ૮, ઉપરિતન ઉપરિતન ત્રૈવેયક વિમાન પ્રસ્તટ ૯–આ ઉક્ત નવ ચૈવેયક વિમાન પ્રસ્તટોના નવ નામો કહેલા છે, તે આ પ્રમાણે—ભદ્ર ૧, સુભદ્ર ૨, સુજાત ૩, સૌમનસ ૪, પ્રિયદર્શન ૫, સુદર્શન ૬, અમોઘ ૭, સુપ્રબુદ્ધ ૮ અને યશોધર ૯. ॥૧॥ ૬૮૫૫ (ટી૦) આ સુગમ છે. વિશેષ એ કે 'નવ પત્તિઓવમારૂં' તિ॰ નવ જ તેણીઓનું સપરિગ્રહપણું હોવાથી. કહ્યું છે કે— 1. આ સારસ્વતાદિ નવ લોકાંતિક દેવો એકાવતારી હોય છે એમ ઘણા શાસ્ત્રોમાં જોવાય છે. દિગમ્બર આમ્નાયના ત્રિલોકસારમાં પણ તેમજ જોવાય છે પરન્તુ પ્રવચનસારોદ્ધારમાં સાત આઠ ભવ પણ કહેલા છે તે મતાંતર જણાય છે, પરન્તુ એ દેવો અત્યુતમ, એકાંત સમ્યગ્દૃષ્ટિ, દેવર્ષિ કહેવાય છે. પરિવારભૂત દેવો તો મિથ્યાદૃષ્ટિ પણ સંભવે. 275 Page #324 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ९ स्थानकाध्ययने आयुः परिणामाः भिक्षुप्रतिमाः प्रायश्चित्तानि ६८६-६८८ सूत्राणि सपरिग्गहेयराणं, सोहमीसाण पलिय १ साहीयं २ । उक्कोस सत्त पन्ना, नव पणपन्ना य देवीण।।७॥[बृहत्सं० १त्ति] અર્થ- દેવીઓ બે પ્રકારની છે તેમાં કુલાંગના જેવી તે સપરિગ્રહિતા અને વેશ્યા જેવી તે અપરિગ્રહિતા. તેમાં સૌધર્મ દેવલોકમાં બન્નેની જઘન્ય સ્થિતિ એક પલ્યોપમની અને ઈશાને દેવલોકમાં એક પલ્યોપમ ઝાઝેરી છે. ઉત્કૃષ્ટથી સૌધર્મ દેવલોકમાં પરિગ્રહિતા દેવીની સાત અને અપરિગ્રહિતાની પચ્ચાશ પલ્યોપમની સ્થિતિ છે. તથા ઈશાન દેવલોકમાં ઉત્કૃષ્ટતઃ પરિગ્રહિતા દેવીની નવ અને અપરિગ્રહિતાની પંચાવન પલ્યોપમની સ્થિતિ કહેલી છે. (૭) 'સારસય' કહી સારસ્વત ૧, આદિત્ય ૨, વહ્નિ ૩, વરુણ ૪, ગર્દતોય ૫, તુષિત ૬, અવ્યાબાધ ૭, આગ્નેય ૮, . આ આઠ દેવો કૃષ્ણરાજિના આઠ આંતરાઓને વિષે રહે છે અને રિષ્ટ દેવો તો કૃષ્ણરાજિના મધ્યભાગમાં રહેલ રિષ્ટાભ નામના વિમાન પ્રસ્તટમાં વસે છે. નવ ગ્રેવેયકનું સ્વરૂપ મૂળના ભાષાંતર અનુસાર જાણવું. ૬૮૨-૬૮પી. અનંતર રૈવેયક વિમાનો કહ્યા, તે વિમાનમાં વસનારા દેવો) આયુષ્યવાળા હોય છે માટે આયુષ્યના પરિમાણવિષયક ભેદોને કહે છે– नवविधे आउपरिणामे पन्नत्ते, तंजहा-गतिपरिणामे, गतिबंधणपरिणामे, ठितिपरिणामे, ठितिबंधणपरिणामे, उद्धंगारवपरिणामे, अधेगारवपरिणामे, तिरितंगारवपरिणामे दीहंगारवपरिणामे, रहस्संगारवपरिणामे // સૂ૦ ૬૮દ્દા. णवणवमिता णं भिक्खुपडिमा एगासीतीते रातिदिएहिं चउहि य पंचुत्तरेहिं भिक्खासतेहिं अधासुत्ता जाव आराहिता तावि भवति ।। सू० ६८७।। एवविधे पायच्छित्ते पन्नत्ते, तंजहा-आलोयणारिहे जाव मूलारिहे, अणवठप्पारिहे ।। सू०६८८॥ •[ટૂ ૨૬૭, ૪૮૬, ૬૦૧, ૭૨૨] (મૂળ) નવ પ્રકારે આયુષ્યનો પરિણામ-સ્વભાવ કહેલ છે, તે આ પ્રમાણે –ગતિપરિણામ-જે સ્વભાવ વડે આયુષ્ય, જીવને દેવાદિક નિયત ગતિ પ્રાપ્ત કરાવે છે તે ૧, ગતિબંધનપરિણામ-જે આયુષ્યના સ્વભાવે વડે પ્રતિનિયત ગતિનું કર્મ બંધાય છે તે ર, સ્થિતિપરિણામ-આયુષ્યની જે અંતમુહૂર્તથી માંડીને તેત્રીશ સાગરોપમ સુધી સ્થિતિ થાય છે તે ૩, સ્થિતિબંધનપરિણામ-જે પૂર્વભવ સંબંધી આયુષ્યના સ્વભાવ વડે પરભવના આયુષ્યની નિયત સ્થિતિ બંધાય છે તે ૪, ઊર્ધ્વગૌરવપરિણામ-જે આયુષ્યના સ્વભાવ વડે જીવને ઊર્ધ્વદિશામાં ગમન કરવાની શક્તિરૂપ પરિણામ હોય છે તે ૫, અધ:ગૌરવપરિણામ-જે આયુષ્યના સ્વભાવ વડે જીવને અધોદિશામાં ગમનની શક્તિરૂ૫ પરિણામ હોય છે તે ૬, જે આયુષ્યના સ્વભાવ વડે જીવને તિર્યદિશામાં ગમનની શક્તિરૂપ પરિણામ હોય છે તે તિર્યગૌરવપરિણામ ૭, જે આયુષ્યના સ્વભાવ વડે જીવને લોકાંત સુધી જવાની શક્તિ હોય છે તે દીર્ધગૌરવપરિણામ ૮, અને જે આયુષ્યના સ્વભાવથી જીવને થોડે દૂર જવારૂપ શક્તિ હોય છે તે હૃસ્વ (લઘુ) ગૌરવપરિણામ ૯. //૬૮૬ll નવ નવમિકા નામની ભિક્ષુપ્રતિમા, એકાશી અહોરાત્ર વડે અને ચારસો ને પાંચ ભિક્ષાઓ (દત્તિઓ) વડે જેમ સૂત્રમાં કહેલ છે તેમ યાવત્ આરાધેલી હોય છે. //૬૮૭l નવ પ્રકારે પ્રાયશ્ચિત્ત કહેલ છે, તે આ પ્રમાણે–આલોચનાઈ-ગુરુ સમક્ષ નિવેદન કરવા વડે જે પાપથી છૂટાય તેલ વાવતુ મુલાઈ-ફરીથી દીક્ષા આપવાને યોગ્ય ૮ અને અનવસ્થાપ્યા–અત્યંત સંક્લિષ્ટ પરિણામવાળાને એવા પ્રકારનું તપ અપાય કે જેથી તે ઊઠી બેસી પણ શકે નહિ તે અનવસ્થાપ્ય. એવું તપ તેણે કીધા પછી તેને ઉપસ્થાપના કરાય એમ જાણવું. એ તપ જયાં સુધી ચાલુ હોય ત્યાં સુધી તેની સાથે કોઈ વાત પણ કરે નહિ ૯. //૬૮૮. (ટીઇ) નવવિદે ત્યાતિ માલપરાને' રિ૦ આયુષ્ય-કર્મપ્રકૃતિવિશેષનો પરિણામ એટલે સ્વભાવ-શક્તિ-ધર્મ તે 276 Page #325 -------------------------------------------------------------------------- ________________ ९ स्थानकाध्ययने वैताढ्यादिकूटाधिकारः ६८९ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ આયુ:પરિણામ. તેમાં ગતિ દેવાદિકની, તેને નિયત (ચોક્કસ), જે સ્વભાવ વડે આયુષ્ય, જીવને પ્રાપ્ત કરાવે છે તે આયુષ્યનો ગતિપરિણામ ૧, જે આયુના સ્વભાવ વડે પ્રતિનિયત ગતિના કર્મનો બંધ થાય છે, જેમ નારકાયુના સ્વભાવ વડે મનુષ્યગતિનામ અને તિર્યગ્ગતિનામકર્મ બંધાય છે પરંતુ દેવગતિ કે નરકગતિનામકર્મ બંધાય નહિ તે ગતિબંધનપરિણામ ૨, આયુષ્યની જે અંતર્મુહૂર્ત વગેરેથી માંડીને તેત્રીશ સાગરોપમ સુધી સ્થિતિ થાય છે તે સ્થિતિ પરિણામ ૩, જે પૂર્વભવ સંબંધી આયુષ્યના પરિણામ વડે પરભવના આયુષ્યની નિયત સ્થિતિને બાંધે છે તે સ્થિતિબંધન પરિણામ, જેમ તિર્યગાયુના પરિણામ વડે દેવનું આયુષ્ય ઉત્કૃષ્ટથી પણ અઢાર સાગરોપમ સુધી જ બાંધે છે ૪, જે આયુષ્યના સ્વભાવ વડે જીવને ઊર્ધ્વદિશામાં ગમનશક્તિ લક્ષણ પરિણામ હોય છે તે ઊર્ધ્વગૌરવ પરિણામ, અહિં ગૌરવ શબ્દ ગમન પર્યાયવાચી છે પ, એમ ઇતર બે (અધ અને તિર્ય) પણ જાણવા. ૬-૭, જે આયુષ્યના સ્વભાવ વડે જીવને દીર્ધ-દૂર ગમનપણાએ યાવતું લોકાંત સુધી ગમન કરવાની શક્તિ હોય છે તે દીર્ઘગૌરવપરિણામ, એવી રીતે જેથી હ્રસ્વ-થોડું ગમન થાય છે તે હ્રસ્વ-ગૌરવ પરિણામ. અહિં પ્રાકૃતપણાથી સર્વત્ર અનુસ્વાર છે, બીજી રીતે પણ આ વિચારવા યોગ્ય છે ૯. I૬૮૬)/ અનંતર આયુષ્યનો પરિણામ કહ્યો, તે આયુનો પરિણામ વિશેષ હોતે છતે જ તપશક્તિ હોય છે માટે તપવિશેષને કહેવા સારુ કહે છે–નવનવનિર' ત્યાદિ સુગમ છે. વિશેષ એ કે-નવ નવમ દિનો છે જેમાં તે નવનવમિકા. નવ નવકોને વિષે નવ નવમ દિનો હોય છે તે પરિણામવાળી આ પ્રતિજ્ઞા છે. નવ નવક એટલે એક્યાશી, એવી રીતે એક્યાશી અહોરાત્ર વડે થાય છે. તથા પ્રથમ નવકમાં દરરોજ એકદત્તિ પાણીની અને એકદત્તિ ભોજનની એવી રીતે એક એક દત્તિની વૃદ્ધિ વડે નવમી નવકમાં નવ દિત્તિ પાણીની અને નવ દત્ત ભોજનની સમજવી. તે બધી સંવલિત કરવાથી ચારસે ને પાંચ ભિક્ષા (દત્તિ) વડે યથાસૂત્ર-જેમ સૂત્રમાં કહેલું છે તેમ યથાકલ્પ-જેવી રીતે પ્રતિમાપારીનો કલ્પ છે તેમ યથામાર્ગ, યથાતત્ત્વ, સમ્યક્ કાયા વડે સ્પર્શેલી, પાળેલી, શોભાવેલી, કાંઠે પહોંચાડેલી, કીર્તન કરાયેલી અને આરાધેલી પણ હોય છે. ૬૮૭ આ પ્રતિમા જન્માન્તરમાં કરેલ પાપકર્મના પ્રાયશ્ચિત્તરૂપ છે માટે પ્રાયશ્ચિત્તના નિરૂપણવાળું સૂત્ર છે તે પૂર્વે કહેલ અર્થવાળું છે. I૬૮૮. પ્રાયશ્ચિત્ત તો ભરતાદિ ક્ષેત્રમાં હોય છે માટે ભરતાદિક્ષેત્રમાં રહેલ વસ્તુવિશેષનું પ્રતિપાદન કરવા માટે સંવૂવીવે થી આરંભીને 'વરજૂડના મારું આ છેલ્લા સૂત્ર સુધી સૂરના વિસ્તારને કહે છે– जंबूमंदरदाहिणेणं भरहे दीहवेतड्डे नव कूडा पन्नत्ता, तंजहासिद्धे १ भरहे २ खंडग ३ माणी ४ वेयड्ड५ पुग्न ६ तिमिसगुहा७ । भरहे ८ वेसमणेया ९ भरहे कूडाण णामाई॥१॥ जंबूमंदिरदाहिणेणं निसभे वासहरपव्वते णव कूडा पन्नत्ता, तंजहासिद्धे १ निसहे र हरिवस्स ३ विदेहे ४ हरि५धिति ६ य सीतोदा७ । अवरविदेहे ८ रुतगे ९,निसभे कूडाण णामाई जंबूद्दीवे दीवे मंदरपव्वते णंदणवते णव कूडा पन्नत्ता, तंजहाणंदणे १ मंदरे २ चेव, निसहे ३ हेमवते ४ रयय ५ रुयए ६ य ।सागरचित्ते७ वइरे ८ बलकूडे ९ चेव बोद्धव्वे ॥१॥ जंबूद्दीवे दीवे मालवंत १ वक्खारपव्वते णव कूडा पन्नत्ता, तंजहासिद्धे १ य मालवंते २ उत्तरकुर ३ कच्छ ४ सागरे ५ रयते ६ । सीता ७ त पुण्णणामे ८ हरिस्सकूडे ९ य बोधव्वे HIRI जंबूद्दीवे दीवे कच्छे दीहवेयड्डे नव कूडा पन्नत्ता, तंजहा1. કેમ કે તિર્યંચ આઠમા દેવલોક સુધી જ જઈ શકે છે. 277 Page #326 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ९ स्थानकाध्ययने वैताढ्यादिकूटाधिकारः ६८९ सूत्रम् सिद्धे १ कच्छे २ खंडग ३ माणी ४ वेयड्ड ५ पुन्न ६ तिमिस गुहा ७। कच्छे ८ वेसमणेया ९, कच्छे कूडाण णामाई 118 11 जंबूद्दीवे दीवे सुकच्छे दीहवेयड्डे णव कूडा पन्नत्ता, , तंजहा सिद्धे १ सुकच्छे २ खंडग ३ माणी ४ वेयड्ड ५ पुन्न ६ तिमिसगुहा ७ । सुकच्छे ८ वेसमणेता ९, सुकच्छे कूडाण णामाई ॥ १ ॥ एवं जाव पोक्खलावतिम्मि दीहवेयड्डे, एवं वच्छे दीहवेयड्डे एवं जाव मंगलावतिम्मि दीहवेहवे । जंबूद्दीवे दीवे विज्जुप्पभे वक्खारपव्वते नव कूडा पन्नत्ता, तंजहा सिद्धेय १ विज्जूणामे २ देवकूरा ३ पम्ह ४ कणग ५ सोवत्थी ६ । सीतोदाय ७ सयजले ८, हरिकूडे ९ चेव बोधव्वे ॥१॥ जंबूद्दीवे दीवे पम्हे दीहवेयड्डे णव कूडा पन्नत्ता, तंजहा- सिद्धे १ पम्हे २ खंडग ३, माणी ४ वेयड्ड ५ एवं चेव । जाव सलिलावतिम्मि दीहवेयड्ढे, एवं वप्पे दीहवेयड्ढे, एवं जाव गंधिलावतिम्मि दीहवेयड्डे नव कूड़ा पन्नत्ता,तंजा सिद्धे १ गंधिल २ खंडग ३ माणी ४ वेयड्ड ५ पुन्न ६ तिमिसगुहा ७ । गंधिलावति ८ वेसमणे ९, कूडाणं होंति णामाई || १ | एवं सव्वेसु दीहवेयड्ढेसु दो कूडा सरिसणामगा सेसा ते चेव, जंबूमंदर उत्तरेणं नेलवंते वासहरे पव्वते णव कूडा पन्नत्ता, तंजहा सिद्धे १नेलवंत २ विदेहे ३ सीता ४ कित्ती ५ त नारिकंता ६ त । अवरविदेहे ७ रम्मगंकूडे ८ उवदंसणे ९ चेव ॥१॥ जंबूमंदरउत्तरेण एरवते दीहवेतड्ढे नव कूडा पन्नत्ता, तंजहा- सिद्धे १ रवए २ खंडग ३ माणी ४ वेयड्ड ५ पुण्ण ६ तिमिसगुहा ७ । एरवते ८ वेसमणे ९ एरवते कूडणामाई ।।१।। ।।६८९ ।। (મૂળ) જંબૂદ્વીપમાં મેરુપર્વતની દક્ષિણ દિશાએ ભરતક્ષેત્રમાં દીર્ઘતાઢ્ય પર્વત ઉપર નવ કૂટો–શિખરો કહેલા છે. તે આ प्रमाणे – सिद्धडूट १, भरत २, खंडप्रयात ड्रूट 3, भाशिभद्र ४, वैताढ्य प, यूएर्शभिद्र ६, तिभिश्रगुहा ७, भरत ८ અને વૈશ્રમણકૂટ ૯. આ ભરતક્ષેત્ર સંબંધી વૈતાઢ્ય ઉ૫૨ના કૂટોના નામો છે. ।।૧।। જંબૂદ્વીપમાં મેરુપર્વતની દક્ષિણ દિશાએ નિષધનામા વર્ષધર પર્વત ઉપર નવ ફૂટો કહેલા છે, તે આ પ્રમાણે—સિદ્ધફૂટ ૧, નિષધ ૨, હરિવર્ષ ૩, વિદેહ ૪, ડ્રી ૫, ધૃતિ ૬, શીતોદા ૭, અપરવિદેહ ૮ અને રુચકફૂટ ૯. આ નિષધપર્વત પર રહેલા ફ્રૂટોના નામો છે. ॥૧॥ જંબુદ્રીપમાં મેરુપર્વત ઉપર નંદનવનને વિષે નવ ફૂટો કહેલા છે, તે આ પ્રમાણે—નંદનકૂટ ૧, મંદરકૂટ ૨, निषेघङ्कट उ, हैमवतङ्कट ४, २४तर प रुयट हु, सागर चित्रङ्कट ७, वैरट ८, भने जसर ८ भावा ॥१॥ જંબુદ્વીપમાં માલ્યવન્ નામના વક્ષસ્કાર પર્વત ઉપર રહેલા નવ ફૂટો કહેલા છે, તે આ પ્રમાણે—સિદ્ધકૂટ ૧, માલ્યવાન્ २, (उत्तरगुरु 3, ५२७४, सागर ५, २४त ६, शीता ७, पूर्ण ८ भने हरिस्सङ्कट ८ भगवा ||१|| ४जूद्वीपमां કચ્છનામા વિજયને વિષે દીર્ધદ્વૈતાઢ્ય પર્વત ઉપર નવ કૂટો કહેલા છે, તે આ પ્રમાણે—સિદ્ધકૂટ ૧, કચ્છ ૨, ખંડપ્રપાત ૩, માણિભદ્ર ૪, વૈતાઢ્ય પ, પૂર્ણભદ્ર ૬, તિમિશ્રગુહા ૭, કચ્છ ૮ અને વૈશ્રમણ ૯. આ કચ્છવિજય સંબંધી વૈતાઢ્ય ઉપરના કૂટોના નામો છે. ।।૧।। જંબુદ્રીપમાં સુકચ્છનામા વિજયને વિષે દીર્ધદ્વૈતાઢ્ય ઉપર રહેલા નવ ફૂટો કહેલા છે, तेजा प्रभारी - सिद्धट १, सुझ्छ २, खंडप्रतात उ, भाशिभद्र ४, वैताढ्य प, पूर्णभद्र ६, तिभिश्रगुहा ७, सुम्च्छ 278 Page #327 -------------------------------------------------------------------------- ________________ ९ स्थानकाध्ययने वैताढ्यादिकूटाधिकारः ६८९ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ૮ અને વૈશ્રમણકૂટ ૯, આ સુકચ્છવિજય સંબંધી કૂટોના નામો છે. /૧// એવી રીતે યાવતું પુષ્કલાવતીવિજયમાં દીર્ઘવૈતાઢ્ય પર્વત ઉપર નવ કૂટો કહેલા છે. એમજ વચ્છવિજયમાં દીર્ઘતાક્ય ઉપર નવ ફૂટો કહેલા છે. એ પ્રમાણે થાવત્ મંગલાવતીવિજયમાં દીર્ઘવૈતાઢ્ય ઉપર નવ કૂટો કહેલા છે. જેબૂદ્વીપમાં વિદ્યુભનામા વક્ષસ્કાર પર્વત ઉપર નવ કૂટો કહેલા છે. તે આ પ્રમાણે–સિદ્ધફૂટ ૧, વિદ્યુ—ભ ૨, દેવકુરુ ૩, પશ્નકૂટ ૪, કનક ૫, સૌવસ્તિક ૬, શીતોદા ૭, સજલ ૮ અને હરિકૂટ ૯ આ નામો જાણવા. /૧// જંબૂનામા દ્વીપમાં પદ્મનામા વિજયને વિષે દીર્ઘવૈતાઢ્ય ઉપર રહેલા નવ ફૂટો કહેલા છે, તે આ પ્રમાણે—સિદ્ધકૂટ ૧, પહ્મકૂટ ૨, ખંડપ્રપાત ૩, માણિભદ્ર ૪, વૈતાઢ્ય ૫, પૂર્ણભદ્ર ૬, તિમિશ્રગુહા ૭, પશ્નકૂટ ૮ અને વૈશ્રમણકૂટ ૯. એવી રીતે યાવતું સલિલાવતી વિજયને વિષે દીર્ઘવૈતાઢ્ય પર્વત ઉપર નવ સ્કૂટો કહેલા છે. એવી રીતે વપ્રવિજયમાં દીર્ઘવૈતાઢ્ય પર્વત પર નવ ફૂટો કહેલા છે એમજ યાવત્ ગંધિલાવતીવિજયમાં દીર્ઘવૈતાઢ્ય પર્વત ઉપર નવ કૂટો કહેલા છે, તે આ પ્રમાણે—સિદ્ધકૂટ ૧, ગંધિલાવતીકૂટ ૨, ખંડપ્રપાતકૂટ ૩, માણિભદ્રકૂટ ૪, વૈતાઢ્યકૂટ ૫, પૂર્ણભદ્રકૂટ ૬, તિમિશ્રગુહા ૭, ગંધિલાવતીફૂટ ૮ અને વૈશ્રમણકૂટ ૯ આ કૂટોના નામો છે. એવી રીતે બધાય દીવૈતાઢ્યને વિષે બીજો અને આઠમો એ બે ફૂટ સરખા નામવાળા છે. અર્થાત્ વિજયના નામથી કૂટના નામો છે અને શેષ કૂટોના તે જ (પૂર્વોક્ત) નામો છે. જંબૂદ્વીપમાં મેરુપર્વતની ઉત્તરદિશાએ નીલવાનનામા વર્ષધર પર્વત ઉપર નવ કૂટો કહેલા છે, તે આ પ્રમાણે–સિદ્ધક્ટ ૧, નીલવાનકૂટ ૨, વદેહ ૩. શીતા ૪. કીર્તિ ૫. નારિકાંતા ૬, અપરવિદેહ ૭, રમ્યકકટ ૮ અને ઉપદર્શનકુટ ૯ છે. /૧// જંબુદ્વીપમાં મેરુપર્વતની ઉત્તર દિશાએ એરવતનામા ક્ષેત્રને વિષે દીર્ઘવૈતાઢ્ય પર્વત ઉપર નવ કૂટો-શિખરો કહેલા છે, તે આ પ્રમાણે–સિદ્ધકૂટ ૧, રત્ન ૨, ખંડપ્રપાત ૩, માણિભદ્ર ૪, વૈતાદ્ય ૫, પૂર્ણભદ્ર ૬, તિમિસગુહા ૭, ઐરાવત ૮ અને વૈશ્રમણ ૯ આ ઐરાવત ક્ષેત્રને વિષે રહેલ દીર્ઘવૈતાઢ્ય સંબંધી કૂટોના નામો છે. I/૧////૬૮૯// | (ટીઓ) આ સૂત્ર સુગમ છે. વિશેષ એ કે-ભરતક્ષેત્રનું ગ્રહણ વિજય વગેરેના નિષેધ માટે છે અને દીર્ધ શબ્દનું ગ્રહણ (વર્તુળ) વાટલા વૈતાઢયના નિષેધ માટે છે. 'સિદ્ધ જાહ૦ તેમાં સિદ્ધાયતનકૂટ તે સિદ્ધકૂટ, આ કૂટ સવા યોજન ઊંચું, એટલું મૂલમાં વિસ્તારવાળું અને એનાથી અર્ધ ઉપરના ભાગમાં વિસ્તારવાળું તથા એક કોશની લંબાઈ, અદ્ધ કોશની પહોળાઈ અને દેશે ઊણા એક કોશ (૧૪૪૦ ધનુષ્યની) ઊંચાઈવાળું તથા પશ્ચિમ દિશાને છોડીને શેષ ત્રણ દિશામાં પાંચસે ધનુષ્યના ઊંચા, અઢીસેં ધનુષ્યના પહોળા એવા ત્રણ દરવાજા યુક્ત અને એકસો આઠ જિનપ્રતિમા સહિત એવા સિદ્ધાયતન વડે વિભૂષિત ઉપરિતન ભાગવાળું સિદ્ધકૂટ છે. તે વૈતાઢ્ય પર્વત ઉપર પૂર્વ દિશામાં રહેલું છે. શેષ કૂટો તો ક્રમશઃ તેનાથી પશ્ચિમ દિશાએ છે. ભરતનામા દેવના પ્રાસાદાવતંસક વડે ઓળખાતું ભરતકૂટ છે. 'ઘંટા' ઉત્ત. ખંડપ્રપાતનામ વૈતાદ્યગુહા-જેના દ્વારા ચક્રવર્તિ અનાર્ય ક્ષેત્રથી સ્વક્ષેત્રમાં આવે છે તેના અધિષ્ઠાયકદેવના સંબંધીપણાથી ખંડપ્રપાતકૂટ કહેવાય છે. 'મા'તિ માણિભદ્રનામા દેવનો નિવાસ હોવાથી માણિભદ્રકૂટ છે. 'વેયg'ત્તિ વૈતાઢ્ય પર્વતના નાયક દેવનો નિવાસ હોવાથી વૈતાઢચકૂટ, "પુત્ર'તિ પૂર્ણભદ્રનામા દેવના નિવાસથી પૂર્ણભદ્રકૂટ, તિમિસગુહાનામાં ગુહા છે, જેના દ્વારા ચક્રવર્તિ, સ્વક્ષેત્રથી–ચિલાત - (અનાય) ક્ષેત્રમાં જાય છે, તેના અધિષ્ઠાયકદેવના નિવાસથી તિમિસગુણાકૂટ નામ છે 'પરહે'ત્તિ તેમજ છે. વૈશ્રમણ નામના લોકપાલનો આવાસ હોવાથી વૈશ્રમણકૂટ નામ છે. 'સિદ્ધ શાહ 'સિદ્ધ તિ સિદ્ધાયતનકૂટ, તથા નિષધપર્વતના અધિષ્ઠાયકદેવના નિવાસયુક્ત તે નિષધકૂટ. હરિવર્ષનામા ક્ષેત્રવિશેષના અધિષ્ઠાયકદેવે સ્વીકારેલું કૂટ તે હરિવર્ષપૂટ. એમ વિદેહકૂટ પણ જાણવું. હી દેવીના નિવાસવાળું તે હીકૂટ, એમજ ધૃતિકૂટ, શીતોદા નદીની અધિષ્ઠાયકદેવીના નિવાસવાળું તે શીતોદાકૂટ, અને અપર વિદેહકૂટ તે વિદેહટની જેમ જાણવું. રૂચકનામાં ચક્રવાલ પર્વતના અધિષ્ઠાયક દેવના નિવાસવાળું રૂચક ફૂટ છે. ''ત્તિ નંદનવન મેરુપર્વતની પહેલી મેખલા ઉપર છે, તેમાં નવ કૂટો છે 'નં 'Tદા. તેમાં નંદનવનને વિષે પૂર્વાદિ 279 Page #328 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ९ स्थानकाध्ययने पार्श्वशरीरमानं वीरतीर्थे भावीजिनाः ६९०-६९१ सूत्रे દિશાઓમાં ચાર સિદ્ધાયતનો, વિદિશાઓમાં ચાર ચાર પુષ્કરણી વડે પરિવરેલા ચાર પ્રાસાદાવાંસકો છે. તેમાં પૂર્વ દિશાના સિદ્ધાયતનથી ઉત્તરમાં અને ઈશાનમાં રહેલ પ્રાસાદથી દક્ષિણમાં નંદનકૂટ છે ત્યાં દેવી મેઘંકરા છે ૧ તથા પૂર્વ દિશાના સિદ્ધાયતની જ દક્ષિણમાં અને અગ્નિ કોણમાં રહેલ પ્રાસાદથી ઉત્તરમાં મંદરકૂટ છે, ત્યાં દેવી મેઘવતી છે. આ ક્રમ વડે બીજા પણ કૂટો જાણવા. યાવતું આઠમાં પર્યન્ત, દેવી તો નિષધકૂટમાં સુમેઘા, હેમવતકૂટમાં મેઘમાલિની, રજતકૂટમાં સુવત્સા, ચકટમાં વચ્છામિત્રા, સાગરચિત્રકૂટમાં વૈરસેના અને વૈરટમાં બલાહકા નામે છે. બલકૂટ તો મેરુપર્વતથી ઈશાન કોણે નંદનવનમાં છે ત્યાં બલનામા દેવ છે. માનવંતે' રૂત્યાદિ સિદ્ધ'હા માલ્યવાન્ ઈશાન કોણનો ગજત પર્વત છે ત્યાં સિદ્ધાયતન ફૂટ મેરુપર્વતની ઈશાન કોણમાં છે, એમ બીજા પણ કૂટો જાણવા. વિશેષ એ કે-સિદ્ધકૂટમાં ભોગાદેવી, રજતકૂટમાં ભોગમાલિનીદેવી અને શેષ કૂટોને વિષે કૂટના સમાન નામવાળા દેવો છે. હરિસ્સહટ તો નીલવંત પર્વતના નીલવંતકૂટથી દક્ષિણ દિશામાં હજાર (યોજન) ના પ્રમાણવાળો છે. વળી વિદ્યુપ્રભ પર્વત ઉપર રહેલ હરિકૂટ અને નંદનવન ઉપર રહેલ બલકૂટ પણ હજાર યોજનના પ્રમાણવાળા છે. શેષ કૂટો તો પ્રાયઃ પાંચસે યોજનના પ્રમાણવાળા છે. એવી રીતે કચ્છાદિ વિજય સંબંધી વૈતાઢ્ય ઉપરના કૂટો પણ વ્યાખ્યાન કરેલ છે તેને અનુસારે સમજવા. વિશેષ એ કે—'વં નાવ પુરવનાવનિ', ઇત્યાદિમાં યાવત્ શબ્દમાં મહાકચ્છિા, કચ્છાવતી, આવર્ત, મંગલાવર્ત અને પુષ્કલને વિષે, સુકચ્છવિજયની જેમ વૈતાઢ્યને વિષે સિદ્ધકૂટાદિ નવ નવ કૂટો કહેવા. વિશેષ એ કે બીજા અને આઠમા કૂટના સ્થાનમાં અધિકૃતવિજયનું નામ કહેવું પર્વ વર્ષો ત્તિ શીતા નદીના દક્ષિણમાં સમુદ્રની સમીપે 'વં નાવ માતાવમિ' અહિં યાવત્ શબ્દથી સુવચ્છ, મહાવચ્છ, વચ્છાવતી, રમ્ય, સમ્યક અને રમણીય નામા વિજયોને વિષે પૂર્વની જેમ નવ નવ કૂટો જાણવા. વિદ્યુપ્રભ નામા ગજદંતક પર્વત દેવકુરની પશ્ચિમમાં છે તેમાં નવ કૂટો પૂર્વની જેમ જાણવા વિશેષ એ કે-વારિસેના અને બલાહકા નામની દિકકુમારી દેવીઓ ક્રમશઃ કનકકૂટ અને સ્વસ્તિકૂટ ઉપર છે. 'પ' ત્તિ શીતોદા નદીના દક્ષિણમાં વિઘુપ્રભનામાં ગજાંતક પર્વતની નજીકની પક્ષ્મ નામા વિજયમાં 'નાવ સતિનાવમિ' અહીં યાવત્ શબ્દથી સુપÆ, મહાપદ્મ પદ્માવતી, શંખ, નલીન અને કુમુદનામા વિજયોને વિષે નવ નવ કૂટો કહેવા. 'પર્વ' કહેલ અભિલાપ વડે વગે' રિશીતોદા નદીના ઉત્તરમાં સમુદ્રની સમીપે વપ્રવિજયમાં. બનાવ બતાવન' અહિં કાવત્ શબ્દથી સુવપ્ર, મહાવપ્ર, વપ્રાવતી, વલ્થ, સુવર્લ્સ અને ગંધિલનામાં વિજયોને વિષે નવ નવ ફૂટો પૂર્વની જેમ જાણવા. વળી પહ્માદિ સોળ વિજયોને વિષે અતિદેશ કરે છે. "વં સવ્વસુ' ઇત્યાદિ સૂત્રપાઠ વડે, કૂટોનું સામાન્ય લક્ષણ કહ્યું, વિશેષાર્થીએ તો જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ (સૂત્ર) નિરૂપણ કરવા યોગ્ય છે. એવી રીતે નીલવત્ સંબંધી કૂટો અને ઐરવત્ સંબંધી કૂટો વ્યાખ્યાન કરવા. ૬૮૯ll આ ફૂટ સંબંધી વક્તવ્યતા તીર્થકરોએ કહેલી છે, માટે પ્રકૃતમાં અવતરતી જિન સંબંધી વક્તવ્યતાને કહે છે– पासे णं अरहा पुरिसादाणिए वज्जरिसभणारातसंघयणे समचउरंससंठाणसंठिते नव रयणीओ उद्धं उच्चत्तेणं હોત્થા //સૂ૦ ૬૨૦ના. समणस्स णं भगवतो महावीरस्स तित्थम्मि णवहि जीवेहि तित्थगरणागमगोत्ते कम्मे णिवतिते सेणितेणं १ सुपासेणं २ उदातिणा ३ पोट्टिलेणं अणगारेणं ४ दढाउणा ५ संखेण ६ सततेणं ७ सुलसाते सावियाते ८ रेवतीते (મૂ૦) પાર્શ્વનાથ અહંન્ત, પુરુષોમાં આયનામવાળા, વજઋષભનારાચ સંઘયણવાળા અને સમચતુરસસંસ્થાન વડે સંસ્થિત, નવ હાથની ઊર્ધ્વ ઊંચાઈ વડે હતા. //૬૯oll શ્રમણભગવાન શ્રી મહાવીર સ્વામીના તીર્થમાં નવ જીવોએ તીર્થકરનામગોત્ર કર્મ ઉપાર્જન કરેલ છે, તે આ પ્રમાણે - 280. Page #329 -------------------------------------------------------------------------- ________________ ९ स्थानकाध्ययने पार्श्वशरीरमानं वीरतीर्थे भावीजिनाः ६९० - ६९१ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ શ્રેણિક રાજાએ ૧, મહાવીરસ્વામિના કાકા સુપાર્શ્વ ૨, કોણિક રાજાના પુત્ર ઉદાયીરાજાએ ૩, પોટ્ટિલ નામના અણગારે ૪, દૃઢાયુ અપ્રસિદ્ધ છે ૫, શંખનામા ભગવાનનો મુખ્ય શ્રાવક ૬, શતક અપરનામ પુષ્કલી ૭, સુલસા શ્રાવિકા પ્રસિદ્ધ છે ૮ ભગવાન માટે બીજોરાપાકની વહોરાવનારી રેવતી શ્રાવિકા ૯–આ નવ જીવોએ તીર્થંકરનામગોત્ર બાંધેલ છે. II૬૯૧ (ટી૦) 'પાસે'ત્યાદ્રિ સૂત્ર સુગમ છે. II૬૯૦ સમસ્તે ત્યાવિ॰ સુગમ છે. વિશેષ એ કે 'તિત્યારનામે'ત્તિ તીર્થંક૨૫ણાના કારણભૂત નામ તે તીર્થંકરનામ તે અને ગોત્ર-કર્મવિશેષ જ માટે એકવત્ ભાવથી તીર્થંકરનામગોત્ર કહ્યું. અથવા તીર્થંકરનામ એવું ગોત્ર-અભિધાન છે જેનું તે તીર્થંકરનામગોત્ર. શ્રેણિક રાજા પ્રસિદ્ધ છે, તેણે તે (બાંધ્યું છે) ૧, એમ સુપાર્શ્વ–ભગવાન મહાવીરના કાકા ૨, કોણિકનો પુત્ર ઉદાયી–કોણિક રાજા મૃત્યુ પામ્યે છતે પાટલીપુત્ર (પટના)માં તે વાસ કરતો હતો. તે રાજા પોતાના ભવનના જૂદા એક વિભાગમાં પર્વદિવસને વિષે, સંવિજ્ઞ અને ગીતાર્થ એવા સદગુરુને તેડાવીને તેની સેવામાં પરાયણ થઈને પરમ સંવેગ રસના · પ્રકર્ષને અનુસરતો થકો સામાયિક, પૌષધ વગેરે સુશ્રાવકને યોગ્ય અનુષ્ઠાનમાં રહે છે. એકદા તે રાજા, પૌષધોપવાસ કરીને રાત્રિમાં સુખે સૂતો હતો. તેનો (પૂર્વે) દેશનિકાલ કરેલ, વૈરી રાજાનો પુત્ર, બાર વર્ષના પર્યાયવાળા દ્રવ્ય સાધુએ [અભવ્ય એવા વિનયરત્ને] કંકલોહની કÍિકા (છરી) થી ગળાને કાપવા વડે વિનાશ કર્યો ૩, પોટ્ટિલનામા અણગાર અનુત્તરોપપાતિકનામા અંગ (સૂત્ર)માં કહેંલ છે તે હસ્તિનાપુરનો વાસી, ભદ્રા નામા સાર્થવાહીનો પુત્ર અને બત્રીશ ભાર્યાનો ત્યાગ કરનાર, મહાવીરસ્વામીનો શિષ્ય, એક માસની સંલેખના કરીને સર્વાર્થસિદ્ધિમાં ઉત્પન્ન થયેલ છે અને (ત્યાંથી ચ્યવીને) મહાવિદેહ ક્ષેત્રથી મોક્ષમાં જશે અને આ પોટ્ટિલમુનિ તો આ ભરતક્ષેત્રથી મોક્ષગામી કહ્યા, તેથી આ બીજા સંભવે છે ૪, દૃઢાયુ અપ્રસિદ્ધ છે ૫, શંખ અને શતક (અપરનામ પુષ્કલી) એ બન્ને શ્રાવસ્તી નગરીના શ્રાવકો છે, તે બન્નેની આ પ્રમાણે વક્તવ્યતા છે– શ્રાવસ્તી નગરીમાં કોષ્ટક નામા ચૈત્યને વિષે એકદા ભગવાન્ પધાર્યા ત્યારે શંખ વગેરે શ્રાવકો ભગવાનનું આગમન જાણીને વંદન કરવા માટે આવ્યા. ત્યારપછી પાછા વળતાં તે શ્રાવકો પ્રત્યે શંખ શ્રાવક કહેવા લાગ્યો કે–હે દેવતાને પ્રિય શ્રાવકો! વિસ્તીર્ણ અશનાદિને તૈયાર કરો, તેથી તેને આપણે સારી રીતે ભોગવતા થકા પાક્ષિક પર્વને કરતા છતાં વિચરશું ત્યારે તે શ્રાવકોએ તેનું વચન કબૂલ કર્યું. ત્યારબાદ શંખ શ્રાવકે વિચાર્યું કે-અશનાદિ ભોજન કરીને પાક્ષિક પૌષધ પ્રત્યે જાગૃત થઈને ‘વિચરવું તે મને શ્રેય નથી, પરંતુ પૌષધશાળામાં આભરણ અને શસ્રાદિ છોડીને તથા શાંત વેષને ધારણ કરી અને પૌષધ લઈને વિચરવું શ્રેયસ્કર છે, એમ ચિંતવીને પોતાને ઘેર જઈ, ઉત્પલા નામની પોતાની ભાર્યાને વૃત્તાંત જણાવીને પૌષધશાળામાં પૌષધ લીધો. આ તરફ તે શ્રાવકોએ અશનાદિ તૈયાર કર્યા, બધાય એકઠા થયા અને શંખની રાહ જોતા થકા રહ્યા. ત્યાર પછી શંખ નહિ આવ્યે છતે પુષ્કલી નામા શ્રમણોપાસક અપરનામ શતક, શંખને તેડવા માટે તેને ઘેર ગયો. તેને આવેલ જોઈને ઉત્પલા શ્રાવિકા, શ્રાવકને ઉચિત પ્રતિપતિ (ભક્તિ)ને કરવા લાગી. ત્યારપછી પૌષધશાળામાં તે શતક પ્રવેશ્યો અને ઇર્યાપથિકીને પડિક્કમતો હવો. ત્યારબાદ શંખ પ્રત્યે બોલ્યો-જે ભોજનને બનાવવા માટે તમે કહ્યું હતું તે અશનાદિ તૈયાર છે માટે ચાલો આપણે જઈએ અને શ્રાવકના સમુદાય સાથે તે અશનાદિને જમીએ અને પાક્ષિક પૌષધ પ્રત્યે જાગૃત થયા થકા વિચરીએ. ત્યારે શંખ બોલ્યો—હું તો પૌષધમાં રહેલો છું માટે આવીશ નહિ. ત્યારબાદ પુષ્કલીએ જઈને બધાય શ્રાવકો આગળ તે વ્યતિકર નિવેદન કર્યો. ત્યાર પછી તે શ્રાવકોએ ભોજન કર્યું. શંખ તો પ્રાતઃકાળમાં પૌષધને પાર્યા વગર જ પારંગત પ્રભુના પાદપદ્મના નમનને અર્થે ગયો. પ્રભુને પ્રણામ કરીને ઉચિત પ્રદેશમાં બેઠો. બીજા શ્રાવકો પણ ભગવાનને વાંદી અને ધર્મને સાંભળી શંખની પાસે જઈને એમ બોલ્યા-હે દેવોને પ્રિય! તું સારો માણસ છે કે અમારી હીલના કરે છે! ત્યારે તે શ્રાવકો પ્રત્યે ભગવાન્ 281 Page #330 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवादं भाग २ ९ स्थानकाध्ययने पार्श्वशरीरमानं वीरतीर्थे भावीजिनाः ६९० - ६९१ सूत्रे બોલ્યા-હે શ્રાવકો! તમે શંખની હીલના ન કરો. શંખ તો હીલના કરવા યોગ્ય નથી કારણ કે શંખ, દૃઢધર્મી, પ્રિયધર્મી છે તથા સુદૃષ્ટિ જાગરિકાનું જાગરણ કરેલ છે' ઇત્યાદિ ૬-૭, સુલસા રાજગૃહનગરમાં પ્રસેનજિત રાજાના નાગ નામના રથિક (સારથી) ની ભાર્યા હતી, તેનું ચરિત્ર આ પ્રમાણે સંભળાય છે કે–તેણે પુત્રને માટે ઇંદ્રાદિકને નમસ્કાર કરતા એવા પોતાના પતિને કહ્યું કે–તમે બીજી સ્ત્રીનું પાણિગ્રહણ કરો. તે બોલ્યો કે–હે પ્રિયે! જો તને પુત્ર થાય તો તેથી જ મારે પ્રયોજન છે એમ કહીને તેણે તે કબૂલ ન કર્યું. આ તરફ શક્રાલય-ઇંદ્રસભામાં સુલસાના (દઢ) સમ્યક્ત્વની પ્રશંસાને (ઇંદ્રમુખેથી) સાંભળીને તેની પરીક્ષાને અર્થે કોઈ પણ દેવ સાધુનું રૂપ કરીને આવ્યો. તેને વાંદીને સુલસા બોલી-હે મહાત્મન્! આગમનનું શું પ્રયોજન છે? દેવ (મુનિરૂપે) બોલ્યો-તારા ઘરમાં લક્ષપાક તેલ છે તે મને વૈધે બતાવેલ છે માટે મને આપો. ‘હું આપું છું’ એમ કહી, ઘરમાં જઈને તેલને લેતાં થકાં તેનું ભાજન દેવે ફોડી નાખ્યું. એમ બીજો અને ત્રીજો તેલનો શીશો ફોડ્યો તોપણ તેને ખેદ રહિત જોઈને દેવ તુષ્ટમાન થયો અને બત્રીશ ગોળીઓ આપી. અને કહ્યું કે–એક એક ગોળી તમે ખાઓ તો બત્રીશ પુત્રો તમને થશે. વળી કાર્ય પડયે છતે મારું સ્મરણ કરજો એમ કહીને તે દેવ ગયો. સુલસાએ વિચાર્યું કે-‘બધીય ગોળીઓ વડે પણ મને એક જ પુત્ર થાઓ,’ એમ ચિંતવીને બધી ગોળીઓ તે ખાઈ ગઈ. ગોળીઓના આહ્વાનથી બત્રીશ પુત્રો તેના ગર્ભમાં અવતર્યા, તેથી જઠર (પેટ) વધવા લાગ્યું. અરિત થઈ અર્થાત્ ગર્ભનો ભાર વધવા લાગ્યો. ગર્ભનો ભાર વધવાથી પીડા થઈ ત્યારે કાયોત્સર્ગ (દેવનો) કર્યો. તેથી દેવ આવ્યો. સુલસાએ તેને વૃત્તાંત નિવેદન કર્યું. દેવે મહાઉપકાર કર્યો, પછી લક્ષણવાળો પુત્રનો સમૂહ થયો અર્થાત્ બત્રીશ પુત્રો એક નાડીવાળા જન્મ્યા ઇત્યાદિ (આ બત્રીશેની એક નાડી હોવાથી ચેડારાજાના બાણથી એકી સાથે બધા મૃત્યુ પામ્યા) ૮, તથા રેવતી, ભગવાનને ઔષધની આપનારી છે કેવી રીતે?-એકદા મેંઢિક ગામમાં વિચરતાં ભગવાનને પિત્તજ્વર અત્યંત દાહવાળો થયો અને લોહીવાળો અતિસાર થવા લાગ્યો ત્યારે ચાતુર્વર્ણ-જનસમુદાય કહેવા લાગ્યો કે–ગોશાલકના તપતેજ વડે બળેલ શરીરવાળા ભગવાન્ છ મહિનાની અંદર ફાલ કરશે. આમ સાંભળવાથી સિંહ નામના મુનિ, આતાપના અવસાનમાં એમ માનવા લાગ્યા કે–મારા ધર્માચાર્ય, ભગવાન્ મહાવીરને જ્વર રોગ પીડા કરે છે તેથી હા (ઇતિખેદે) અન્યતીર્થિકો એમ કહેશે કે-ગોશાલકના તેજ વડે હણાયેલ છદ્મસ્થ જ મહાવીર કાલગત થયેલ છે. એવા પ્રકારની વિચારણા વડે મનમાં મહાદુ:ખ ઉત્પન્ન થવાથી ખેદિત શરીરવાળો તે સાધુ માલુકકચ્છ નામા નિર્જન વનમાં પ્રવેશીને કુકુહ એવા પ્રકારના મહાધ્વનિ વડે અત્યંત રોવા લાગ્યો. ત્યા૨ે ભગવાને સ્થવિર મુનિદ્વારા તેને તેડાવીને કહ્યું કે-હે સિંહ! જે તેં કલ્પના કરી છે તે પ્રમાણે થશે નહિં કારણ કે આજથી હું દેશે ઊણા સોળ વર્ષ પર્યન્ત કેવલીપર્યાયને સંપૂર્ણ કરીશ, તેથી તું નગર મધ્યે જા, ત્યાં ગૃહપતિની રેવતીનામા પત્નીએ મારા માટે બે કુષ્માંડલનાં શરીરો (કોળાપાક) બનાવેલ છે તેનું મારે પ્રયોજન નથી પણ તેના ઘરમાં પરિવાસિત (વાસી રાખેલું) માર્જર નામા વાયુની શાંતિ કરનારું કુકુટમાંસ-વીનપૂરટાઇ 1. આનું વિસ્તૃત વર્ણન ભગવતી સૂત્રમાં છે. અહિં ટીકાકારે શંખ અને પુષ્કલી બન્ને આવતી ચોવીશીમાં તીર્થંકર થશે એમ કહ્યું પરંતુ કેટલાએક આચાર્યોનો એવો અભિપ્રાય છે કે-ભગવતી સૂત્રના અનુસારે શંખ મહાવિદેહમાંથી સિદ્ધ થશે માટે આ શંખ બીજો સમજવો પરંતુ નિપુણ બુદ્ધિમાન્ ટીકાકારે અહિં જે લખ્યું છે તે અવશ્ય વિચારીને લખેલું હોવું જોઈએ કેમ કે ભગવતી સૂત્ર પણ ટીકાકારના લક્ષ બહાર હોય નહીં. વળી ભગવતી સૂત્રમાં ૠષિભદ્રની માફક અતિદેશથી સિદ્ધ થવાનું કહેલ છે પરંતુ સાક્ષાત્ સૂત્રપાઠથી મહાવિદેહમાંથી સિદ્ધ થશે એમ નથી તેથી આ સંભવી શકે છે. 2. કુક્કુટ માંસ શબ્દનો અર્થ બીજોરાપાક સમજવો. પરન્તુ કેટલાએક અનાર્ય અર્થ કરે છે તે યુક્ત નથી. કારણ માંસ શબ્દનો અર્થ ‘વનસ્પતિના ગર્ભમાં’ સુશ્રુતાદિ ગ્રન્થમાં પ્રસિદ્ધ છે. વળી વનસ્પતિના નામો પણ કુકડવેલ, સર્પિણી, કાકજંઘા, મડુંકીવ્યાઘ્રી, ગોજિહ્વા, મેષશૃંગી, વારાહી, ગજદંતા, નાગબલા, બલાકા, હંસપદી, માર્જરી, શુક૨વલ્લી, ગોકર્ણી, હરણપુરી, ગોક્ષુર, અશ્વકર્ણી, ઉંદ૨કર્ણી, કૃષ ઇત્યાદિ અનેક નામો વૈઘકશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે; માટે શબ્દભ્રમથી ભ્રમિત ન થવું. ટીકાકારે સ્પષ્ટ બીજોરાપાક લખેલ છે તેજ સત્ય અર્થ છે. 282 Page #331 -------------------------------------------------------------------------- ________________ ९ स्थानकाध्ययने भाविसिद्धाः ६९२ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ મિચર્થ—અર્થાત્ બીજોરાનો પાક છે તેને તું ગ્રહણ કર, તે બીજોરાપાક વડે અમારે પ્રયોજન છે એમ ભગવાને કહ્યું ત્યારે સિંહ મુનિએ તેમજ કર્યું, રેવતીએ તો બહુમાનપૂર્વક પોતાના આત્માને કૃતાર્થ માનતી છતી જેવી રીતે યા... તેવી રીતે તે મુનિના પાત્રમાં પ્રક્ષેપ્યું-વ્હોરાવ્યું. સિંહમુનિએ પણ લાવીને તે ભગવાનના હસ્તમાં અર્પણ કર્યું. ભગવાને પણ વીતરાગપણાએ જ ઉદરકોષ્ટકમાં પ્રક્ષેપ્યું તેથી તત્કાલ જ રોગ ક્ષીણ થયો અને યતિવર્ગ આનંદ પામ્યો તથા અખિલ દેવાદિ લોક પ્રમુદિત થયો. ||૬૯૧|| અનંતર જે તીર્થંકરો થશે તે પ્રકૃત અધ્યયનના અનુપાત વડે કહ્યા. હવે તો તે જીવો સિદ્ધ થશે તે પ્રમાણે જ તેઓને કહે एस णं अज्जो! कण्हे वासुदेवे १ रामे बलदेवे २ उदये पेढालपुत्ते ३ पुट्टिले ४ सतते गाहावती ५ दारुते नितंठे ६ सच्चती नितंठीपुत्ते ७ सावितबुद्धे अम्बडे परिव्वायते ८ अज्जा वि णं सुपासा पासावच्चिज्जा ९ आगमेस्साते उस्सप्पिणीते चाउज्जामं धम्मं पन्नवतित्ता सिज्झहिति जाव अंतं काहिति ।। सू० ६९२।। (મૂળ) ભગવાન્ શ્રી મહાવીર, સાધુઓને સંબોધીને કહે છે- આર્યો! આ કૃષ્ણ વાસુદેવ ૧, રામ નામા નવમો બલદેવ રે, ઉદક નામા મુનિ પેઢાલપુત્ર જેનું વૃત્તાંત સુયગડાંગ સૂત્રના નાલંદીય અધ્યયનમાં છે તે ૩, પોલિ મુનિ ૪, શતક નામાં ગૃહપતિ પ, (આ બેનું વર્ણન કહેવાઈ ગયેલ છે) દારુક નામા નિગ્રંથ-આ શ્રી કૃષ્ણનો પુત્ર જેનું ચરિત્ર અનુત્તરોવવાઈ સૂત્રમાં છે તે ૬, સત્યકી વિદ્યાધર-સુયેષ્ઠા સાધ્વીનો પુત્ર ૭, સુલસા શ્રાવિકા ધર્મમાં ભાવિત છે એમ જાણેલ એવો અંબડનામા પરિવ્રાજક ૮, પાર્શ્વનાથ ભગવાનની પ્રશિષ્યા સુપાર્શ્વનામાં આર્યા-સાધ્વી ૯ આ નવ વ્યક્તિઓ આગામી ઉત્સર્પિણીમાં ચાર મહાવ્રતરૂપ ધર્મને પ્રરૂપીને સિદ્ધ થશે, યાવત્ સર્વ દુઃખનો અંત કરશે. આ નવ જણાંમાંથી કેટલાએક મધ્યમ તીર્થકર થશે અને કેટલાએક મધ્યમ તીર્થકર તીર્થમાં સિદ્ધ થશે. I૬૯૨ // (ટી.) 'સન' મિત્યવિ તેમાં એષ એટલે આ વાસુદેવોમાં છેલ્લો અનંતરકાલમાં થયેલ (કૃષ્ણ) નન્નો' ઉત્તર આમંત્રણ વચન છે તે ભગવાન્ શ્રી મહાવીર, સાધુઓને આમંત્રીને કહે છે કે- આર્યો! 'થે પેડાનપુત્તે' રિ૦ સુયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધને વિષે નાલંદીયનામા (છેલ્લા) અધ્યયનમાં કહેલ છે. તે આ પ્રમાણે—ઉદકનામા અનગાર, પેઢાલનો પુત્ર અને પાર્શ્વજિનનો શિષ્ય-સંતાનીય, જે રાજગૃહી નગરીની બાહરલી વસ્તિ 'નાલંદા નામના પરાના ઇશાન કોણમાં હસ્તિદ્વીપ નામના મંડમાં રહ્યો, તે વનખંડના એક દેશમાં રહેલ ગૌતમસ્વામી પ્રત્યે સંશયવિશેષને પૂછીને સંશય રહિત થયો થકો ચાર મહાવ્રતરૂપ ધર્મને છોડીને પંચમહાવ્રતરૂપ ધર્મનો તેણે સ્વીકાર કર્યો, પોફિલ અને શતક (પુષ્કલી) એ બે ગત સૂત્રમાં કહેલ તે જ છે. દારુક નામા અનગાર વાસુદેવ (કૃષ્ણ) નો પુત્ર અને ભગવાન અરિષ્ટ નેમિનાથનો શિષ્ય, જેનું ચરિત્ર અનુત્તરોપપાતિક સૂત્રમાં કહેલ છે તે જાણવો. તથા સત્યકી નામ (વિદ્યાધર) સાધ્વીનો પુત્ર છે જેની આવા પ્રકારની વક્તવ્યતા છે-ચેટક (ચેડા) મહારાજાની પુત્રી (બાલબ્રહ્મચારિણી) સુયેષ્ટા નામા, વૈરાગ્યથી દીક્ષિત થઈને ઉપાશ્રયની અંદર આતાપનાને લેતી હતી. આ - બાજુ પેઢાલનામાં વિદ્યાસિદ્ધ પરિવ્રાજક, (પોતાની) વિદ્યાને આપવા માટે યોગ્ય પુરુષને શોધે છે. જો બ્રહ્મચારિણી સ્ત્રીને પુત્ર થાય તો સારા સ્થાનમાં સ્થાપેલ વિદ્યા થાય એમ વિચારતો થકો તે સુયેષ્ઠા સાધ્વીને આતાપના લેતી જોઈને અંધકારનો વ્યામોહ કરીને વિદુર્વાન) વીર્યનો પ્રક્ષેપ કર્યો તેથી ગર્ભ ઉત્પન્ન થયો અને પુત્ર જન્મ્યો. અનુક્રમે તે બાલક સાધ્વી સહિત ભગવાનના સમવસરણમાં ગયો. તે વખતે ત્યાં કાલસંદીપ નામા વિદ્યારે ભગવાનને વાંદને પૂછ્યું કે મને કોનાથી ભય છે? 1. “ન’ ‘અલ’ ‘દા' આ ત્રણ પદ જેનો અર્થ જ્યાં દાન દેવાનો નિષેધ નથી અર્થાત્ સતત અપાય છે એવા ઋદ્ધિમાનું દાતાર લોકો વસે છે જેથી નાલંદા કહેવાય છે. 2. સુજ્યેષ્ઠાને ગર્ભવતી જોઈને સાધ્વીઓએ ભગવાનને પૂછ્યું. ભગવાને એ મહાસતી છે એમ કહ્યું અને પરિવ્રાજક સંબંધી સર્વ વૃત્તાંત જણાવ્યો. વિશેષ હકીકત કથાનકથી સમજવી. 283 Page #332 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ९ स्थानकाध्ययने महापभचरितं ६९३ सूत्रम् સ્વામી બોલ્યા—આ સત્યકી (બાલક)થી. ત્યારપછી તે વિદ્યાધર, તેની પાસે આવીને અવજ્ઞાપૂર્વક તે પ્રત્યે બોલ્યો-અરેરે! તું મને મારીશ! એમ બોલીને તેના બન્ને પગ પકડીને તેને ભૂમિ પર પાડ્યો. ત્યારબાદ અન્યદા સાધ્વીઓ પાસેથી તેનું અપહરણ કરીને પિતા વિદ્યાધરે વિદ્યા ગ્રહણ કરાવી. હવે રોહિણી નામની વિદ્યા કે જેણે તેને પાંચ પૂર્વભવને વિષે (સાધતાં) મારેલ હતો અને છઠ્ઠા ભવમાં છ માસ અવશેષ આયુષ્ય રહેતાં સિદ્ધ થઈ પરંતુ તેને ઇષ્ટ ન હતી [પરંતુ તેણે આગામી ભવમાં સાધ્યા વિના સિદ્ધ થવાનું વચન માગેલું હતું] તે અહિં સાતમા ભવમાં તો (પોતાની મેળે) રોહિણી વિદ્યા સિદ્ધ થઈ. અને તેના કપાળમાં છિદ્ર કરીને તેના શરીરમાં પેઠી, કપાલના છિદ્રને તો દેવશક્તિ વડે ત્રીજું નેત્ર કર્યું. તેણે 1પોતાના પિતા અને કાલસંદીપનામા વિદ્યાધરને માર્યો તથા વિદ્યાધરના ચક્રવર્તીપણાને પ્રાપ્ત કર્યું. ત્યાર પછી તે બધાય તીર્થંકરોને વાંદીને તથા નાટક દેખાડીને . અભિરમણ (ક્રીડા) કરતો હતો. તથા સુલસા નામા શ્રાવિકાને બુદ્ધ–સર્વજ્ઞ ધર્મમાં ભાવિત છે એમ જાણેલ અથવા જેના વડે શ્રાવિકા બુદ્ધ–જ્ઞાતા છે એમ જણાયું તે શ્રાવિકા બુદ્ધ 'અમડો' અંબડનામા પરિવ્રાજક વિદ્યાધર શ્રાવક. આ અર્થ કથાનકથી જાણવું તે આ ચંપાનગરીથી અંબડનામા વિદ્યાધર શ્રાવક, મહાવીરસ્વામીની સમીપે ધર્મ સાંભળીને રાજગૃહ પ્રત્યે ચાલ્યો. તેને જતી વખતે ઘણા જીવોના ઉપકાર વાસ્તે ભગવાને કહ્યું કે–સુલસા શ્રાવિકાને કુશલની વાર્તા તું કહેજે. તેણે વિચાર્યું કે–આ શ્રાવિકા પુણ્યવતી છે કે જેણીને ત્રિલોકનાથ પોતાની કુશલ વાર્તા મોકલાવે છે. વળી તેણીમાં શો ગુણ હશે માટે પ્રથમ તેના' સમ્યક્ત્વની હું પરીક્ષા કરું. ત્યારપછી પરિવ્રાજકનો વેષ ધારણ કરીને તેણે સુલસા પાસે કહ્યું કે–હે આયુષ્યમતિ! અમારા માટે ભક્તિપૂર્વક તું ભોજન આપ, તને ધર્મ થશે. ત્યારે સુલસાએ કહ્યું કે–જેને માટે ભોજન આપ્યું છતે ધર્મ થાય છે તેઓને હું જાણું છું. ત્યારપછી તે અંબડ આકાશમાં કમલનું આસન વિરચીને લોકોને વિસ્મય પમાડવા લાગ્યો ત્યારે લોકો તેને ભોજન વડે નિયંત્રણ કરવા લાગ્યા, પરંતુ તે ઇચ્છતો ન હતો. ત્યારે લોકોએ તેને પૂછ્યું કે-હે ભગવન્! તમે કયા ભાગ્યવાન પુરુષને ભોજન વડે માસખમણના અંતમાં વધાવશો? તે બોલ્યો કે–સુલસાને, ત્યારે લોકોએ તેણીને વધામણી આપી-તારા ઘરમાં આ ભોજનની ઇચ્છાવાળો ભિક્ષુ આવશે. તેણીએ કહ્યું કે-અમારે પાખંડીઓ વડે શો પ્રયોજન હૈં? લોકોએ પણ જઈને તેને નિવેદન કર્યું . તેણે પણ જણાવ્યું કે–આ શ્રાવિકા પરમ સમ્યગ્દષ્ટિ છે; કારણ કે મહાન્ અતિશય જોયે છતે પણ દૃષ્ટિમોહને પામી નહિ. ત્યારપછી લોકોની સાથે અંબડ તેના ઘરમાં ‘નિસ્સીહિ' કરીને પંચનમસ્કારનું ઉચ્ચારણ કરતો થકો પ્રવેશ્યો, સુલસાએ પણ અભ્યુત્થાન (ઉઠવું) વગેરે પ્રતિપત્તિ (ભક્તિ) કરી. અંબડે પણ તેની પ્રશંસા કરી, પરંતુ જે ઉવવાઇઉપાંગમાં મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે એમ કહેવાય છે તે અંબડ અન્ય હોય એમ સંભવે છે તથા આર્યા–સાધ્વી પણ સુપાર્શ્વનામા પાર્શ્વપત્યા-પાર્શ્વનાથની શિષ્યાની શિષ્યા. ચાર યામ-મહાવ્રતરૂપ ધર્મ છે તેમાં તે ચતુર્યામ તેને પ્રરૂપીને સિદ્ધ થશે. આ નવ જણામાં કેટલાએક મધ્યમ તીર્થંકરપણાએ ઉત્પન્ન થશે અને કેટલાએક તો કેવલીપણાએ થશે. 'મસિદ્ધિનો ૩ મયવં સિમ્નિસ્તર ་તિર્થંમિ', ઇતિ વચનાત્ શેષ સ્પષ્ટ છે. II૬૯૨ અનંતરસૂત્રમાં કહેલ શ્રેણિકના તીર્થંક૨૫ણાને કહેવા માટે 'સ મિત્યાતિ' થી 'નસ્મીતમાયારો' ઇત્યાદિ ગાથા સુધી સૂત્રને કહે છે— एस णं अज्जो ! सेणिए राया भिंभिसारे कालमासे कालं किच्चा इमीसे रतणप्पभार पुढवीते सीमंतते नरए चउरासीतिवाससहस्सद्वितीयंसि निरयंसि नेरइएसु णेरइयत्ताए उववज्जिहिति से णं तत्थ णेरइए भविस्सति काले कालोभासे जाव परमकिण्हे वन्नेणं से णं तत्थ वेदणं वेदिहिती उज्जलं जाव दुरहियासं । से णं ततो नरतातो उव्वट्टेत्ता आगमेसाते उस्सप्पिणीते इहेव जंबुद्दीवे दीवे भारहे वासे वेयड्डगिरिपायमूले पुंडेसु जणवतेसु सतदुवारे गरे संमुइस्स कुलकरस्स भद्दाए भारियाए कुच्छिसि पुमत्ताए पच्चायाहिती । तए णं सा भद्दा भारियां 1. સાધ્વીનો એણે શીલભંગ કર્યો એમ ધારીને પોતાના પિતાને મારી નાખ્યો. 284 Page #333 -------------------------------------------------------------------------- ________________ ९ स्थानकाध्ययने महापभचरितं ६९३ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ नवण्हं मासागं बहुपडिपुण्णाणं अद्धट्ठमाण य रातिंदियाणं वीतिक्तताणं सुकुमालपाणिपातं अहीणपडिपुत्रपंचेंदियसरीरं लक्खणवंजणजाव सुरूवं दारगं पयाहिती । जं रयणि च णं से दारगे पयाहिती तं रयणिं च णं सतदुवारे णगरे सब्भंतरबाहिरए भारग्गसो य कुंभग्गसो त पउमवासे त रयणवासे त वासिहिति । तए णं तस्स दारगस्स अम्मापियरो एक्कारसमे दिवसे वइक्कंते जाव बारसाहे दिवसे अयमेतारुवं गोण्णं गुणनिष्फण्णं नामधिज्ज कार्हिति । जम्हा णं अम्हमिणंसि दारगंसि जातंसि समाणंसि सतदुवारे नगरे सब्भितरबाहिरए भारग्गसो य कुंभग्गसो य पउमवासे य रतणवासे य वासे वुढे तं होऊ णमम्हमिमस्स दारगस्स नामधिज्जं महापउमे महापउमे, तए णं तस्स दारगस्स अम्मापियरो नामधिज्जं कार्हिति-महापउमाती । तए णं महापउमं दारगं अम्मापितरो सातिरेगं अट्ठवासजातगं जाणित्ता महता महता रायाभिसेएणं अभिसिंचिहिंति, से णं तत्थ राया भविस्सति महता हिमवंत-महंतमलयमंदर० रायवात्तो जाव रज्जं पसासेमाणे विहरिस्सति । तते णं तस्स महापउमस्स रनो अन्नदा कताइ दो देवा महिड्डिया जाव महेसक्खा सेणाकम्मं काहिंति, तंजहा-पुनभद्दते, माणिभद्दते ता तते णं सतदुवारे नगरे बहवे रातीसर-तलवर-माडंबित-कोडुबित-इब्भ-सेट्टि-सेणावतिसत्थवाहप्पभितयो अन्नमन्नं सद्दावेहिंति एवं वतिस्संति जम्हा णं देवाणुप्पिया ! अम्हं महापउमस्स रन्नो दो देवा महिडिया जाव महेसक्खा सेनाकम्मं करेंति, तंजहा-पुनभद्दे त माणिभद्दे य, तं होऊ णमम्हं देवाणुप्पिया! महापउमस्स रन्नो दोच्चे वि नामधेज्जे देवसेणे देवसेणे । तते णं तस्स महापउमस्सरण्णो दोच्चे वि नामधेज्जे भविस्सइ देवसेणाती देवसेणाती। तते णं तस्स देवसेणस्स रन्नो अन्नता कताती सेयसंखतलविमलसन्निकासे चउद्दते हस्थिरतणे समुप्पज्जिहिति । तए णं से देवसेणे राया तं सेयं संखतलविमलसन्निकासंचउइंतहत्थिरतणं दुरूढे समाणे सतदुवारं नगरं मज्झमझेणं अभिक्खणं अभिक्खणं अतिज्जातिहि य णिज्जाइहि य, तते णं सतदुवारे णगरे बहवे रातीसरतलवरजाव अन्नमन्नं सद्दावेहिं सद्दावेहिं एवं वतिस्संति-जम्हा णं देवाणुप्पिया! अम्हं देवसेणस्सरण्णो सेते संखतलविमलसन्निकासे चउदंते हत्थिरतणे समुप्पन्ने तं होउ णंअम्हं देवाणुप्पिया! देवसेणस्स रनो तच्चे वि नामधेज्जे विमलवाहणे विमलवाहणे, तते णं तस्स देवसेणस्स रनो तच्चे वि पमधेज्जे भविस्सति विमलवाहणाती विमलवाहणाती । तते णं से विमलवाहणे राया तीसं वासाई अगारवासमझे वसित्ता अम्मापितीहिं देवत्तं गतेहिं गुरुमहत्तरतेहिं अब्भणुनाते समणो उदुम्मि सरते संबुद्धे अणुत्तरे मोक्खमग्गे पुणरवि लोगंतितेहिं जीयकप्पितेहिं देवेहिं ताहिं इवाहि कंताहिं पियाहि मणुन्नाहि मणामाहिं उरालाहि कल्लाणार्हि सिवाहि धन्नाहिं मंगल्लाहिं सस्सिरीयाहिं वग्गूर्हि अभिणंदिज्जमाणे य अभि-थुव्वमाणे य बहिया सुभूमिभागे उज्जाणे एगं देवदूसमादाय मुंडे भवित्ता अगारओ अणगारियं पव्वयाहिति, तस्स णं भगवंतस्स साइरेगाई दुवालस वासाई निच्चं वोसट्टकाए चियत्तदेहे जे केई उवसग्गा उप्पज्जति तंजहा-दिव्वा वा माणुसा वा तिरिक्खजोणिया वा ते उप्पने सम्मं सहिस्सति खमिस्सति तितिक्खिस्सति अहियासिस्सति । तए णं से भगवं इस्यिासमिए भासासमिए जाव गुत्तबंभयारि अममे अकिंचणे छिन्नगंथे निरुवलेवे कंसपाती इव मुक्कतोए जहा भावणाए जाव सुहुयहुयासणे विव तेयसा जलंते ।। कसे संखे जीवे, गगणे वाते य सारए सलिले । पुक्खरपत्ते कुम्मे, विहगे खग्गे य भारुंडे ।।१।। कुंजर वसभे सीहे, नगराया चेव सागरमखोभे । चंदे सूरे कणगे, वसुंधरा चेव सुहयहुते ॥२॥ • 285 Page #334 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ९ स्थानकाध्ययने महापभचरितं ६९३ सूत्रम् नत्थि णं तस्स भगवंतस्स कत्थइ पडिबंधे भवति । से य पडिबंधे चउव्विहे पन्नत्ते तंजहा–अंडए ति वा पोयए. ति वा उग्गहिए ति वा पग्गहिए ति वा, जंणंजणं दिसं इच्छति तं णं तं णं दिसं अपडिबद्धे सुचिभूए लहुभूते अणुप्पगंथे संजमेणं अप्पाणं भावेमाणे विहरिस्सइ, तस्स णं भगवंतस्स अणुत्तरेणं नाणेणं अणुत्तरेणं दंसणेणं अणुत्तरेणं चरित्तेणं एवं आलएणं विहारेणं अज्जवे[f] मद्दवेण] लाघवेणं] खंती[ए] मुत्ती[ए] गुत्ती[ए] सच्चसंजम-तवगुण-सुचरियसोचवियफलपरिनिव्वाणमग्गेणं अप्पाणं भावमाणस्स झाणंतरियाए वट्टमाणस्स अणंते अणुत्तरे निव्वाघाए जाव केवलवरनाणदसणे समुप्पज्जिहिति, तए णं से भगवं अरहा जिणे भविस्सति, केवली सव्वन्नू सव्वदरिसी सदेवमणुयासुरस्स लोगस्स परियागं जाणइ पासइ, सव्वलोए सव्वजीवाणं आगति गति ठिति चयणं उववायं तक्कं मणो माणसियं भुत्तं कडं पडिसेवियं आवीकम्मं रहोकम्म, अरहा अरहस्सभागी तं तं कालंमणसवयसकाइए जोगे वट्टमाणाणं सव्वलोए सव्वजीवाणं सव्वभावे जाणमाणे पासमाणे विहरिस्सइ । तए णं से भगवं तेणं अणुत्तरेणं केवलवरनाणदंसणेणं सदेवमणुयासुरलोगं अभिसमेच्चा समणाणं निग्गंथाणं पंच महव्वताई सभावणाई छच्च जीवनिकाएधम्मं देसेमाणे विहरिस्सति । से जहाणामते अज्जो!. . मते समणाणं निग्गंथाणं एगे आरंभट्ठाणे पण्णत्ते, एवामेव महापउमे वि अरहा समणाणं णिग्गंथाणं एगं आरंभट्ठाणं पण्णवेहिति । से जहाणामते अज्जो मते समणाणं णिग्गंथाणं दुविधे बंधणे पन्नत्ते, तंजहापेज्जबंधणे त दोसबंधणे त एवामेव महापउमे वि अरहा समणाणं निग्गंथाणं दुविहंबंधणं पन्नवेहिती, तंजहा-पेज्जबंधणं च दोसबंधणं च । से जहानामते अज्जो! मए समणाणं निग्गंथाणं तओ दंडा पन्नत्ता, तंजहामणोदंडे ३ एवामेव महापउमे वि अरहा समणाणं निग्गंथाणं ततो दंडे पण्णवेहिति, तंजहा-मणोदंडं ३, से जहानामते एवमेतेणमभिलावेणं चत्तारि कसाया पन्नत्ता, तंजहा–कोहकसाए ४ पंच कामगुणा पन्नत्ता, तंजहा-सद्दा ५ । छज्जीवनिकाता पन्नत्ता, तंजहा-पुढविकाइया जाव तसकाइया, एवामेव जाव तसकाइया । से जहाणामते [ज्जो मए समणाणं निग्गंथाणं] सत्त भयट्ठाणा पन्नत्ता, तंजहा–एवामेव महापउमे वि अरहा समणाणं निग्गंथाणं सत्त भयहाणे पनवेहिति, एवमट्ठ मयट्ठाणे णव बंभचेरगुत्तीओ दसविधे समणधम्मे एवं जाव तेत्तीसमासातणाउत्ति । से जधा नामते अज्जो! मते समणाणं निग्गंथाणं नग्गभावे, मुंडभावे, अण्हाणते, अदंतणते, अच्छत्तए, अणुवाहणते, भूमिसेज्जा, फलगसेज्जा, कट्ठसेज्जा, केसलोए, बंभचेरवासे, परघरपवेसे, लद्धावलद्धवित्तीओपण्णत्ताओ,एवामेव महापउमे वि अरहा समणाणं निग्गंथाणंणग्गभावंजाव लद्धावलद्धवित्ती पण्णवेहिती।से जहाणामए अज्जो। मए समणाणं निग्गंथाणं आधाकम्मिए ति वा उद्देसिते ति वा मीसज्जाए ति वा अज्झोयरए ति वा पूतिएति वा] कीते[ति वा]पामिच्चेति वा] अच्छेज्जेति वा] अणिसवेति वा] अभिहडे ति वा कंतारभत्ते ति वा दुब्भिक्खभत्ते ति वा गिलाणभत्ते ति वा वदलिताभत्ते ति वा पाहुणभत्ते ति वा मूलभोयणे ति वा कंदभोयणे ति वा फलभोयणे ति वा बीयभोयणे ति वा हरियभोयणे ति वा पडिसिद्धे, एवामेव महापउमे वि अरहा समणाणं निग्गंथाणं आधाकम्मितं वा जाव हरितभोयणं वा पडिस्सेधिस्सति । सेजहाणामते अज्जो! मए समणाणं पंचमहव्वतिते सपडिक्कमणे अचेलते धम्मे पण्णत्ते एवामेव महापउमे वि अरहा समणाणं णिग्गंथाणं पंचमहव्वतितंजाव अचेलगंधम्मं पण्णवेहिती।सेजधाणामते अज्जो! मए सम [णाणं णिग्गंथाण] पंचाणुव्वतिते सत्तसिक्खावतिते दुवालसविधे सावगधम्मे पण्णत्ते एवामेव महापउमे वि अरहा पंचाणुव्वतितं 286 Page #335 -------------------------------------------------------------------------- ________________ ९ स्थानकाध्ययने महापभचरितं ६९३ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ जाव सावगधम्मं पण्णवेस्सति । से जधानामए अज्जो ! मए समणाणं निग्गंथाणं सेज्जातरपिंडे ति वा रायपिंडे ति वा पडिसिद्धे एवामेव महापउमे वि अरहा समणाणं निग्गंथाणं सेज्जातरपिंडे ति रायपिंडे ति वा पडिस्सेधिस्सति । से जधाणामते अज्जो ! मम णव गणा एगारस गणधरा, एवामेव महापउमस्स वि अरहतो णव गणा एगारस गणधरा भविस्संति । से जहाणामते अज्जो ! अहं तीसं वासाई अगारवासमज्झे वसित्ता मुंडे भवित्ता जाव पव्वतिते दुवालस संवच्छराई तेरस पक्खा छउमत्थपरियागं पाउणित्ता तेरसहिं पक्खेहिं ऊणगाई तीसं वासाई केवलिपरियागं पाउणित्ता बायालीसं वासाई सामण्णपरियागं पाउणित्ता बावत्तरि वासाई सव्वाउयं पालइत्ता सिज्झिस्सं जाव सव्वदुक्खाणमंतं करेस्सं, एवामेव महापउमे वि अरहा तीसं वासाई अगार जाव पव्विहिती, दुवालस संवच्छराई जाव बावत्तरिं वासाई सव्वाउयं पालइत्ता सिज्झहितो जाव सव्वदुक्खाणमंतं काहिती 'નસ્તસીલસમાયારો, ગરહા તિર્થંો મહાવીરો । તસ્ક્રીતસમાયારો, હોતિ ૩ ગરહા મહાપડમો।।।।'' IIR॰ ૬૧૩/ (इति श्रीमहापभचरित्रं संपूर्णमिति ।) (મૂળ) ભગવાન્ શ્રીમહાવીર કહે છે કે હે આર્યો! આ શ્રેણિક રાજા અપરનામ ભંભસાર કાલને અવસરે કાલ (મરણ) કરીને આ રત્નપ્રભા પૃથ્વિીને વિષે સીમંતકનામા નરકાવાસને વિષે ચોરાશી હજાર વર્ષની સ્થિતિમાં નરકને વિષે નૈરયિકપણે ઉત્પન્ન થશે. તે ત્યાં નૈરયિક થશે, સ્વરૂપથી કાળો, જોવાથી પણ કાળો દેખાય તેવો, યાવત્ વર્ણથી પણ પરમકૃષ્ણ થશે. તે ત્યાં ઉજ્જ્વલ-લેશ પણ સુખરહિત એકાંત દુઃખમય અને દુઃખ વડે વેદી શકાય એવી વેદનાને ભોગવશે. તે શ્રેણિક રાજાનો જીવ નરકમાંથી નીકળીને આવતી ઉત્સર્પિણીમાં આ જ જંબુદ્રીપમાં ભરતક્ષેત્રને વિષે વૈતાઢ્ય પર્વતના પાદમૂલમાં પુંનામા દેશને વિષે શતદ્વાર નગરમાં સમુદ્દિતનામા કુલકરની ભદ્રાનામા ભાર્યાની કુખને વિષે પુરુષપણે અવતરશે. ત્યારબાદ તે ભદ્રાભાર્યા, નવ મહિના સંપૂર્ણ થયે છતે અને ઉપર સાડાસાત રાત્રિદિવસ વ્યતીત થયે છતે સુકુમાલ છે હાથ પગ જેના, તથા અહીન-પ્રતિપૂર્ણ પવિત્ર પંચેંદ્રિય શરીર છે જેનું એવા અને લક્ષણ વ્યંજન યુક્ત યાવત્ સુંદર રૂપવાળા બાલકને જન્મ આપશે. જે રાત્રિને વિષે તે બાળક જન્મશે તે રાત્રિને વિષે શતદ્વારનામા નગરમાં અત્યંતર અને બહાર અર્થાત્ સર્વત્ર બે હજાર પલ લક્ષણ ભારપ્રમાણ, સાઠ આઢકલક્ષણ કુંભપ્રમાણ પદ્મ-કમલની વૃષ્ટિ અને રત્નની વૃષ્ટિ વરસશે (થશે). ત્યારપછી તે બાળકના માતાપિતા અગ્યારમો દિવસ વ્યતિક્રાન્ત થયે છતે યાવત્ બારમે દિવસે આવા પ્રકારનું ગૌણ–ગુણથી આવેલું, પદ્મવૃષ્ટિ પ્રમુખ ગુણથી નિષ્પન્ન થયેલું, નામ સ્થાપન કરશે. જે માટે અમારા બાળકનો જન્મ થયે છતે શતદ્વાર નગરમાં અંદર અને બહાર સર્વત્ર ભારાગ્ર પ્રમાણ, કુંભાગ્ર પ્રમાણ પદ્મ-કમલની વૃષ્ટિ અને રત્નની વૃષ્ટિ વરસેલ છે માટે અમારા બાળકનું મહાપદ્મ એવું નામ થાઓ. ત્યારપછી તે બાળકના માતાપિતા, ‘મહાપદ્મ' એવું નામ સ્થાપન કરશે. ત્યારબાદ મહાપદ્મ બાળક, કંઈક અધિક આઠ વર્ષનો થયો છે એમ જાણીને મોટા રાજ્યાભિષેક વડે તેને અભિષેક કરશે. તે ત્યાં મોટો હિમવાનુ, મોટો મલય-વિન્ધ અને મેરુસમાન‘રાજાના ગુણના વર્ણનવાળો રાજા થશે યાવત્ રાજ્યને સાધતો થકો વિચરશે. ત્યારબાદ તે મહાપદ્મ રાજાને અન્યદા ક્યારેક બે દેવો (યક્ષો) મહર્ષિક યાવત્ મહેશ–મહાન્ ઐશ્વર્યવાળા, સેનાકર્મ–શત્રુને સાધવાનું કાર્ય કરશે, તે આ પ્રમાણે—પૂર્ણભદ્ર અને મણિભદ્ર. ત્યારે શતદ્વાર નગરમાં ઘણા મંડલિક 1.' શ્રેણિક રાજાએ, મહેલમાંથી વસ્તુઓમાં સારભૂત ભંભા લીધી તેથી ભંભસાર કહેવાયા. 2. રાજાનું વર્ણન ઉવવાઇ સૂત્રમાં કોણિકનું જેમ કરેલ છે તેમ અહિં સમજવું. 287 Page #336 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ९ स्थानकाध्ययने महापभचरितं ६९३ सूत्रम् રાજાઓ, ઈશ્વર-યુવરાજો, તલવર-સંતુષ્ટ થયેલ રાજાએ જેને પાઘડી બંધાવી હોય તેવા અધિકારીઓ, માડંબિકછિન્નમડેબના અધિપતિ, કૌટુંબિક-કેટલાએક કુટુંબોના સ્વામી, ઇભ્ય, શેઠ, સેનાપતિ, સાર્થવાહ વગેરે પરસ્પર એકબીજાને બોલાવશે અને એમ કહેશે કે-જે હેતુથી હે દેવતાઓને વલ્લભ! આપણા મહાપદ્મ રાજાને બે દેવો મહદ્ધિક યાવત્ મહાન ઐશ્વર્યવાળા સેનાકર્મ કરે છે તે આ પ્રમાણે—પૂર્ણભદ્ર અને માણિભદ્ર તેથી હે દેવાનુપ્રિયો! આપણા મહાપદ્મ રાજાનું બીજું નામ દેવસેન પણ થાઓ. ત્યારપછી તે મહાપદ્મ રાજાનું બીજું દેવસેન એવું નામ પણ થશે. ત્યારબાદ તે દેવસેન રાજાને અન્યદા કદાચિત, શ્વેત, શંખના મધ્ય ભાગ જેવું નિર્મળ અને ચાર દાંતવાળું હસ્તિરત્ન ઉત્પન્ન થશે. ત્યારે તે દેવસેન રાજા, તે શ્વેત, શંખના મધ્ય ભાગ જેવા નિર્મળ, ચાર દાંતવાળા હસ્તિરત્ન ઉપર આરોહણ કરતો થકો શદ્વાર નગરના મધ્યો મધ્યથી વારંવાર આવશે અને જશે ત્યારે તે શતદ્વાર નગરને વિષે ઘણા રાજા, યુવરાજો, તલવર યાવતું પરસ્પર એક બીજાને બોલાવશે. બોલાવીને એમ કહેશે કે-જે કારણથી હે દેવાનુપિયો! આપણા દેવસેને રાજાને શ્વેત, શંખના મધ્ય ભાગ જેવો નિર્મળ, ચાર દાંતવાળો, હસ્તિરત્ન ઉત્પન્ન થયેલ છે તેથી હે દેવાનુપ્રિયો! આપણા દેવસેન રાજાનું વિમલવાહને એવું ત્રીજું નામ પણ થાઓ. ત્યારબાદ તે દેવસેન રાજાનું વિમલવાહન એવું ત્રીજું નામ પણ થશે. ત્યારપછી તે વિમલવાહન રાજા, ત્રીશ વર્ષ સુધી ગૃહવાસ મધ્યે બેસીને માતાપિતા સ્વર્ગમાં ગયે છતે, ગુરુમહત્તર વડીલ વર્ગની આજ્ઞા થયે છતે શરદ ઋતુને વિષે અર્થાત્ માગશર વદ (ગુજરાતી કારતક વદ) દશમને દિવસે અનુત્તર-શ્રેષ્ઠ મોક્ષમાર્ગને વિષે સંબદ્ધતત્પર થશે. વળી પણ સંસારનો અંત કર્યો છે જેણે એવા તે લોકાંતિક અર્થાત્ આગામી ભવમાં મોક્ષે જનારા દેવો, વળી તીર્થકરની દીક્ષાના સમયમાં જિનને પ્રબોધ કરવારૂપ 2જિત-અવશ્ય કર્તવ્ય લક્ષણ આચાર છે જેનો એવા ઉત્તમ દેવો વડે ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણા-મનને આનંદકારી, ઉદાર કલ્યાણકારી, ધન્યસમૃદ્ધિને કરનારી, શિવ-નિરુપદ્રવને કરનારી, મંગલકારી, સશ્રીક-અલંકારાદિ શોભાયુક્ત, એવી વાણીથી અભિનંદન કરાતો થકો, સ્તુતિ કરાતો થકો, નગરની બહાર સંભૂમિભાગા ઉદ્યાનને વિષે એક ઇન્દ્ર આપેલ દેવદુષ્ય (વસ્ત્ર)ને ગ્રહણ કરીને, મંડિત થઈને પંચમુષ્ટિ લોચ કરીને, ગ્રહવાસથી નીકળીને અણગારપણાને ગ્રહણ કરશે. જે દિવસે દીક્ષા લેશે તે દિવસથી એવા પ્રકારનો અભિગ્રહ લેશે કે-કોઈ પણ ઉપસર્ગ ઉત્પન્ન થયે છતે કાયાની સંભાળ કરવી નહિ પરંતુ સમ્યક્ સહન કરવા. તે ભગવાન્ સાતિરેક સાડા છ માસ ઝાઝેરા બાર વર્ષ પર્યત હમેશાં કાયાને વોસિરાવશે. દેહની સંભાળ કરશે નહિ અને તેને જે કોઈ પણ ઉપસર્ગો ઉત્પન્ન થશે, તે આ પ્રમાણેદેવકૃત, મનુષ્યકૃત અથવા તિર્યંચયોનિકો વડે કરાયેલા, તે ઉત્પન્ન થયે છતે સમ્યક પ્રકારે સહન કરશે, ક્ષમા કરશે, અદીનતાએ તિતિક્ષા કરશે અને અધ્યાસશે અર્થાતુ અકંપ રહેશે ત્યારે તે ભગવાન ઇર્યાસમિતિવાળા. ભાષાસમિતિવાળા યાવતું ગુપ્ત બ્રહ્મચારી, મમતારહિત, અકિંચન, બાહ્ય અભ્યતર ગ્રંથિ (ગાંઠ) ને છેદનારા, લેપ રહિત, કાંસ્ય પાત્રની જેમ મુક્તતોય-સ્નેહરૂપ જલને નહિ લગાડનારા, જેમ ભાવનામાં અર્થાત્ આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના પંદરમા અધ્યયનને વિષે કહ્યું છે તેમ અહિં કહેવું યાવતું સારી રીતે આહુતિ આપેલ હુતાશન (અગ્નિ)ની જેમ જ્ઞાનરૂપ તેજ વડે દીપ્ત થશે. “કાંસાના પાત્રની જેમ સ્નેહરહિત ૧, શંખની જેમ રંગ રહિત ૨, જીવની જેમ અપ્રતિહત ગતિવાળા ૩, ગગનની જેમ આલંબન રહિત ૪ વાયુની જેમ અપ્રતિબદ્ધવિહારી ૫, શરદ ઋતુના જલની જેમ સ્વચ્છ હદયવાળા ૬, કમલ પત્રની જેમ લેપરહિત ૭, કાચબાની જેમ ઇન્દ્રિયોને વશ કરનારા ૮, પક્ષીની પરે પરિવાર રહિત ૯, ગેંડાની પેઠે એકલવિહારી (ગેંડાને એક શીંગડું હોય છે) ૧૦, ભારડની પરે અપ્રમત્ત ૧૧. /૧// 1. જો કે ભગવાનું તો સ્વયંબુદ્ધ છે તથાપિ તે દેવોનો આવો આચાર છે કેમ કે પૂર્વભવમાં ચારિત્ર પાળીને તેઓ દેવો થયેલ હોય છે તેથી ચારિત્રધર્મ ઉપર અત્યંત અનુરાગવાળાં હોય છે, તે અલ્પ કષાયવાળા અને દેવોમાં દેવર્ષિ તરીકે ઓળખાય છે, અન્ય દેવોને તેઓ ઉપદેશ આપે છે. ત્રિલોકસાર નામ દિગંબર સંપ્રદાયના ગ્રંથમાં તો તેમને ચૌદ પૂર્વધર કહેલા છે. 'વસ પુત્રધર' ત્યાતિ 288 Page #337 -------------------------------------------------------------------------- ________________ ९ स्थानकाध्ययने महापभचरितं ६९३ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ હાથીની પર શૂર ૧૨, વૃષભની પરે પ્રતિજ્ઞાનો નિર્વાહ કરનારા ૧૩, સિંહની પર દુર્ઘર્ષ-પરિષહાદિથી પરાભવ નહિ પામનારા ૧૪, નગરાજ મેરુની પરે નિષ્કપ ૧૫, સમુદ્રની પરે અક્ષોભ ૧૬, ચંદ્રમાની પરે શીતલ લેશ્યાવાળા–સૌમ્ય ૧૭, સૂર્યની પરે પ્રકાશવાળા ૧૮, શુદ્ધ કનકની પરે રાગાદિથી રહિત શુદ્ધ સ્વભાવવાળા ૧૯, વસુંધરા–પૃથ્વીને પરે સહન કરવાવાળા ૨૦, અને સારી રીતે પ્રજ્વલિત ક૨ેલ અગ્નિની પરે દીપ્ત તેજવાળા થશે. ।।૨૧।। આ એકવીશ ઉપમાવાળા થશે ।।૨। તે ભગવાનને ક્યાંય પણ પ્રતિબંધ હશે નહિ. તે પ્રતિબંધ ચાર પ્રકારનો કહેલ છે, તે આ પ્રમાણે—અંડજ–આ હંસ વગેરે મારા છે એવો, પોતજ-આ હાથી પ્રમુખ મારા છે અથવા બાલક કે વસ્ત્ર સંબંધી પ્રતિબંધ, અવગ્રહિક–વસતિ, પીઠ, લકાદિના વિષયમાં અને પ્રગ્રહિક-પાત્રાદિ વિષયમાં પ્રતિબંધ થશે નહિ. વળી જે જે દિશાએ વિહાર કરવાને ઇચ્છશે તે તે દિશામાં અપ્રતિબદ્ધપણે શુચિભૂત-ભાવની વિશુદ્ધિથી, લઘુભૂત-ગૌરવરહિત, સૂક્ષ્મ કે અલ્પ પણ ધનાદિ ગ્રન્થ રહિત સંયમ વડે આત્માને ભાવતા થકા વિચરશે. તે ભગવાનને અનુત્તર (શ્રેષ્ઠ) જ્ઞાન વડે, અનુત્તરદર્શન વડે, અનુપ ચારિત્ર વડે, એવી રીતે અનુત્તર વસતિ વડે, એકરાત્રાદિ વિહાર વડે, આર્જવ, માર્દવ, લાધવ–ગૌરવત્યાગ, ક્ષમા, નિર્લોભતા, મન વગેરેની ગુપ્તિ, દ્વિતીય વ્રતરૂપ સત્ય, જીવદયારૂપ સંયમ, અનશનાદિ તપગુણ, શૌચ—તૃતીય વ્રત. સારી રીતે સેવેલ ઉપરોક્ત ફલપ્રધાન મોક્ષમાર્ગ વડે આત્માને ભાવતા થકા અને ધ્યાનાંતરિકામાં વર્તતા-શુક્લધ્યાનના બીજા અને ત્રીજા પાયાના મધ્યમાં વર્તતા તેમને અનંત, અનુત્તર, વ્યાઘાતરહિત, યાવત્ શ્રેષ્ઠ કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થશે ત્યારે તે ભગવાન્ અર્હત્, જિન થશે. કેવલી, સર્વજ્ઞ, સર્વદર્શી, દેવ સહિત મનુષ્ય અને અસુરલોકના પર્યાયોને જાણશે, દેખશે. સર્વ લોકને, સર્વ જીવોના આગતિ, ગતિ, સ્થિતિ, ચયનવૈમાનિક જ્યોતિષ્ઠોનું મરણ, ઉપપાત-દેવ નારકોનું જન્મ, તર્ક, મન, માનસિક ચિંતન, ઓદનાદિ ખાધેલું, ઘટ વગેરે બનાવેલું, પ્રાણિવધાદિ કર્મને આચરેલું, પ્રગટકર્મ, ગુપ્તકર્મ, (ઉપરોક્ત ભાવો) તેને છાના રહેશે નહિ. રહસ્યના ભાગી થશે નહિ. તે તે કાલમાં મન, વચન અને કાયાના વ્યાપારમાં વર્જાતા સમસ્ત લોકને વિષે સર્વ જીવોના સર્વ ભાવોને જાણતા અને દેખતા થકા વિચરશે ત્યારે તે ભગવાન્ તે અનુત્તર કેવલવરજ્ઞાન અને દર્શન વડે દેવ સહિત મનુષ્ય અને અસુર લોકને જાણીને શ્રમણ નિગ્રંથો પ્રત્યે પાંચ મહાવ્રતોને ભાવના સહિત–એક એક મહાવ્રતની પાંચ પાંચ ભાવના છે તેને, છ જીવનિકાયની રક્ષા કરવારૂપ ધર્મને બતાવવા થકા વિચરશે. હે આર્યો! જેવી રીતે મેં શ્રમણ નિગ્રંથો પ્રત્યે પ્રમત્તયોગલક્ષણ એક આરંભ સ્થાન કહેલ છે, એ જ રીતે મહાપદ્મ અર્હત્ પણ શ્રમણ નિગ્રંથો પ્રત્યે એક આરંભ સ્થાનને કહેશે. હે આર્યો-સાધુઓ! જેવી રીતે મેં શ્રમણ નિગ્રંથો પ્રત્યે બે પ્રકારે બંધન કહેલ છે, તે આ પ્રમાણે—પ્રેમબંધન અને દ્વેષબંધન, એવી રીતે મહાપદ્મ અર્હત્ પણ શ્રમણ નિગ્રંથો પ્રત્યે બે પ્રકારનું બંધન કહેશે, તે આ પ્રમાણે—પ્રેમનું બંધન અને દ્વેષનું બંધન. હે આર્યો! જેવી રીતે મેં શ્રમણ નિગ્રંથો પ્રત્યે ત્રણ દંડો કહેલા છે, તે આ પ્રમાણે—મનદંડ, વચનદંડ અને કાયદંડ. એવી રીતે મહાપદ્મ અર્હત્ પણ શ્રમણ નિગ્રંથો પ્રત્યે ત્રણ ઠંડો કહેશે, તે આ પ્રમાણે—મનદંડ, વચનદંડ અને કાયદંડ. તે જેવી રીતે અભિલાપ વડે મેં ચાર કષાયો કહેલા છે. તે આ પ્રમાણે—ક્રોધ કષાય યાવત્ લોભ કષાય, પાંચ કામગુણો—વિષયો કહેલા છે, તે આ પ્રમાણે-શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. છ જીવનિકાયો કહેલા છે, તે આ પ્રમાણે—પૃથ્વીકાયિકી યાવત્ ત્રસકાયિકી એવી રીતે [મહાપદ્મજિન] યાવત્ ત્રસકાયિકોને કહેશે. તે જેવી રીતે આ અભિલાપ વડે મેં સાત ભયના સ્થાનો કહેલા છે એવી રીતે મહાપદ્મ જિન પણ શ્રમણ નિગ્રંથો પ્રત્યે સાત ભયના સ્થાનોને કહેશે. એવી રીતે આઠ મદના સ્થાનો, નવ બ્રહ્મચર્યની ગુપ્તિઓ (વાડો), દશ પ્રકારનો શ્રમણધર્મ, એમ 1યાવત્ તેત્રીશ આશાતનાઓને જેમ મેં કહેલ છે તેમ મહાપદ્મજિન પણ કહેશે. તે જેવી રીતે હે આર્યો! મેં શ્રમણ નિગ્રંથો પ્રત્યે નગ્નભાવ, મુંડભાવ, અસ્નાનતા, અદંતવણ-દાતણનો નિષેધ, છત્રનો નિષેધ, , 1. યાવત્ શબ્દથી અગ્યાર શ્રાવકની પ્રતિમા, બાર ભિક્ષુપ્રતિમા વગેરે પ્રતિક્રમણ સૂત્રમાં પ્રસિદ્ધ પાઠ પ્રમાણે સમજવું. 289 Page #338 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ९ स्थानकाध्ययने महापभचरितं ६९३ सूत्रम् ઉપાનહ-પગરખાનો નિષેધ, ભૂમિ ઉપર શયન, ફલક-પાતળા લાંબા પાટીઆ ઉપર શયન, કાષ્ટ-જાડા અને લાંબા પાટ ઉપર શયન, કેશનું લંચન, બ્રહ્મચર્યમાં વસવું પરઘરમાં ભિક્ષાને અર્થે પેસવું, યાવત્ લબ્ધ-આદરપૂર્વક ભોજનાદિનું મળવું અને ઉપલબ્ધ-અનાદરપૂર્વક ભોજનાદિનું મળવું તફ્લપ વૃત્તિઓ કહેલી છે એવી રીતે મહાપદ્મ અહતું પણ શ્રમણ નિગ્રંથો પ્રત્યે નગ્નભાવ અર્થાત્ પ્રમાણપત શ્વેત વસ્ત્રાદિનું રાખવું કાવત્ લમ્બાપલબ્ધ વૃત્તિઓને કહેશે. હે આય! તે જેવી રીતે મેં શ્રમણ નિગ્રંથો પ્રત્યે આધાર્મિક-સાધુને નિમિત્તે બનાવેલું, ઉદેશિક વાચક, પાખંડીને ઉદ્દેશીને બનાવેલું, મિશ્રજાત-કંઈક સાધુને અર્થે અને કંઈક પોતાને અર્થે બનાવેલું, અથવપૂરક-પ્રથમ પોતાને માટે બનાવેલ હોય તેમાં સાધુને માટે પૂરવું-ધાન્યાદિ કંઈક પ્રક્ષેપવું, પૂતિક-શુદ્ધમાન આહાર છતાં પણ આધાકદિ અંશો વડે અપવિત્ર કરેલું, કૃત-વેચાતું લાવેલું, પ્રામિત્ય-સાધુને નિમિત્તે ઉછીનું (ઉધારો લાવેલું, આચ્છિદ્ય-નોકરો વગેરે પાસેથી ઝૂંટવી લીધેલું, અનિસુખ-સાધારણ અર્થાત્ ઘણા લોકોની માલિકીવાળું હોવાથી એક જણાએ નહિ આજ્ઞા આપેલું, અભ્યાહત-સન્મુખ લાવેલું, કાંતારભક્ત-અટવીમાં સાધુ વગેરે માટે બનાવેલું, દુર્ભિશભક્ત-દુષ્કાલમાં ભિક્ષુકોને માટે બનાવેલું, ગ્લાનભક્ત-રોગીને માટે બનાવેલું, વલિકાભક્ત-વાદળા હોવાથી ભિક્ષુઓ ફરી શકે નહિ તેના સારુ બનાવેલું, પ્રાપૂર્ણભક્ત-આવનાર ભિક્ષુકોને માટે બનાવેલું, પુનર્નવા (સાટોડી) પ્રમુખના મૂલનું ભોજન, સૂરણ વગેરે કંદનું ભોજન, કાકડી વગેરે ફલનું ભોજન, દાડમ વગેરે બીજનું ભોજન, હરિભાજન એટલે મધુરતુણાદિ-શેલડી સાંઠા વગેરેનું ભોજન, નિષેધેલ છે એવી રીતે મહાપદ્મ અહતું પણ શ્રમણ નિગ્રંથો પ્રત્યે આધાર્મિક યાવત્ હરિત ભોજનને લેવાનો નિષેધ કરશે. હે આર્યો! તે જેવી રીતે મેં શ્રમણ નિગ્રંથો પ્રત્યે પાંચ મહાવ્રતયુક્ત, સપ્રતિક્રમણ, અચલકધર્મ કહેલ છે, એવી રીતે મહાપદ્મ અરિહંત પણ શ્રમણ નિગ્રંથો પ્રત્યે પાંચ મહાવ્રતયુક્ત, યાવતુ અચેલક ધર્મને કહેશે. હે આર્યો! તે જેવી રીતે મેં પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત યુક્ત બાર પ્રકારનો શ્રાવકનો ધર્મ કહેલો છે એવી રીતે મહાપદ્મ અરિહંત પણ પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપે યાવતું શ્રાવક ધર્મને કહેશે. હે આર્યો! તે જેવી રીતે મેં શ્રમણ નિગ્રંથો પ્રત્યે શય્યાતરપિંડ તથા રાજપિંડ લેવાનો નિષેધ કરેલ છે. એવી રીતે મહાપદ્મ અરિહંત પણ શય્યાતરપિંડ તથા રાજપિંડનો નિષેધ કરશે. હે આર્યો! જેવી રીતે મારા નવ ગચ્છ અને અગ્યાર ગણધરો છે એવી રીતે મહાપદ્મ અરિહંતના નવ ગચ્છ અને અગ્યાર ગણધરો થશે. હે આર્યો! જેવી રીતે હું ત્રીશ વર્ષ સુધી ઘરવાસ મથે વસીને મુંડિત થઈ યાવત્ દીક્ષિત થયો છું. બાર વર્ષ અને તેર પક્ષ. (સાડા છ માસ) સુધી છદ્મસ્થ પર્યાયને પ્રાપ્ત કરીને તેર પક્ષ ન્યૂન ત્રીશ વર્ષના કેવલીપર્યાયને પ્રાપ્ત કરીને (સર્વ) . બેતાળીસ વર્ષના શ્રમણ્ય (સાધુપણા) પર્યાયને પ્રાપ્ત કરીને બોંતેર વર્ષના સર્વ આયુષ્યને પાળીને સિદ્ધ થઈશ યાવતું સર્વ દુઃખનાં અંતને કરીશ. એવી રીતે મહાપદ્મ અરિહંત પણ ત્રીશ વર્ષ સુધી ગૃહવાસમાં રહીને યાવતું દીક્ષા લેશે. બાર વર્ષ યાવત્ બોતેર વર્ષના સર્વ આયુષ્યને પાળીને સિદ્ધ થશે. યાવત્ સર્વ દુઃખોના અંતને કરશે. જે શીલ સમાચાર અર્થાતુ અનુષ્ઠાનમાં સ્વભાવ, અરિહંત તીર્થકર મહાવીરનો હતો તે જ શીલસમાચાર મહાપદ્મ અરિહંતનો થશે. // //૬૩/l. (ટી) આ સૂત્ર સુગમ છે. વિશેષ એ કે–ષ:-હમણાં કહેલ આર્યો! એ સાધુઓને આમંત્રણ વચન છે 'ઉપમિ'ત્તિ ઢક્કા (ડંકો) તે છે સારભૂત જેને તે બિંબિસાર. કેમ કે તેણે (શ્રેણિક) કુમારપણામાં ઘરમાં આગ લાગે છતે તેમાંથી જયઢક્કા કાઢી હતી. તેથી પિતાએ તેને બિંબિસાર કહ્યું. પ્રથમ પ્રસ્તટ (પાથડા) વર્તી સીમંતકનામા નરકેન્દ્રમાં ચોરાશી હજાર વર્ષની સ્થિતિવાળી નારકોની મધ્યે નારકપણાએ ઉત્પન્ન થશે. કાલ–સ્વરૂપથી કાળો, કાલાવભાસ-જોનારાને કાળો જ દેખાય છે થાવતુ શબ્દથી 'મીરત્નમરિસે’ ગંભીર–મહાનું લોમહર્ષ-ભયનો વિકાર છે જેને તે ગંભીર લોમહર્ષ, ખીમો—વિકરાલ, '૩ત્તાસો —ઉગ ઉત્પન્ન કરનાર, પરવિન્ટે વન્નેvi' તિ, પ્રસિદ્ધ છે. શ્રેણિક રાજા, તે નરકમાં વેદનાને વેદશે. ૩qતાં 290 Page #339 -------------------------------------------------------------------------- ________________ ९ स्थानकाध्ययने महापभचरितं ६९३ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ સુખરૂપ વિપક્ષના લેશ વડે પણ કલંકિત નહિ અર્થાત્ એકાંત દુઃખમય, યાવત્ શબ્દથી ત્રીણિ-મન, વચન અને કાયબલને અથવા ઉપરનો, મધ્યનો અને નીચેનો કાયાનો વિભાગ, તેને તુરત–જીતે છે તે ત્રિતુલાને, ક્વચિત્ વિપુતાં—એવો પાઠ છે તેમાં વિપુલા-શરીરમાં વ્યાપ્ત થયેલી વેદનાને, તથા પ્રઢાં—પ્રકર્ષવાળીને, ટુ-કર્કરસનું ઉત્પાદન કરવાવાળીને, શાં- કર્કશ સ્પર્શ સંપાદન કરેલીને, અથવા કટુક દ્રવ્યની જેમ કડવી અનિષ્ટને એમ કર્કશ પણ જાણવી. aviવેગવાળી, જલ્દીથી મૂચ્છને ઉપજાવનારી એવી વેદનાને ભોગવશે. વેદના બે પ્રકારે છે–સુખરૂપ અને દુઃખરૂપ, માટે સુખનો નિષેધ કરવા સારુ દુઃખરૂપ વેદનાને એમ કહ્યું. તુ–પર્વતાદિ દુર્ગ-ટેકરાની જેમ કોઈપણ રીતે ઉલ્લંઘન કરવા માટે અશક્યને, દિવ્યાં–દેવ વડે બનાવેલીને, વધારે કહેવાથી શું?—દુધસહ સહન કરવા માટે અશક્ય એવી વેદનાને ભોગવશે. આ જ જંબુદ્વીપમાં પરંતુ અસંખ્યાતતમ જંબૂદ્વીપમાં નહિં. 'પુનત્તાપ' 7િ૦ પુરુષપણાએ પક્વાયાદિ' ત્તિ ફરીથી ઉત્પન્ન થશે. વધુપડપુત્રા' તિ અતિપરિપૂર્ણ (નવ માસ) ઉપર અર્ધઅષ્ટમ ૭ી છે જેમાં તે અઅષ્ટમ અર્થાત્ દશમા મહિનાના સાડાસાત અહોરાત્ર વ્યતીત થયે છતે, અહિં છઠ્ઠી વિભક્તિ સપ્તમીના અર્થમાં છે. સુકુમાર-કોમળ હાથ અને પગ છે જેના તે સુકુમારપાણીપાદ, તેને, પ્રતિપૂર્ણ-સ્વકીય સ્વકીય પ્રમાણથી અથવા પ્રતિપુણ્ય-પવિત્ર પાંચ ઈદ્રિયો-કરણો છે જેમાં તે અહીન પ્રતિપૂર્ણ (પ્રતિપુણ્ય) પંચેંદ્રિય શરીર, અથવા અંગોપાંગના પ્રમાણથી હીન નહિ અને સંપૂર્ણ પાંચ ઇંદ્રિય અથવા પવિત્ર પાંચ ઇંદ્રિયવાળું શરીર છે જેનું તે અહીનપ્રતિપૂર્ણ પંચેંદ્રિય શરીર કે અહીનપ્રતિપૂર્ણપચેદ્રિય શરીર તેને, તથા લક્ષણશાસ્ત્રમાં કહેલ પુરુષના લક્ષણ 'અસ્થિqર્થી સુરd માં' ત્યા૦િ હાડકાં મજબૂત હોય તો દ્રવ્ય મળે, માંસ સારું હોય તો સુખ મળે ઇત્યાદિ, અથવા માન ઉન્માનાદિક વ્યંજન-મેષ, તિલાદિ, ગુણ-સૌભાગ્યાદિ, અથવા લક્ષણ વ્યંજનના જે ગુણો છે તે ગુણ વડે યુક્ત તે લક્ષણભંજનગુણોપેત 'રૂવવે મો'ત્તિ આ પ્રયોગ તો પ્રાકૃતપણાથી વર્ણવિ]ના આગમથી થયેલ છે અથવા ‘ઉપ’ અપેત આ બેની સ્થિતિમાં શકવ્વાદિ ગણને જોવાથી અકારનો લોપ કીધે છતે ઉપપેત પ્રયોગ થાય છે તેથી લક્ષણવ્યંજનગુણોપપેતને. લક્ષણવ્યંજનનું સ્વરૂપ આ પ્રમાણે કહેલું છે माणुम्माणपमाणादि, लक्खणं वंजणं तु मसमाई । सहजं व लक्खणं वंजणं तु पच्छा समुप्पन्नं ॥८॥ ' અર્થ-માન, ઉન્માન અને પ્રમાણાદિ લક્ષણ છે અને વ્યંજન તો મષ, તિલાદિ છે અથવા સહજ શરીર સાથે ઉત્પન્ન થયેલ હસ્તરેખાદિ તે લક્ષણ અને પાછળથી ઉત્પન્ન થયેલ તે વ્યંજન કહેવાય છે. (૮) લક્ષણને મુખ્ય કરીને વિશેષાંતરને કહે છે–'માગુમ્માન' ત્યાદિ તેમાં માન-જલદ્રોણનું પ્રમાણપણું, તે આ પ્રમાણેજળથી ભરેલ કુંડને વિષે જેનું માન કરવું હોય તે પુરુષને બેસાડવો, તેથી જલ, કુંડથી બહાર નીકળેલું છે તે જળ, જો દ્રોણપ્રમાણ થાય તો તે પુરુષમાનોપેત કહેવાય છે. તુલા-ત્રાજવા પર તોલેલ પુરુષનું જે અદ્ધભાર પ્રમાણપણું (વજન) તે ઉન્માન કહેવાય છે અને પોતાના અંગુલ વડે એકસો ને આઠ અંગુલની ઊંચાઈ તે પ્રમાણ' કહેવાય છે. કહ્યું છે કેजलदोण १ मद्धभारं २, समुहाई समुस्सिओ व जो नव उ । माणुम्माणपमाणं, तिविहं खलु लक्खणं एयं ॥९॥ અર્થ-જલદ્રોણપ્રમાણ તે માન, અદ્ધભાર પ્રમાણ વજન તે ઉન્માન અને પોતાના મુખથી નવગુણી ઊંચાઈ તે પ્રમાણ અર્થાત્ બાર અંગુલનું મુખ તે પ્રમાણયુક્ત કહેવાય છે, તેને નવગુણું કરતાં એકસો ને આઠ અંગલ થાય છે તે તેટલી ઊંચાઈ ઉત્તમ પુરુષની હોય છે. આ ત્રણ લક્ષણ છે. all તેથી માન, ઉન્માન અને પ્રમાણ વડે પ્રતિપૂર્ણ, સુંદર છે શિર વગેરે બધાય અંગો જેમાં તે અને તેવા પ્રકારનું સુંદર અંગશરીર છે જેનું તે માનોન્માન પ્રમાણ પ્રતિપૂર્ણ સુજાત અંગ, તેને તથા શશિવત્ સૌમ્ય આકારવાળું, કાંત-મનોહર, પ્રિયપ્રીતિને ઉત્પન્ન કરનારું, દર્શન છે જેનું તે શશિસૌમ્યાકારકાન્તપ્રિયદર્શન, તેને આથી જ સુરૂપવાળા એવા દારક-બાળકને, ભદ્રા જન્મ આપશે. એ પ્રમાણે સંબંધ છે. નં ર ળ વ ત્તિ જે રાત્રિમાં નં ર ' ત્તિ તે રાત્રિમાં વળી, અદ્ધ રાત્રમાં જ '1, આ ઊંચાઈ બીજા ઉત્તમ પુરુષોની અપેક્ષાએ સમજવી, તીર્થકરની ઊંચાઈ તો એકસો ને વીશ અંગુલની હોય છે. – 291 Page #340 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ९ स्थानकाध्ययने महापभचरितं ६९३ सूत्रम् તીર્થકરની ઉત્પત્તિ હોય છે માટે રજનીનું ગ્રહણ છે. તારા પયાદિ’ ત્તિ તે બાળક જન્મશે-ઉત્પન્ન થશે. 'સહિમંતવાહિરણ' ત્તિ અત્યંતર સહિત બહાર નગરના ભાગ વડે જે નગર છે તેમાં અર્થાત્ બધાય નગરમાં, બે હજાર પલ વડે ભાર થાય છે અથવા પુરુષ વડે ઉપાડવા યોગ્ય ભાર (બોજો) જે ભારક એમ પ્રસિદ્ધ છે અગ્ર-પ્રમાણ, તેથી ભાર એ જ અગ્ર તે ભારાગ્ર, તે ભારાગ્ર વડે ભારાગ્રશ-ભાર પરિમાણથી, એવી રીતે કુંભાગ્યશ-કુંભ પરિણામથી. વિશેષ એ કે-કુંભ-સાઠ આઢક વગેરે પ્રમાણથી થાય છે. પદ્મનો વર્ષાદ અને રત્નનો વર્ષાદ વર્ષશે-થશે. યાવતુ શબ્દથી 'નિબન્ને મુનાફHળને સંપત્ત' ત્તિ જાણવું તેમાં નિવૃત્ત-દૂર કરેલ, પાઠાંતરથી નિવત્તે—વિરામ પામે છતે અશુચીન–અમેધ્યોના, જાતકર્મ-પ્રસવના વ્યાપારોના વિધાનમાં અર્થાત્ સૂતિકા સંબંધી અશુચીકર્મ વિરામ પામે છતે સંપ્રા—આવ્યું છતે 'વારસાદિવસે' રિ૦ બારેનો પૂરણ તે દ્વાદશ, તે જ આખ્યા-કથન છે જેને તે દ્વાદશાગે, તે આ દિવસ તે દ્વાદશાખ્ય દિવસ અથવા દ્વાદશરૂપ અહ તે દ્વાદશાહ, તે નામવાળો દિવસ તે દ્વાદશાહ દિવસ અર્થાતુ બારમો દિવસ આવ્યે છતે 'મ' તિ. આ કથનપણાએ પ્રત્યક્ષ નજીક થીરૂવું તિ. એ જ રૂપ-સ્વભાવ છે જેનો પરંતુ માત્રા (અલ્પાંશ) વડે પણ અન્ય પ્રકારને પામેલ નહિં. તે શું? નામધય-પ્રશસ્ત, નામ કેવા પ્રકારનું? ગૌણ (ગુણવાળું) પરંતુ પારિભાષિક-સંજ્ઞામાત્ર નહિં. ગૌણ કહેવાથી અમુખ્ય પણ થાય માટે ગુણનિષ્પન્નગુણોને આશ્રયીને પદ્મવર્ષાદિથી નિષ્પન્ન-થયેલું તે ગુણનિષ્પન્ન, આ અક્ષરાર્થ છે. 'મહાપ૩મે મહાપ ને' ત્તિ તેના પિતાનું, એક વાર વિચારવું અને બીજી વાર નામસંસ્કરણ કરવું. 'તણ ' તિ, વિચારણા બાદ 'મહ૫૩મ' ઇતિ, મહાપદ્મ આ નામવાળું બાળક 'સાથ્રિવાસનાયક’ તિ કઈક અધિક આઠ વર્ષ થયા છે જેને તે સાતિરેક અષ્ટવર્ષજાતકં તેને 'રાફવન્નો'. ત્તિ રાજા સંબંધી વર્ણન કહેવું, તે આ પ્રમાણે–“મહયાદિમયંતમહંતમત્તયમંડ હિંસા મહેતા-મોટા ગુણના સમૂહ વડે અંતત ભાવ પ્રત્યય હોવાથી અથવા મહત્તયા હિમાંશુ' મોટાઈ વડે હિમવાનૂનામાં વર્ષધર પર્વતવિશેષ, મહાન એવો મલય તે વિસ્થ એમ ચૂર્ણિકાર કહે છે તે મહામલય, તે અને મંદર-મેરુ, મહેન્દ્ર-શક્રાદિ, તેની માફક સાર-શ્રેષ્ઠ છે જે તે મહત્તહિમવન્મહામલયમંદરમહેન્દ્રસાર, 'અવંતવિસુદ્ધીદર નવંસખસૂર’–અત્યંત વિશુદ્ધ-સર્વથા નિર્દોષ, અને દીર્ઘપુરુષપરંપરાની અપેક્ષાએ મોટા, એવા જે રાજાઓના કુલરૂપ વંશ-સંતાનમાં ઉત્પન્ન થયેલ તે અત્યંત વિશુદ્ધ દીર્ઘ રાજકુલવંશપ્રસુતા 'નિરંતરરયત્નgવિરાટ્યગુવો'–નિરંતર રાજલક્ષણ-ચક્ર, સ્વસ્તિક પ્રમુખથી વિરાજિત-શોભિત છે શિર વગેરે અંગો અને અંગુલી વગેરે ઉપાંગો જેના તે નિરંતરરાજલક્ષણવિરાજિતાંગોપાંગ વહુનવદુમાનપૂરૂ સવ્વમુનસમ વૃત્તિ મુરિઝ' ત્તિ આ પ્રતીત છે અર્થાત્ બહુમાનપૂર્વક બહુ લોકથી પૂજાયેલ, સર્વ ગુણ વડે સમૃદ્ધ, ક્ષત-ઉપદ્રવથી રક્ષણ કરનાર તે ક્ષત્રિય, અને મુદિત (હર્ષિત) મુદ્ધસિત્તે'–પિતા, પિતામહ વગેરે દ્વારા મસ્તક પર અભિષેક કરાયેલ છે જે તે મૂર્વાભિષિક્ત તથા 'મા પિડસુઝાર'—વિનીતપણાદિને લઈને માતપિતાનો સુપુત્ર, –દયાપ્રાંત-દયા કરનાર, 'સીમા'—મર્યાદાને કરનાર, સીમંધર–પૂર્વપુરુષોએ કરેલી મર્યાદાને ધારણ કરે છે અને પોતે પણ તેને લોપતો નથી, રહેમર–ઉપદ્રવને કરનારો નહિ, મંથર–અન્ય પુરુષોએ કરેલ ક્ષેમને ધારણ કરે છે. મારે નણવયા –મનુષ્યોનો ઇંદ્ર અને વત્સલપણાથીપ્રેમાળુ હોવાથી લોકોનો પિતા, નવયપુરોહિણ'–દેશનો પુરોહિત-શાંતિ કરનાર, સેતુવારે—આપદામાં પડેલ લોકોના ઉદ્ધારના ઉપાયરૂપ માર્ગને કરે છે. તુવર–અદ્ભૂત કાર્યનો કરનાર હોવાથી ચિહકર, નરપવરે –મનુષ્યો વડે પ્રવર અથવા મનુષ્યો, પ્રવર-શ્રેષ્ઠ છે જેના તે નરપ્રવર, પુસિવ –પુરુષોમાં પ્રધાન, પુરિસસીરે-શૌર્યદિના અધિકપણાને લઈને પુરુષોમાં સિંહ સમાન, પુસિગાસીવિષે –શાપ આપવામાં સમર્થ હોવાથી પુરુષોમાં આશીવિષ (કોઈ દિવસ શાપ આપે નહિં આ વિશેષણ શક્તિદર્શક જ છે), 'પુરિસપુંડરીર'-પૂજયપણાથી અને સેવ્યપણાથી પુરુષોમાં પુંડરીકકમલ સમાન, 'પુરિસંવરબદલ્હી'–શેષ રાજાઓરૂપી હાથીઓને જીતનાર હોવાથી પુરુષોમાં શ્રેષ્ઠ ગંધહસ્તિ સમાન ''—ધનિકમાં - શ્રેષ્ઠ હોવાથી આઢય, 'ત્તેિ’ –દણ્ડકપણાથી-ગૌરવવાળો હોવાથી દમ, વિરે–પ્રસિદ્ધ હોવાથી દ્રવ્યવાનું વિચ્છિત્રવિપુત્તમવVIયાસીનાવાઈI’-પૂર્વવત્ અર્થાત્ વિસ્તારવાળા ઘણા ભવન, શયન, આસન, રથાદિયાન અને અત્યાદિ વાહનો 292 Page #341 -------------------------------------------------------------------------- ________________ ९ स्थानकाध्ययने महापभचरितं ६९३ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ વડે વ્યાખ વદુધવદુનાયવરણ માગો મોડાસંપ 7'-ઘણું ધન, બહુજાતરૂપ (સોનું) અને રજત (૩૫) તથા આયોગપ્રયોગો-દ્રવ્યને મેળવવાના ઉપાયવિશેષો પ્રવર્તેલાં છે જેના વડે તે આયોગપ્રયોગસંપ્રયુક્ત, 'વિચ્છિરિય૩૨મત્તપાપને વરાણીવાસ મહિસાવેત'TMમૂ'—જ્યાં ઘણું ભોજન બચે છે (ઘણું રાંધવાથી) વધે છે તથા ઘણા દાસદાસી, ગાય, મહિષ અને ઘણા બળદો છે, 'ડિપુત્રનંતોસોટ્ટાર ડયુહા રે'—જલયંત્રાદિ યંત્રો, કોશ-ભંડાર, કોષાગાર-ધાન્યનું ઘર (કોઠાર), આયુધાગાર-હથિયારનો ભંડાર પ્રતિપૂર્ણ છે 'વનવં–હાથી વગેરે સૈન્ય વડે યુક્ત, 'કુબૂતપશ્વામિત્તે’–પાડોશી રાજાઓ જેના બલ વગરના છે. મોદયશંટ–ચોર, લુચ્ચા વગેરે કંટકનું સર્વસ્વ લઈ લીધેલ છે. નિદયટયું–કંટકનો નાશ કરેલ છે, મતિયજંટ–કંટકનું માનમર્દન કરેલ છે. ૩દ્ધયરયં-કંટકથી દેશનો ઉદ્ધાર કરેલ છે, મટયું—દેશને કંટક રહિત-સુખી કરેલ છે. એવી રીતે શત્રુઓ પણ જાણવા. પરંતુ વિશેષ એ કે-શત્રુઓ તેથી બીજા જાણવા. 'પાસનું' – વિજયવાળો હોવાથી શત્રુઓનો પરાજય કરેલ છે 'વવયમવરવું પરિમયવિખમુ વેમ સિવં સુખવું'-દુર્ભિક્ષના અભાવવાળું, મારિ–મરકીના ભયથી મુક્ત, કલ્યાણવાળું, ઉપદ્રવ વિનાનું અને સુભિક્ષવાળું તથા 'પસન્નહિંવડમર'–ડિંબ એટલે વિનો અને ડમરકુમાર વગેરેનું ઉપાડવું ઉપશાંત છે એવા 'ફન્ને સામાને” તિ રાજ્યને પાલતો થકો વિદરિસ્સ?' ત્તિ (મહાપદ્મરાજા) વિચરશે. તો તેવા મહદ્ધયા'—બે દેવ મહદ્ધિક, અહિં યાવત્ શબ્દથી 'મહંન્યા મહાપુમા, મહીસી મહાવતા' જાણવું અર્થાત્ મહાન કાંતિવાળા, મહાન પ્રભાવવાળા, મહાન્ યશવાળા અને મહાબળવાળા 'સક્ષમ' તિ–સૈન્યનો કર્મશત્રુને સાધવારૂપ અથવા સેનાના વિષયવાળો કર્તવ્યતાલક્ષણ સેનાકર્મ, પૂર્ણભદ્ર-દક્ષિણ યક્ષનિકાયનો ઇદ્ર અને માણિભદ્ર, ઉત્તર ક્ષનિકાયનો ઇદ્ર છે 'વહવે રાસ' ત્યાદ્રિ રાજા-મહામાંડલિક, ઈશ્વર-યુવરાજ, માંડલિક અથવા અમાત્ય, બીજાઓ તો એમ કહે છે કે-અણિમાદિ અષ્ટવિધ ઐશ્વર્ય યુક્ત તે ઈશ્વર, તલવર-સંતુષ્ટ થઈને રાજાએ આપેલ પટ્ટબંધ (પાઘડી) વડે શોભિત, બાબિક-છિન્ન મડંબનો અધિપતિ, કૌટુંબિક-કેટલાએક કુટુંબનો સ્વામી, ઇભ્ય-દ્રવ્યવાળો-તે નિશ્ચય જેના સંબંધી ઢગલો કરેલ દ્રવ્યની રાશિથી અંતરિત હાથી પણ દેખાય નહિ એટલા પ્રમાણવાળા 'દ્રવ્ય વડે જાણવો. શ્રેષ્ઠી-લક્ષ્મીદેવીથી બેઠેલ સુવર્ણમય પટ્ટા વડે ભૂષિત ઉત્તમાંગ-મસ્તકવાળો, પુરમાં જયેષ્ઠાવણિક-નગરશેઠ, સેનાપતિ-રાજાએ નિરૂપણ કરેલ હાથી, ઘોડા રથ અને પદાતિના સમુદાયરૂપ સેનાનો પ્રભુ-નાયક, સાર્થવાહક-સાર્થનો નાયક. આ બધાનો બંધ સમાસ છે, તેથી રાજાદિ વગેરે છે આદિમાં જેઓને તે અર્થાત્ 'રાનેશ્વરતવરમાëવિૌટુંવિક્રેગ એઝિસેનાપતિસાર્થવાદમૃતઃ' 'સેવન' ઉત્ત. દેવો એ જ સેના છે જેને અથવા દેવો વડે અધિષ્ઠિત છે તેના જેની તે દેવસેન એવા પ્રકારનું નામ લેતેત્ય િશ્રેયાન–અતિ વખાણવા લાયક, અથવા શ્વેત. કેવો (હાથી) તે કહે છે-શંખતલ-કંબુરૂપ વડે વિમલ-પક વગેરેથી રહિત સત્રિકાશ-સંકાશ સરખો છે જે તે શંખતલવિમલસશિકાશ 'ગુરૂદ્ર સમો'—આરૂઢ થયો થકો પ્રવેશ કરશે અને નીકળશે. ક્યાંક વર્તમાનનો પ્રયોગ દેખાય છે તે, તે કાલની અપેક્ષાએ જાણવું, એમ સર્વત્ર સમજવું 'ગુરુમદારર્દિ—ગુરુઓના માતાપિતાના મહત્તરો-પૂજ્યો અથવા ગૌરવ યોગ્ય હોઈને ગુરુઓ અને મહત્તરો તે વય વડે વૃદ્ધપણાથી જે છે તે ગુરુમહારો. 'પુણરવિ' ત્તિ મહત્તર પુરુષોની અનુજ્ઞા બાદ તોતે-લોકાગ્ર લક્ષણ સિદ્ધસ્થાનમાં ઉત્પન્ન થનાર તે લોકાંતિકો, ભવિષ્યમાં ભૂતની જેમ ઉપચારરૂપ ન્યાય વડે એ રીતે વ્યપદેશ છે. નહિતર તો કૃષ્ણરાજિના મધ્યમાં વસનારા છે (લોકના મધ્યમાં છે) અને સિદ્ધસ્થાનમાં જવાપણું તો તેઓને અનંતર-આંતરરહિત બીજા ભવમાં જ મોક્ષ જવાથી છે. જીવકલ્પ-આચરેલ કલ્પ-તીર્થકરને પ્રતિબોધ કરવારૂપ છે જેઓનું તે જીતકલ્પિકો, તેઓનું આચરેલું જ આ કલ્પ છે પરંતુ તેઓ વડે તીર્થકરો પ્રતિબોધ પામતા નથી, કારણ કે ભગવાનનું સ્વયં બુદ્ધપણું હોય છે. તાહિંન્ને વિવક્ષિત ૦ વાણી વડે, જે વાણી વડે આનંદ ઉત્પન્ન થાય છે, આ ભાવ છે. જે વાણી ઇચ્છિત છે તે ઇષ્ટ, કાંત-મનોહર, પ્રિય * 1. ઇભ્યના ઘરના ધનનો ઢગલો કરવો અને તેની પડખે હાથીને ઊભો રાખવો તો તે દ્રવ્યની ઊંચાઈથી ઢંકાયેલ હાથી દેખાય નહિ, 2. અહિં ટીકાકારે સ્પષ્ટ લોકાંતિક દેવોને એકાવતારી જ કહ્યા છે તે અધિપતિ સમજવા પરંતુ પરિવારભૂતનો નિરધાર નહિં. - 293 Page #342 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ९ स्थानकाध्ययने महापभचरितं ६९३ सूत्रम् પ્રેમને ઉત્પન્ન કરનારી, વિરૂપ વાણી પણ કારણવશાત્ પ્રિય થાય છે માટે અહિં કહે છે-મનોજ્ઞ-શુભ સ્વરૂપવાળી, મનોજ્ઞ વાણી પણ શબ્દથી હોય પરંતુ અર્થથી હૃદયંગમ થતી નથી માટે કહે છે-મામા-મનને ગમે છે જે વાણી તેવી વાણી વડે ઉદાત્તગંભીર સ્વર વડે પ્રયોગ કરેલ હોવાથી અથવા અર્થ વડે યુક્ત હોવાથી ઉદાર અને કલ્ય-આરોગ્ય તેને—અખંતિ-આહ્વાન કરે છે-આરોગ્ય કરે છે તે કલ્યાણકર એવી વાણી વડે-ઉપદ્રવના અભાવની સૂચક હોવાથી શિવા, અને ધનને પ્રાપ્ત કરાવે છે. અથવા ધનમાં જે સારી તે ધન્યા, એવી વાણી વડે, સયા ' વચનના અર્થ વડે યુક્ત જે વાણી તે સશ્રીકા, એવી વાણી વડે, આ પ્રમાણે સંબંધ કરે છે. અભિનંદમાન-સારી રીતે ઉલ્લસિત કરાયા થકા (મહાપદ્મજિન) વદિય’ ત્તિ નગરથી બહાર (ઉદ્યાનમાં આવ્યા), અહિંથી વાચનાંતરને અનુસરીને લખાય છે. સારારૂં રિ૦ સાડાછ મહિના વડે અધિક બાર વર્ષ પર્યત કાયાને વીસરાવ્યું તે, અર્થાત્ સંભાળ નહિ કરવાથી, દેહને છોડ્ય થકે-પરિષહ વગેરેને સહેવાથી તેમ સહેવાય છે. ઉત્પન્ન થનાર ઉપસર્ગોને વિષે ભયના અભાવથી સહન કરશે. ઉત્પન્ન થયેલ ઉપસર્ગોને વિષે ક્રોધના અભાવથી ક્ષમા કરશે, દીનતાના અભાવથી તિતિક્ષા કરશે અને અવિચલપણાને લઈને અધ્યાસશે. 'નાવ ગુત્તે’ ત્તિ શબ્દથી આ જાણવું'સVII સમિણ ગાયનખંડમનિવવેવVIમણ'—એષણાસમિતિએ સમિત, ઉપકરણાદિને લેવા મૂકવામાં સમિત-સમ્યક્ પ્રવૃત્તિવાળા થશે. 'ઉક્વારપાસવરસિધાનાd પારિવાળિયામિર' ખેલ-ઘૂંક, સિંઘાણ-નાકનો શ્લેષ્મ (લીંટ), જલ-મેલ મત્તે વરૂકુત્તે યમુન્શ' ગુત્તે અર્થાત્ ગુપ્તપણાથી ત્રણ ગુતિવાળો આત્મા, ગુરિંદિર–પોતપોતાના વિષયોમાં રાગાદિ વડે ઇંદ્રિયોની પ્રવૃત્તિ નહિ હોવાથી ગુફેંદ્રિય, અનુત્તવંગયારી’–નવ બ્રહ્મચર્યની ગુપ્તિઓ વડે રક્ષિત એવું બ્રહ્મ-મૈથુનવિરમણવ્રત, તેને જે સેવે છે તે ગુબ્રહ્મચારી. તથા અમમ એટલે મમકાર (મારાપણું)-રૂપ અભિલાપ (ઉચ્ચાર) નથી કેમ કે અનાસક્ત હોવાથી અકિંચણે નથી કિંચણ-દ્રવ્ય જેને તે અકિંચન, 'છિન્નપ્રન્થ” છેદેલ છે ધનધાન્યાદિ ગ્રંથ અથવા તેનો પ્રતિબંધ મૂચ્છ જેણે તે છિન્નગ્રંથ, ક્યાંક ' વિશે' એવો પાઠ છે તેમાં કીર્ણ-ફેકેલ ગ્રન્થ, નિરુવન્નેવેન્દ્રવ્યથી નિર્મળ દેહપણાથી અને ભાવથી બંધ હેતુઓના અભાવથી નીકળી ગયો છે ઉપલેપ જેમાંથી તે નિરુપલેપ, એ જ હકીક્ત ઉપમાન વડે કહેવાય છે. સપાતીવ મુશ્ચતોયે–કાંસાના પાત્રવિશેષની જેમ મુક્ત-ત્યજેલ અર્થાતુ નહિ લાગેલ તોય-(પાણી)ની જેમ બંધના હેતુપણાથી તોય સ્નેહ જેણે તે મુક્તતોય. જેવી રીતે ભાવનામાં-આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધને વિષે પંદરમા અધ્યયનમાં કહેલ છે તેવી રીતે આ વર્ણન કહેવા યોગ્ય છે. ક્યાં સુધી તે કહે છે. બનાવ સુહુર્વે' ત્યારે સારી રીતે વૃતાદિ પ્રક્ષેપ કરેલું છે જેમાં તે સુહુત, એવો જે હુતાશન–અગ્નિ તે, સુહુતહુતાશન, તેની માફક જ્ઞાનરૂપ અથવા તપરૂપ તેજ વડે દીપ્યમાન. અતિદેશ કરેલ પદોના સંગ્રહને બે ગાથા વડે કહે છે – હા, કુંગર આહિા, તે' ૦િ કાંસ્યપાત્રની જેમ મુક્તતોય સંવે'ત્તિ શંખની જેમ નિરંગણ-રંગણ એટલે રાગાદિ વડે રંગાવું તેથી નીકળેલ (છૂટેલ) ૨, 'નોર્વ'ત્તિ જીવની જેમ અપ્રતિહત ગતિ-સંયમમાં ગતિ-પ્રવૃત્તિ કોઈ પણ રીતે એમની હણાય નહિ, આ તાત્પર્ય છે ૩, 'T' f૦ ગગનની જેમ અવલંબનરહિત કુલ, ગામ વગેરેના આલંબન વિનાના ૪, 'વાયેય' ૦િ વાયુની જેમ અપ્રતિબદ્ધ-ગામાદિને વિષે એક રાત્રાદિ વસવાથી ૫, 'સારસતિને'ત્તિ શરદઋતુના ઉદકની જેમ શુદ્ધ હૃદયવાળા-અકલુષ મનવાળા હોવાથી ૬, ' પુરપ'ત્તિ પુષ્કર (કમલ) પત્રની જેમ પ્રસિદ્ધ છે ૭, લેપરહિત 'ગે' ત્તિ કાચબાની જેમ ગુફેંદ્રિય-કાચબો તો ક્યારેક પોતાના પાંચ અવયવો વડે ગુણ હોય છે, એવી રીતે આ (ભગવાન તો સદાકાલ) પણ ઈદ્રિયપંચક વડે ગુપ્ત થશે, 'વિદા'ત્તિ પક્ષીની જેમ વિપ્રમુક્તપરિકરને છોડેલ હોવાથી અને અનિયતવાસ હોવાથી ૯, 'વાવ' ઉત્ત, ખગ-ગેંડાના વિષાણની જેમ એકજાત-ખગઅટવીનો જીવ (ગેંડો) તેનું વિષાણ-શીંગડું, તે એક જ હોય છે તેની પેઠે એકજાત-એકભૂત અર્થાત્ રાગાદિ અન્ય સહાયના 1. અહિં ટીકામાં ‘વાશ્મિ' એમ બહુવચન છે પરંતુ અનુવાદમાં વાણી વડે એમ એકવચન લખેલ છે. 294 Page #343 -------------------------------------------------------------------------- ________________ ९ स्थानकाध्ययने महापभचरितं ६९३ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ અભાવથી ૧૦, 'મારુંડે' ત્તિ 1ભારડ પક્ષીની પેઠે અપ્રમત્ત-બે ભારડ પક્ષીઓ અવશ્ય એક શરીરવાળા, જૂદી ગ્રીવાગરદનવાળા અને ત્રણ પગવાળા હોય છે. તે બન્ને અત્યંત અપ્રમત્ત પણાએ જ નિર્વાહને મેળવે છે માટે તેના વડે ઉપમા છે ૧૧. ૧/॥ 'નર' ત્તિ કુંજરની જેમ શૌંડીર-કષાયાદિ શત્રુઓ પ્રત્યે હાથીની માફક શૂર ૧૨, 'વસમે' ત્તિઃ વૃષભની જેમ જાતસ્થામ–બળદની જેમ ઉત્પન્ન બલવાળા–પ્રતિજ્ઞા કરેલ વસ્તુના ભારને નિર્વાહ કરનારા ૧૩, 'સૌહે' ત્તિ સિંહની ૫૨ે દુર્ધર્ષ–પરીષહાદિ વડે નહિ પરાભવ પામવા યોગ્ય ૧૪, 'નળાયા જેવ' ત્તિ મંત્રો વ અપે—મેરુની પરે અકંપઅનુકૂલાદિ ઉપસર્ગ વડે–નિશ્ચલ સત્વવાળા ૧૫, 'સાગરનúોહિ' ત્તિ અહિં ‘મકાર’ અલાક્ષણિક છે. સાગરની જેમ અક્ષોભ તે સાગરાક્ષોભ, એ રીતે સૂત્ર વડે સૂચના છે. સૂત્ર તો 'સારો રૂવ ગંભીરે’—હર્ષ અને શોક વગેરે વડે ક્ષોભિત ન થવાથી ગંભીર છે ૧૬, 'ખંડે' ત્તિ॰ ચંદ્રની જેમ શીતળ લેશ્યાવાળા અર્થાત્ ઉપતાપ ન કરવાના સ્વભાવવાળા ૧૭, 'રે' ત્તિ સૂર્યની જેમ દિતેજવાળા–દ્રવ્યથી શરીરની કાંતિ વડે ભાવથી જ્ઞાનરૂપ તેજ વડે દિપ્ત ૧૮, 'ો' ત્તિ॰ જાત્ય સુવર્ણની જેમ જાતરૂપ અર્થાત્ રાગાદિ કુદ્રવ્યના વિરહથી પ્રાપ્ત કરેલ છે (શુદ્ધ) સ્વરૂપ જેણે તે નાત્યનજેવ જ્ઞાતરૂપ ૧૯, 'વસુંધરા દેવ' ત્તિ॰ પૃથ્વીની જેમ સર્વ સ્પર્શને વિશેષપણે સહન કરનારા અર્થાત્ શીત અને ઉષ્ણાદિ અનુકૂલ પ્રતિકૂલ સ્પર્શોને સહેનારા ૨૦, 'સુદુરદુર્' ત્તિ વ્યાખ્યાન કરાયેલ જ છે અર્થાત્ સારી રીતે દિપ્ત કરેલ અગ્નિની માફક જ્ઞાન અથવા તપરૂપ તેજવાળા ૨૧. રા'નથી' ત્યાદ્રિ તે મહાપદ્મ ભગવાનને નથી, આ પક્ષ છે, શું નથી? તે કહે છે–અંડજ હંસ વગેરે આ મારા છે એવા ઉલ્લેખ વડે પ્રતિબંધ થાય છે અથવા મયૂરી વગેરેનું ઇંડું મનોહર મયૂર (મોર) વગેરેનું કારણ છે એવો પ્રતિબંધ થાય. અથવા અંડજ–પટ્ટસૂત્ર–રેશમી વસ્ત્ર, પોતજ–આ હસ્તિ વગે૨ે મા૨ા છે એવો પ્રતિબંધ થાય અથવા પોતક–બાલક, અથવા પોતક–વસ્ત્ર મારું છે એવો પ્રતિબંધ થાય. વિશુદ્ધ આહારને વિષે પણ સરાગસંયમવાળાને પ્રતિબંધ થાય માટે બતાવે છે કે 'સાહિ ફવ' અવગૃહીત–પીરસવાને માટે ઉપાડેલું, અને પ્રગૃહીત–ભોજન કરવાને માટે ઉપાડેલું અથવા અવગ્રહિક અવગ્રહ જેને છે એવી વસતિ, પીઠ અને ફલકાદિ વસ્તુ, અથવા ઔપગ્રહિક-દાંડો વગેરે ઉપધિની જાત, પ્રકર્ષ વડે જેનું ગ્રહણ છે તે પ્રગહિક અર્થાત્ ઔધિકપાત્રાદિ ઉપકરણ અથવા 2ઞઙને વા પોતને વા ઇત્યાદિ વ્યાખ્યાન ક૨વું અર્થાત્ અંડજ અથવા પોતજના વિષયમાં પ્રતિબંધ, અહિં ‘ઇકાર’ આગમિક છે. 'નન્ન' ત્તિ જે જે દિશા પ્રત્યે. ‘શં’ શબ્દ વાક્યના અલંકારમાં છે અથવા આ તુ શબ્દ છે તે તે અર્થમાં જ છે. જ્યારે વિહારને અર્થે ઇચ્છે છે ત્યારે તે તે દિશા પ્રત્યે મહાપદ્મપ્રભુ વિચરશે એમ સંબંધ છે અથવા આ બીજી વિભક્તિ સપ્તમીના અર્થમાં છે, તેનો અર્થ તે તે દિશામાં એવો છે. શુચિભૂત-ભાવની શુદ્ધિથી, ઉપધિ રહિતપણાને લઈને અથવા ગૌરવના ત્યાગ વડે લઘુભૂત, 'અનુવ્વતંથે'ત્તિ॰ અનુરૂપપણાએ–ઉચિતપણાએ વિરામ પામવાથી પરંતુ પાપના ઉદયથી નહિં (શું)? અણુ માત્ર પણ–સૂક્ષ્મ અને અલ્પ પણ ગયેલ છે ધનાદિ ગ્રન્થ જેને અથવા જેનાથી તે અનુપ્રગ્રન્થ અથવા ‘અપિ’શબ્દ અંદર અંતર્ભૂત હોવાથી અણુપ્રગ્રંથ અથવા 'અનુષ્ય' ત્તિ॰ અનર્પ્સ અનપ્પણીય બીજાઓને નહિ ઢોકવા (દેવા) યોગ્ય, કારણ? આધ્યાત્મિક હોવાથી, ગ્રંથવત્–દ્રવ્યની જેમ જ્ઞાનાદિ ગ્રન્થ છે જેને તે અનર્પ્સ ગ્રન્થ 'ભાવેમાળે' ત્તિ વાસતા થકા આ અર્થ છે 'અનુત્તરેĪ' તિ॰ એનાથી બીજું ઉત્તર-શ્રેષ્ઠ નથી તે અનુત્તર, તેના વડે 'જ્ઞ'મિતિ એ રીતે અનુત્તર વડે. આ વિશેષણ આગળના પણ પદમાં સંબંધ કરવા યોગ્ય છે. 'આન્તયેન'–વસતિ વડે અને એકરાત્રાદિ વિહાર વડે, આર્જવ વગે૨ે ક્રમશઃ માયા, માન, ગૌરવ, ક્રોધ અને લોભના નિગ્રહો છે. ગુપ્તિ–મન વગેરેનું વશ કરવું. તથા સત્ય-બીજું મહાવ્રત, સંયમપ્રથમ મહાવ્રત, તપોગુણ–અનશનાદિ, સુરિત–સારી રીતે સેવેલું 'સોનવિયં'ત્તિ પ્રાકૃતપણાથી શૌચ એટલે ત્રીજું મહાવ્રત, અથવા 'વિય' ત્તિ॰ વિચ્ચ વિજ્ઞાન, એ રીતે દ્વંદ્વ સમાસ છે તેથી 'સત્યસંયમતપણુળસુરિતોષવિત' ' 'ત્તિ લપ્રધાન 1. બન્ને ભારંડ પક્ષીના મળીને ૧૯ પ્રાણ હોય છે કેમ કે તે બન્નેનું મન એક હોય છે. જ્યારે બન્નેનું મન જૂદું ફલ ખાવા માટે થાય છે ત્યારે તેનું મરણ થાય છે એમ સંભળાય છે. તે બન્નેની વચ્ચે બહુ અલ્પ અંતર હોય છે જેથી તેઓ સતત અપ્રમત્ત રહે છે. 2. અહિં સક્ષમી વિભક્તિ છે, પ્રથમ પ્રથમા વિભક્તિ વડે અર્થ કરેલ છે. . 295 Page #344 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ९ स्थानकाध्ययने महापभचरितं ६९३ सूत्रम् પરિનિર્વાણ માર્ગ–નિવૃતિ (મુક્તિ) નગરીનો પંથરૂપ સત્યાદિ પરિનિર્વાણ માર્ગ વડે, ધ્યાનના-શુક્લધ્યાનના બીજા અને ત્રીજા ભેદરૂપ (પાયા)નો અંતર–મધ્ય તે ધ્યાનાંતર, તે જ ધ્યાનાંતરિકામાં વર્તતાને અર્થાત્ શુક્લ ધ્યાનના બીજા ભેદથી ઉતરીને અને ત્રીજા ભેદને નહિ પ્રાપ્ત કરેલ એવા મહાપદ્મ પ્રભુને. અનંત વિષયવાળું હોવાથી અનંત, સર્વોત્તમ હોવાથી અનુત્તર, પર્વતાદિથી અપ્રતિહત હોવાથી નિર્વ્યાઘાત, સમસ્ત આવરણના નાશથી નિરાવરણ, સમસ્ત પદાર્થના વિષયપણાથી કૃત્ન, પ્રતિપૂર્ણ–સ્વરૂપથી પૂનમના ચંદ્રની જેવું, કેવલ-અસહાય (એકલું), આ કારણથી જ વ૨-શ્રેષ્ઠ જ્ઞાનદર્શન પ્રસિદ્ધ છે અર્થાત્ કેવલવ૨જ્ઞાનદર્શન (ઉપજશે) 'અહ' ત્તિ॰ અષ્ટવિધ મહાપ્રાતિહાર્યરૂપ પૂજાના યોગથી અર્હન્‚ રાગાદિને જીતનાર હોવાથી જિન, પરિપૂર્ણ જ્ઞાનાદિ (રત્ન) ત્રયના યોગથી કેવલી, સર્વ વિશેષાર્થના બોધથી સર્વજ્ઞ, સકલ સામાન્ય અર્થના અવબોધથી સર્વદર્શી થશે તેથી 'સહવેવૈશ્ન'—વૈમાનિક અને જ્યોતિષ્મ લક્ષણ દેવ વડે યુક્ત, તથા મનુષ્ય અને ભવનપતિ, વ્યંતર લક્ષણ અસુર વડે જે યુક્ત તે સદેવમર્ઝાસુર, તેનો લોક-પંચાસ્તિકાયાત્મક તેના 'પરિયામાં', જાતિમાં એકવચન છે તેથી પર્યાયોને એટલે વિચિત્ર પરિણામોને 'નાળફ પાસફ’—જાણશે દેખશે. આ દેવાદિકનું ગ્રહણ પ્રધાનની અપેક્ષાએ છે, નહિતર બધાય જીવોના સર્વ પર્યાયોને જાણશે. આજ કારણથી કહે છે કે 'સવ્વતો' હત્યાદ્રિ 'શ્વયાં' ત્તિ॰ વૈમાનિક અને જ્યોતિષ્મોનું મરણ, ઉપપાત–નારક અને દેવોનો જન્મ, તર્ક-વિમર્શ, મન-ચિત્ત. મનમાં થયેલું તે માનસિક અર્થાત્ ચિંતિત વસ્તુ. ભુક્ત–ઓદનાદિ ખાધેલું, કૃત-ઘડો વગેરે બનાવેલું, પ્રતિસેવિત–પ્રાણીવધાદિકર્મ આચરેલું, આવિષ્કર્મ–ખુલ્લું કામ, રહકર્મ–જનરહિત વ્યાપાર અર્થાત્ છાનું કામ, તે મહાપદ્મ ભગવાન, બધા કાર્યોને જાણશે. તથા અરહા-નથી વિદ્યમાન રહ– વિજન જેને સર્વજ્ઞ હોવાથી, તે અરહા, આ હેતુથી જ રહસ્ય-પ્રચ્છન્નના અભાવથી અરહસ્યને ભજે છે તે અરહસ્યભાગી. તે તે કાલને આશ્રયીને એમ જાણવું અથવા આ સપ્તમી વિભક્તિ છે તેથી તે તે કાલમાં જાણે છે 'મળવયસા' ત્તિ॰ માનસ, વાચસ અને કાયિક તે માનસવાચસકાયિક, તેના યોગ-વ્યાપારમાં અહિં Çસ્વત્વ, પ્રાકૃતપણાથી છે. વર્તમાન–વ્યવસ્થિત સર્વ ભાવો–સર્વ પરિણામોને જાણતાં અને દેખતાં થકાં વિચરશે. 'અભિસમેળ્વ'ત્તિ જાણીને 'સંભાવનારૂં' ત્તિ ભાવનાસહિત, દરેક વ્રત અર્થાત્ ઇર્યાસમિતિ વગેરે પાંચ ભાવનાઓ વડે જે વ્રતો છે તે 'સમાવનાનિ' તે ભાવનાઓનું સ્વરૂપ આવશ્યકથી જાણવું. છ જીવનિકાયોને રક્ષણીયપણાએ 'ધમઁ'ત્તિ એવા સ્વરૂપવાળું ચારિત્રાત્મક સદ્ગતિમાં જીવને ધારણ કરવાથી ધર્મ, અને શ્રુતધર્મને પ્રરૂપતાં થકાં વિચરશે. હવે મહાપદ્મનું અને પોતાનું સર્વજ્ઞપણું હોવાથી બન્ને સર્વજ્ઞોના મતમાં અભેદ છે. ભેદમાં તો બન્નેમાંથી એકને અયથાર્થ વસ્તુને જોવા વડે અસર્વજ્ઞતાનો પ્રસંગ આવે માટે [મહાવી૨] ભગવાન્ બન્નેને સમાન વસ્તુની પ્રરૂપણાને બતાવતા થકા કહે છે—'સે નહા' ત્યાદ્દિ સે શબ્દ અથ અર્થવાળા છે અને અથ શબ્દ’વાક્યના ઉપન્યાસ અર્થવાળો છે ‘યથા’ શબ્દ ઉપમાન અર્થવાળો છે 'નામ ર્' ત્તિ આ શબ્દ વાક્યના અલંકારમાં છે. 'અન્તો'ત્તિ કે આર્યો! એમ શિષ્યને આમંત્રણ છે. '૫ે આર્મદાને'ત્તિ આરંભ એ જ સ્થાન-વસ્તુ તે આરંભસ્થાન, એક જ છે તેનું તે તે 'પ્રમત્તયોગ લક્ષણ હોવાથી. જેથી કહ્યું છે કે— 'સવ્વો પમત્તનોનો, સમજસ્ય ૩ હોર્ આરંમો' બધોય પ્રમાદ યુક્ત યોગ-વ્યાપાર સાધુઓને આરંભરૂપ છે. શેખ આવશ્યક સૂત્રમાં પ્રાયઃ પ્રસિદ્ધ છે માટે લખ્યું નથી તથા ફલક-પાતળું લાંબું પાટિયું, કાષ્ઠ–જાડું અને લાંબુ લબ્ધસન્માનાદિયુક્ત મેળવેલ અને અપલબ્ધ-તિરસ્કારપૂર્વક મેળવેલ જે ભોજનાદિ વૃત્તયો—નિર્વાહો તે લબ્ધાપલબ્ધ વૃત્તિઓ 'દામ્મિ રૂ વા' આધાય–સાધુને આશ્રયીને કર્મ–સચેતન (ફલાદિ) ને અચેતન કરવારૂપ અથવા અચેતન (તંદુલાદિ) ની પાકલક્ષણક્રિયા 1. प्रमत्तयोगात्प्राणव्यपरोपणं हिंसा । इति तत्त्वार्थवचनात् 2. પ્રમાદ સહિત પ્રવૃત્તિ કરતાં જીવહિંસા ન થાય તો પણ આરંભ લાગે અને અપ્રમત્તપણે પ્રવૃત્તિ કરતાં જીવહિંસા થઈ જાય તો પણ આરંભ લાગે નહિ. ભગવતી સૂત્રમાં કહ્યું છે કે અપ્રમત્ત યતિને ઈર્યાસમિતિ સંયુક્ત ચાલતાં કુકુટ વગેરેના ઇંડા પગ નીચે આવીને હણાઈ જાય તો પણ ઈર્યાપથિકી ક્રિયા લાગે પણ સાંપરાયિકી ક્રિયા લાગે નહિ. 296 Page #345 -------------------------------------------------------------------------- ________________ ९ स्थानकाध्ययने महापभचरितं ६९३ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ છે જે ભોજનાદિમાં આધાર્મિક, કહ્યું છે કેसच्चित्तं जमचित्तं, साहूणऽट्ठा कीरए जं च । अच्चित्तमेव पच्चई, आहाकम्मं तयं भणियं ॥१०॥ [पञ्चा० १३१७ पञ्चवस्तु०७४२ त्ति] સાધુઓ માટે સચિત્ત ફળ, બીજ વગેરેને અચિત્ત કરવામાં આવે અને અચિત્ત ચોખા વગેરેને પકાવવામાં આવે તે આધાકર્મ છે. (૧૦) અહિં ઇકાર સર્વત્ર આગમિક છે. અથવા ઇતિ શબ્દ ઉપદર્શનના અર્થમાં તત્પર અથવા વિકલ્પાર્કમાં છે. उद्देसिय साहुमाई, ओमच्चय भिक्खवियरणं जं च । उव्वरियं मीसेठ, तविठ, उद्देसियं तं तु ॥११॥ [પા ૨૩૮ ]િ ‘સિય' તિ, યાચકોને, પાખંડીઓને, શ્રમણોને અથવા નિગ્રંથોને ઉદેશીને દુભિ વગેરેનો નાશ થાય છતે જે ભોજન અપાય છે તે ઔદેશિક, ઉદેશમાં થયેલું તે ઔદેશિક. આ પ્રમાણે શબ્દાર્થ છે. અથવા તેમજ જે ઉદ્ધરેલું (લીધેલું) છતું દહિં વગેરેથી મિશ્રિત કરીને દેવાય છે અથવા તપાવીને અપાય છે તે પણ ઔદેશિક જ છે. (૧૧) 'पढम चिय गिहिसंजय, मीसं उवक्खडइ मीसं तु' [पञ्चा० १३।९ त्ति] 'મીસના વ્ર' ત્તિ —(પ્રથમથી) ગૃહસ્થ અને સાધુ (બ) ને અર્થે રાંધવાપણાને લઈને મિશ્ર થયેલું તે મિશ્રજાત દોષ 'सट्टा मूलद्दहणे, अज्झोयर होइ पक्खेवो' [पञ्चा० १३।१५ त्ति] 'મોરા' ઉત્તમૂલથી પોતાને માટે રાંધતે છતે તેમાં સાધુ વગેરેને માટે જે કણ વગેરેનું નાખવું તે અધ્યવપૂરક છે. 'कम्मावयवसमेयं, संभाविज्जइ जयं तु तं पूइ' [पञ्चा० १३।९ त्ति] 'પૂર' ત્તિ શુદ્ધ આહારાદિ છતાં પણ આધાકર્માદિના અવયવો (અંશો) વડે અપવિત્ર (અસુઝતું) કરેલું તે પૂતિક કહેવાય છે. આધાકર્મિક આહારના એક અંશથી પણ યુક્ત આહાર પૂતિ થાય છે, પૂતિદોષવાળો બને છે. 'दव्वाइएहिं किणणं, साहूणट्ठाई कीयं तु' [पञ्चा० १३।११ त्ति] 'ઝીર' રિદ્રવ્ય વડે અથવા ભાવ વડે સ્વીકારેલું તે ક્રીત. સાધુને અર્થે પૈસા વગેરેથી વેચાતું લઈ આવવું તે ક્રીત છે. 'पामिच्चं जं साहूणट्ठा उच्छिदिउं दियावेइ' [पञ्चा० १३।१२ त्ति] પવિં —અપત્યિક અર્થાત્ સાધુને માટે ઉછીનું (ઉધારું) લઈ આવેલું, સાધુને આપવા બીજા પાસેથી ઉછીનું લઈને સાધુને આપે તે પ્રામિત્યદોષ છે. 'अच्छेज्जं चाच्छिदिय जं सामी भिच्चमाईणं' [पञ्चा० १३। १४ त्ति] 'મા છે' –નોકરાદિ સંબંધી (વસ્તુને) તેનો સ્વામી (શેઠ વગેરે) બલથી લઈને જે સાધુને આપે છે તે આચ્છેદ્ય છે. માલિક નોકર વગેરેની વસ્તુ તેની પાસેથી બલાત્કારે ઝુંટવીને આપે તે આચ્છેદ્ય દોષ છે. 'પસદં સામન્ન, નોટિ મારિ' ય૩ /સ' [પ૦ ૨૩/૧૫ ]િ. 'નિષ્ટ'—ઘણા લોકોનું સાધારણ હોય તેમાંથી એક જણ વગેરે વડે નહિ આજ્ઞા અપાયેલું (ભોજનાદિ) અનિસૃષ્ટ છે. અનેકની માલિકીવાળું સામુદાયિક ભોજન બધા માલિકોની રજા વિના કોઈ એક આપે તે અનિસૃષ્ટ દોષ છે. 'सग्गामपरग्गामा, जमाणियं अभिहडं तयं होइ' [पञ्चा० १३।१३ त्ति] | ‘અપ્યાદિત'–પોતના ગામ વગેરેથી પરગામમાં) લઈ આવીને જે આપે છે તે અભ્યાહત છે. સ્વગામ, પરગામ, દેશ, શેરી, ઘર વગેરે સ્થળેથી સાધના સ્થાને લાવીને આહારાદિ આપે તે અભ્યાહત દોષ છે. અધ્યવપૂરક વગેરેનું સ્વરૂપ કહ્યું પરંતુ વ્યુત્પત્તિ નહિ, માટે કહે છે– 1, ગોષ્ઠિક એટલે મિત્રમંડળી. 297 Page #346 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ९ स्थानकाध्ययने महापभचरितं ६९३ सूत्रम् 'ક્ષમ્' ઇત્યાદિ, એઓનો શબ્દાર્થ પ્રાયઃ પ્રગટ જ છે. કાંતારભક્તાદિ,-આધાકમ્મદિના જ ભેદો છે તેમાં કાંતાર એટલે અટવી, તેમાં સાધુ વગેરેને અર્થે બનાવેલું ભોજન તે કાંતારભક્ત. એવી રીતે બીજા પણ ભોજનો જાણવા. વિશેષ એ કે ગ્લાન-રોગની શાંતિને માટે જે આપે છે અથવા ગ્લાનોને માટે જે અપાય છે તે ગ્લાનભક્ત, તથા વલિકા-મેઘનો આડંબર (વાંદળાં) તેમાં જ વૃષ્ટિ વડે ભિક્ષા માટે ભ્રમણ કરવામાં ભિક્ષુક લોક અશક્ત થાય છે તેથી ગૃહસ્થ, તેના માટે વિશેષતઃ ભોજન દાનને સારું નિરૂપણ કરે છે. પ્રાપૂર્ણકો-આવેલાઓ, તે ભિક્ષુકો જ તેને માટે સ્થાપેલું) જે ભોજન તે પ્રાધૂર્ણકભક્ત અથવા પ્રાપૂર્ણક-ગૃહસ્થ મેમાન, તેના સારા સંસ્કાર કરીને જે અપાવે છે તે પ્રાપૂર્વકભક્ત. મૂલ-પુનર્નવા (સાટોડી) વગેરેના મૂળિઆઓનું ભોજન અથવા તે જ ભોજન. ખવાય છે તે ભોજન એમ કરીને. કદ-સૂરણ વગેરે. ફલ-પુષ્પ (કાકડી) વગેરે. બીજ-દાડમ વગેરેના, હરિત–મધુરતૃણાદિ વિશેષ જીવવધના નિમિત્તભૂત હોવાથી એ બધાય ભોજનોનો નિષેધ છે. 'પંવમહલ્વરૂપ' ત્યાદિ પ્રથમ અને પશ્ચિમ તીર્થકરોને પાંચ મહાવ્રતો જ છે, શેષ બાવીશ અને મહાવિદેહ સંબંધી તીર્થકરોને તો ચાર મહાવ્રતો છે, તેથી પંચ મહાવ્રતિક, એવી રીતે પ્રતિક્રમણ સહિત-ઉભય સંધ્યાએ આવશ્યક કરવા વડે જે છે તે સપ્રતિક્રમણ. બીજા જિનોના સાધુઓને તો કારણ (દોષ) ઉત્પન્ન થયે છતે જ પ્રતિક્રમણ છે. કહ્યું છે કેसपडिक्कमणो धम्मो, पुरिसमस्स य पच्छिमस्स य जिणस्स । मज्झिमयाण जिणाणं, कारणजाए पडिक्कमणं ॥१२॥ [आवश्यक नियुक्ति १२५८ बृहत्क० ६४२५ त्ति] સપ્રતિક્રમણ ધર્મ પ્રથમ અને અંતિમ તિર્થંકરોનો છે. મધ્યમના ૨૨ જિનેવરોને તો કારણ ઉત્પન્ન થયે પ્રતિક્રમણ છે. (૧૨) અવિદ્યમાન-જિનકલ્પીવિશેષની અપેક્ષાએ (વસ્ત્રો),નહિ હોવાથી જ, અને સ્થવિરકલ્પિક (મુનિ) ની અપેક્ષાએ તો જીર્ણ, મલિન, ખંડિત, શ્વેત અને અલ્પતાદિને લઈને ચેલ-વસ્ત્રો છે જેમાં તે અચેલક ધર્મ-ચારિત્ર. શંકા-વસ્ત્ર રહેતે છતે અચલતા ન હોય. સમાધાન-એમ નથી, કેમ કે લોકમાં વસ્ત્ર હોતે છતે પણ અચલતા પ્રસિદ્ધ છે. જેથી કહ્યું છે કેजह जलमवगाहंतो, बहुचेलो वि सिरवेढियकडिल्लो । भन्नइ नरो अचेलो, तह मुणओ संतचेला वि ॥१३॥ [विशेषावश्यक २६०० त्ति] અર્થ-જેમ કોઈ પુરુષ કટિવસ્ત્રથી મસ્તક વીંટીને જળમાં પેસતો હોય તે ઘણા વસ્ત્રવાળો હોવા છતાં પણ લોકમાં અચેલક કહેવાય છે તેમ મુનિઓ પણ વસ્ત્ર સહિત હોવા છતાં પણ અચેલક કહેવાય છે, કારણ કે મુનિઓ, કચ્છ બાંધતા નથી, ખુલ્લા મસ્તકવાળા હોય છે તથા ઢીંચણથી ઉપરના ભાગમાં ચોલપટ્ટકને ધારણ કરે છે, એ રીતે લોકપ્રસિદ્ધ રીતથી અન્યથા (જૂદી) રીતે વસ્ત્રનો ઉપભોગ કરે છે માટે અચેલક છે. (૧૩) परिसुद्धजुन्नकुच्छियथोवानिययन्नभोगभोगेहिं । मणुओ मुच्छारहिया, संतेहिं अचेलया होंति ।।१४।। [विशेषावश्यक २५९९ त्ति] અર્થ-શુદ્ધ-એષણીય, જૂના-ઘણા દિવસના, કુત્સિત-અસારભૂત, સ્તોક-અલ્પસંખ્યાયુક્ત, અનિયત-કોઈક વખતે જ અને અન્ય ગૃહસ્થથી જુદી રીતે અથવા બીજાએ વાપરેલ વસ્ત્રોને વાપરવા વડે મૂચ્છ રહિત હોવાથી મુનિઓ, વસ્ત્ર હોતે જીતે પણ અચેલક હોય છે. (૧૪) રાગાદિન નિમિત્તપણાને લઈને આસક્તિ (મૂચ્છ) ચારિત્રના વિઘાત માટે છે પરંતુ વસ્ત્ર નથી કારણ કે અધ્યાત્મ (આંતરિક વૃત્તિ) ની શુદ્ધિ હોવાથી. શરીર અને આહારની જેમ. શરીરથી યૂકા વગેરેમાં આસક્તિ થતી નથી અથવા રાગ ઉત્પન્ન થતો નથી. કહ્યું છે કેअह कुणसि थुल्लवत्थाइएसु मुच्छं धुवं सरीरे वि । अक्केज्जदुल्लभतरे, काहिसि मुच्छं विसेसेणं ॥१५।। [विशेषावश्यक २५६४ त्ति] અર્થ-અથવા સ્કૂલ વસ્ત્રાદિને વિષે તું મૂચ્છ કરે છે તો પછી શરીરને વિષે તો અવશ્ય મૂચ્છ કરીશ, કેમ કે શરીર તો 298 - Page #347 -------------------------------------------------------------------------- ________________ ९ स्थानकाध्ययने महापभचरितं ६९३ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ અક્રય અર્થાત્ વસ્ત્રાદિની પેઠે વેચાતું મળી શકે તેમ નથી, વળી પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે, આ હેતુથી તું વિશેષતઃ વસ્ત્ર કરતાં શરીર પર મૂર્છા કરીશ. (૧૫) અધ્યાત્મની શુદ્ધિના અભાવથી અચેલપણું (વસ્ત્રભાવ) પણ ચારિત્રને માટે નથી. કહ્યું છે કેअपरिग्गहा वि परसंतिएसु मुच्छा-कसायदोसेहिं । अविणिग्गहियप्पाणो, कम्ममलमणंतमज्जति ।।१६।। [विशेषावश्यक २५६६ त्ति] અર્થ-દારિદ્રયથી પરાભવ પામેલા પુરુષો, પરિગ્રહ રહિત છતાં પણ પરકીય પરિગ્રહ અર્થાત્ પારકા વૈભવમાં મચ્છ અને કષાયાદિ દોષવાળા હોવાથી પોતાના આત્માનો નિગ્રહ (કાબુ) નહિ કરવાવાળા એવા અનંતકર્મરૂપ મલનો સંચય કરે છે. (૧૬) વળી તીર્થકરના ઉદાહરણથી અચલકપણું જ શ્રેય છે, એમ કહેવું નહિ. જે હેતુથી (ભાષ્યકાર) કહે છે– न परोवएसविसया, न य छउमत्था परोवएस पि । दिति न य सीसवग्गं, दिक्खंति जिणा जहा सव्वे ।।१७।। तह सेसेहि य सव्वं, कज्जं जइ तेहिं सव्वसाहम्मं । एवं च कओ तित्थं? न चेदचेल त्ति को गाहो? ॥१८॥ [વિષાવથ ર૬૮૮-૮૬ 7િ] અર્થ-તીર્થકરો, સ્વયંબુદ્ધ હોવાથી બીજાના ઉપદેશને અનુસાર વર્તતા નથી, વળી છદ્મસ્થપણામાં બીજાને ઉપદેશ આપતા નથી, તથા છદ્મસ્થપણામાં જેમ બધાય તીર્થકરો, શિષ્યવર્ગને દીક્ષા આપતા નથી. (૧૭) તેમ શેષતેમના શિષ્ય પ્રશિષ્યોએ બધું કરવું જોઈએ, એમ જો બધુંય તીર્થંકર પ્રમાણે વર્તન કરવાનું થાય તો તીર્થ ક્યાંથી પ્રવર્તે? કારણ કે છદ્મસ્થ ઉપદેશ કે દીક્ષા ન આપી શકે અને હમણાં કેવલી તો કોઈ છે નહિ તેથી તીર્થનો વિચ્છેદ થાય, આથી બધુંય તીર્થકરની સાથે સાધર્મ નથી એમ જો કહેતા હો તો પછી અચેલપણાનો આગ્રહ શા માટે રાખવો? (૧૮) વળી કહે છે કે-ઉચિત વસ્ત્રના સભાવમાં પણ ચારિત્રધર્મ હોય છે જ કેમ કે (વસ્ત્ર) ચારિત્રનું ઉપકારક હોવાથી શરીર અને આહારાદિની જેમ. કહ્યું છે કે'तणगहणानलसेवानिवारणा धम्मसुक्कझाणट्ठा । दिलु कप्पग्गहणं, गिलाणमरणट्ठया चेव ।।१९।। [ओघ नि० ७०६ पञ्चा० ८१३ त्ति] અર્થ-જો વસ્ત્ર ન હોય તો ટાઢ વગેરે સહન ન થવાથી તૃણ-ઘાસનું ગ્રહણ કરીને અગ્નિસેવાની ઇચ્છા થાય તેથી આર્તધ્યાન થાય તેના નિવારણ સારુ અને જો વસ્ત્ર હોય તો ટાઢ વગેરે ન લાગવાથી સુખે ધર્મધ્યાન અને શુક્લધ્યાન થાય તે સારુ તથા ગ્લાનરોગીને માટે કલ્પ (વસ્ત્રનું) ગ્રહણ કહેલું છે. (૧૯) - તથા 'જ્ઞાયરે’ ઉત્ત. જેમાં સાધુઓ શયન કરે છે તે શય્યા, તેના (દાન) વડે ભવસાગરને તરે છે તે શય્યાતર અર્થાત્ વસતિના દાતાર તેનો પિંડ-ભક્તાદિ તે શય્યાતરપિંડ તે અશનાદિ ૪ વસ્ત્રાદિ ૪ અને શૂચિ (સોય) વગેરે ૪ લેવાનો નિષેધ છે. તે લેવામાં આ પ્રમાણે દોષો છે– ___ तित्थंकरपडिकुट्ठो, अन्नायं उग्गमो वि य न सुज्झे । अविमुत्ती अलाघवता, दुल्लहसेज्जा विउच्छेओ ।।२०।। પિ૦ ૨૭ ૨૮ તિ], અર્થ-તીર્થકરોએ નિષેધેલ છે, અજ્ઞાનપણું, આહારાદિ દોષોની પણ શુદ્ધિ ન થાય, નિર્લોભતા ન રહે અને લાઘવતા ગુણ ન ટકે. વળી શય્યા-જગ્યાનું મળવું દુર્લભ થાય તથા વ્યવચ્છેદ-કોઈ જગ્યા આપે જ નહિ કેમ કે તે એમ વિચારે કે વસતિ આપશું તો આહારાદિ પણ આપવા પડશે એમ અપ્રીતિનું કારણ થાય (૨૦) રાજ્ઞ-ચક્રવર્તિ વાસુદેવાદિનો પિંડ તે રાજપિંડ (નિષેધ છે). હવે બન્ને જિનોની પણ સમાનતાનું નિગમન-ઉપસંહાર કરવા માટે કહે છે–'નસીત' ગાહા જે શીલસમાચાર 1. આ ગાથા કલ્યભાષ્યમાં છે. વિસ્તારાર્થીએ ત્યાં દિગમ્બર મતના વાદનું વર્ણન અવલોકવું. પ્રવચનસારોદ્ધારમાં પણ આ ગાથા ૫૧૭મી છે. 299 Page #348 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ स्थानकाध्ययने पश्चाद्दभागविमानकुलकरतीर्थान्तरद्वीपवीथीनोकषायकुलकोटीपापपुद्गलाः ६९४-७०३ सूत्राणि અનુષ્ઠાનમાં સ્વભાવ છે જેનો તે “યચ્છીલસમાચાર” તે જ શીલસમાચાર છે જેનો તે ‘તછીલસમાચાર'. II૬૯૩|| મહાવીરની જેમ મહાપવા જિન પણ ઉત્તરાફાલ્ગની નક્ષત્રમાં જન્માદિ વૃત્તાંતવાળા છે એવી રીતે નક્ષત્રના સંબંધથી नक्षत्रसूत्रनेछणव णक्खत्ता चंदस्स पच्छंभागा पन्नत्ता, तंजहाअभिती समणो धणिट्ठा, रेवति अस्सोति मिगसिरं पूसो । हत्थो चित्तां य तधा, पच्छंभागा णव हवंति ॥१॥ ।। सू० ६९४।। आणत-पाणत-आरण-ऽच्चुतेसु कप्पेसु विमाणा णव जोयणसयाई उड्डं उच्चत्तेणं पन्नत्ता ।। सू० ६९५।। . विमलवाहणे णं कुलकरे णव धणुसताई उड्डं उच्चत्तेणं होत्था । सू० ६९६।। उसभेणं अरहा कोसलितेणं इमीसे ओसप्पिणीए णवहिं सागरोवमकोडाकोडीहिं विईक्वंताहिं तित्त्थे पवत्तिते । सू०६९७।। घणदंत-लट्ठदंत-गूढदंत-सुद्धदंतदीवा णं दीवा णव णव जोयणसताई आयामविक्खंभेणं पण्णत्ता ।। सू० ६९८॥ सुक्कस्स णं महागहस्स णव वीहीओ पन्नत्ताओ, तंजहा-हयवीही, गतवीही, णागवीही, वसभवीही, गोवीही, उरगवीही, [जरग्गववीही], अयवीही, मित्तवीही, वेसाणरवीही ।। सू० ६९९।। नवविधे नोकसायवेयणिज्जे कम्मे पन्नत्ते, तंजहा–इथिवेदे, पुरिसवेदे, णपुंसगवेदे, हासे, रती, अरई, भये, सोगे, दुगुंछा ।। सू०७००।चउरिदियाणंणव जाइकुलकोडीजोणिपमुहसयसहस्सा पण्णत्ता । भुयगपरिसप्पथलचरपंचेंदियतिरिक्खजोणियाणं : नव जाइकुलकोडिजोणिपमुहसयसहस्सा पण्णत्ता ।। सू०७०१।। । जीवा णं णवट्ठाणनिवत्तिते पोग्गले पावकम्मत्ताते चिणिसु वा ३ [तंजहा–] पुढविकाईयनिवत्तिते जाव पंचेंदियनिव्वत्तिते । एवं चिण उवचिण जाव णिज्जरा चेव ।। सू० ७०२।। णव पएसिता खंधा अणंता पण्णत्ता जाव णवगुणलुक्खा पोग्गला अणंता पण्णत्ता ।। सू०७०३।। नवमं ठाणं नवमज्झयणं समत्तं ।। .. (મુ0) નવ નક્ષત્રો ચંદ્રના પાછલા ભાગ વડે ભોગવાળા અર્થાતુ જે નક્ષત્રોને ચંદ્ર પંથ દઈને ભોગવે છે એવા કહેલા છે. તે આ પ્રમાણે—અભિજિત્ ૧, શ્રવણ ૨, ધનિષ્ઠા ૩, રેવતિ ૪, અશ્વિની પ, મૃગશીર્ષ ૬, પુષ્ય ૭, હસ્ત ૮ અને ચિત્રા ૯ આ નવ પાછળના ભાગવાળા હોય છે. ll૧// l/૬૯૪ો આણત, પ્રાણત, આરણ અને અશ્રુતકલ્પને વિષે વિમાનો, નવસો યોજનની ઊર્ધ્વ ઊંચાઈ વડે કહેલા છે. //૬૯૫// વિમલવાહનનામાં પ્રથમ કુલકર, નવસો ધનુષ્યની ઊર્ધ્વ ઊંચાઈ વડે હતા. //૬૯૬/l. ઋષભદેવ અરિહંત કૌશલિકે આ અવસર્પિણીને વિષે નવી કોડાકોડી સાગરોપમ કાલ વ્યતીત થયે છતે તીર્થને प्रवत्तविल छ ।६८७॥ ઘનદંત, લષ્ટદત, ગૂઢાંત અને શુદ્ધદંતનામાં અંતરદ્વીપના દ્વીપો નવસો નવસો યોજન પ્રમાણ લંબાઈ અને પહોળાઈ 43 . |६८८॥ શુકનામા મહાગ્રહની નવ વીથીઓ-ક્ષેત્રના ભાગ કહેલા છે, તે આ પ્રમાણે હયવીથી ૧, ગજવીથી ૨, નાગવીથી1. એક લાખ પૂર્વ અને નેવ્યાસી પક્ષ ઓછા સમજવા પરંતુ અલ્પની અહિં વિવક્ષા કરી નથી. 300 Page #349 -------------------------------------------------------------------------- ________________ ९स्थानकाध्ययने पश्चाद्दभागविमानकुलकरतीर्थान्तरद्वीपवीथीनोकषायकुलकोटीपापपुद्दगलाः ६९४-७०३ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ઐરાવણપદ ૩, વૃષભવીથી ૪, ગોવીથી ૫, ઉરગવીથી (જરગવા) ૬, અજવીથી ૭, મૃગવીથી ૮ અને વૈશ્વાનરવીથી ૯. ૬૯૯૫ નવ પ્રકારે નોકષાય વેદનીય અર્થાત્ વેદવા યોગ્ય (મોહનીય) કર્મ કહેલ છે, તે આ પ્રમાણે—સ્રીવેદ ૧, પુરુષવેદ ૨, નપુંસકવેદ ૩, હાસ્ય ૪, રતિ પ, અતિ ૬, ભય ૭, શોક ૮ અને દુગુંચ્છ ૯. Iecoll ૫, ચૌરિદ્રય જીવોની જાતિ કુલકોટિ યોનિપ્રમુખ નવ લાખ કહેલી છે. ભુજગપરિસર્પ લક્ષણ સ્થલચર પંચદ્રિય તિર્યંચો (નોલીયા, ઉંદર વગેરે જીવો) ની જાતિ કુલકોટિયોનિપ્રમુખ નવ લાખ કહેલી છે. II૭૦૧॥ જીવો નવ સ્થાન વડે ઉપાર્જન ક૨ેલ પુદ્ગલોને પાપકર્મતાએ વૃદ્ધિ કરેલ છે, વૃદ્ધિ કરે છે અને વૃદ્ધિને કરશે, તે આ પ્રમાણે—પૃથ્વીકાયિક વડે નિવńિત-ઉપાર્જિત, યાવત્ પંચન્દ્રિય વડે નિવર્જિત. એવી રીતે ચયવૃદ્ધિ, ઉપચય-વિશેષ વૃદ્ધિ, બંધ–શિથિલ કર્મોને દૃઢ કરવા, ઉદીરણ–ઉદયમાં નહિ આવેલ કર્મોને આકર્ષીને ઉદયાવલીમાં પ્રક્ષેપવા, વેદવું, તેમજ નિર્જરવું, તે કરેલ છે, કરે છે અને કરશે. I૭૦૨॥ નવ પ્રદેશવાળા સ્કંધો અનંતા કહેલા છે, નવ પ્રદેશમાં અવગાહીને રહેલા પુદ્ગલો અનંતા કહેલા છે, યાવત્ નવ ગુણ લૂખા પુદ્ગલો અનંતા કહેલા છે. II૭૦૩ (ટી૦) સુગમ છે. વિશેષ એ કે 'પ ંમાળ' ત્તિ પશ્ચાત્ ભાગ ચંદ્ર વડે ભોગ છે જે નક્ષત્રોનો તે પશ્ચાત્ભાગો ચંદ્ર અતિક્રમીને જે ભોગવે છે અર્થાત્ પુંઠ દઈને ભોગવે છે. 'અભિરૂં' 'હા', 'અસ્સી' એટલે અશ્વિની. વળી મતાંતર આ પ્રમાણે— અસ્તિનિ મરળી સમજો, અનુાહ-શિક-રેવડું-પૂસો । મિયસિર હત્યો ચિત્તા, પચ્છિમનો મુળવવ્યા ।।ર અશ્વિની ૧૬ ભરણી ૨, શ્રવણ ૩, અનુરાધા ૪, ધનિષ્ઠા પ, રેવતી ૬, પુષ્ય ૭, મૃગશિર ૮, હસ્ત ૯, અને ચિત્રા ૧૦. આ દશ નક્ષત્રો, ચંદ્રમાની સાથે પશ્ચિમ યોગવાળા છે અર્થાત્ ચંદ્રમાના ઉદયમાં પશ્ચિમ દિશાએ આ નક્ષત્રો યોગ–સંબંધને ક૨ે છે. (૨૧) II૬૯૪॥ નક્ષત્રના વિમાનનો વ્યતિકર કહ્યો, માટે વિમાનવિશેષના વ્યતિક૨વાળું સૂત્ર છે, તે સ્પષ્ટ છે. II૬૯૫ અનંતર વિમાનોનું ઊંચપણ કહ્યું માટે કુલકરવિશેષના ઊંચપણાનું સૂત્ર છે. II૬૯૬ કુલકરના સંબંધથી ઋષભ કુલકર વિષયક સૂત્ર છે. II૬૯૭।। ઋષભ પ્રભુ મનુષ્ય હતા તેથી અંતદ્વીપના મનુષ્ય સંબંધી ક્ષેત્રવિશેષના પ્રમાણવાળું સૂત્ર છે. વિશેષ એ કે–ધનદંતાદિ સાતમા અંતદ્વીપો છે. II૬૯૮ નવર્સે યોજન પ્રમાણવાળા (અંતદ્વીપો) છે એમ કહ્યું માટે સમભૂતલસમાન પૃથ્વીના તલીઆથી ઉપરના ભાગમાં નવ સો યોજનની અંદર ગતિ કરવાવાળા ગ્રહવિશેષના વ્યતિકરને કહે છે—'સુસ્સે' ત્યાવિ॰ શુક્ર નામા મહાગ્રહની નવ વીથીઓ-ક્ષેત્રના ભાગો પ્રાયઃ ત્રણ ત્રણ નક્ષત્રો વડે થાય છે તેમાં હય સંજ્ઞાવાળી વીથી તે હયવીથી. એવી રીતે સર્વત્ર સમજવું. સંજ્ઞા તો વ્યવહારવિશેષને અર્થે છે. જે અહિં હયવીથી કહી છે તે અન્યત્ર (બીજા શાસ્ત્રમાં) નાગવીથી તરીકે રૂઢ છે. અને નાગવીથી તે ઐરાવણ પદ છે. એ વીથીઓનું લક્ષણ ભદ્રબાહુ પ્રસિદ્ધ આર્યાઓ વડે ક્રમથી લખાય છે— भरणी स्वात्याग्नेयं ३ नागाख्या १ वीथिरुत्तर मार्गे । रोहिण्यादि ३ रिभाख्या २ चादित्यादि ३ सुरगजाख्या ३ ||२२|| वृषभाख्या ४ पैत्रादिः ३ श्रवणादि ३ र्मध्यमे जरद्गवाख्या ५ प्रोष्ठपदादि ४ चतुष्के गोवीथि ६ स्तासु मध्यफलम् ॥२३॥ अजवीथी ७ हस्तादि ४ र्मृगवीथी ८ चैन्द्रदेवतादि स्यात् । दक्षिणमार्गे वैश्वानर्याषाढद्वयं ब्राह्मम् ॥२४॥ एतासु भृगुर्विचरती नागगजैरावतीषु वीथिषु चेत् । बहुवर्षेत् पर्जन्यः सुलभौषधयोऽर्थ वृद्धिश्च ॥२५॥ 1. વેદવા યોગ્ય હોવાથી સામાન્યતઃ બધાય કર્મો ઉદયની અપેક્ષાએ વેદનીય કહેવાય. વિશેષતઃ સાતા અસાતા લક્ષણ વેદનીય કર્મ કહેવાય છે. 301 Page #350 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ९स्थानकाध्ययने पश्चाद्दभागविमानकुलकरतीर्थान्तरद्वीपवीथीनोकषायकुलकोटीपापपुद्गलाः ६९४-७०३ सूत्राणि पशुसंज्ञासु च ३ मध्यमस्यफलादिर्यदा चरेद् भृगुजः। अजमृगवैश्वानरवीथिष्वर्थभयादितो लोकः ॥२६॥ ભરણી, સ્વાતિ અને આગ્નેય-કૃતિકા, આ ત્રણ નાગ નામા વીથી ઉત્તર માર્ગમાં છે ૧, રોહિણી, મૃગશિર અને આદ્ર આ ત્રણ ઇભનામા વીથી છે ૨, આદિત્ય-પુનર્વસુ, પુષ્ય અને અશ્લેષા આ ત્રણ સુરગજ એટલે ઐરાવણનામા વીથી છે. ૩ (૨૨) મઘા, પૂર્વાફાલ્ગની અને ઉત્તરાફાલ્ગની આ ત્રણ વૃષભનામાં વીથી છે ૪, શ્રવણ, ધનિષ્ઠા અને શતતારકા આ ત્રણ જરગવાનામા વીથી છે ૫, પ્રોઇપદા-પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ, રેવતી અને અશ્વિની ગોવીથી છે ૬, તેમાં મધ્ય ફલ છે. (૨૩) હસ્ત, ચિત્રા, વિશાખા અને અનુરાધા આ ચાર નક્ષત્રો અજવીથી ૭, ઇંદ્રદેવતા,-યેષ્ઠા અને મૂલ હોય તો મૃગવીથી કહેવાય છે ૮, પૂર્વાષાઢા ઉત્તરાષાઢા અને અભિજિતુ આ ત્રણ નક્ષત્રો વૈશ્વાનર્થ વીથી દક્ષિણ માર્ગમાં કહેલી છે. (૨૪) આ વીથીઓને વિષે શુક્ર વિચરે છે તેમાં નાગ, ગજ અને ઐરાવણ વીથીમાં જો શુક્ર હોય તો મેઘ ઘણો વર્ષે, ઔષધિઓ સુલભ થાય અર્થાત્ ધાન્ય સોંઘા થાય અને દ્રવ્યની વૃદ્ધિ થાય (૨૫) પશુ સંજ્ઞાવાળી ત્રણ વીથીઓ અર્થાત્ વૃષભ, જરગવા અને ગો આ - ત્રણ વીથીઓમાં જો શુક્ર હોય તો ધાન્ય, ફલ વગેરે મધ્યમ થાય તથા અજ, મૃગ અને વૈશ્વાનર આ ત્રણ વીથીઓમાં જો શુક્ર હોય તો દ્રવ્ય અને ભયથી પીડિત લોક હોય છે. (૨૬) I૬૯૯ો. વીથી વિશેષના ચાર વડે શુક્રાદિ ગ્રહો મનુષ્યોને ઉપકાર અને ઉપધાત (હાનિ) કરવાવાળા હોય છે માટે દ્રવ્યાદિ (ક્ષેત્ર, કાલ, ભાવ, ભવ) સામગ્રી વડે કર્મોના ઉદય વગેરે (ક્ષય, ઉપશમ, ક્ષયોપશમ) નો સદ્ભાવ હોય છે. આ સંબંધથી પ્રસ્તુત અધ્યયનમાં અવતરતા કર્મના સ્વરૂપને કહે છે– નવવિદે ત્યાદ્રિ અહિં નો શબ્દ સાહચર્ય–સાથે રહેનાર આ અર્થમાં છે. ક્રોધાદિ કષાયોની સાથે રહેનારા તે નોકષાયો. માત્ર એકલા) આ નોકષાયોનું પ્રધાનપણું નથી પરંતુ જે અનંતાનુબંધી વગેરે કષાયોની સાથે ઉદયમાં આવે છે તેના વિપાક જેવા જ વિપાકને બતાવે છે. બુધ ગ્રહની માફક બીજાના સંસર્ગની જેમ અનુવર્તે છે. એવી રીતે નોકષાયપણાએ જે કર્મ વેદાય છે તે નોકષાયવેદનીય છે. તેમાં જેના ઉદયથી સ્ત્રીને પુરુષને વિષે અભિલાષ થાય છે. પિત્તના ઉદયથી મધુર (ખાવાના) અભિલાષની જેમ. તે ફંફંકાગ્નિ (છાણાનો અગ્નિ) સમાન સ્ત્રીવેદ છે. જેના ઉદય વડે પુરુષને સ્ત્રી વિષે અભિલાષ થાય છે શ્લેષ્મ (કફ) ના ઉદયથી ખાટું ખાવાના અભિલાષની જેમ. તે દાવાગ્નિની જવાલા સમાન પુરુષવેદ છે. જેના ઉદયમાં નપુંસકને સ્ત્રી તથા પુરુષ ઉભયને વિષે અભિલાષ થાય છે. પિત્તમિશ્રિત કફના ઉદયમાં મસ્જિત અર્થાત દહિંવડા વગેરે મિશ્રિત પદાર્થના અભિલાષની જેમ. તે મહાનગરદાહના અગ્નિસમાન નપુંસકવેદ છે. જેના ઉદયથી નિમિત્તસહિત અથવા નિમિત્ત વિના હસે છે તે હાસ્યકર્મ. જેના ઉદયથી સચિત કે અચિત બાહ્ય દ્રવ્યોને વિષે જીવને રતિ ઉત્પન્ન થાય છે તે રતિકર્મ. જેના ઉદયથી તે જ બાહ્ય દ્રવ્યોને વિષે અરતિ ઉત્પન્ન થાય છે તે અરતિકર્મ. જેના ઉદયથી ભયરહિત જીવને પણ આલોકભય વગેરે સાત પ્રકારનો ભય ઉત્પન્ન થાય છે તે ભયકર્મ. જેના ઉદયથી શોકરહિત જીવને પણ જીંદન વગેરે શોક ઉત્પન્ન થાય છે તે શોકકર્મ. જેના ઉદયથી વિષ્ટાદિ બીભત્સ પદાર્થોની જુગુપ્સા (સુગ) થાય છે તે જુગુપ્સાકર્મ. ૭00ા. અનંતરકર્મ કહ્યું, તેના વશવર્તી જીવો નાના પ્રકારની કુલકોટિને ભજનારા થાય છે માટે કુલકોટિના બે સૂત્રો છે, તેમાં ગયેલા જીવો કર્મનો સંચય કરે છે માટે ચયાદિ સૂત્રષક છે. અને કર્મપુદ્ગલના પ્રસ્તાવથી પુદ્ગલ સૂત્ર છે. આ સૂત્રો સંગમ છે. વિશેષ એ કે—'નવ નાડું ત્યાર૦ ચૌરિદ્રિય જીવોની જાતિમાં જે કુલકોટિઓની યોનિ પ્રમુખના અર્થાત્ યોનિદ્વારોન શતસહસ્રો (લાખો) છે તે નવ જાતિ કુલકોટિ યોનિ પ્રમુખ શતસહસ્રો. ભુજા વડે જાય છે–ચાલે છે તે ભુજગો, ગોધા (ઘો) વગેરે. I૭૦૧-૭૦૨-૭૦૩il. || ઇતિ શ્રીમદભયદેવાચાર્યવિરચિત સ્થાનાખ્યતૃતીયાંગના વિવરણમાં નવમ સ્થાનકનામાં નવમ અધ્યયનનો અનુવાદ સમાપ્ત II 1. બુધ ગ્રહ, શુભ ગ્રહની સાથે શુભ ફલ આપે છે અને પાપ ગ્રહની સાથે અશુભ ફળ આપે છે પરંતુ સ્વતંત્ર તેની પ્રધાનતા નથી, તેમ નોકષાયની પ્રધાનતા નથી. 302 Page #351 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने लोकस्थितिः ७०४ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ || अथ दशमस्थानाध्ययनम् ।। હવે સંખ્યાવિશેષ સંબંધવાળું જ દશ સ્થાનક નામનું અધ્યયન પ્રારંભ કરાય છે. આનો પૂર્વ અધ્યયનની સાથે આ સંબંધ છે. અનંતર અધ્યયનમાં જીવ, અજીવ નવપણાએ પ્રરૂપ્યા, અહિં તો તે જ દશાણાએ પ્રરૂપાય છે. એવા પ્રકારના સંબંધવાળા અને ચાર અનુયોગદ્વારવાળા આ અધ્યયનનું આ આદિ સૂત્રदसविधा लोगट्टिती पन्नत्ता, तंजहा–जण्णं जीवा उद्दाइत्ता उद्दाइत्ता तत्थेव तत्थेव भुज्जो भुज्जो पच्चायंति, एवं पेगा लोगद्विती पण्णत्ता १ । जण्णं जीवाणं सता समिते पावे कम्मे कज्जति, एवं पेग्गा लोगद्विती पण्णत्ता २ । जण्णं जीवाणं सता समितं मोहणिज्जे पावे कम्मे कज्जति, एवं पेगा लोगट्ठिती पण्णत्ता ३ । ण एतं भूतं वा भव्वं वा भविस्सति वा जं जीवा अजीवा भविस्संति अजीवा वा जीवा भविस्संति, एवं पेगा लोगट्ठिति पण्णत्ता ४ । ण एतं भूतं वा भव्वं वा भविस्सति वा ३ जं तसा पाणा वोच्छिज्जिस्संति थावरा पाणा भविस्संति, थावरा वा पाणा वोच्छिज्जिस्संति तसा पाणा भविस्संति, एवं पेगा लोगद्विती पण्णत्ता ५ । ण एवं भूतं वा भव्वं वा भविस्सति वा जं लोगे अलोगे भविस्सति अलोगे वा लोगे भविस्सति एवं पेगा लोगद्विती पण्णत्ता ६ । ण एवं भूतं वा भव्वं वा भविस्सति वा जं लोए अलोए पविस्सति अलोए वा लोए पविस्सति एवं पेगा लोगद्विती [पण्णत्ता] ७। जाव ताव लोगे ताव ताव जीवा, जाव ताव जीवा ताव ताव लोए, एवं पेगा लोगट्ठिति [पण्णत्ता] ८ । जाव ताव जीवाण त पोग्गलाण त गतिपरिताते ताव ताव लोए, जाव ताव लोगे ताव ताव जीवाण य पोग्गलाण त गतिपरिताते, एवं पेगा लोगट्टिती [पण्णत्ता] ९ सव्वेसु वि णं लोगतेसु अबद्धपासपुट्ठा पोग्गला लुक्खत्ताते कज्जंति, जेणं जीवा त पोग्गला त नो संचायंति बहिता लोगंता गमणताते एवं पेगा लोगद्विती पण्णत्ता १० ।। सू०७०४॥ (મૂળ) દશ પ્રકારે લોકની સ્થિતિ-સ્વભાવ કહેલ છે, તે આ પ્રમાણે—જે લોકમાં જીવો મરી મરીને ત્યાં ને ત્યાં જ વારંવાર ઉત્પન્ન થાય છે એ પ્રમાણે એક લોકસ્થિતિ કહેલી છે , જે જીવોને પ્રવાહથી નિરંતર પાપકર્મ બંધાય છે એ પ્રમાણે પણ એક લોકસ્થિતિ કહેલી છે ૨, જે જીવોને પ્રવાહથી નિરંતર મોહનીયરૂપ પાપકર્મ બંધાય છે એ પ્રમાણે પણ એક લોક સ્થિતિ કહેલી છે ૩, એ પ્રમાણે થયું નથી, થતું નથી અને થશે પણ નહિં. જે જીવો ફીટીને અજીવો થશે અથવા અજીવો મટીને જીવો થશે. એ પ્રમાણે પણ એક લોકસ્થિતિ કહેલી છે ૪, એ પ્રમાણે થયું નથી, થતું નથી અને થશે પણ નહિ. જે ત્રસ જીવોનો વ્યવચ્છેદ થશે, સ્થાવર જીવોનો વ્યવચ્છેદ થશે અથવા બધાય સ્થાવર જીવો ત્રસ જીવરૂપે થશે એ પ્રમાણે પણ એક લોકસ્થિતિ છે ૫, એ રીતે થયું નથી, થતું નથી અને થશે પણ નહિ. જે લોક મટીને અલોક થશે અથવા અલોક મટીને લોકરૂપે થશે એ પ્રમાણે પણ એક લોકસ્થિતિ કહેલી છે ૬, એ પ્રમાણે થયું નથી, થતું નથી અને થશે પણ નહિં, જે લોક અલોકને વિષે પ્રવેશ કરશે અથવા અલોક લોકને વિષે પ્રવેશ કરશે એ પ્રમાણે પણ એક લોકસ્થિતિ કહેલી છે ૭, જેટલા ક્ષેત્રમાં લોક છે, તેટલા ક્ષેત્રમાં જીવો છે અને જેટલા ક્ષેત્રમાં જીવો છે તેટલા ક્ષેત્રમાં લોક છે એ પ્રમાણે પણ એક લોકસ્થિતિ કહેલી છે. ૮. જ્યાં સુધી જીવોનો અને પુદ્ગલોનો ગતિપર્યાય-ગમનસ્વભાવ ' છે ત્યાં સુધી લોક છે અને જયાં સુધી લોક છે ત્યાં સુધી જીવોનો તથા પુદ્ગલોનો ગતિપર્યાય છે એ પ્રમાણે પણ એક - 303 Page #352 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने स्तम्भाः निर्हाराद्याः शब्दाः इन्द्रियार्थाः ७०५ - ७०६ લોકસ્થિતિ કહેલી છે ૯. બધાય લોકાંતોને વિષે અબદ્ધ પાર્શ્વસૃષ્ટા—ગાઢ અથવા સ્પર્શ માત્ર રુક્ષ દ્રવ્યથી સંબંધવાળા ન થયા થકા પણ સ્વભાવથી રુક્ષપણા પુદ્ગલો પરિણમે છે જેથી જીવો તથા પુદ્ગલો લોકાંતથી બહાર જવાને માટે સમર્થ થતા નથી, એ પ્રમાણે પણ એક લોકસ્થિતિ કહેલી છે. ૧૦ ૭૦૪॥ (ટી૦) 'સવિહા તોને' ત્યાવિ॰ આનો પૂર્વ સૂત્રની સાથે આ અભિસંબંધ છે. પૂર્વે નવ ગુણ રુક્ષ પુદ્ગલો અનંતા છે એમ કહ્યું તે અસંખ્યેય પ્રદેશાત્મક લોકમાં સમાય છે, એ રીતે લોકની સ્થિતિ છે. આ હેતુથી તે જ અહિં કહેવાય છે. એવી રીતે સંબંધવાળા આ સૂત્રની વ્યાખ્યા, અહિં પણ સંહિતાદિની ચર્ચા પ્રથમ અધ્યયનની જેમ માત્ર તોસ્ય—પંચાસ્તિકાયાત્મક લોકની સ્થિતિ–સ્વભાવ તે લોકસ્થિતિ. યત્ શબ્દ ઉદ્દેશમાં છે હું શબ્દ વાક્યના અલંકારમાં છે. 'ઉદ્દાત્ત' ત્તિ અપદ્રાયમરીને આ અર્થ છે. 'તત્યેવ' ત્તિ લોકના દેશમાં, ગતિમાં, યોનિમાં અથવા કુલમાં અંતર સહિત અથવા નિરંતર ઉચિતપણાએ ભૂયોમૂયઃ—ફરીફરીને ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે પણ લોકસ્થિતિ છે. અપિ શબ્દ ઉત્તર વાક્યની અપેક્ષાએ છે. ક્યાંક અપિ શબ્દ દેખાતો નથી. ૧ હવે બીજી—'નન્ન' મિત્યાદ્િ॰ સદા-પ્રવાહથી અનાદિ અપર્યવસિત (અનંત) કાલ પર્યન્ત 'સમિયં' તિ॰ નિરંતર જ્ઞાનાવરણાદિ બધુંય પણ પાપકર્મ છે, મોક્ષના પ્રતિબન્ધકપણાને લઈને બધાય કર્મોનું પાપપણું હોવાથી. યિતેબંધાય છે. એવી રીતે પણ એક અર્થાત્ જૂદી નિરન્તર કર્મના બંધનરૂપ લોકસ્થિતિ છે. આ બીજી ૨ 'મોહશિન્ને' ત્તિ મોહનીય (કર્મમાં) પ્રધાનપણાને લઈને ભેદ વડે (જૂદું) કહ્યું એમ નિરંતર મોહનીય કર્મનું બંધન છે. આ ત્રીજી ૩, જીવોનું અજીવપણું થવાના અભાવથી અને અજીવોનું જીવપણું થવાના અભાવથી ચોથી લોકસ્થિતિ છે ૪, ત્રસ અને સ્થાવર જીવોના અવ્યવચ્છેદ–અભાવ ન થવારૂપ પાંચમી પ, લોકનું અલોકરૂપે ન થવું અને અલોકનું લોકરૂપે ન થવું આ છઠ્ઠી ૬, લોક અને અલોકનું પરસ્પર પ્રવેશ ન થવું આ સાતમી ૭, 'ખાવ તાવ તો તાવ તાવ નીવ' ત્તિ જ્યાં સુધી લોક છે ત્યાં સુધી જીવો છે અર્થાત્ જેટલા ક્ષેત્રમાં લોકનો વ્યપદેશ છે તેટલા ક્ષેત્રમાં જીવો છે. 'ખાવ તાવ નીવા તાવ તાવ તો ત્તિ અહિં જ્યાં સુધી જીવો છે ત્યાં સુધી લોક છે અર્થાત્ જેટલા ક્ષેત્રમાં જીવો છે તેટલું ક્ષેત્રલોક છે 'નાવ તાવ' ત્યાતિ॰ વાક્યરચના તો ભાષામાત્ર છે. આ આઠમી ૮, જ્યાં સુધી જીવો વગેરેનો ગતિપર્યાય-ગમન છે ત્યાં સુધી લોક છે, આ નવમી ૯, બધાય લોકાંતરને વિષે 'અવ પાસપુદ' ત્તિ॰ બદ્ધા-ગાઢ ચોંટેલા, પાર્શ્વસૃષ્ટા—સ્પર્શમાત્ર, જે તેવા નહિ તે અબદ્ધપાર્શ્વસૃષ્ટ પુદ્ગલોરુક્ષ દ્રવ્યાંતર વડે અર્થાત્ રુક્ષ દ્રવ્યના સંબંધથી નહિ ઉત્પન્ન થયેલ રુક્ષ પરિણામવાળા છતાં (પણ) લોકાંતમાં સ્વભાવથી પુદ્ગલો રુક્ષપણાએ–કરાય છે–રુક્ષપણાએ પરિણમે છે અથવા લોકાંતના સ્વભાવથી જે રુક્ષતા થાય છે તે રુક્ષતાથી તે પુદ્ગલો અબદ્ધપાર્શ્વસૃષ્ટા-પરસ્પર સંબંધ રહિત કરાય છે. શું સર્વથા? એમ નહિ. પરંતુ તેના વડે આ શબ્દના ગમ્યમાનપણાથી તે ૧. રૂપ વડે કરાય છે. જેને લઈને કર્મ અને પુદ્ગલ સહિત જીવો અને પરમાણુ વગેરે પુદ્ગલો 'નો સંવાતિ' સમર્થ થતા નથી. લોકાંતથી બહાર જવા માટે. છાંદસત્વ વડે ‘તુમ્’ પ્રત્યયના અર્થમાં ‘યુટ્’ પ્રત્યયના વિધાનથી. એ પ્રમાણે પણ અન્ય દશમી લોકસ્થિતિ છે. શેષ સુગમ છે ૧૦. II૭૦૪ લોકસ્થિતિથી જ વિશિષ્ટ વક્તા વડે નીસરેલા શબ્દ પુદ્ગલો પણ લોકાંત સુધી જ જાય છે આ પ્રસ્તાવથી શબ્દના ભેદોને કહે છે— दसविहे सद्दे पन्नत्ते, तंजहा- नीहारि १ पिंडिमे १ लुक्खे ३, भिन्ने ४ जज्जरिते ५ तित । दीहे ६ रहस्से ७ पुहुत्ते ८ ત, જાની • વિદ્ધિખ્રિસ્તરે ૨૦ IIIIII સૂ॰ ૭૦૬|| दस इंदियत्था तीता पण्णत्ता तंजहा- देसेण वि एगे सद्दाई सुर्णिसु, सव्वेण वि एगे सद्दाई सुर्णिसु, देसेण वि एगे रूवाई पासिंसु, सव्वेण वि एगे रूवाई पासिंसु, एवं गंधाई रसाई फासाई जाव सव्वेण वि एगे फासाई पडिसंवेदेंसु १ । दस इंदियत्था पडुप्पन्ना पन्नत्ता, तंजहा- देसेण वि एगे सद्दाई सुणेति, सव्वेण वि एगे सद्दा 304 Page #353 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने पुद्दगलचलना क्रोधोत्पत्तिहेतवः संयमाद्याः ७०७ ७०९ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ सुति एवं जाव फासाई २ । दस इंदियत्था अणागता पन्नत्ता, तंजहा - देसेण वि एगे सद्दाई सुणिस्सति सव्वेण वि एगे सद्दाई सुणेस्सति एवं जाव सव्वेण वि एगे फासाई पडिसंवेतेस्सति ॥ सू० ७०६ ।। (મૂ) દશ પ્રકારે શબ્દ કહેલ છે, તે આ પ્રમાણે—નિર્ઝારી-ઘંટાદિના શબ્દની જેમ ઘોષવાળો ૧, પિંડિમ-ડંકાદિના શબ્દની જેમ ઘોષ રહિત ૨. રુક્ષ-કાગડાના શબ્દની જેમ ૩, ભિન્ન-કુષ્ટાદિ રોગથી પીડાયેલ વ્યક્તિના શબ્દની જેમ ૪, જર્જરિત-તંત્રી સહિત કરટિકાદિ વાજિંત્રના શબ્દની જેમ ૫, દીર્ઘ-દીર્ઘ અક્ષરવાળો અથવા દૂરથી સંભળાય એવો મેઘ વગેરેના શબ્દની જેમ ૬, હ્રસ્વ-હૃસ્વ અક્ષરવાળો અથવા નજીકમાં સંભળાય એવો વીણા વગેરેના શબ્દની જેમ ૭, પૃથક્ત્વ–અનેક પ્રકારના વાજિંત્રોનો એકત્રિત થયેલો બે શંખ વગેરેની જેમ જે સ્વર તે ૮, કાકણી–સૂક્ષ્મ કંઠથી ગવાતો ધ્વનિ ૯, કિંકિણી-નાની ઘંટડીનો ધ્વનિ. ૧૦ ||૧|| ૭૦૫ દશ ઇંદ્રિયના અર્થો–વિષયો અતીત–થઈ ગયેલા કહેલા છે, તે આ પ્રમાણે—કોઈક પુરુષે દેશથી જ–એક કાનથી જ શબ્દોને સાંભળેલ છે, કોઈ એકે સર્વથીજ-બન્ને કાનથી જ શબ્દોને સાંભળેલ છે. કોઈએક પુરુષે દેશ વડે જ (એક આંખ) રૂપને જોયેલ છે. કોઈએક પુરુષે સર્વથીજ રૂપને જોયેલ છે. એવી રીતે ગંધોને સુંઘેલ છે, રસોને આસ્વાદેલ છે અને યાવત્ સ્પર્શોને દેશ વડે તથા સર્વ વડે સ્પર્શેલ-અનુભવેલ છે. અહિં સર્વત્ર અતીતકાલનું ગ્રહણ છે. દશ ઇંદ્રિયના અર્થો–વિષયો, પ્રત્યુત્પન્ન-વર્તમાન કહેલા છે, તે આ પ્રમાણે—દેશ વડે પણ કોઈએક પુરુષ શબ્દોને સાંભળે છે, સર્વ વડે પણ કોઈ એક પુરુષ શબ્દોને સાંભળે છે એવં યાવત્ સ્પર્શોને અનુભવે છે. દશ ઇંદ્રિયના અર્થો–વિષયો, અનાગત કહેલા છે, તે આ પ્રમાણે—દેશ વડે પણ કોઈએક પુરુષ શબ્દોને સાંભળશે, સર્વ વડે પણ કોઈએક પુરુષ શબ્દોને સાંભળશે એવી રીતે થાવત્ સર્વ વડે પણ કોઈએક પુરુષ સ્પર્શોને અનુભવશે. I૭૦૬॥ (ટી૦) 'સવિત્તે' ત્યાદ્રિ 'નીહારી' સિલોનો નિર્ધારી–ઘોષવાળો શબ્દ, ઘંટાની જેમ ૧, પિંડ થયેલ તે પિંડિમ-ઘોષ રહિત ઢક્કા–ભેરી વગેરેના શબ્દની જેમ ૨, રુક્ષ–કાગડા વગેરેના શબ્દની જેમ ૩, ભિન્ન-કોઢ વગેરેથી હણાયેલ (પુરુષના) શબ્દની જેમ ૪, જર્જરિત અથવા જર્જરિત-તંત્રી સહિત કટિક વગેરે વાદ્યના શબ્દની જેમ પ, દીર્ઘ-દીર્ઘ અક્ષરના આશ્રયવાળો અથવા દૂરથી સંભળાય એવો મેઘાદિના શબ્દની જેમ ૬, હ્રસ્વ-હૃસ્વ અક્ષરના આશ્રયવાળો અથવા વિવક્ષા વડે નાનોવીણાદિના શબ્દની જેમ ૭ 'પુન્નુત્ત ય ' ત્તિ અનેકપણામાં, શો અર્થ છે? નાના (અનેક) વાજિંત્ર વગેરે દ્રવ્યના સંયોગમાં જે સ્વર બે શંખ વગેરેના શબ્દની જેમ તે પૃથક્ક્સ છે ૮, 'ાળી' તિ॰ સૂક્ષ્મ કંઠનો ગીતધ્વનિ, જે કાકણી એવી રીતે રૂઢ છે ૯, 'વિવિની' ત્તિ॰ કિંકિણી-નાની ઘંટડી તેના સ્વર-ધ્વનિ તે કિંકિણીસ્વર. ૧૦ ||૧ ૭૦૫॥ બે અનંતર શબ્દ કહ્યો, તે ઇન્દ્રિયનો વિષય છે તેથી કાલના ભેદ વડે ઇન્દ્રિયના વિષયોને પ્રરૂપતા થકા ત્રણ સૂત્રને સૂત્રકાર કહે છે—'વસરિયે’ત્યાવિ॰ સુગમ છે. વિશેષ એ કે 'રેસે વિ' ત્તિ॰ વિવક્ષિત સમૂહના શબ્દની અપેક્ષાએ દેશથી કોઈક અર્થવિષયને કોઈકે સાંભળેલ છે 'સવ્વ વિ' ત્તિસર્વપણાએ—સર્વથા અથવા ઇંદ્રિયની અપેક્ષાએ શ્રોત્રંદ્રિય વડે દેશથી અને સંભિન્નશ્રોતનામા લબ્ધિયુક્ત અવસ્થામાં બધીય ઇન્દ્રિયો વડે સર્વથી સાંભળેલ છે અથવા દેશથી એક કાન વડે અને સર્વથી બન્ને કાન વડે સાંભળેલ છે. એવી રીતે સર્વત્ર સમજવું 'પડુપ્પન્ન' ત્તિ પ્રત્યુત્પન્ન એટલે વર્તમાન. I૭૦૬ || ઇન્દ્રિયના વિષયો તો પુદ્ગલના ધર્મો છે માટે પુદ્ગલના સ્વરૂપને કહે છે— दसहिं ठाणेहिमच्छिन्ने पोग्गले चलेज्जा, तंजहा - आहारेज्जमाणे वा चलेज्जा, परिणामेज्जमाणे वा चलेज्जा, उस्ससिज्जमाणे वा चलेज्जा, निस्ससिज्जमाणे वा चलेज्जा, वेदेज्जमाणे वा चलेज्जा, णिज्जरिज्जमाणे वा चलेज्जा, विउव्विज्जमाणे वा चलेज्जा, परितारिज्जमाणे वा चलेज्जा, जक्खातिट्टे वा चलेज्जा, वातपरिगते वा ચોગ્ગા | સૂ૦ ૭૦૭|| 305 Page #354 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने पुद्दगलचलना क्रोधोत्पत्तिहेतवः संयमाद्याः ७०७-७०९ सूत्राणि दसहिं ठाणेहिं कोधुप्पत्ती सिया तंजहा–मणुनाई मे सद्द-फरिस-रस-रूव-गंधाई अवहरिंसु १, अमणुनाई मे सद्द-फरिस-रस-रूव-गंधाई उवहरिंसु २, मणुण्णाई मे सद्द-फरिस-रस-रूव-गंधाइं अवहरति ३, अमणुनाई मे सद्द-फरिसजाव-गंधाई उवहरति ४, मणुण्णाई मे सद्द जाव अवहरिस्सति ५, अमणुण्णाई मे सद्द जाव उवहरिस्सति ६, मणुण्णाई मे सद्द जावगंधाई अवहरिसुवा अवहरइ अवहरिस्सति ७ अमण्णुणाई मे सद्द जाव रस-रूव-गंधाई उवहरिंसु उवहरति उवहरिस्सति ८, मणुण्णामणुण्णाई सद्द जाव अवहरिंसु अवहरति अवहरिस्सति उवहरिंसु उवहरति उवहरिस्सति ९, अहं च णं आयरियउवज्झायाणं सम्मं वट्टामि ममं च णं आयरियउवज्झाया मिच्छं विपडिवन्ना १० ।। सू० ७०८।। दसविधे संजमे पन्नत्ते, तंजहा–पुढविकाइयसंजमे आउ [काइयसंजमे] तेउ [काइयसंजमे] वाउ [काइयसंजमे] वणस्सति[काइयसंजमे] बेइंदितसंजमे तेंदितसंजमे चउरिदितसंजमे पंचेंदितसंजमे अजीवकायसंजमे । दसविधे असंजमे पन्नत्ते, तंजहा–पुढविकाइयअसंजमे जाव अजीवकायअसंजमे । दसविधे संवरे पन्नत्ते, तंजहासोदितसंवरे जाव फासिंदितसंवरे मण [संवरे] वइ [संवरे] काय [संवरे] उवकरणसंवरे सूचीकुसग्गसंवरे। दसविधे असंवरे पन्नत्ते, तंजहा-सोर्तिदितअसंवरे जाव सूचीकुसग्गअसंवरे ।। सू० ७०९।। । (મૂળ) દશ સ્થાન-પ્રકાર વડે શરીરથી અથવા વિવક્ષિત સ્કંધથી જૂદો ન થયો થકો પુદ્ગલ ચલે-સ્થાનાંતરમાં જાય, તે આ પ્રમાણે–આહાર કરાતો પગલ ચલે ૧, જઠરાગ્નિ વડે ખલ (નકામો ભાગ) તથા રસરૂપે પરિણામને પમાડતો પુદ્ગલ ચલે ૨, ઉચ્છવાસ વાયુનો પુદ્ગલ ઉચ્છવાસ-ઊંચો શ્વાસ લેતાં ચલે ૩, નિ:શ્વાસ વાયુનો પુદ્ગલ નિશ્વાસનીચો શ્વાસ છોડતાં ચલે ૪, વેદાતો કર્મપુદ્ગલ ચલે ૫, નિર્જરાતો કર્મ પુગલ ચલે ૬, વૈક્રિય શરીરપણે પરિણમાવ્યો પુદ્ગલ ચલે ૭, મૈથુન ક્રીડા કરતે છતે શુક્રાદિ પુદ્ગલ ચલે ૮, યક્ષ વગેરેના વેશવાળા પુરુષના શરીરનો પુદ્ગલ ચલે ૯, શરીરના વાયુ વડે પ્રેરિત પુદ્ગલ ચલે ૧૦. /૭૦૭ll દશ સ્થાન-પ્રકાર વડે ક્રોધની ઉત્પત્તિ થાય તે કહે છે-મારા મનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ લક્ષણ વિષયોને આ પુરુષે અપહરેલ છે એમ ચિંતવવાથી ક્રોધ ઉપજે ૧, અમનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધને આ પુરુષે મને ઢોકેલ છે–આપેલ છે એમ ચિંતવવાથી ક્રોધ ઉપજે ૨, મારા મનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધને આ પુરુષ અપહરે છે એમ ચિંતવવાથી ક્રોધ ઉપજે ૩, અમનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધને મને આ પુરુષ આપે છે એમ વિચારવાથી ક્રોધ ઉપજે ૪, મારા મનોહર શબ્દ વગેરેને યાવત્ અપહરશે એમ ચિંતવવાથી ક્રોધ ઉપજે ૫, અમનોહર શબ્દ વગેરે યાવતું મને આ પુરુષ આપશે એમ ચિંતવવાથી ક્રોધ ઉપજે ૬, મારી મનોજ્ઞ શબ્દ, યાવત્ ગંધને અપહરેલ છે, અપહરે છે અને અપરહરશે ૭, અમનોજ્ઞ શબ્દ યાવતુ ગંધને આ પુરુષે, આપેલ છે, આપે છે અને આપશે ૮, મારા મનોજ્ઞ શબ્દાદિને યાવતું અપહરેલ છે, અપહરે છે અને અપહરશે તથા એમનોજ્ઞ શબ્દાદિ, મને આપેલ છે, આપે છે તથા આપશે ૯, હું આચાર્ય, ઉપાધ્યાયોને સમ્યનિષ્કપટ બુદ્ધિએ વર્તુ છું પરંતુ મને આચાર્ય-ઉપાધ્યાયો વિપરીતપણાએ સ્વીકારેલ છે એમ ચિંતવવાથી ક્રોધ ઉપજે ૧૦ // ૭૦૮ દશ પ્રકારે સંયમ કહેલ છે, તે આ પ્રમાણે–પૃથ્વીકાયિક જીવોની હિંસાથી વિરામ પામવું તે પૃથ્વીકાયિકસંયમ ૧, એવી રીતે અપૂકાયિકસંયમ, તેઉકાયિકસંયમ ૩, વાયુકાયિકસંયમ ૪, વનસ્પતિકાયિકસંયમ ૫, બેઇદ્રિય સંયમ ૬, તેઈદ્રિય સંયમ ૭, ચૌરિદ્રિયસંયમ ૮, પંચેંદ્રિયસંયમ ૯ અને વસ્ત્રાપાત્રાદિ અજીવોનું યત્નાએ વાપરવું તે અજીવકાસંયમ ૧૦, દશ પ્રકારે અસંયમ કહેલ છે, તે આ પ્રમાણે–પૃથ્વીકાયિક જીવોની હિંસા કરવી તે પથ્વીકાયિક અસંયમ ૧, એમ જ અન્ ૨, તેઉ ૩, વાઉ ૪ અને વનસ્પતિકાયની હિંસારૂપ અસંયમ ૫, બેઈન્દ્રિય ૬, તેઈદ્રિય ૭, ચૌરિદ્રિય અને 306. Page #355 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने स्तम्भाः समाधीतरे प्रव्रज्याश्रमणधर्मवैयावृत्त्यं जीवाजीवपरिणामः ७१०-७१३ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ૮ અને પંચૅટ્રિયની હિંસારૂપ અસંયમ ૯ અને અત્નાએ વસ્ત્રાપાત્રાદિનો ઉપયોગ કરવો તે અજીવકા અસંયમ ૧૦. દશ પ્રકારે સંવર’ કહેલ છે તે આ પ્રમાણે–શ્રોત્રંદ્રિયને વશ રાખવી તે શ્રોત્રંદ્રિય સંવર એમ યાવત્ સ્પર્શેન્દ્રિય સંવર ૫, મનસંવર ૬, વચનસંવર ૭, કાયસંવર ૮, અકલ્પનીય વસ્ત્રપાત્રાદિના ત્યાગરૂપ ઉપકરણ સંવર ૯ અને શુચીકુશાગ્ર સંવર-સોયનું અને દર્ભના અગ્રભાગનું ગોપવવું કેમ કે તેમને ન સંવરવાથી શરીરને ઉપઘાત કરે છે ૧૦. દશ પ્રકારે અસંવર કહેલ છે, તે આ પ્રમાણે—શ્રોત્રેદ્રિયને વશ ન રાખવી તે શ્રોત્રંદ્રિય અસંવર યાવતું શુચીકુશાગ્ર અસંવર એવી રીતે નહિ સંવરવાથી અસંવર થાય છે. ૭૦૯ll (ટી0) 'રસહી’ ત્યાદ્રિ સ્પષ્ટ છે. વિશેષ એ કે 'છિન્ને' ૦િ અચ્છિન્ન-પૃથકુભૂત (જૂદા) નહિ થયેલ, શરીરમાં અથવા વિવલિત સ્કંધમાં સંબંધવાળો પુલ ચલે અર્થાત્ સ્થાનાંતરમાં જાય. 'નારાજેન્દ્રમાને'ત્તિ આહાર કરાતો-ખવાતો પુદ્ગલ અથવા આહારમાં ઉપયોગ કીધે છતે પુલ ચલે ૧, પરિણામને પ્રાપ્ત કરાતો પુદ્ગલ જ ઉદરના અગ્નિ વડે ખેલ અને રસભાવ વડે અથવા ભોજનમાં પરિણામને પમાડતો પુદ્ગલ ચલે ૨, ઉચ્છવાસ લેવાતો ઉચ્છવાસ વાયુનો પુદ્ગલ અથવા ઉચ્છવાસ લીધે છતે ચલે ૩, એવી રીતે નિશ્વાસને લેવાતો અથવા નિશ્વાસ લીધે છતે ચલે ૪, વેદાંતો અને નિર્જરાતો કર્મ પુદ્ગલ ચલે અથવા કર્મ વધતે છતે અને નિર્જરાતે છતે પુદ્ગલ ચલે પ-૬, વૈક્રિય શરીરપણે પરિણામને પામતો અથવા શરીર વૈક્રિય કીધે છતે ચલે ૭, પરિચાર્યમાણ-મૈથુન સંજ્ઞાના વિષયવાળો કરાતો શુક્ર (વીર્ય) પુદ્ગલાદિ અથવા સ્ત્રીના શરીરાદિનો ભોગ કીધે છતે શુક્રાદિ જ ચલે ૮, યક્ષાવિષ્ટ-ભૂતાદિ વડે અધિષ્ઠિત ચલે અથવા યક્ષથી અધિષ્ઠિત પુરુષ થયે છતે અથવા યક્ષના આવેશવાળો પુરુષ થયે છતે તેનો શરીરરૂપ પુલ ચલે ૯, વાતપરિગત-દેહમાં રહેલ વાયુ વડે પ્રેરિત પુલ ચલે અથવા વાયુ વડે વ્યાપ્ત દેહ છતે કે બાહ્ય વાયુ વડે ફેંકેલ પુદ્ગલ ચલે ૧૦. I૭૦૭ll પુદ્ગલના અધિકારથી જ પુદ્ગલના ધર્મો, ઇંદ્રિયના વિષયોને આશ્રયીને જે થાય છે તે કહે છે—'સંદી' ત્યાદ્રિ ઉતાર્થ છે. વિશેષ એ કે–સ્થાનનો વિભાગ આ છે તેમાં મારા મનોજ્ઞ શબ્દાદિને (અમુકે) અપહરેલ છે એવી રીતે ભાવવાથી ક્રોધની ઉત્પત્તિ થાય આ એક ૧, એવી રીતે અમનોજ્ઞ શબ્દાદિને ઢોકેલ છે-આપેલ છે. અહિં પ્રાકૃતપણાથી એકવચન અને બુવચનમાં વિશેષ નથી, આ બીજું ૨, એ પ્રમાણે વર્તમાનના નિર્દેશ વડે બે અને ભવિષ્યના નિર્દેશ વડે પણ બે સ્થાન છે. એકંદર છ થયા ૬ તથા મનોજ્ઞના અપહારથી કાલ ત્રણના નિર્દેશ વડે સાતમું ૭, એવી રીતે અમનોજ્ઞના ઉપહાર–અર્પણથી આઠમું ૮, મનોજ્ઞનો અપહાર અને અમનોજ્ઞના ઉપહારથી કાલ ત્રણના નિર્દેશ વડે નવમું ૯, 'મ' વેત્યા—િદશમું "મિ' તિઃ વિપરીતપણું વિશેષતઃ સ્વીકારેલ તે વિપ્રતિપન્ન ૧૦. I૭૦૮|| ક્રોધની ઉત્પત્તિ સંયમીને નથી માટે સંયમસૂત્ર અને સંયમના વિપક્ષરૂપ અસંયમ છે માટે અસંયમસૂત્ર છે. અસંયમના વિપરૂપ સંવર છે માટે સંવરસૂત્ર, અને સંવરથી વિપરીત અસંવર છે માટે અસંવરસૂત્ર કહેલ છે. આ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે-ઉપકરણ સંવર-અનિયત અને અકલ્પનીય વસ્ત્રાદિના અગ્રહણરૂપ અથવા વિસ્તારેલ વસ્ત્રાદિને ઉપકરણનું સંવરવું તે ઉપકરણસંવર. આ ઔધિક ઉપકરણની અપેક્ષાએ છે તથા સોયનું અને દર્ભના અગ્રભાગોનું શરીરના ઉપઘાતકપણાથી જે - સંવરવું-ગોપવવું તે શુચીકુશાગ્રસંવર. આ ઉપલક્ષણરૂપ હોવાથી સમસ્ત ઔપગ્રહિક ઉપકરણની અપેક્ષાવાળો સંવર જાણવો. અહિં છેલ્લા બે પદ વડે દ્રવ્યસંવર કહેલ છે. ૭૦૯ ' અસંવરના જ વિશેષને કહે છેदसहि ठाणेहिं अहमंती ति थंभिज्जा, तंजहा–जातिमतेण वा कुलमएण वा जाव इस्सरियमतेण वा ८ णागसुवन्ना वा मे अंतितं हव्वमागच्छंति ९ पुरिसधम्मातो वा मे उत्तरिते अहोधिते णाणदसणे समुप्पन्ने १० // સૂ૦ ૦૦૧ - 1. પ્રથમના આઠ ભાવ સંવર છે અને પાછળના બે દ્રવ્ય સંવર છે. 307 Page #356 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने स्तम्भाः समाधीतरे प्रव्रज्याश्रमणधर्मवैयावृत्त्यं जीवाजीवपरिणामः ७१०-७१३ सूत्राणि વિધા સમાધી પન્નત્તા, તંનદા—પાળાતિવાયવેરમળે, મુસા[વાય વેમળે], અવિન્ના[વાળવેરમળે], મેકુળ[વેરમÌ], પTMિ[ત્રેમ]], ફરિતાસમિતી, માસાસમિતી, સાસમિતી, આયા [મંઙમત્તવિ©વાસમિતી], उच्चारपासवणखेलसिंघाणगपारिट्ठावणितासमिती । दसविधा असमाधी पन्नत्ता, तंजहा-पाणातिवाते जाव परिग्गहे, ईरिताऽसमिती जाव उच्चारपासवणखेलसिंघाणगपारिडावणतऽसमिती ।। सू० ७११ ।। दसविधा पव्वज्जा पन्नत्ता, तंजहा - छंदा १ रोसा २ परिजुन्ना ३ सुविणा ४ पडिस्सुता ५ चेव । सारणिता ६ रोगिणीता ७ अणाढिता ८ देवसन्नती ९ ।। १ ।। वच्छाणुबंधिता १० | दसविधे समणधम्मे पत्ते, तंजहा - खंती, મુત્તી, અન્નવે, મવે, નાખવે, સબ્વે, સંનમે, તવે, ચિંતાતે, બંમ૨ેરવાશે । સવિષે વેયાવજ્યે પત્તે, તંનહાઆયરિયવેયાવજ્યે ૧,૩બાયલેવાવષ્લે, થે વેયાવજ્વે] રૂ, તવÆિ[વૈયાવજ્વે] ૪, શિલાળ[વેયાવજ્વે], સે[વૈયાવગ્વે] ૬, [વૈયાવચ્ચે] ૭, ગળ[વેયાવચ્ચે] ૮, સંષને[યાબ્વે] ૧, સાધમ્પિયનેયાવન્દ્રે ૧૦ TIR॰ ૭૬૨૫ વૃત્તવિષે નીવાિમે પન્નત્તે, તંનહા-ગતિપાિમે, યિાિમે, સાયપરિપામે, સેતા[પરિનામે}, નો પ[િનામ], બબો [પરિખાને], નાળ[મે], વંસા[મે], ચરિત્ત[પરિમે], નેતા[મે], સવિત્રે અનીવરિનામે પત્તે, તંનહા—બંધળપરિનામે, તિ[પરિમે], સંતાપણામે, મેવ[ામે], [મે], રસ[પર્િામે], ત્રંબ[પામે], પાત[પરિમે], અનુi[ામે], સરિનામે ॥ સૂ॰ ૭૬૩૫ (મૂળ) દશ સ્થાન વડે હું જ ઉત્કૃષ્ટ છું એમ સ્તબ્ધ-મદવાળો થાય, તે આ પ્રમાણે—જાતિના મદથી, કુલના મદથી યાવત્ ઐશ્વર્યના મદથી ૮, નાગકુમાર દેવો અથવા સુપર્ણકુમાર દેવો મારી પાસે શીઘ્ર આવે છે એવા મદથી ૯, પ્રાકૃત (સામાન્ય) પુરુષોના જ્ઞાનરૂપ ધર્મથી અને શ્રેષ્ઠ અવધિજ્ઞાન અને અધિદર્શન ઉત્પન્ન થયેલ છે ૧૦, એવી રીતે મદને કરે. ૭૧૦ દશ પ્રકારની સમતા લક્ષણ સમાધિ કહેલી છે, તે આ પ્રમાણે—પ્રાણાતિપાતથી વિરમવું, મૃષાવાદથી, અદત્તાદાનથી, મૈથુનથી અને પરિગ્રહથી વિરમવું, ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભાંડમાત્રનિક્ષેપણા સમિતિ અને ઉચ્ચારપાસવણખેલસિંઘાણપારિઠાવણીઆસમિતિ. દશ પ્રકારની અસમાધિ કહેલી છે, તે આ પ્રમાણે—પ્રાણાતિપાત, યાવત્ પરિગ્રહ, ઈર્યાઅસમિતિ, યાવત્ ઉચ્ચારપાસવણખેલસિંઘાણપારિઠાવણીઆઅસમિતિ. ।।૭૧૧/ દશ પ્રકારે દીક્ષા કહેલી છે, તે આ પ્રમાણે—છંદાતુ-પોતાની ઇચ્છાથી દીક્ષા લેવાય છે તે ગોવિંદ વાચકની જેમ ૧, રોષથી દીક્ષા લેવાય છે તે શિવભૂતિની જેમ ૨, દારિદ્રથી દીક્ષા લેવાય છે–કઠિઆરાની જેમ ૩, સ્વપ્નને જોવાથી દીક્ષા લેવાય છે—પુષ્પચૂલાની જેમ ૪, પ્રતિજ્ઞાથી દીક્ષા લેવાય છે તે શાલિભદ્રના બનેવી ધન્નાની જેમ ૫, પૂર્વભવને સંભારવાથી દીક્ષા લેવાય છે—તે મલ્લિનાથના છ મિત્રની જેમ ૬, રોગથી દીક્ષા લેવાય છે–સનત્યુમારચક્રીની જેમ ૭, અનાદર મળવાથી દીક્ષા લેવાય છે–વસુદેવના પૂર્વભવમાં નંદીષેણની જેમ ૮, દેવના પ્રતિબોધથી દીક્ષા લેવાય છે– મેતાર્યની જેમ ૯, પુત્રના અનુબંધ-સ્નેહથી દીક્ષા લેવાય છે તે વજસ્વામિની માતા સુનંદાની જેમ ૧૦, દશ પ્રકારે સાધુનો ધર્મ કહેલ છે, તે આ પ્રમાણે—ક્ષમા ૧, નિર્લોભતા ૨, સરલતા ૩, કોમલતા ૪, લાઘવ–અલ્પઉપધિ અને ગૌરવનો ત્યાગ ૫, સત્ય, ૬, સંયમ ૭, તપ ૮ ત્યાગ–દાનધર્મ ૯ અને બ્રહ્મચર્યમાં વાસ ૧૦. દશ પ્રકારે વૈયાવૃઆચાર્યાદિને ભોજનાદિ વડે સહાય કરવારૂપ કહેલું છે, તે આ પ્રમાણે—આચાર્યનું વૈયાવૃત્ત્વ ૧, ઉપાધ્યાયનું વૈયાવૃત્ત્વ 308 Page #357 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने स्तम्भाः समाधीतरे प्रव्रज्या श्रमणधर्मवैयावृत्त्यं जीवाजीवपरिणामः ७१०-७१३ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ૨, સ્થવિર સાધુઓનું વૈયાવૃત્ત્વ ૩, તપસ્વીનું વૈયાવૃત્ત ૪, ગ્લાન-માંદા સાધુનું વૈયાવૃત્ત્વ ૫, શૈક્ષ–નવદીક્ષિત સાધુનું વૈયાવૃત્ત્વ ૬, ચંદ્રાદિકુલનું વૈયાવૃત્ત્વ ૭, કોટિકાદિગણનું વૈયાવૃત્ત્વ ૮, ચતુર્વિધ સંઘનુ વૈયાવૃષ્ય ૯ અને સાધર્મિક–સમાનધર્મવાળા સાધુઓનું વૈયાવૃત્ત્વ ૧૦. I૭૧૨॥ દશ પ્રકારે જીવનો પરિણામ-કથંચિત્ રૂપાંતર થવારૂપ કહેલ છે, તે આ પ્રમાણે—ગતિનામકર્મના ઉદયથી થતો નકાદિ ગતિરૂપ ગતિપરિણામ ૧, શ્રોત્રાદિ ઇન્દ્રિયોના પરિણામરૂપ ઇન્દ્રિય પરિણામ ૨, ક્રોધાદિ-પરિણતિરૂપ કષાયપરિણામ ૩, કૃષ્ણાદિ દ્રવ્યના સંયોગથી થતો લેશ્યા પરિણામ ૪, મન વગેરેના વ્યાપારરૂપ યોગપરિણામ ૫, સાકાર, અનાકારરૂપ ઉપયોગ પરિણામ ૬, મતિજ્ઞાનાદિ આઠ પ્રકારનો જ્ઞાનપરિણામ ૭, સમ્યક્ત્વ વગેરે ત્રણ પ્રકારનો દર્શનપરિણામ ૮, સામાયિકાદિ પાંચ પ્રકારનો ચારિત્રપરિણામ ૯ અને ત્રણ પ્રકારનો વેદપરિણામ ૧૦– દશ પ્રકારે અજીવનો પરિણામ કહેલ છે, તે આ પ્રમાણે—પુદ્ગલોનો પરસ્પર સંબંધમિલન થવારૂપ બંધન પરિણામ ૧, ગમનરૂપ ગતિપરિણામ ૨, આકારરૂપ સંસ્થાનપરિણામ ૩, છૂટા થવારૂપ ભેદપરિણામ ૪, વર્ણપરિણામ ૫, રસપરિણામ ૬, ગંધપરિણામ ૭, સ્પર્શપરિણામ ૮, અગુરુલઘુપરિણામ ૯ અને શબ્દપરિણામ ૧૦. || ૭૧૩॥ (ટી૦) 'વસદ્દી' ત્યાÍિ॰ સ્પષ્ટ છે. વિશેષ એ કે 'અહમંતી' તિ ગર્દ અંતા રૂતિ અન્તો-જાત્યાદિના પ્રકર્ષનો પર્યંત છે જેને તે અન્ન અર્થાત્ હું જ જાતિ વગેરેથી ઉત્તમપણાએ પર્યન્તવર્તી–સર્વોત્કૃષ્ટ છું અથવા પ્રાકૃતપણાએ અનુસ્વાર છે તેથી અહં (હું) અતિઃ—અતિશયવાળો છું એવા પ્રકારના ઉલ્લેખ (અભિપ્રાય) વડે 'મિગ્ન' ત્તિ સ્તબ્ધ થાય-ગર્વિત થાય. યાવત્ શબ્દથી બલમદ વડે, રૂપમદ વડે, શ્રુતમદ વડે, તપમદ વડે અને લાભમદ વડે એમ જાણવું તથા 'નળસુવન્ને' તિ॰ નાગકુમારો અથવા સુવર્ણકુમારો ‘વા’ શબ્દ વિકલ્પાર્થ છે. મે—મારી પાસે, હલ્લં—શીઘ્ર આવે છે. પુરુષા—સામાન્ય પુરુષોના ધર્મો-જ્ઞાનપર્યાય : લક્ષણ, તેથી ઉત્તર-પ્રધાન તે જ ઔત્તરિક 'અહોધિય' ત્તિ નિયતક્ષેત્રના વિષયવાળો અવધિ, તદ્રુપ જ્ઞાનદર્શન પ્રતીત છે. 1199011 ઉક્ત મદથી વિલક્ષણ–ભિન્ન સમાધિ છે તેથી સમાધિસૂત્ર અને તેના વિપક્ષરૂપ અસમાધિ છે તેથી અસમાધિસૂત્ર, સમાધિ અને અસમાધિના આશ્રયવાળી પ્રવ્રજ્યા છે માટે દીક્ષાસૂત્ર અને દીક્ષાવાળાનો શ્રમણધર્મ છે અને શ્રમણ ધર્મના વિશેષરૂપ વૈયાવૃત્ય છે માટે બે સૂત્ર. આ બધાય જીવના ધર્મો છે તેથી જીવના પરિણામનું સૂત્ર, અને એના વિલક્ષણપણાથી અજીવના પરિણામનું સૂત્ર છે. આ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે 'સાહિ' ત્તિ॰ સમાધાનરૂપ સમાધિ અર્થાત્ સમતા, સામાન્યથી રાગાદિનો અભાવ, તે ઉપાધિના ભેદથી દશ પ્રકારે છે. I૭૧૧|| જેમ 'છવા' હા, છંç' ત્તિ, છંદથી-પોતાના અભિપ્રાય વિશેષથી ગોવિંદ વાચકની જેમ અથવા સુંદરી નંદની જેમ અથવા પારકો અભિપ્રાયથી ભાઈના વશવર્તી ભવદત્તની જેમ [જંબુસ્વામિના જીવે પાંચમા ભવદત્તના ભવમાં દીક્ષાની ઇચ્છા ન છતાં તેના ભાઈ ભવદેવની દાક્ષિણ્યતાથી દીક્ષા લીધી હતી] ૧, રોષથી શિવભૂતિ (દિગંબર મતસ્થાપક સહસ્રમલ્લ) ની ૧૨, પરિઘુના-દારિદ્રથી કાષ્ઠ લાવનારની જેમ જે દીક્ષા તે પરિઘૂના ૩, 'સુવિશે' ત્તિ, સ્વપ્નથી પુષ્પચૂલાની જેમ જે દીક્ષા અથવા જે સ્વપ્નમાં લેવાય છે તે સ્વપ્ના ૪, 'હિસુવા ચેવ' ત્તિ, પ્રતિશ્રુતાત્—પ્રતિજ્ઞાથી જે દીક્ષા તે પ્રતિશ્રુતા-શાલિભદ્રની બ્લેનના પતિ ધન્નાની જેમ ૫, 'સારળિય' તિ—સંભારવાથી જે દીક્ષા તે સ્મારણિકા, મલ્લિનાથે સંભારી આપેલ જન્માંતરીને (સંભારવાથી) પ્રતિબુદ્ધ વગેરે (છ) રાજાની જેમ ૬, 'ય'ત્તિ—આલંબનપણાએ રોગ વિદ્યમાન છે જેણીમાં તે રોગિણી તે જ રોગિણિકા, સનત્કુમારની જેમ ૭, 'અઢિય' ત્તિ, આદર ન મળવાથી જે દીક્ષા તે અનાદતા નંદીષેણની જેમ અથવા અનાદંત શિથિલની જે દીક્ષા તે અનાદતા ૮, 'વેવસન્ન' ત્તિ॰ દેવના પ્રતિબોધવાથી જે દીક્ષા તે દેવસંજ્ઞપ્તા, મેતાર્યાદિની જેમ ૯, 'વાળુવંધાય' ત્તિ ગાથાથી આ જુદું પદ છે. વત્સ-પુત્રનો અનુબંધ–સ્નેહથી જે દીક્ષા તે વત્સાનુબંધિકા. વૈર(વજ)સ્વામિની માતા(સુનંદા)ની જેમ ૧૦. શ્રમણધર્મ-વ્યાખ્યાન કરેલ જ છે. વિશેષ એ કે 'નિયા' ત્તિ ત્યાગ દાનધર્મ. વ્યાવૃત્ત અથવા 309 Page #358 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने स्तम्भाः समाधीतरे प्रव्रज्याश्रमणधर्मवैयावृत्त्यं जीवाजीवपरिणामः ७१०-७१३ सूत्राणि વ્યાવૃતરૂપ વ્યાપાર, તેનું કર્મ તે વૈયાવૃત્ત્વ અથવા વૈયાવૃત્ત્વ અર્થાત્ ભક્તપાનાદિ વડે ઉપરંભ-મદદ. 'સાર્દમિય' fi સમાનધર્મ તે સધર્મ, તે વડે જે આચરે છે તે સાધર્મિકો-સાધુઓ. II૭૧૨॥ 'પરિ'મે' ત્યાદ્િ॰ પરિણમવું તે પરિણામ અર્થાત્ તે સ્વરૂપે જવું. યવાહ— परिणामो ह्यर्थान्तरगमनं न च सर्वथा व्यवस्थानम् । न च सर्वथा विनाशः परिणामस्तद्विदामिष्टः ||१| द्रव्यार्थनयस्येति । सत्पर्ययेण नाशः प्रादुर्भावोऽसता च पर्ययतः। द्रव्याणां परिणामः प्रोक्तः खलु पर्ययनयस्य ||२|| इति પરિણામ જ અર્થાતર ગમનરૂપ છે પરંતુ સર્વથા તે રૂપે રહેવું નથી તેમ સર્વથા વિનાશરૂપ નથી તે પરિણામ, તેના સ્વરૂપને જાણનારા (પંડિતો) ને ઇષ્ટ છે. (૧) આ પ્રમાણે દ્રવ્યાર્થિક નયના મતે સમજવું અને પર્યાયાર્થિક નયના મતથી તો નિશ્ચયે દ્રવ્યોનો છતા પર્યાય વડે નાશ તથા અછતા પર્યાયો વડે પ્રાદુર્ભાવ–ઉત્પન્ન થવારૂપ પરિણામ કહેલ છે. (૨) એવી રીતે જીવનો પરિણામ તે જીવ પરિણામ, તે પ્રાયોગિક છે અર્થાત્ પ્રયોગથી છે. તેમાં ગતિ એ જ પરિણામ તે ગતિપરિણામ એવી રીતે સર્વત્ર સમજવું. ગતિ તો અહિં ગતિનામકર્મના ઉદયથી નારકાદિ વ્યપદેશના હેતુભૂત છે અને તેનો પરિણામ તો આ ભવના ક્ષયથી છે તે નરકતિ વગેરે ચાર પ્રકારે છે ૧, ગતિપરિણામ થયે છતે જ ઇન્દ્રિયોનો પરિણામ થાય છે માટે તેને કહે છે—'વિયાને' તિ॰ તે શ્રોત્રાદિ ભેદથી પાંચ પ્રકારે છે ૨, ઇંદ્રિયોની પરિણતિને વિષે ઇષ્ટ અને અનિષ્ટ વિષયના સંયોગથી રાગદ્વેષરૂપ પરિણતિ થાય છે તેથી ઇન્દ્રિય પછી કષાયનો પરિણામ કહેલ છે તે ક્રોધાદિ ભેદથી ચાર પ્રકારે છે ૩, કષાય પરિણામ થયે છતે જ લેશ્માનો પરિણામ થાય છે પરંતુ લેશ્યાની પરિણતિને વિષે કષાયની પરિણતિ નથી જે માટે 1ક્ષીણકષાય જીવને પણ શુક્લલેશ્યાની પરિણતિ દેશે ઊણા ક્રોડપૂર્વ વર્ષ પર્યંત હોય છે. કહ્યું છે કે— मुहत्तद्धं तु जहन्ना, उक्कोसा होइ पुव्वकोडीओ । नवहिं वरिसेहिं ऊणा, नायव्वा सुक्कलेस्साए ||३|| જધન્યથી અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી નવ વર્ષ ન્યૂન ક્રોડપૂર્વ વર્ષની સ્થિતિ શુક્લલેશ્યાની જાણવી, કારણ કે અષ્ટ વર્ષ ઉપરાંત ચારિત્રના પરિણામનો સંભવ છે તથાપિ કેવલજ્ઞાનની ઉત્પત્તિ નવ વર્ષથી અગાઉ થતી નથી. (૩) આ હેતુથી કષાય પછી લેશ્યાનો પરિણામ કહ્યો તે કૃષ્ણાદિ ભેદથી છ પ્રકારે છે ૪, લેશ્યા પરિણામ, યોગ છતે જ હોય છે જે કારણથી રુંધન ક૨ેલ યોગવાળાને લેશ્યા પરિણામ દૂર થાય છે. કારણ કે—સમુચ્છિન્નક્રિયનામા ધ્યાન (શુક્લધ્યાનનો ચોથો ભેદ) અલેશ્ય જીવને હોય છે માટે લેશ્યા પરિણામ પછી યોગ પરિણામ કહ્યો. તે મન, વચન અને કાયાના ભેદથી ત્રણ પ્રકા૨ે છે ૫. સંસારી જીવોને યોગની પરિણતિમાં ઉપયોગની પરિણતિ હોય છે માટે યોગ પછી ઉપયોગ પરિણામ કહ્યો. તે સાકાર અને અનાકારના ભેદથી બે પ્રકારે છે ૬. ઉપયોગ પરિણામ છતે જ્ઞાનપરિણામ હોય છે તે આભિનિબોધિક (મતિ) વગેરેના ભેદથી પાંચ પ્રકારે છે તથા મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાન પરિણામ-મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભંગજ્ઞાન લક્ષણ ત્રણ પ્રકારનો છે પણ તે વિશેષ ગ્રહણના સમાનપણાથી જ્ઞાન પરિણામના ગ્રહણ વડે ગ્રહણ કરેલ સમજવો ૭. જ્ઞાન અને અજ્ઞાન પરિણામ છતે જ સમ્યક્ત્વાદિની પરિણતિ છે માટે જ્ઞાન પછી દર્શન પરિણામ કહ્યો, તે સમ્યક્ત્વ, મિથ્યાત્વ અને મિશ્રના ભેદથી ત્રણ પ્રકારે છે ૮, સમ્યક્ત્વ પ્રાપ્ત થયે છતે જ ચારિત્ર હોય છે તેથી સમ્યક્ત્વ પછી ચારિત્ર પરિણામ કહ્યો તે સામાયિકાદિ ભેદથી પાંચ પ્રકારે છે ૯, સ્ત્રી વગેરે વેદના પરિણામમાં ચારિત્રનો પરિણામ હોય છે પરંતુ ચારિત્રના પરિણામમાં વેદની પરિણતિ નથી જે માટે અવેદક જીવને પણ યથાખ્યાત ચારિત્રની પરિણતિ કહેલ છે આ હેતુથી ચારિત્ર પરિણામ પછી 1. લેશ્યાના અધ્યવસાય સ્થાનક અસંખ્યાતા છે તે કષાયની તરતમતાથી લેશ્યાની તરતમતા થાય છે. કષાયના નાશ પછી તો લેશ્યા એકસ્વરૂપે રહે છે કેમ કે પહેલી ત્રણ તો ભાવલેશ્યા કષાયના ઉદયથી છે. તેજો તથા પદ્મ, કષાયના ક્ષયોપશમથી છે અને શુક્લલેશ્યા કષાયના ક્ષયોપશમ, ઉપશમ કે ક્ષયથી છે અને દ્રવ્યલેશ્યા યોગના ઉદયથી છે. 310 Page #359 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने स्तम्भाः समाधीतरे प्रव्रज्याश्रमणधर्मवैयावृत्त्यं जीवाजीवपरिणामः ७१० - ७१३ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ વેદ પરિણામ કહ્યો, તે સ્રીવેદાદિ ભેદથી ત્રણ પ્રકારે છે ૧૦. 'અનીવે' ત્યાદ્રિ અજીવ-પુદ્ગલોનો પરિણામ તે અજીવ પરિણામ તેમાં બંધન–પરસ્પર પુદ્ગલોનો સંબંધ અર્થાત્ મિલન, તદ્રુપ પરિણામ તે બંધનપરિણામ એવી રીતે સર્વત્ર જાણવું. બંધનપરિણામનું લક્ષણ આ છે. समनिद्धयाए बंधो, न होइ समलुक्खयाय वि न होइ । वेमायनिद्ध - लुक्खत्तणेण बंधो उ खंधाणं ॥ ४ ॥ [પ્રજ્ઞાપના॰ ૨૧° ત્તિ] આ ગાથાનો ભાવાર્થ એ છે કે–સમાન ગુણવાળા સ્નિગ્ધ (ચીકણા) પરમાણુઓનો અન્ય સમાન ગુણવાળા સ્નિગ્ધ પરમાણુ વગેરેની સાથે બંધ થતો નથી તેમજ સમાન ગુણવાળા રુક્ષ પરમાણુઓનો પણ સમાન ગુણવાળા રુક્ષ પરમાણુ વગેરેની સાથે બંધ થતો નથી; જ્યારે વિષમ માત્રા હોય અર્થાત્ વધુ ઓછા ગુણ હોય ત્યારે બંધ થાય છે. (૪) વિષય માત્રાના નિરૂપણને અર્થે કહે છે— 'निद्धस्स निद्धेण दुयाहिंएणं, लुक्खस्स लुक्खेण दुयाहिएणं । निद्धस्स लुक्खेण उवेइ बंधो जहन्नवज्जो विसमो समो वा ॥ ५॥ [પ્રજ્ઞાપના ૨૦૦ કૃતિ] સ્નિગ્ધ પરમાણુ વગેરેનો સ્નિગ્ધ પરમાણુ વગેરેની સાથે બંધ થાય તો બે ગુણ અધિક પરમાણુ સાથે બંધ થાય, રુક્ષ પરમાણુ વગેરેનો રુક્ષની સાથે બંધ થાય તો બે ગુણ અધિક પરમાણુ વગેરે સાથે જ બંધ થાય પરંતુ રુક્ષ અને સ્નિગ્ધ પરમાણુ વગેરેનો તો જઘન્ય વર્ઝને ચાહે વિષમ માત્રાએ હોય અથવા સમમાત્રાએ–સમાન ગુણવાળા હોય તો પણ બંધ થાય છે, માત્ર જઘન્ય–એક ગુણ સ્નિગ્ધ અને એક ગુણ રુક્ષ પરમાણુ વગેરેનો બંધ ન થાય. (૫) ગતિ પરિણામ બે પ્રકારે છે. સ્પૃશગતિ-સ્પર્શ કરાતી ગતિરૂપ પરિણામ અને અસ્પર્શદ્દ્ગતિપરિણામ-સ્પર્શ કર્યા સિવાય ગતિરૂપ પરિણામ તેમાં જે પ્રયત્નવિશેષથી ક્ષેત્ર (આકાશ) ના પ્રદેશોને સ્પર્શ કરતો થકો (૫૨માણુ વગેરે) જાય છે તે સ્પર્શદ્ ગતિપરિણામ અને બીજો તો આકાશપ્રદેશોને નહિ સ્પર્શતો થકો જાય છે તે અસ્પર્શજ્ઞતિપરિણામ, આ સંભવી શકે નહિ એમ નથી. ગતિવાળા દ્રવ્યોની પ્રયત્નના ભેદથી ઉપલબ્ધિ હોવાથી તે આ પ્રમાણે—મેઘ વડે મૂકાયેલ મહેલના ઉપરના ભાગમાં અશ્વ-કરાના પતન (પડવા) ના કાલનો ભેદ જણાય છે અને નિરંતર ગતિ પ્રવૃત્ત દ્રવ્યોનો દેશાંતરની પ્રાપ્તિના કાલનો ભેદ જણાય છે. આ હેતુથી અસ્પર્શતિ પરિણામ સંભવી શકે છે. અથવા દીર્ઘ અને હ્રસ્વના ભેદથી આ બે પ્રકારે જે ૨, સંસ્થાનપરિણામ-પરિમંડલ, વૃત્ત, વ્યસ, ચતુરસ અને આયતના ભેદથી પાંચ પ્રકારે છે ૩, ભેદ પરિણામ પાંચ પ્રકારે છે તેમાં ખંડભેદ–ફેંકેલ માટીના પિંડની જેમ ૧, પ્રતરભેદ–અભ્રકપટલ (અભ્રકના પડ) ની જેમ ૨, અનુતટ ભેદ–વંશની જેમ (વંશને ચીરવાથી તેની છાલનો ભેદ થાય છે) ૩, ચૂર્ણભેદ–ચૂરવું તે–ભૂકો કરવો ૪, ઉત્કરિકા ભેદ-પ્રસ્થક (પોપડો) ઉખેડવાની જેમ ૫, ચાર વર્ણ પરિણામ પાંચ પ્રકારે છે. (કૃષ્ણાદિ) ૫, ગંધ પરિણામ બે પ્રકારે છે. ૬, રસ પરિણામ પાંચ પ્રકારે છે ૭, સ્પર્શ પરિણામ આઠ પ્રકારે છે ૮, અધોગમન સ્વભાવરૂપ ગુરુક (ભારે) નહિ અને ઊર્ધ્વગમન સ્વભાવરૂપ લઘુ નહિ એવું જે દ્રવ્ય તે અગુરુલઘુક–અત્યન્ત સૂક્ષ્મ ભાષા, મન અને કર્મ દ્રવ્યાદિ તે જ પરિણામ. અહિં પરિણામ અને પરિણામવાળો (દ્રવ્ય) ના અભેદથી અગુરુલઘુક પરિણામ. એના ગ્રહણથી એનો વિપક્ષ (ગુરુલઘુક) પણ ગ્રહણ કરેલ સમજવો. તેમાં વિવક્ષાએ ગુરુ અને લઘુ પણ વિવક્ષાએ જ જે દ્રવ્ય તે ગુરુલઘુક અર્થાત્ ઔદારિકાદિ અત્યંત સ્થૂલ. આ ઉક્ત બે પ્રકારના સ્વરૂપવાળી વસ્તુ નિશ્ચય 1. ગાથા બીજી અને ત્રીજી પન્નવણા સૂત્રમાં છે. વિસ્તારાર્થીએ તેનો અર્થ તેની ટીકાથી અથવા તત્ત્વાર્થ ટીકાથી જોવો. દિગંબર સંપ્રદાયમાં આ ત્રીજી ગાથાનો મૂળપાઠ એ જ પ્રમાણે માને છે, પરંતુ અર્થમાં ઘણું અંતર માને છે. 2. સર્વત્ર આકાશપ્રદેશો છવાયેલ હોવાથી સમશ્રેણીએ તેને સ્પર્ધા સિવાય ન જાય એમ પ્રશાપના ટીકાકાર મલયગિરિજીનો અભિપ્રાય છે પરંતુ આ વિષયમાં ‘અસ્પૃશગતિવાદ પત્ર' ઉપાધ્યાયશ્રી યશોવિજયીજીએ લખેલ છે તેમાં લખે છે કે જીવ અને પુદ્ગલની અચિંત્ય શક્તિ હોવાથી • સ્પર્શ કર્યા સિવાય પણ ગતિ ઘટી શકે છે અને મહાભાષ્ય ટીકા વગેરેની સાક્ષી પણ આપી છે. આ ટીકાકારનો પણ એ જ અભિપ્રાય છે અર્થાત્ અસ્પર્શદ્દ્ગતિ હોઈ શકે છે. 311 Page #360 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने अस्वाध्यायिकं ७१४ -७१५ सूत्रे નયના મતથી છે. અને વ્યવહારનયના મતથી તો ચાર પ્રકારે વસ્તુ છે તેમાં ગુરુક-અધોગમન સ્વભાવવાળી વજ્રાદિ વસ્તુ, લઘુકઊર્ધ્વગમન સ્વભાવવાળા ધૂમાદિ, ગુરુલઘુ-તિર્યંન્ગામી અર્થાત્ તીર્થા જનારા વાયુ, જ્યોતિષ્મના વિમાનાદિના અને અગુરુલઘુક તે-આકાશ વગે૨ે. ભાષ્યકાર કહે છે કે— निच्छयओ सव्वगुरु सव्वलहुं वा न विज्जई दव्वं । बायरमिह गुरुलहुयं, अगुरुलहु सेसयं दव्वं ॥ ६ ॥ [विशेषावश्यक ६६० त्ति] નિશ્ચયના અભિપ્રાયથી તો દ્રવ્ય, સર્વથા ગુરુ અથવા સર્વથા લઘુ એકાંતે નથી. કેમ કે પત્થર વગેરે ગુરુદ્રવ્ય પણ પ્રયેગથી ઊર્ધ્વ વગેરે દિશામાં જતું દેખાય છે. વળી અત્યંત લઘુ એવું અર્કતુલ્યાદિ દ્રવ્ય પણ હાથના તાડન વગેરેથી નીચે જતું . દેખાય છે માટે સર્વ બાદ૨ દ્રવ્ય-ઔદારિક, વૈક્રિય, આહારક અને તૈજસરૂપ અષ્ટસ્પર્શી ગુરુલઘુક છે અને શેષ સૂક્ષ્મ ચતુસ્પર્શી ભાષા, આનપાન, મન અને કર્મદ્રવ્ય અગુરુલઘુક છે. (૬) गुरुयं लहुयं उभयं, णोभयमिति वावहारियनयस्स । दव्वं लेहूं १ दीवो २ वाऊ ३ वोमं ४ जहासंखं ॥ ७॥ [विशेषावश्यक ६५९ त्ति ] વ્યવહારનયના મતથી દ્રવ્ય ગુરુ ૧, લઘુ ૨, ગુરુલઘુ ૩ અને અગુરુલઘુક ૪ સ્વભાવવાળું છે. તેમાં ગુરુદ્રવ્ય~પત્થર ૧, લઘુ દીપક ૨, ગુરુલઘુ વાયુ ૩ અને અગુરુલઘુ આકાશ છે. ૪ (૭) ૯ શબ્દપરિણામ-શુભ અને અશુભના ભેદથી બે પ્રકારે છે. I૭૧૩ અજીવ પરિણામના અધિકારથી પુદ્ગલલક્ષણ અજીવપરિણામ અને અંતિરક્ષ લક્ષણ અજીવપરિણામરૂપ ઉપાધિક વ્યપદેશ ક૨વા યોગ્ય અસ્વાધ્યાયિકને 'સવિત્તે' ઇત્યાદિ સૂત્ર વડે કહે છે— સવિષે અંતનિશ્ર્વિતે અત્તાફ પન્નત્તે, તનહા-ઝાવાતે,વિસિવાયે ૨, ગનિંતે રૂ, વિત્તુતે ૪, નિષ્ઠાતે, નૂવતે ૬, નવØાજિત્તતે ૭, ભૂમિતા ૮ મહિતા ૧, રયુ ખાતે શ્૦) વસવિદ્દે બોરાજિતે અસાતિતે પન્નત્તે, તંનજ્ઞાઅગ્નિ, મંસે ર, સોખિતે રૂ, અસ્તુતિસામંતે ૪, સુજ્ઞાાસામંતે, ચંડોવાતે દ્દ, સૂરોવરાતે છ, પલળે ૮, રાયવુાહે ૧, ૩વસ્તાÆ અંતો ઓલિતે, સરીને ૧૦ ।। સૂ॰ ૭૬૪ || पंचेंदिया णं जीवा असमारभमाणस्स दसविधे संजमे कज्जति, तंजहा- सोतामताओ सोक्खाओ अवरोवेत्ता भवति, सोतामतेणं दुक्खेणं असंजोगेत्ता भवति, एवं जाव फासामतेणं दुक्खेणं असंजोएत्ता भवति, एवं असंजमो वि भाणितव्वो । सू० ७१५ ।। (મૂળ) દશ પ્રકારનો આકાશ સંબંધી અસ્વાધ્યાય કહેલ છે, તે આ પ્રમાણે ઉલ્કાપાત-આકાશમાંથી રેખા સહિત પ્રકાશનું ભૂમિ પર પડવું તે થયે છતે એક પ્રહર સુધી અસ્વાધ્યાય હોય છે ૧, દિશાદર્દાહ–એક દિશાના વિભાગમાં મહાનગરના દાહની જેમ આકાશમાં પ્રકાશ દેખાય છે તેમાં એક પ્રહર સુધી અસ્વાધ્યાય ૨, અકાલે ગાજે તો બે પ્રહર સુધી અસ્વાધ્યાય ૩, અકાલે વીજળી થાય તો એક પ્રહર સુધી અસ્વાધ્યાય ૪, નિતિ-આકાશમાં વ્યંતરાદિ દેવો વડે કરાયેલ મહાધ્વનિ અથવા ભૂમિકંપાદિ થાય તો તેમાં આઠ પ્રહર સુધી અસ્વાધ્યાય ૫, જૂયગ–સંધ્યાની પ્રભા અને ચંદ્રની પ્રભાનું મિશ્રણ અર્થાત્ શુક્લપક્ષના પડવાથી ત્રીજ સુધી પ્રતિક્રમણ બાદ એક પ્રહર સુધી કાલિકસૂત્રનો અસ્વાધ્યાય ૬, યક્ષાદીમ–આકાશમાં યક્ષના પ્રભાવથી જાજવલ્યમાન અગ્નિ દેખાય છે તેમાં સ્વાધ્યાય ન કરવો કરવાથી ક્ષુદ્ર દેવનો ઉપદ્રવ થાય છે ૭, ધૂમિકા-ધુંવાડાના જેવા વર્ણવાળી સૂક્ષ્મવૃષ્ટિ ૮, મહિકા-ઝાકળ ૯–આ બન્ને કાર્તિકાદિ વૃષ્ટિના ગર્ભ માસમાં પડે છે માટે જ્યાંસુધી એ પડે છે ત્યાંસુધી અસ્વાધ્યાય હોય છે. રજ ઉદ્દાતસ્વભાવથી ચારે દિશામાં સૂક્ષ્મ રજની વૃષ્ટિ જ્યાંસુધી થાય છે ત્યાંસુધી અસ્વાધ્યાય હોય છે ૧૦. દશ પ્રકારે ઔદારિક 312 Page #361 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने अस्वाध्यायिकं ७१४-७१५ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ મનુષ્ય અને તિર્યંચના શરીર સંબંધી અસ્વાધ્યાય કહેલ છે, તે આ પ્રમાણે—અસ્થિ-હાડકાં ૧, માંસ ૨ અને લોહી ૩ ઉપલક્ષણથી ચામડું પણ લેવું. આ ક્ષેત્રથી સાઠ હાથની અંદર અને કાલથી સંભવ યાવત્ ત્રીજી પોરસી સુધી અને બિલાડી વગેરે એ ઉંદરાદિને મારેલ હોય તો અહોરાત્ર પયંત અસ્વાધ્યાય છે. આ તિયચને આશ્રયીને અને મનુષ્યને આશ્રયીને ક્ષેત્રથી એક સો હાથની અંદર અને કાલથી અહોરાત્રપયત અસ્વાધ્યાય છે. અશુચિસામંત-મૂત્ર અને વિષ્ટા સમીપમાં હોય તો અસ્વાધ્યાય ૪, શ્મશાન સામંત-શબના સ્થાનના સમીપમાં અસ્વાધ્યાય ૫, ચંદ્રગ્રહણ હોય તો ઉત્કૃષ્ટથી બાર પ્રહર અને જઘન્યથી આઠ પ્રહર સુધી અસ્વાધ્યાય, સૂર્યગ્રહણ હોય તો ઉત્કૃષ્ટથી સોલ પ્રહર અને જધન્યથી બાર પ્રહર સુધી અસ્વાધ્યાય ૭, પતન-રાજા, મંત્રી, સેનાપતિ, ગ્રામાધિપતિ પ્રમુખનું મરણ થાય તો અહોરાત્ર અસ્વાધ્યાય ૮, રાજવિગ્રહ-રાજા વગેરેનો સમીપમાં સંગ્રામ થતો હોય તો તે જ્યાં સુધી હોય ત્યાં સુધી અસ્વાધ્યાય કેમ કે અહિં પણ સુદ્રદેવકૃત ઉપદ્રવનો સંભવ છે ૯, ઉપાશ્રયની અંદર મનુષ્યાદિનું શરીર (મડદું) પડેલું હોય ત્યારે એકસો હાથની અંદર ' અસ્વાધ્યાય છે, એમાં નંદી વગેરે સૂત્રનું અધ્યયન કરવું નહિ. ૧૦ ll૭૧૪ll પંચેદ્રિય જીવોનો આરંભ નહિ કરનારને દશ પ્રકારનો સંયમ થાય છે, તે આ પ્રમાણેશ્રોત્ર-કાનના સુખથી નાશ કરનાર થતો નથી, શ્રોત્ર-કાનના દુઃખથી સંયોગ કરનાર થતો નથી. એ પ્રમાણે યાવત્ સ્પર્શના દુઃખથી સંયોગ કરનાર થતો નથી. એવી રીતે અસંયમ પણ કહેવો અર્થાત્ પંચેદ્રિયજીવોના આરંભ કરનારને દશ પ્રકારનો અસંયમ થાય છે, તે આ પ્રમાણે—કાનના સુખનો નાશ કરનાર થાય છે, કાનના દુ:ખનો સંયોગ કરનાર થાય છે, યાવત્ સ્પર્શના દુઃખનો સંયોગ કરનાર થાય છે. /૭૧૫// (ટી) તત્ર 'સંતતિવિરઘ' ત્તિ અંતરિક્ષ-આકાશમાં થયેલું તે આંતરીક્ષક, સ્વાધ્યાય-વાચનાદિ પાંચ પ્રકારનો યથાસંભવ જેમાં છે તે સ્વાધ્યાયિક. તેનો અભાવ તે અસ્વાધ્યાયિક. તેમાં ઉલ્કા-આકાશમાં ઉત્પન્ન થયેલી તેણીનો પાત (પડવું) તે ઉલ્કાપાત ૧, તથા દિશાનો અથવા દિશામાં દાહ તે દિગ્દાહ. આ તાત્પર્ય છે કે-કોઈ એક દિશાના વિભાગમાં મહાનગરના પ્રદીપનક (દાહ)ની જેમ જે ઉદ્યોતભૂમિ પર નહિ રહેલ અને આકાશતલમાં વર્તતો (રહ્યો) હોય તે દિગ્દાહ ૨, ગર્જિત–મેઘનો ધ્વનિ ૩, વિદ્યુતુ-વીજળી ૪, નિર્વાત-વાદળા સહિત અથવા વાદળા રહિત આકાશમાં વ્યંતર વડે કરાયેલ મહાધ્વનિ ૫, 'નયણ' ત્તિ સંધ્યાની પ્રભા અને ચંદ્રની પ્રભા એકી સાથે થાય તે જ્યગ એમ કહ્યું અર્થાત્ સંધ્યાની પ્રભા અને ચંદ્રની પ્રભાનું મિશ્રણ થવું તેમાં ચંદ્રની પ્રભા વડે આચ્છાદિત થયેલ નાશ પામતી સંધ્યા, શુક્લપક્ષની પ્રતિપદાદિ દિવસોમાં જણાય નહિ અથવા સંધ્યાનો વિભાગ નહિ જણાતે છતે કાલાવેલા જણાય નહિ, આ હેતુથી ત્રણ દિન સુધી પ્રાદોષિક કાલને ગ્રહણ ન કરે તેથી કાલિક સૂત્રનો અસ્વાધ્યાય થાય. ઉલ્કાદિનું તો આ સ્વરૂપ છે– दिसिदाहो छिन्नमूलो, उक्क सरेहा पयासजुत्ता वा । संज्झाछेयावरणो, जुयओ सुक्के दिणे तिन्नि ॥८॥ [ગાવવા નિર્વત્તિ શરૂ૪૧ ]િ. અર્થ-છિન્નમૂલ એટલે એક દિશામાં મહાનગરના દાહની જેમ ઉપરના ભાગમાં પ્રકાશ અને નીચે અંધારું તે દિગ્દાહ અને રેખા સહિત પ્રકાશયુક્ત અથવા તારાની જેમ પડનારી તે ઉલ્કા, તથા યૂપક તો સંધ્યાના વિભાગનો આવરણ જેનાથી થાય ' છે તે સંધ્યાછેદ આવરણ, ચંદ્ર શુક્લપક્ષના પ્રથમ ત્રણ દિવસ સુધી હોય છે. (૮) ‘નવજ્ઞનિત્ત' તિ, યક્ષાદીત, આકાશમાં થાય છે. આ બધાયને વિષે સ્વાધ્યાય કરનારાઓને ક્ષુદ્રદેવતા છલના કરે છે ૭, ધૂમવા–મહિકાનો ભેદ વર્ણથી ધૂમિકા-ધૂમાડાના જેવા આકારવાળા ધૂમા હોય છે ૮, મહિકા-ઝાકળ પ્રતીત છે. એ બન્ને પણ કાર્નિકાદિ (વૃષ્ટિનો) ગર્ભમાસોને વિષે હોય છે, તે પડ્યા પછી તરત જ સૂક્ષ્મપણાથી બધુંય અપૂકાય વડે ભાવિત 1, અસ્વાધ્યાયનો અર્થ દીપિકાને અનુસારે લખેલ છે. 2. કાર્નિકાદિ માસમાં ભૂમિકાદિ પડે તો વરસાદનો ગર્ભ બંધાય છે. 313 Page #362 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने अस्वाध्यायिक ७१४-७१५ सूत्रे (વાસિત) કરે છે. ૯ 'રયડધા ત્તિ' વિશ્રસાપરિણામથી (સ્વભાવતઃ) ચોતરફથી રેણુ-રજનું પડવું તે-રજ ઉઘાત કહેવાય છે ૧૦. અસ્વાધ્યાયના અધિકારથી જ આ કહે છે—'રસવિદ મોરાતિ' રૂત્યાદ્રિ ઔદારિક-મનુષ્ય અને તિર્યંચના શરીરનું આ તે ઔદારિક અસ્વાધ્યાયિક. તેમાં અસ્થિ, માંસ અને શોણિત તે પ્રસિદ્ધ છે. તેમાં પંચેદ્રિય-તિર્યંચો સંબંધી અસ્વાધ્યાયિક, દ્રવ્યથી અસ્થિ, માંસ અને લોહી. ગ્રંથાંતરમાં ચર્મ પણ કહેવાય છે. યાદ–''સોશિય માં મું, મટ્ટી વિ ય હોંતિ વરારિ' [નાવશ્ય નિર્વવત ૨૩૬ 7િ] અર્થાત્ શોણિત, માંસ, ચામડું અને હાડકાં આ ચાર અસ્વાધ્યાયિક હોય છે.” ક્ષેત્રથી સાઠ હાથની અંદરમાં, કાલથી સંભવ.કાલથી માંડીને યાવત્ ત્રીજી પોરસી સુધી, બિલાડી વગેરે દ્વારા ઉંદરાદિના નાશમાં અહોરાત્રપર્યત અસ્વાધ્યાય હોય છે. ભાવથી નંદી વગેરે સૂત્રનું અધ્યયન કરવું નહિ. મનુષ્ય સંબંધી અસ્વાધ્યાય પણ એમ જ. છે. વિશેષ એ કે-ક્ષેત્રથી એક સો હાથની અંદરમાં, કાલથી અહોરાત્ર સુધી, આર્તવ (સ્ત્રીના ઋતુ) સંબંધી ત્રણ દિન પર્વત, સ્ત્રી (પુત્રી) ના જન્મમાં આઠ દિન પર્વત, પુરુષ (પુત્ર) ના જન્મમાં સાત દિન પર્વત, હાડકાને વિષે તો જીવના વિનાશના દિવસથી આરંભીને એક સો હાથની અંદર રહેલાની બાર વર્ષ સુધી યાવત્ અસ્વાધ્યાય હોય છે. ચિતા (ચય) ના અગ્નિ વડે બળેલા અથવા ઉદકના પ્રવાહ વડે તણાયેલા હાડકાઓ, અસ્વાધ્યાયિક થતા નથી, પરંતુ ભૂમિમાં દાટેલા હાડકાઓ અસ્વાધ્યાયિક થાય છે. ૧-૨-૩ અશુચિ-વિષ્ટા અને મૂત્ર તેની સામંત-સમીપમાં અશુચિસામંત અસ્વાધ્યાયિક હોય છે ૪, કાલગ્રહણને આશ્રયીને કહ્યું છે કે ''સોનિયમુત્તપુરીસે, પાપIો પરિહરેનના'' [નાવવા નિર્યક્ત ૨૪૨૪ તિ] લોહી, મૂત્ર અને વિષ્ટાને વિષે, સુંઘવું અને જોવું એ બન્નેનો ત્યાગ કરવો. શમશાન સામંત-શબ-મુડદાના સ્થાનની સમીપમાં અસ્વાધ્યાય છે. ૫ ચંદ્ર-ચંદ્રના વિમાનનો ઉપરાગ-રાહુના વિમાનના તેજથી ઉપરજન થવું (ઢંકાઈ જવું) તે ચંદ્રોપરાગ અર્થાત્ ગ્રહણ, એવી રીતે સૂરોપરાગ સૂર્યગ્રહણ પણ જાણવું. અહિં કાલમાન છે-જો ચંદ્ર અથવા સૂર્યગ્રહણ થયે છતે સંગ્રહ (ખગ્રાસ) અથવા અસંપૂર્ણ બૂડે છે ત્યારે ગ્રહણકાલ, તે રાત્રિરોષ તે અહોરાત્રશેષ અને ત્યારપછી અહોરાત્ર પર્યત વર્જે છે. કહ્યું છે કે"વિમસૂવરાજને નિરાધાર નિા મહોરા'' ચંદ્ર સૂર્ય ગ્રહણમાં નિર્ધાત-બંતરકૃત મહાગર્જિત શબ્દમાં અને અકાલે થયેલ ગર્જરવમાં આઠ પ્રહર અસ્વાધ્યાય હોય છે. આચરણ કરેલું તો તે જ રાત્રિમાં અથવા દિવસમાં મૂકેલ હોય તો ચંદ્રગ્રહણમાં તે જ રાત્રિમાં શેષને છોડે છે અને સૂર્ય ગ્રહણમાં તો તે દિવસના શેષ ભાગને છોડીને બીજા દિવસની રાત્રિને પણ છોડે છે. કહ્યું છે કે- 'કાન્ન રિામુ સોન્દ્રિય દિવસો વે રા ય" [વશ્યક નિર્યુક્તિ રૂ૫૭ 7િ] ચંદ્ર જો રાત્રિમાં ગ્રહણ કરાયો હોય અને રાત્રે જ મૂકાયો હોય તો તેજ રાત્રિના શેષને વર્જવું, સૂર્ય પણ જો દિવસે ગ્રહણ કરાયો હોય અને દિવસે જ મૂકાયો હોય તો તે જ દિવસ શેષ અને રાત્રિ શેષ વર્જવું.” ચંદ્ર અને સૂર્યના ગ્રહણનું ઉદારિકપણું તો તેના વિમાનના પૃથ્વીકાયિક જીવોની અપેક્ષાએ જાણવું. જો કે અંતરીક્ષપણું છે, તોપણ વિવઢ્યું નથી કારણ કે અંતરીક્ષપણાએ કહેલ આકસ્મિક ઉલ્કાદિથી ચંદ્રાદિના વિમાનોના શાશ્વતપણાને લઈને ભિન્નપણું છે. ૬-૭ 'પ' ત્તિ પતન એટલે રાજા, પ્રધાન, સેનાપતિ, ગ્રામનો માલિક વગેરેનું મરણ, તેમાં જ્યારે દંડનાયક અથવા રાજા મરણ પામે છે અને બીજો જ્યાંસુધી થતો નથી ત્યારે ભયમાં અથવા નિર્ભયમાં સ્વાધ્યાયને વર્જે છે. નિર્ભયના શ્રવણ પછી પણ અહોરાત્ર સુધી છોડે છે. ગામનો મહત્તર-મુખ્ય પુરુષનું મરણ થયે છત, અધિકારી (અમલદાર) નું મરણ થયે છતે, અથવા ઘણા કુંટુંબવાળાનું, શય્યાતરનું, અથવા ઉપાશ્રયથી સાત ગૃહની અંદર સામાન્ય પુરુષનું મરણ થયે છતે અહોરાત્ર પર્યત સ્વાધ્યાયને વર્જે છે અથવા ધીમે ધીમે ભણે છે કેમ કે આ સાધુઓ દુ:ખ વગરના છે એવી રીતે લોકો ગહ ન કરે આ હેતથી નિષેધ છે. કહ્યું છે કે 1, ત્રણ દિન પર્યત શ્રાવિકાઓને તથા સાધ્વીઓને આર્તવ સંબંધી અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય ત્યાજ્ય છે છતાં પણ કેટલાએક સંપ્રદાયમાં ત્યાગ કરતા નથી તે શોચનીય છે. 2. જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારથી માંડીને તે રાત્રીનો શેષ ભાગ અને ત્યાર પછી આઠ પ્રહર અસ્વાધ્યાય, સૂર્યગ્રહણ જ્યારે થાય ત્યારથી માંડીને શેષ અહોરાત્ર અને બીજી અહોરાત્ર અસ્વાધ્યાય છે એમ સમજવું. 314 Page #363 -------------------------------------------------------------------------- ________________ १० स्था० सूक्ष्माणि नद्यः रानधान्यः मेरुः रुचकादिः भातकोमेरुः वृतनेताज्या क्षेत्राणि मानुभोत्तरः मन्जनदधिमुखरतिकरा रुचककुण्डली ७१६.७५५ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ मयहर पगए बहुपक्खिए य सत्तघरअंतरमयंमि । निढुक्ख त्ति य गरहा, न पढंति सणीयगं वा वि ।।९।। [आवश्यक नियुक्ति १३६१ त्ति] મહત્તર, અધિકારી, ઘણા કુંટુંબવાળો અને ઉપાશ્રયથી સાતધરમાં મરણ થયું હોય તો સાધુઓ નિર્દયી છે એવી ગહ ન થાય એ માટે સ્વાધ્યાય ન કરે અથવા ધીમે ધીમે સ્વાધ્યાય કરે. (૯) ८. तथा 'रायवुग्गहे' त्ति० २।मोनो संग्राम, Gudatथी सेनापति, ग्राममो1ि5, भत्त२ पुरुष, स्त्री भने मदद વગેરેના યુદ્ધોને વિષે અસ્વાધ્યાયિક છે. એવી રીતે પાંશુ-ધૂળ અને લોટ વગેરેના કલહને વિષે અર્થાત્ હોલી વગેરેમાં અસ્વાધ્યાયિક છે જે કારણથી આ ઉક્ત સ્થાનમાં પ્રાયઃ કરીને ઘણા વ્યંતરો કૌતુકથી આવે છે અને પ્રમાદીને છળે છે અથવા આ સાધુઓ દુ:ખ રહિત છે એવી ઉડ્ડાહ (અપયશ) અથવા અપ્રીતિ ઉત્પન્ન થાય. આ કારણથી જે વિગ્રહાદિક જેટલા લાંબા કાળપર્યન્ત જે ક્ષેત્રમાં થાય છે તે વિગ્રહાદિકમાં તેટલા કાળપર્યન્ત તે ક્ષેત્રને વિષે સ્વાધ્યાયને પરિહરે છે. કહ્યું છે કે – सेणाहिव भोइय, मयहरे य पुंसित्थिमल्लजुद्धे य । लोट्टाइभंडणे वा, गुज्झग उड्डाह अचियत्तं ।।१०।। [आवश्यक नियुक्ति १३५९ त्ति] સેનાપતિ, ગ્રામ ભૌગિક, સ્ત્રીપુરુષના કલહમાં, મલ્લયુદ્ધમાં, હોલી આદિમાં સ્વાધ્યાય કરવાથી શાસનનો ઉડાહ થાય, અપ્રીતિ થાય તેથી વિગ્રહાદિમાં સ્વાધ્યાય ન કરવો. (૧૦) ૯, તથા ઉપાશ્રય-વસતિની અંદર વર્તમાન ઔદારિક-મનુષ્યાદિ સંબંધી શરીર જ્યારે ઉભિન્ન-ભેદાયેલું હોય ત્યારે એકસો હાથની અંદર અસ્વાધ્યાય થાય છે અને જો નહિ ભેદાયેલું હોય તોપણ કુત્સિતપણાથી અને આચરિતપણાથી એક સો હાથ પર્યત ત્યાજ્ય છે તે પરિઝાપન કીધે છતે તો તે સ્થાન શુદ્ધ થાય છે. ૧૦ l૭૧૪ો પંચેદ્રિયનું શરીર અસ્વાધ્યાયિક છે એમ અનંતર કહ્યું. પંચેદ્રિયના અધિકારથી તેને આશ્રયીને સંયમ અને અસંયમ संबंधी सूत्रछते तार्थ छ. ७१५|| | સંયમ અને અસંયમના અધિકારથી તેના વિષયભૂત સૂક્ષ્મોને પ્રરૂપતા થકા સૂત્રકાર કહે છે दस सुहुमा पन्नत्ता, तंजहा-पाणसुहुमे, पणगसुहुमे, जाव सिणेहसुहुमे, गणितसुहुमे, भंगसुहुमे ।। सू०७१६ ।। जंबूमंदिरदाहिणेणं गंगासिंधुओ महानदीओ दस महानदीओ समप्पेंति, तंजहा–जउणा १, सरऊ २, आती ३, कोसी ४, मही ५, 'सतदु ६, वितत्था ७, विभासा ८, एरावती ९ चंदभागा १०,जंबूमंदरउत्तरेणं रत्ता-रत्तवतीओ महानदीओ दस महानदीओ समप्पेंति, तंजहा-किण्हा, महाकिण्हा, नीला, महानीला, तीरा, महातीरा, इंदा, जाव महाभोगा ।। सू० ७१७।। जंबूद्दीवे दीवे भरहे वासे दस रायहाणीओ पन्नत्ताओ, तंजहा-चंपा १, महुरा २, वाणारसी ३ त सावत्थी ४, तह त सातेतं ५ । हत्थिणउर ६, कंपिल्लं ७, मिहिला ८, कोसंबि ९, रायगिह १० ।।१।। एयासुणं दस रायहाणीसु दस रायाणो मुंडा भवेत्ता जाव पव्वतिता, तंजहा–भरहे, सगरो, मघवं, सणंकुमारो, संती, कुंथू, अरे, महापउमे, हरिसेणे, जयणामे ।। सू०७१८॥ जंबुद्दीवे दीवे मंदरे पव्वए दस जोयणसयाई उव्वेहेणं धरणितले दस जोयणसहस्साई विक्खंभेणं, उवरि दसजोयणसयाई विक्खंभेणं, दसदसाई जोयणसहस्साई सव्वग्गेणं पण्णत्ते ।। सू० ७१९।। जंबुद्दीवे दीवे मंदरस्स पव्वतस्स बहुमज्झदेसभागे इमीसे रयणप्पभाते पुढवीते उवरिमठिल्लेसु खुड्डुगपतरेसु, 1. पानुपाणी प्रतिभा सयदू पा6 छे. 315 Page #364 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्था० सूक्ष्माणि नद्यः रानधान्यः मेहः रुचकादिः धातकी मेहः वृतजाङका क्षेत्राणि मानुषोत्तरः अन्जनदनिमुखरतिकरा रुचककुश्तला ७५६.७५५ सूत्राणि एत्थ णमट्ठपतेसिते रुयगे पण्णत्ते,जओ णमिमातो दस दिसाओ पवहंति, तंजहा–पुरत्थिमा १, पुरथिमदाहिणा २, दाहिणा ३, दाहिणपच्चत्थिमा ४, पच्चत्थिमा ५, पच्चत्थिमुत्तरा ६, उत्तरा ७, उत्तरपुरस्थिमा ८, उड्ड ९, अधा १० । एतासि णं दसण्हं दिसाणं दस नामधेज्जा पन्नत्ता, तंजहा-इंदा अग्गेयीजम्मा त णेरती वारुणी य वायव्वा। सोमा ईसाणीती विमला य तमा य बोद्धव्वा ।।१।। ।। सू० ७२०॥ लवणस्स णं समुद्दस्स दस जोयणसहस्साई गोतित्थविरहिते खेत्ते पन्नत्ते, लवणस्स णं समुदस्स दस जोयणसहस्साई उदगमाले पन्नत्ते । सव्वे वि णं महापाताला दस दसाई जोयणसहस्साणमुव्वेहेणं पण्णत्ता, मूले दस जोयणसहस्साई विक्खंभेणं पन्नत्ता, बहुमज्झदेसभागे एगपएसिताते सेढीते दसदसाई जोयणसहस्साणं . विक्खंभेणं पन्नत्ता, उवरिं मुहमूले दस जोयणसहस्साई विक्खंभेणं पण्णत्ता । तेसि णं महापातालाणं कुड्डा सव्ववइरामता सव्वत्थ समा दस जोयणसताई बाहल्लेणं पन्नत्ता । सव्वे वि णं खुद्दापाताला दस जोयणसताई उव्वेहेणं पन्नत्ता, मूले दसदसाई जोयणाणं विक्खंभेणं पन्नत्ता, बहुमज्झदेसभागे एगपएसिताते सेढीते दस जोयणसताई विक्खंभेणं पन्नत्ता, उवरि मुहमूले दस दसाइंजोयणाणं विक्खंभेणं पन्नत्ता, तेसि णं खुद्दांपातालाणं. . कुड्डा सव्ववइरामता सव्वत्थ समा दस जोयणाई बाहल्लेणं पण्णत्ता ।। सू० ७२१ ।। धायतिसंडगाणं मंदरा दस जोयणसयाई उव्वेधेणं धरणितले देसूणाई दस जोयणसहस्साई विक्खंभेणं, उवरिं दस जोयणसयाई विक्खंभेणं पन्नत्ता । पुक्खरवरदीवड्डगा णं मंदरा दस जोयण एवं चेव ।। सू० ७२२।। सव्वे वि णं वट्टवेयड्डपव्वता दस जोयणसयाई उड्डंउच्चत्तेणं दस गाउयसयाइमुव्वेहेणं सव्वत्थसमा पल्लग[संठाण]संठिता, दस जोयणसताई विक्खंभेणं पण्णत्ता ।। सू० ७२३।। . जंबुद्दीवे दीवे दस खेत्ता पण्णत्ता, तंजहा–भरहे, एरवते, हेमवते, हेरन्नवते, हरिवस्से, रम्मगवस्से, पुव्वविदेहे, अवरविदेहे, देवकुरा, उत्तरकूरा ।। सू० ७२४।। माणुसुत्तरे णं पव्वते मूले दस बावीसे. जोयणसते विक्खंभेणं पण्णत्ते । सव्वे वि णमंजणंगपव्वता दस जोयणसयाइमुव्वेहेणं मूले दस जोयणसहस्साई विक्खंभेणं, उवरिं दस जोयणसताई विक्खंभेणं पण्णत्ता सव्वेविणं दहिमुहपव्वता दस जोयणसताई उव्वेहेणंसव्वत्थ समा पल्लग[संठाण]संठिता, दस जोयणसहस्साई विक्खंभेणं पन्नत्ता, सव्वे वि णं रतिकरगपव्वता दस जोयणसताई उड्ढे उच्चत्तेणं, दसगाउतसताई उव्वेहेणं सव्वत्थ समा झल्लरिसंठिता दस जोयणसहस्साई विक्खंभेणं पन्नत्ता । रुयगवरे णं पव्वते दस जोयणसयाई उव्वेहेणं मूले दस जोयणसहस्साई विक्खंभेणं उवरि दस जोयणसताई विक्खंभेणं पन्नत्ते । एवं कुंडलवरे वि ।। सू०७२५।। (મૂ૦) દશ સૂક્ષ્મો કહેલા છે, તે આ પ્રમાણે–પ્રાણસૂક્ષ્મ-કુંથુઆ વગેરે ૧, પનકસૂક્ષ્મ તે ફૂગ ૨, યાવત્ શબ્દથી બીજસૂક્ષ્મ ડાંગર વગેરેનો અગ્રભાગ ૩, હરિતસૂક્ષ્મ-ભૂમિના રંગ જેવું લીલું ઘાસ ૪, પુષ્પસૂક્ષ્મ-વડ વગેરેનું ફૂલ પ, અંડસૂક્ષ્મકીડી પ્રમુખના ઈડા ૬, લયનસૂક્ષ્મ-કીડીઓના નાગરા (કીડીનગરો) વગેરે ૭, અને સ્નેહસૂક્ષ્મ-અવશ્યાય-ઝાકળ ૮ જાણવું. સૂક્ષ્મબુદ્ધિ વડે ગણિતની સંકલના કરાતી હોવાથી ગણિતસૂક્ષ્મ ૯ અને ભંગસૂક્ષ્મ-અત્યંત સૂક્ષ્મબુદ્ધિથી (भांगासो राय छे. १० ॥१६॥ જંબૂદ્વીપમાં મેરુપર્વતથી દક્ષિણ દિશાએ ગંગા, સિંધુ મહાનદીઓને વિષે દશ મહાનદીઓ ભળે છે, તે આ પ્રમાણે 316 Page #365 -------------------------------------------------------------------------- ________________ १० स्था० सूक्ष्माणि नद्यः राजधान्यः मेरुः रुचकादिः धातकी मेरुः वृतवैताढ्यः क्षेत्राणि मानुषोत्तरः अन्जनदधिमुखरतिकरा रुचककुण्डली ७१६७२५ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ યમૂના-૧, સરયૂ ૨, આદિ ૩, કોશી ૪, મી ૫–આ પાંચ નદીઓ ગંગામાં મળે છે. શતર્દૂ ૬, વિવચ્છા ૭, વિભાષા ૮, ઐરાવતી હ અને ચંદ્રભાગા ૧૦–આ પાંચ નદીઓ સિંધુમાં ભળે છે, જબુદ્વીપમાં મેરુપર્વતથી ઉત્તર દિશા રક્તા, રક્તવતી મહાનદીઓને વિષે દશ મહાનદીઓ ભળે છે, તે આ પ્રમાણે—કૃષ્ણા ૧, મહાકૃષ્ણા ૨, નીલા ૩, મહાનીયા ૪, તીરા ૫, મહાતીરા છે, ઈા ૭, ઇદ્રર્ષણા ૮, વારિર્ષણા ૯ અને મહાભોગા ૧૦, ૭૧૭ જંબુદ્રીપનામાં ભરતક્ષેત્રને વિષે દશ રાજધાનીઓ એટલે રાજાને રહેવાની મુખ્ય નગરીઓ કહેલી છે, તે આ પ્રમાણેચંપા ૧, મથુરા ૨, વાણારસી ૩, સાવત્ની ૪, સાકેતપુર (અયોધ્યા) ૫, હસ્તિનાપુર ૬, કાંપિલ્લપુર ૭, મિથિલા ૮, કૌશાંબી ૯ અને રાજગૃહ ૧૦. ॥૧॥ આ દશ રાજધાનીઓને વિષે દશ 'ચક્રવર્તી રાજાઓ મુંડ થઈને યાવત્ દીક્ષા લીધી, તે આ પ્રમાણે—ભરત ૧, સગર ૨, મથવા ૩, સનકુમાર ૪, શાંતિનાથ પ, કુંથુનાથ ૬, અરનાય છે, મહાપદ્મ, ૮ હરિષેણ ૯ અને જન્મ ૧૭, ૭૧૮ || જંબુઢીપ નામના દ્વીપમાં મેરુપર્વત દસ સો (હજાર) યોજન પ્રમાણ જમીનમાં ઊંડાઈ વડે તથા પૃથ્વીતલ-સપાટીમાં દશ હજાર યોજન પહોળાઈ વડે, વળી ઉપરના ભાગમાં દસ સો (એક હજાર) યોજન પહોળાઈ વડે અને સર્વાગ્રપણેબધુંય ઊંચપણે દશ દશક હજાર એટલે એક લાખ યોજન કહેલ છે. ૭૧૯।। જંબૂસીપનામા દ્વીપને વિષે મેરુ પર્વતના બહુ મધ્ય દેશ ભાગમાં આ રત્નપ્રભા પૃથ્વીના પતિન અપસ્તન-ઉપરનો અને નીચેનો ક્ષુલ્લક (લ) પ્રતરને વિષે ત્યાં આઠ પ્રદેશિક રુચક (ગૌસ્તનાકાર) કહેલ છે જ્યાંથી આ દશ દિશાઓ પ્રવર્તે છે શરુ થાય છે, તે આ પ્રમાણૅ—પૂર્વ ૧, પૂર્વદક્ષિણ ૨, દક્ષિણ ૩, દક્ષિણપશ્ચિમ ૪, પશ્ચિમ ૫, પશ્ચિમઉત્તર ૬, ઉત્તર ૭, ઉત્તરપૂર્વ ૮, ઊર્ધ્વ ૯ અને અર્ધા ૧૦–મેં દશ દિશાઓના દશ નામો કહેલા છે, તે આ પ્રમાણે અંતી ૧, આનેંથી ૨, ધમા ૩, નૈઋત્વી ૪, વારુણી ૫, વાયવ્ય ૬, સોમા ૭, ઇશાના ૮, વિમલા ૯ અને તમા ૧૦ જાણી, ૧ || ||૩૨ લવણસમુદ્રના મધ્યમાં દશ હજાર યોજન ગોતીર્થ રહિત ક્ષેત્ર છે એટલે તળાવની જેમ અવતારવાળી ભૂમિ નથી પણ સમાન ભૂમિ છે. લવણ સમુદ્રની દશ હજાર યોજનપ્રમાણ ઉદક્રમાલા-જલની શિખા કહેલ છે. બધાય (ચાર) મોટા પાતાલકલશાઓ દાદશ હજાર-એક લાખ યોજનપ્રમાણ ઊંડાઈ વડે કહેલા છે. મૂલમાં દસ હજાર યોજન પહોળપણે કહેલા છે. બહુમધ્ય દેશભાગમાં (પેટાળમાં) એક પ્રદેશવાળી શ્રેન્નીને વિષે દશદશક હજાર-લાખ યોજનની પહોળાઈ વડે કહેલા છે. ઉપર મુખના મૂલમાં દશ હજાર યોજન પર્ફોળપણે કહેલા છે. તે મહાપાતાકલશાઓની કુંડયા-ઠીકરી સર્વતઃ વજ્રરત્ન (હીરા) મય, સર્વત્ર સમાન-ક્યાંય પણ ચૂનાધિક નહિ, દશસ્–એક હજાર યોજન જાડાઇ વડે કહેલી છે. બધાય લઘુપાતાલક્લેશાઓ દાસે યોજન ઉંચાઈથી કહેલા છે. મૂલમાં દર્શાદર્શક એકો-યોજન વિભ (પહોળ) પણે કહેલા છે. બહુમધ્ય દેશ ભાગમાં (પેટાળમાં) એક પ્રદેશવાળી શ્રેણિને વિષે દશર્સે યોજન વિષ્લેભપણે કહેલા છે, ઉપર મુખના મૂલમાં દશદશક એક્સો યોજન વર્ષાભ વડે કહેલા છે તે ક્ષુદ્ર (લથુ) પાતાલકલાઓની કુંડ્યા ઠીકરી સર્વતઃ વજ્રરત્નમય, સર્વત્ર સરખી દશ યોજનની જાડાઈ વડે કહેલી છે. ૭૨૧) ચાતક્રીખંડ દ્વીપસંબંધી બન્ને મેરુપર્વતો દશ યોજન ઉંડાઈથી અને ભૂમિતલ-સપાટીમાં દેશે ગૈા દશ હજાર યોજન પહોળાઈથી તથા ઉપરના ભાગમાં દશર્સે–એક હજાર યોજન પહોળાઇથી કહેલા છે. પુષ્કરવર દ્વીપાદ્ધ સંબંધી બન્ને 1. દશ ચક્રવર્તીઓએ રાજ્ય છોડીને દીક્ષા લીધી તેમાં આઠ ચક્રવર્તી મોક્ષે ગયા અને મઘવા તથા સનત્કુમાર એ બે ત્રીજે સ્વર્ગે ગયા એમ આવશ્યક નિયુક્તિમાં ઉલ્લેખ છે. અહિં પણ દીશા સીધી એમ કહ્યું પરંતુ જો દશે મોક્ષે ગયા હોત તો સૂત્રકાર સિદ્ધે બુદ્ધે ઇત્યાદિ કહેત પુરંતુ એમ નથી, માટે દર્દી બોલે ગયા એમ કહે છે તે નિશંક છે. સુન્ન તથા બ્રહ્મદત્ત બન્ને વાસમાં કાળ કરી સાતમી નરકે ગયેલ છે. 2. દશમું ઠાણું હોવાથી દસ દસાઇ શબ્દ કહેલ છે, એમ સર્વત્ર સમજવું. 317 Page #366 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्था० सूक्ष्माणि नद्यः राजधान्यः मेरुः रुचकादिः धातकी मेरुः वृतनैवाढ्यः क्षेत्राणि मानुषोत्तरः अम्जनदधिमुखरतिकरा रुचककुण्डली ७९६-७२५ सूत्राणि મેરુપર્વતો એ જ પ્રમાણે ધાતકી ખંડની માફક જાણવા. I૭૨૨॥ સઘલા વૃત્ત (વાટલા) વૈતાઢ્ય પર્વતો, એક હજાર યોજનની ઊર્ધ્વ ઊંચાઈ વડે એક હજાર ગાઉની ઊંડાઇ વડે, સર્વત્ર સરખા, પાલાને આકા૨ે રહેલા અને એક હજાર યોજનની પહોળાઈ વડે કહેલા છે. ૭૨૩) જંબુદ્રીપનામા દ્વીપમાં દશ ક્ષેત્રો કહેલા છે, તે આ પ્રમાણે—ભરત ૧, બૈરવત ૨, હૈમવત ૩, હૈરણ્યવત ૪, હરિવર્ષ ૫, રમ્યવર્ષ ૬, પૂર્વવિદેહ ૭, અપરવિદેહ ૮, દેવકુરુ ૯ અને ઉત્તરકુરુ ૧૦, ૭૨૪॥ માનુષોત્તર પર્વત, મૂલમાં દશર્સે બાવીશ ૧૦૨૨ યોજન વિષ્લેભપણે કહેલ છે બધાય અંજનક પર્વતો (નંદીશ્વરદ્વીપ સંબંધી) એક હજાર યોજન ભૂમિમાં ઉંડાઇ વડે, મૂલમાં દશ હજાર યોજન પહોળાઈ વડે અને ઉપર એક હજાર યોજન પહોળાઈ વડે કહેલા છે. બધાય દધિમુખ પર્વતો એક હજાર યોજન ઊંડાઈ વડે, સર્વત્ર સરખા, પાલાને આકા૨ે રહેલા તથા દશ હજાર યોજનની પહોળાઈ વડે કહેલા છે. બધાય રતિકર પર્વતો, એક હજાર યોજન ઊર્ધ્વ ઊંચાઈ વડે, એક હજાર ગાઉ ઊંડાઈ વડે, સર્વત્ર સરખા, ઝાલરને આકા૨ે રહેલા, તથા દશ હજાર યોજનની પહોળાઈ વડે કહેલા છે. રુચકવર પર્વત, એક હજાર યોજન ઊંડાઈ વડે, મૂલમાં દશ હજાર યોજન પહોળાઈ વડે અને ઉપર એક હજાર યોજન પહોળાઈ વડે કહેલ છે. એમ કુંડલવર પર્વત પણ જાણવો. ૭૨૫॥ (ટી૦) 'સ સુજ્જુને' ત્યાદ્િ॰ પ્રાણસૂક્ષ્મ-ઉદ્ધરી ન શકાય એવા કુંથુઆઓ ૧, પનકસૂક્ષ્મ-ઉલ્લી ૨ યાવત્ શબ્દથી આ જાણવું, બીજસૂક્ષ્મ-શાલિ વગેરેની નખિકા-અગ્રભાગ ૩, હરિતસૂક્ષ્મ-ભૂમિના જેવા વર્ણવાળું ઘાસ ૪, પુષ્પસૂક્ષ્મ-વડ વગેરેના ફૂલો ૫, અંડસૂક્ષ્મ-કીડી પ્રમુખના ઇંડાં ૬, લયનસૂક્ષ્મ-કીડીના નાગરા વગેરે ૭, સ્નેહસૂક્ષ્મ-અવશ્યાય અર્થાત્ ઠાર વગેરે ૮, અહિં સુધી અષ્ટમ સ્થાનમાં કહેલું જ છે. આ બીજા બે-ગણિતસૂક્ષ્મ તે ગણિતની સંકલના વગે૨ે તે જ સૂક્ષ્મ છે કારણ કે સૂક્ષ્મ બુદ્ધિ વડે ગમ્ય હોવાથી વજ્રાંત સુધી ગણિત સંભળાય છે ૯, ભંગસૂક્ષ્મ-ભાંગા એટલે વસ્તુના વિકલ્પો, તે બે પ્રકારે છે. સ્થાન ભાંગાઓ અને ક્રમભાંગાઓ તેમાં સ્થાન ભાંગાઓ આ પ્રમાણે—એક દ્રવ્યથી હિંસા છે પરંતુ ભાવથી હિંસા નથી [સાધુને નદી ઉતરતાં વગેરેની જેમ] ૧, બીજી ભાવથી હિંસા છે પરંતુ દ્રવ્યથી નથી (નિહ્નવ પ્રમુખની અહિંસા) ૨, ત્રીજી દ્રવ્યથી પણ અહિંસા અને ભાવથી પણ અહિંસા [સાધુની નિરવદ્ય ક્રિયા] ૩ અને ચોથી તો દ્રવ્યથી અને ભાવથી પણ હિંસા છે [મિથ્યાર્દષ્ટિકૃત જીવહિંસા] ૪, આવા પ્રકારના લક્ષણવાળું સૂક્ષ્મ તે 'ભંગસૂક્ષ્મ. સૂક્ષ્મતા તો આની ભજનીય પદ બહુત્વમાં ગહનભાવ વડે સૂક્ષ્મ બુદ્ધિથી જાણવા યોગ્ય હોવાથી છે. II૭૧૬ પૂર્વે ગણિતસૂક્ષ્મ કહ્યું; માટે તદ્વિષયવિશેષભૂત પ્રકૃત અધ્યયનમાં અવતારીપણાએ 'નવ્રુદ્દીને' ત્યાદ્રિ ગંગા સૂત્રાદિથી કુંડલસૂત્ર પર્યંત ક્ષેત્ર પ્રકરણને કહે છે. આ સુગમ છે. વિશેષ એ કે–દશ નદીની મધ્યે પ્રથમની પાંચ ગંગામાં ભળે છે અને પાછલી પાંચ સિંધુમાં ભળે છે. એવી રીતે રક્તા સૂત્ર પણ જાણવું. વિશેષ એ કેયાવત્ શબ્દથી ઇદ્રષણા અને વારિખેણા-આ બે જાણવી. I૭૧૭ 'રાયહાળીઓ' ત્તિ રાજાનો અભિષેક જેમાં કરાય છે તે રાજધાનીઓ અર્થાત્ દેશોની મધ્યે મુખ્ય નગરીઓ. 'ચંપા' હા, ચંપાનગરી અંગ દેશને વિષે ૧, મથુરા, સુરસેન દેશમાં ૨, વારાણસી, કાશીદેશમાં ૩, શ્રાવસ્તી, કુણાલદેશમાં ૪, સાકેતપૂર એટલે અયોધ્યા તે કોશલ દેશમાં ૫, 'હત્યિપુર' ત્તિ॰ હસ્તિનાગપુર, કુરુ દેશમાં ૬, કાંપિલ્યપુર, પાંચાલ દેશમાં ૭, મિથિલા, વિદેહદેશમાં ૮. કોશાંબી, વત્સદેશમાં ૯ અને રાજગૃહ, મગધ દેશમાં ૧૦–આ દશ નગરીઓમાં સાધુઓ, ઉત્સર્ગથી પ્રવેશ કરતા જ નથી. કેમ કે-યુવાન રમણીય પણ્ય-વેશ્યાસી વગેરેને જોવા વડે મનનો ક્ષોભ વગેરેનો સંભવ હોવાથી મહિનાની અંદર બે અથવા ત્રણ વખત પ્રવેશ કરનાર સાધુઓને આજ્ઞાભંગાદિ દોષો થાય છે. આ દશ નગરીઓ 1. બાહ્યજીવની હિંસા તે દ્રવ્ય હિંસા અને અત્યંતર પોતાના જ્ઞાનાદિ ભાવ પ્રાણોનો નાશ તે ભાવહિંસા આ સ્વરૂપને સમજ્યા સિવાય વાસ્તવિક અહિંસાનું સ્વરૂપ સમજાય નહિ. 2. વર્તમાનમાં મુંબઈ, સૂરત, અમદાવાદ, મદ્રાસ, બેંગ્લોર, દિલ્લી, કલકત્તા આદિ શું મહાનગરીઓ નથી? (સં.) 318 Page #367 -------------------------------------------------------------------------- ________________ १० स्या- सूक्ष्माणि नद्यः राजधायः मेरुः रुचकादिः पातकोमेरुः वृतवैतादक क्षेत्राणि मानुषोत्तरः अननदधिमुखरतिकरा रुचककुण्डली १६.७२५ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ તો દશ સ્થાનકના અનુસારે કહેલી છે, પરંતુ આ દશ જ રાજધાનીઓ નથી; કારણ કે સાડા પચ્ચીશ-આર્ય દેશમાં છવીશ નગરીઓનું કથન હોવાથી. આ ન્યાય, બીજા ગ્રંથમાં તે તે પ્રાયશ્ચિત્તના વિચારને વિષે પ્રસિદ્ધ જ છે. નિશીથભાષ્યમાં દશ રાજધાનીના ગ્રહણમાં બીજી રાજધાનીઓનું ગ્રહણ કરવું કહેલું છે. કહ્યું છે કે – दसरायहाणिगहणा, सेसाणं सूयणा कया होइ । मासस्संतो दुग तिग, ताओ अतिमि आणाई ।।११।। [નિશીથ માગ ર૫૮૮ 7િ] દશ રાજધાનીઓના ગ્રહણથી સૂત્રદર્શિત શેષ નગરીઓ પણ લેવી. તેમાં એક મહિનામાં બે યા ત્રણવાર જનારાને આજ્ઞાના અતિક્રમણનો દોષ લાગે છે. (૧૧) અને બીજા દોષો પણ આગળની ગાથામાં બતાવે છે. તરVTV-વેરિત્યિ-વિવાદ-રાયમર્જતુ જો સવાર ! મારેગ્ન-જીવનદ્દે થી ર સવારે ૨ __ [निशीथ भाष्य २५९२ इति] સ્નાન, વિલેપન કરેલી સપરિવારયુક્ત યુવાન સ્ત્રીને જોઈને તથા ઉદ્ભટ વેષને ધારણ કરેલી વેશ્યા સ્ત્રીને જોઈને તથા વિવાહ વગેરે ઉત્સવને અને રાજા વગેરેને ઋદ્ધિ સહિત નીકળતો જોઈને ભક્તભાગી સાધુઓને પૂર્વની ભોગવેલ સમૃદ્ધિનું સ્મરણ થાય છે અને અમુક્તભોગી સાધુઓને કૌતુક થાય છે તેથી અતિક્રમાદિ દોષો ઉત્પન્ન થાય છે. વળી આતોદ્ય-વાજિંત્ર અને ગીતના શબ્દો સાંભળીને તથા સ્ત્રીના મનોહર, લલિત, હસિતાદિ, વિકાર સહિત વચન સાંભળીને મોહનો ઉદય થાય છે. (૧૨) આ અનંતર કહેલ આર્ય દશ નગરીઓની મથે અન્યતર-કેટલીએક નગરીઓમાં દશ ચક્રવર્તિ રાજાઓ દીક્ષિત થયા છે તેટલી સારું એ પ્રમાણે દશ સ્થાનકમાં તેઓનો અવતાર કહેલ છે. સુભૂમ અને બ્રહ્મદત્ત નામના બે ચક્રવર્તિઓ, દીક્ષિત થયા નથી અને નરકમાં ગયા છે તેમાં ભરત અને સગર એ પ્રથમ અને બીજા ચક્રવર્તિ રાજાઓ સાકેત નગરમાં અપરનામ વિનીતા કે અયોધ્યામાં જન્મ્યા અને દીક્ષા લીધી. ત્રીજા મઘવાનું શ્રાવસ્તીમાં, સનકુમાર, શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ આ ચાર હસ્તિનાગપુરમાં મહાપા વારાણસીમાં, હરિષેણ કાંડિલ્યનગરમાં, અને જય નામના ચક્રવર્તિ, રાજગૃહમાં પ્રવ્રજિત થયા. આ દશ નગરીમાં (સૂત્રોક્ત) ક્રમથી દીક્ષા લીધી એમ વ્યાખ્યા કરવી નહિં, કેમ કે તેમ વ્યાખ્યા કરવાથી ગ્રંથ સાથે વિરોધ થશે. કહ્યું - जमण विणीय उज्झा, सावत्थी पंच हत्थिणपुरम्मि । वाणारसि कंपिल्ले, रायगिहे चेव कंपिल्ले ।।१३।। [આવશ્યક નિર્યુક્તિ રૂ૫૭ ઉત્ત] પહેલા ચક્રવર્તિનો જન્મ વિનીતામાં, બીજાનો અયોધ્યામાં, ત્રીજાનો શ્રાવસ્તીમાં, ચોથાથી આઠમા સુભૂમ સુધી પાંચનો હસ્તિનાગપુરમાં, નવમાનો વારાણસીમાં, દશમાનો કાંડિલ્યપુરમાં, અગ્યારમાનો રાજગૃહમાં અને બારમા ચક્રવર્તિનો જન્મ કાંપિલ્યપુરમાં છે. (૧૩) - દીક્ષિત નહિ થયેલ ચક્રવર્તિઓ તો સબૂમ હસ્તિનાગપુરમાં અને બ્રહ્મદત્ત કાંપિલ્યપુરમાં ઉત્પન્ન થયેલ છે અને જે , ચક્રવર્તિઓ જ્યાં ઉત્પન્ન થયા ત્યાં જ દીક્ષિત થયા છે. આ આવશ્યક (નિર્યુક્તિ) ના અભિપ્રાય વડે વ્યાખ્યાન કર્યું છે. 'નિશીથભાષ્યના અભિપ્રાય વડે તો આ ઉક્ત દશ નગરીઓને વિષે બાર ચક્રવર્તિઓ ઉત્પન્ન થયા છે તેમાં નવ નગરીમાં એક એક અને એક નગરીમાં ત્રણ ચક્રવર્તિઓ ઉત્પન્ન થયા છે. કહ્યું છે કે– 1, આ નિશીયભાષ્યનું કથન મૂલસૂત્રના પાઠને જો કે સંગત છે પરંતુ તદનુસારે વ્યાખ્યા કરતાં મોટો વિરોધ આવે કેમ કે ભરતનો જન્મ , ચંપાનગરીમાં થશે ઇત્યાદિ ઘણો વિરોધ આવે માટે આવશ્યક નિર્યુક્તિ ઉક્ત વ્યાખ્યા જે ટીકાકારે કરેલ છે તે જ ઇષ્ટ છે. આવી રીતે ' ઘણે સ્થળે કેવલ મૂલસૂત્રના પાઠને અનુસરવાથી વિરોધ આવશે માટે સુજ્ઞોએ ટીકાકારકત વ્યાખ્યાને વિશેષ અનુસરવું ઇષ્ટ છે. - 319 Page #368 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्था०] सूक्ष्माणि नद्यः राजधान्यः मेरुः रुचकादिः धातकौमेरुः वृतवैतादयः क्षेत्राणि मानुषोत्तरः अन्जनदधिमुखरतिकरा रुचककुण्डली ७१६-७२५ सूत्राणि चंपा महुरा वाणारसी य सावत्थिमेव साकेयं । हत्थिणपुर कंपिल्लं, मिहिला कोसंबि रायगिहं ।।१४।। संती कुंथू य अरो, तिन्निवि जिणचक्कि एक्कहिं जाया । तेण दस होंति जत्थ व, केसव जाया जणाइन्ना ।।१५।। ચંપા ૧, મથુરા ૨, વારાણસી ૩, શ્રાવસ્તી ૪, સાકેતપુર પ, હસ્તિનાગપુર ૬, કાંપિલ્યપુર ૭, મિથિલા ૮, કૌશાંબી ૯ અને રાજગૃહ ૧૦. શાંતિ, કુંથુ અને અર આ ત્રણ તીર્થંકર ચક્રવર્તિઓ એક નગરીમાં થયા છે તેથી આ બારે ચક્રવર્તિઓની નગરી દશ થાય છે. આ દશ નગરીઓ સાધુને પ્રવેશ માટે વર્જ્ય છે. અથવા જે નગરીમાં કેશવ-વાસુદેવ ઉત્પન્ન થયા છે કે ઘણા લોકના સમુદાયથી વ્યાપ્ત એવી નગરી પણ વર્જવા યોગ્ય છે. I૧૪-૧૫ I૭૧૮॥ મંદર–મેરુ 'વ્વદેĪ'—ભૂમિમાં અવગાહઊંડાઈથી. વિખુંભ-પહોળાઇ વડે, ૩પરિ—પંડકવનના પ્રદેશમાં દશશતહજા૨, દશ દશક એટલે એકસો કોના? હજાર યોજનના અર્થાત્ એક લાખ. આવા પ્રકારની ભણિતિ–ઉક્તિ દશ સ્થાનકના અનુરોધથી છે 'સર્વાંગ્રેī' સર્વ પરિણામથી I૭૧૯ 'વરિમહેકિìસુ'ત્તિ ઉપરિતન અને અધસ્તન ક્ષુલ્લક પ્રતરમાં, બધાય પ્રતરમાં તે બન્ને પ્રતો લઘુ છે. તે બન્ને પ્રતોની નીચે અને ઉપર પ્રદેશાંતરની વૃદ્ધિ વડે, લોકનું વર્ધમાન–વધવાપણું હોવાથી 'અટ્ટપત્તિ 'ત્તિ॰ આઠ પ્રદેશ છે જેમાં તે અષ્ટ પ્રદેશિક, સ્વાર્થિક પ્રત્યયના વિધાનથી. તેમાં ઉપરિતન (ઉપલા) પ્રતરમાં ચાર પ્રદેશો ગાયના સ્તનની માફક અને ` અધસ્તન (નીચલા) પ્રતરમાં પણ ચાર પ્રદેશો ગાયના સ્તનની માફક છે. 'મા'ત્તિ કહેવાતી 'જ્ઞ'ત્તિ ચાર દ્વિપ્રદેશાદિ દ્વિઉતરા અર્થાત્ આદિમાં બે પ્રદેશ, પછી બે બે પ્રદેશ વડે વધતી ગાડાની ઉર્દિ (ઉધ) ના જેવા આકારવાળી મહાદિશા (પૂર્વાદ) ચાર જ છે. એક પ્રદેશની શરુઆતવાળી, અનુત્તરા (પ્રદેશો વડે વૃદ્ધિ નહિ પામતી) મોતીના હાર જેવા આકારવાળી ચાર વિદિશાઓ છે તથા ચાર પ્રદેશની શરુઆતવાળી અનુત્તર-પ્રદેશો વડે નહિ વધતી એવી ઊર્ધ્વ અને અધો એ બે દિશા 'પવદંતિ'ત્તિ ઉત્પન્ન થાય છે. 'વા'હા, ઇંદ્ર છે દેવતા જેણીનો તે અઁદ્રી, એવી રીતે આગ્નેયી, યામ્યા ઇત્યાદિ, તિમિર રહિત હોવાથી ઊર્ધ્વ દિશાનું વિમલા નામ છે તથા અંધકાર યુક્તપણાને લઈને રાત્રિ તુલ્ય હોવાથી અધો દિશાનું તમા નામ 9.1192011 'તવાસે' ત્યાદ્રિ પવાં તીર્થં—તળાવ વગેરેમાં ઉતરવાનો માર્ગ તે ગોતીર્થ, તેથી ગોતીર્થની જેમ ગોતીર્થ-અવતારવાળી ભૂમિ, તેથી રહિત અર્થાત્ સમભૂમિ. આ ભૂમિ, પંચાણું હજાર યોજન પૂર્વ ભાગથી અને તેટલી જ પશ્ચિમ ભાગથી ગોતીર્થરૂપ ભૂમિને છોડીને મધ્યમાં હોય છે. '૩માતા'—ઉદકની શિખા અર્થાત્ વેલા, દશ હજાર યોજન વિષ્લેભતઃ (પહોળાઈથી) છે ઊંચ૫ણે સોળ હજાર યોજન છે, સમુદ્રના મધ્ય ભાગથી જ ઉઠેલ છે [એક હજાર યોજન ઊંડી છે] 'સન્નેવી'ત્યાદ્રિ બધીય પણ પૂર્વાદિ દિશાઓમાં, તેના ભાવથી ચારે પણ મહાપાતાલકલશાઓ–વલયામુખ, કેઊર, જૂયક અને ઈશ્વરનામા ચતુર્થ સ્થાનમાં કહેલા છે. ક્ષુલ્લક પાતાલકલશાઓનો નિષેધ કરવા માટે મહાશબ્દનું ગ્રહણ છે. દર્શદશક એટલે એક સો હજાર યોજનના અર્થાત્ એક લાખ યોજનના ઉદ્દેધ-ઊંડાઈ વડે કહેલા છે. 'મૂì'—તળીયામાં દશ હજાર યોજનના પહોળા, મધ્યપેટાળમાં એક લાખ યોજનના પહોળા છે. કેવી રીતે? મૂલ (તળીયા)ના વિખંભથી બન્ને પડખાએ એક એક પ્રદેશની વૃદ્ધિએ વિસ્તાર પામતાં કલશોની એક પ્રદેશવાળી શ્રેણી થાય છે તેના વડે. આ કથનથી પ્રદેશની વૃદ્ધિ બતાવી અથવા એક પ્રદેશવાળી શ્રેણીના અત્યંત મધ્યમાં, તેથી નીચે અને ઉપર પ્રદેશન્સૂન લક્ષ યોજન વિધ્યુંભ છે. તથા ઉપરે શું તાત્પર્ય છે? આ હેતુથી કહે છે—મુહમૂì અર્થાત્ મુખ પ્રદેશમાં ' 'ત્તિ—ભીંતો, તે સર્વ ભીંતો (ઠીકરી) વજ્રમય છે 'સર્વેઽપી' તિ॰ સાત હજાર આઠસો ને ચોર્યાશી ૭૮૮૪ આ સંખ્યાએ ક્ષુલ્લક પાતાલકલશાઓ, મહાપાતલકલશાઓની અપેક્ષાએ છે તે ઊંડાઈ વડે અને મધ્યના વિખુંભ વડે સહસ્ર યોજન તથા એક સો યોજન છે. ભીંતના બાહુલ્ય (જાડાઈ) વડે દશ યોજન છે. II૭૨૧ 'ધાયફ' ફત્યાવિ॰ 'મંવર' ત્તિ॰ પૂર્વ અને પશ્ચિમ સંબંધી મેરુ, તેનું સ્વરૂપ સૂત્રસિદ્ધ છે. વિશેષ કહેવાય છે— 320 Page #369 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने द्रव्यानुयोगः ७२६ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ धायइसंडेमेरू, चुलसीइ सहस्स ऊसिया दो वि । अगोढा य सहस्सं, होंति य सिहरम्मि वित्थिन्ना ।।१६।। मूले पणनउइ सया, चउणउइ सया य होंति धरणियले વૃિદ્ધક્ષેત્ર સાથ૭-૧૮ તિ] ધાતકી ખંડ દ્વીપમાં બન્ને મેરુ, ચોરાશી હજાર યોજનના ઊંચા છે અને એક હજાર યોજન જમીનમાં અવગાઢ (ઊંડા) તથા શિખર ઉપર પહોળા છે. (૧૬) મૂલમાં પંચાણુ સો એટલે સાડાનવ હજાર યોજન પહોળા અને ધરણીતલ-સપાટી પર નવ હજાર ને ચારસો યોજનના પહોળા છે. I૭૨૨/l. બધાય વૃત્ત (વાટલા) વૈતાઢ્ય પર્વતો, વીશ છે તે પ્રત્યેક પાંચ હૈમવતું, પાંચ હૈરણ્યવતું, પાંચ હરિવર્ષ અને પાંચ રમ્યફવર્ષ ક્ષેત્રમાં, શબ્દાવતી, વિકટાવતી, ગંધાવતી અને માલવત્પર્યાય નામથી છે. વૃત્ત શબ્દનું ગ્રહણ દીર્ઘ વૈતાદ્યનો વ્યવચ્છેદ કરવા માટે છે. ૭૨૩-૭૨૪ો. માનુષોત્તર પર્વત ચક્રવાલ (મનુષ્ય ક્ષેત્રને ફરતો) પ્રસિદ્ધ છે. ચાર અંજનક પર્વતો, નંદીશ્વર દ્વીપમાં રહેલા છે. દધિમુખ પર્વતો, પ્રત્યેક અંજનક પર્વતોની ચારે દિશામાં રહેલ પુષ્કરિણીની મધ્યમાં રહેલા સોળ પર્વતો છે. રતિકર પર્વતો નંદીશ્વરદ્વીપમાં ચારે વિદિશામાં રહેલા ચોથા સ્થાનકમાં કહેલ સ્વરૂપવાળા (બત્રીશ) પર્વતો છે. રુચક પર્વત રુચક નામા તેરમા દ્વીપમાં રહેલ ચક્રવાલ પર્વત છે. કુંડલ પર્વત કંડલનામાં અગ્યારમા દ્વીપમાં રહેલ ચક્રવાલ પર્વત છે 'વં પડતડવી' ઉત્તઆ કથન વડે અહિં કુંડલ પર્વત, ઉદ્ધધ-ઊંડાઈ, મૂલનો વિખંભ અને ઉપરના વિખંભ વડે રુચકવર પર્વત સમાન કહ્યો, અને દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ સૂત્રોમાં તો આ પ્રમાણે કહ્યું છેदस चेव जोयणसए, बावीसे वित्थडो उ मूलंमि । चत्तारि जोयणसए, चउवीसे वित्थडो सिहरि ।।१७।। | દ્વિીપસાર ૭૪ ]િ એક હજાર અને બાવીશ યોજન ૧૦૨૨ મૂલમાં વિસ્તાર અને શિખર ઉપર ચારસેં ને ચોવીશ ૪૨૪ યોજન કુંડલવર પર્વતનો વિસ્તાર છે. (૧૭) ચકપર્વતનું પણ ત્યાં આ વિશેષ કહેલ છે-મૂલમાં વિખંભ દશ હજાર ને બાવીશ યોજન અને શિખર ઉપર ચાર હજાર ને ચોવીશ યોજન વિસ્તાર કહેલ છે. ૭૨પા. અનંતર ગણિતાનયોગ કહ્યો. હવે દ્રવ્યાનયોગના સ્વરૂપને ભેદથી કહે છે – दसविहे दवियाणुओगे पन्नत्ते, तंजहा–दवियाणुओगे १, माउयाणुओगे २, एगट्ठियाणुओगे ३, करणाणुओगे ४, अप्पितणप्पिते ५, भाविताभाविते ६, बाहिराबाहिरे ७, सासयासासते ८, तधणाणे ९ अतधणाणे १० // સૂ૦ ૭રદા (મૂ9) દશ પ્રકારે દ્રવ્યાનુયોગ એટલે જીવાદિ દ્રવ્યનું વ્યાખ્યાન કહેલું છે, તે આ પ્રમાણે—દ્રવ્યાનુયોગ એટલે જીવાદિનું દ્રવ્યપણું વિચારવું જેમ ગુણપર્યાયવાળું દ્રવ્ય છે ઇત્યાદિ ૧, માતૃકાનુયોગ-ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય લક્ષણ ત્રણ પદનું વિચારવું જેમ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય યુક્ત સત્ છે ઇત્યાદિ ૨, એકાર્યાનુયોગ-એક અર્થવાળા શબ્દોનો વિચારજેમ જીવ, પ્રાણી, ભૂત અને સત્ત્વ, એ એકાર્યવાચક છે ૩, કરણાનુયોગ-કાલ, સ્વભાવ, નિયતિ અને પૂર્વકૃત રૂપ સાધકતમ કારણ વડે કર્ના કાર્ય કરે છે ઈત્યાદિ વિચારવું ૪, જેમ આ સંસારી જીવ છે ઈત્યાદિ વિશેષણ આપવુંતે અર્પિત અને વિશેષણ રહિત સામાન્ય કથનરૂપ તે અનપ્રિત-જેમ જીવદ્રવ્ય. એવી રીતે અર્પિતાનર્પિત ૫, દ્રવ્યાંતરના સંસર્ગથી વાસિતરૂપ તે ભાવિત અને અવાસિતરૂપ તે અભાવિત એવી રીતે દ્રવ્યનો વિચાર તે ભાવિતાભાવિત ૬. બાહ્ય દ્રવ્ય અને અબાહ્યદ્રવ્યનો વિચાર તે બાહ્યાબાહ્ય ૭, શાશ્વત અને અશાશ્વતનો વિચાર શાશ્વતાશાશ્વત ૮, સમ્યગુષ્ટિ જીવનું જે યથાર્થ જ્ઞાન તે તથાજ્ઞાન ૯, મિથ્યાષ્ટિ જીવનું જે એકાંતિક જ્ઞાન તે અતથાજ્ઞાન ૧૦. //૭ર૬/l. 321 Page #370 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने द्रव्यानुयोगः ७२६ सूत्रम् (ટી૦) 'સવિદ્દે વિ' ત્યાદ્રિ અનુયોજન-સૂત્રનો અર્થ સાથે સંબંધ ક૨વો અથવા અનુરૂપ કે અનુકૂલયોગ સૂત્રનો કહેવા કે યોગ્ય અર્થ પ્રત્યે વ્યાપાર તે અનુયોગ અર્થાત્ વ્યાખ્યાન, તે ચાર પ્રકારે છે–વ્યાખ્યેય-વ્યાખ્યા કરવા યોગ્ય વિષયના ભેદથી, તે આ પ્રમાણે—ચરણકરણાનુયોગ ૧, ધર્મકથાનુયોગ ૨, ગણિતાનુયોગ ૩ અને દ્રવ્યાનુયોગ ૪ તેમાં જીવાદિદ્રવ્યનો અનુયોગવિચાર તે દ્રવ્યાનુયોગ, તે દશ પ્રકારે છે—તંત્ર 'વવિયાળુઓને' ત્તિ જીવાદિનું જે દ્રવ્યપણું વિચારાય છે તે દ્રવ્યાનુયોગ. જેમ દ્રવતિતે તે પર્યાયોને પામે છે અથવા જૂયતે—તે તે પર્યાયો વડે શ્રવે (ઝરે) છે તે દ્રવ્ય અર્થાત્ ગુણ-પર્યાયવાળો પદાર્થ ત્યાં જીવમાં સહભાવિત્વ લક્ષણવાળા–હમેશાં વિદ્યમાન ગુણો હોય છે પરંતુ તેના સિવાય ક્યારે પણ જીવ સંભવે નહિ; કારણ કે ગુણરહિતપણાએ જીવત્વની હાનિ થવાથી તથા માનુષત્વ અને બાલત્વાદિ કાલકૃત અવસ્થા લક્ષણ પર્યાયો તેમાં છે જ, આ હેતુથી ગુણપર્યાયવાળું . આ દ્રવ્ય હોય છે ઇત્યાદિ દ્રવ્યાનુયોગ ૧, તથા 'માયાળુઓને' ત્તિ અહિં માતૃકાની જેમ માતૃકાઅર્થાત્ પ્રવચન (સિદ્ધાંત) રૂપ પુરુષની માતા ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય લક્ષણ ત્રિપદી, તેણીનો અનુયોગ. જેમ ઉત્પાદવાળું જીવ દ્રવ્ય છે કેમ કે બાલ્યાદિ પર્યાયોની દરેક ક્ષણમાં ઉત્પત્તિ દેખાવાથી અને અનુત્પત્તિમાં તો વૃદ્ધાદિ અવસ્થાની અપ્રાપ્તિનો પ્રસંગ આવવાથી અસમંજસપણું પ્રાપ્ત થશે. તથા વ્યયવાળું જીવદ્રવ્ય છે કેમ કે દરેક ક્ષણમાં બાલ્યાદિ અવસ્થાના વ્યયને જોવાથી અવ્યયપણામાં તો સર્વદા બાલ્યાદિની પ્રાપ્તિથી અસમંજપણું જ થશે. તથા જો સર્વથા જ ઉત્પાદ અને વ્યયવાળું દ્રવ્ય હોય તો કોઈ પણ રીતે ધ્રુવ ન થાય ` ત્યારે અકૃતાભ્યાગમ–નહિં કરેલનું આવવું અને કૃતવિપ્રણાસ-કરેલાના વિનાશની પ્રાપ્તિ થવાથી અને પૂર્વે જોયેલ વસ્તુનું અનુસ્મરણ તથા અભિલાપ વગેરે ભાવોના અભાવનો પ્રસંગ આવવા વડે સમસ્ત આ લોક અને પરલોક સંબંધી આલંબનભૂત અનુષ્ઠાનોનો અભાવ થવાથી અસમંજસપણું જ થશે. તે હેતુથી દ્રવ્યપણાએ આનું ધ્રુવપણુ છે, માટે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યયુક્ત દ્રવ્ય છે ઇત્યાદિ માતૃકાપદાનુયોગ ૨, 'ક્રિયા શુઓન' ત્તિ એક એવો અર્થ કહેવા યોગ્ય જીવાદિ પદાર્થ, તે છે જેઓને તે એકાર્થિકશબ્દો, તે શબ્દો વડે અનુયોગ–તેનું કથન તે એકાર્થિક અનુયોગ. જેમ જીવદ્રવ્ય પ્રત્યે જીવ, પ્રાણી, ભૂત અને સત્ત્વ (આ એકાર્થવાચી છે) અથવા એક અર્થિકોનો જે અનુયોગ જેમ જીવનાત્–પ્રાણને ધારણ કરવાથી જીવ, ઉચ્છ્વાસસિદ પ્રાણના અસ્તિત્વથી પ્રાણી, સર્વદા થવાથી ભૂત. હમેશાં સત્ત્વથી–છતાપણાથી સત્ત્વ છે. ઇત્યાદિ ૩, તથા 'રગાણુઓનો' ત્તિ॰ જેઓને વડે કરાય છે તે કરણો, તેઓનો અનુયોગ તે કરણાનુયોગ, તે આ પ્રમાણે—કર્તા જીવદ્રવ્યને વિચિત્ર ક્રિયામાં સાધકતમ કાલ, સ્વભાવ, નિયતિ અને પૂર્વકૃત છે પરન્તુ એકાકી જીવ, કંઈ પણ ક૨વા માટે શક્તિમાનૢ નથી અથવા મૃત્તિકારૂપ દ્રવ્ય, કુંભાર, ચક્ર, ચીવર અને દંડાદિક કરણકલાપ–સાધનના સમૂહ વિના ઘટ લક્ષણ કાર્ય પ્રત્યે ઘટી શકે નહિ માટે તેને તે કારણો–સાધનો છે. એવી રીતે દ્રવ્યનો કરણાનુયોગ છે ૪ તથા 'અખિયાપ્પિણ' ત્તિ॰ દ્રવ્યજ અર્પિત વિશેષિત-જેમ જીવ દ્રવ્ય, કેવા પ્રકારનું? સંસારી. સંસારી પણ ત્રસરૂપ. ત્રસ પણ પંચેંદ્રિય, તે પણ મનુષ્યરૂપવાળું ઇત્યાદિ, અનર્પિત–વિશેષણ રહિત જ–જેમ જીવદ્રવ્ય, તેથી અર્પિત અને અનર્પિત દ્રવ્ય થાય છે એમ અર્પિતનાર્પિત દ્રવ્યનો અનુયોગ ૫, 'ભાવિયામાવિ' ત્તિ॰ ભાવિતબીજા દ્રવ્યના સંસર્ગથી વાસેલું અને અભાવિત–જે નહિ વાસેલું. જેમ જીવદ્રવ્ય કિંચિત્ ભાવિત છે તે વળી પ્રશસ્તભાવિત અને અપ્રશસ્તભાવિત છે. તેમાં પ્રશસ્તભાવિત–સંવિગ્ન પુરુષ વડે ભાવિત અને અપ્રશસ્તભાવિત તે ઇતરકુમતિ પુરુષ વડે ભાવિત, તે બન્ને પ્રકારનું પણ વામનીય વમી શકાય એવું અને અવામનીય–નહિ વમી શકાય એવું, તેમાં વામનીય તે જે સંસર્ગથી ઉત્પન્ન થયેલ ગુણ અથવા દોષ અન્ય સંસર્ગ–સંગત વડે વમે છે, છોડે છે અને અવામનીય તો અન્યથા છે અર્થાત્ છોડે જ નહિ, અભાવિત તો સંસર્ગને નહિ પામેલું અથવા સંસર્ગને પામ્યું છતું પણ વજ તંદુલની જેવું દ્રવ્ય, જે વાસનાને માટે શક્ય નથી એવી રીતે ઘટ વગેરે દ્રવ્ય પણ સમજવું તેથી ભાવિત અને અભાવિત તે ભાવિતાભાવિત, એવા 1. પર્યાયો ક્રમભાવી હોય છે તેથી પૂર્વ પર્યાયનો નાશ અને નવીન પર્યાયોનો ઉત્પાદ થાય છે પરંતુ પર્યાયો સહિત જીવત્વ અવશ્ય હોય છે. 2. પ્રશસ્તવામનીય તે કંડરીકાદિનું સમજવું. પ્રશસ્તઅવામનીય તે ગૌતમાદિનું, અપ્રશસ્તવામનીય તે શુકપરિવ્રાજકાદિનું અને અપ્રશસ્તવામનીય તે કદાગ્રહી એવા નિબિડ મિથ્યાષ્ટિ જીવોનું જાણવું અને અભાવિત તે અભવ્યાદિ જીવોનું જાણવું. 322 Page #371 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने उत्पातपर्वताः ७२७ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ પ્રકારના વિચારરૂપ દ્રવ્યાનુયોગ ૬, 'વાહિરાવાહિરે' ત્તિ બાહ્યાબાહ્ય, તેમાં જીવદ્રવ્ય, ચૈતન્યધર્મ વડે આકાશાસ્તિકાયાદિ દ્રવ્યથી ભિન્ન હોવાથી બાહ્ય છે અને તે જ અમૂર્ત્તત્વાદિ ધર્મ વડે અબાહ્ય છે કેમ કે બન્ને દ્રવ્યોને પણ અમૂર્રાપણું હોવાથી અથવા ચૈતન્ય ધર્મ વડે જીવાસ્તિકાયથી જીવ, અબાહ્ય છે કેમ કે બન્નેનું ચૈતન્ય લક્ષણ છે. અથવા ઘટાદિ દ્રવ્ય બાહ્ય છે–(દેખાય છે) અને કર્મ, ચૈતન્ય વગેરે તો અબાહ્ય છે કારણ કે આધ્યાત્મિક છે (દેખાતા નથી) એ રીતે બાહ્યાબાહ્ય દ્રવ્યાનુયોગ છે ૭, 'સાસયાસાસ' ત્તિ શાશ્વતાશાશ્વત–તેમાં જીવદ્રવ્ય, અનાદિ અનંતપણાથી શાશ્વત છે. તે જ નવીન નવીન પર્યાયોને પામવાથી અશાશ્વત છે, એવી રીતે શાશ્વતાશાશ્વત દ્રવ્યાનુયોગ છે ૮ તથા 'તહનાળ' ત્તિ॰ જેમ વસ્તુ છે તેમ જ્ઞાન છે જેને તે તથાજ્ઞાન–સમ્યગ્દૃષ્ટિ જીવદ્રવ્ય, તેનું જ અવિપરીત જ્ઞાન હોવાથી અથવા જેમ તે વસ્તુ છે તેમજ જ્ઞાન–અવબોધ–પ્રતીતિ છે જેમાં તે જ્ઞાન-ઘટાદિ દ્રવ્ય ઘટાદિપણાએ જ પ્રતિભાસમાન (જણાતું), અથવા જૈનોએ સ્વીકારેલું પરિણામિ (દ્રવ્ય) પરિણામપણાએ જ પ્રતિભાસમાન એવી રીતે તથા જ્ઞાન દ્રવ્યાનુયોગ છે ૯ 'અતહાળે' ત્તિ અતથાજ્ઞાન-મિથ્યાર્દષ્ટિ જીવદ્રવ્ય અથવા અલાતદ્રવ્ય (ઉંબાડીઉં) વક્રર્પણાએ જણાતું અથવા એકાંતવાદીએ સ્વીકારેલ વસ્તુ, તે આ પ્રમાણે—એકાંતે નિત્ય અથવા અનિત્ય વસ્તુ તેઓએ સ્વીકારેલ છે અને તેના પરિણામપણાએ અર્થાત્ એકાંતે નિત્ય કે અનિત્યપણાએ જણાય છે તે અતથાજ્ઞાન જણાય છે, એવી રીતે અતથાજ્ઞાન દ્રવ્યાનુયોગ છે. ૧૦ II૭૨૬।। ફરીથી ગણિતાનુયોગને અંગીકાર કરીને ઉત્પાતપર્વતના અધિકા૨થી શરુ કરીને અચૂતસૂત્ર પર્યન્ત કહે છે— चमरस्स णं असुरिंदस्स असुरकुमाररन्नो तिर्गिच्छिकूडे उप्पातपव्वते मूले दस बावीसे जोयणसते विक्खंभेणं पन्नत्ते । चमरस्स.णं असुरिंदस्स असुरकुमाररण्णो सोमस्स महारण्णो सोमप्पभे उप्पातपव्वते दस जोयणसताई उड्डुं उच्चत्तेणं, दस गाउयसताई उव्वेहेणं मूले दस जोयणसयाई विक्खंभेणं पण्णत्ते । चमरस्स णमसुरिंदस्स असुरकुमाररण्णो जमस्स महारनो जमप्पभे उप्पातपव्वते एवं चेव, एवं वरुणस्स वि, एवं वेसमणस्स वि । • बलिस्स णं वइरोयणिंदस्स वइरोयणरन्नो रुयगिंदे उप्पातपव्वते मूले दस बावीसे जोयणसते विक्खंभेणं : पण्णत्ते । बलिस्स णं वइरोयणिंदस्स वइरोयणरण्णो सोमस्स एवं चेव, जधा चमरस्स लोगपालाणं तं चैव वि । धरण नागकुमारिंदस्स नागकुमाररण्णो धरणप्पभे उप्पातपव्वते दस जोयणसयाई उड्ड उच्चत्तेण, दस गाउयसताई उव्वेहेणं, मूले दस जोयणसताई विक्खंभेणं । धरणस्स णं नागकुमारिंदस्स णं 'नागकुमाररण्णो कालवालस्स महारण्णो काल[वाल] प्पभे उप्पातपव्वते दस जोयणसताई उड्डुं एवं चेव, एवं जाव संखवालस्स । एवं भूताणंदस्स वि, एवं लोगपालाणं पि से जधा धरणस्स एवं जाव थणितकुमाराणां सलोगपालाणं भाणितव्वं, सव्वेस्सि उप्पायपव्वता भाणियव्वा सरिसणामगा । सक्कस्स णं देविंदस्स देवरण्णो सक्कप्पभे उप्पातपव्वते दस जोयणसहस्साई उड्ड उच्चत्तेणं दस गाउतसहस्साई उव्वेहेणं मूले दस जोयणसहस्साइं विक्खंभेणं पण्णत्ते । सक्कस्स णं देविंदस्स देवरण्णो सोमस्स महारन्नो जधा सक्कस्स तथा सव्वेसिं लोगपालाणं सव्वेसिं च इंदाणं जाव अच्चुतस्स त्ति, सव्वेसिं पमाणमेगं ॥ सू० ७२७ ।। (મૂ0) ચમરનામા અસુરેંદ્ર, અસુરકુમારના રાજાનો તિગિચ્છિકૂટનામા ઉત્પાતપર્વત અર્થાત્ આ પર્વતથી ઊંચે આવે છે તેથી ઉત્પાતપર્વત કહેવાય છે તે એક હજાર ને બાવીશ ૧૦૨૨ યોજન મૂલમાં વિષ્લેભપણે કહેલ છે. ચમરનામા અસુરેંદ્ર, અસુરકુમાર રાજાના સોમનામા મહારાજા (લોકપાલ) નો સોમપ્રભનામા ઉત્પાતપર્વત એક હજાર યોજન ઊર્ધ્વ ઊંચપણે, એક હજાર ગાઉ જમીનમાં ઊંડાઈ વડે અને મૂલમાં એક હજાર યોજન વિષ્લેભપણે કહેલ છે. ચમરનામા અસુરેંદ્ર, અસુરકુમારના રાજાના યમનામા મહારાજા (લોકપાલ) નો યમપ્રભનામા ઉત્પાતપર્વત એ પ્રમાણે જ છે, એમજ વરુણનો પણ છે, એ પ્રમાણે જ વૈશ્રમણનો ઉત્પાત પર્વત છે. બલિનામા વૈરોચનેંદ્ર, વૈરોચન (ઉત્તર દિશાના 323 Page #372 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने उत्पातपर्वताः ७२७ सूत्रम् અસુરકમારો) ના રાજાનો રુચકેનામાં ઉત્પાતપર્વત મૂલમાં એક હજાર ને બાવીશ ૧૦૨૨ યોજન વિષ્કમપણે, કહેલ છે. બલિનામા વૈરોચનંદ્રના સોમનામા લોકપાલને એ પ્રમાણે જ છે. જેવી રીતે ચમરેદ્રના લોકપાલ સંબંધી ઉત્પાતપર્વતોનું વર્ણન કર્યું, તેવી રીતે બલીદ્રના લોકપાલનું કહેવું. ધરણનામાં નાગકુમારેદ્ર, નાગકુમારના રાજાનો ધરણપ્રભનામા ઉત્પાત પર્વત એક હજાર યોજન ઊર્ધ્વ ઊંચપણે, એક હજાર ગાઉ જમીનમાં ઊંડાઈ વડે અને મૂલમાં એક હજાર યોજન વિખંભ-પહોળાઈ વડે કહેલ છે. ધરણનામા નાગકુમારેદ્ર-નાગકુમારના રાજાના કાલવાલનામાં મહારાજા (લોકપાલ) નો કાલાવાલ)પ્રભનામા ઉત્પાત પર્વત એક હજાર યોજન ઊર્ધ્વ ઊંચપણે એમજ છે. એ રીતેવાવતું શંખપાલને પણ કહેવું, એવી રીતે ભૂતાનંદનામા ઉત્તર દિશાના નાગકુમારેન્દ્રને પણ કહેવું. એવી રીતે લોકપાલોને કહેવું. તે જેમ ધરણેન્દ્રને કહ્યું તેમજ યાવત્ સ્વનિતકુમારોને લોકપાલ સહિત કહેવું. બધાયના ઉત્પાતપર્વતો સરખા નામવાળા જાણવા અર્થાત્ ઈદ્ર કે લોકપાલના પોતાના નામ મુજબ જાણવા અર્થાત્ વરુણનો વરુણપ્રભ, વૈશ્રમણનો વૈશ્રમણપ્રભ અને શંખવાલનો શંખવાલપ્રભનામા ઉત્પાદ પર્વત ઈત્યાદિ સમજવું. શક્રનામા દેવેદ્ર, દેવના રાજાનો શક્રપ્રભનામાં ઉત્પાત પર્વત દશ હજાર યોજન ઊર્ધ્વ ઊંચાઈ વડે, દશ હજાર ગાઉ જમીનમાં ઊંડાઈ વડે અને મૂલમાં દશ હજાર યોજન વિષ્ઠભ વડે કહેલ છે. શકનામા દેવેંદ્ર, દેવના સોમનામા મહારાજા-લોકપાલનો જેમ શક્રને કહ્યું તેમજ કહેવું. બધાય લોકપાલોને, અને બધાય ઈદ્રોને યાવત્ અય્યદ્ર અને તેના લોકપાલોને કહેવું. બધાયના ઉત્પાત પર્વતોનું પ્રમાણ એક સરખું છે માત્ર નામો પોતપોતાના નામ પ્રમાણે સમજવા]. //૭૨૭ી (ટીવ) વમરસ્તે' ત્યા૦િ સુગમ છે. વિશેષ એ કે—તિછિછૂટે' ઉત્ત. તિગિછી-કિંજલ્ક અર્થાત્ પુષ્પની અંદરની કેશર : (રજ), તે કેશર પ્રધાનકૂટ હોવાથી તિગિચ્છિકૂટ, તેનું પ્રધાનપણું અને કમલનું બહુપણું હોવાથી આ સંજ્ઞા છે. 'રૂપાયત્રણ' ત્તિ ઉત્પતન-ઊંચે જવું તે ઉત્પાત, તેના વડે ઓળખાતો પર્વત તે ઉત્પાત પર્વત, તે ચકવર નામનાં તેરમાં સમુદ્રના દક્ષિણ ભાગથી અસંખ્યય દ્વીપ સમુદ્રોને ઉલ્લંઘીને યાવત્ અણવરદ્વીપ અને અણવર સમુદ્ર છે તે બન્નેના મધ્યે અણવર સમુદ્રમાં દક્ષિણથી બેંતાળીસ હજાર યોજન અવગાહીને રહેલ છે. તે ઉત્પાતપર્વતનું પ્રમાણ આ પ્રમાણે- , सत्तरस्स एक्कवीसाइं, जोयणसयाई सो समुव्विद्धो । दस चेव जोयणसए, बावीसे वित्थडो हेट्ठा ।।१८।। . चत्तारि जोयणसए, चउवीसेवित्थडो उ मज्झमि । सत्तेव य तेवीसे, सिहरतले वित्थडो होई ।।१९।। દિલીપસી'TR૦ ૨૬૬-૬૭ રૂતિ અર્થ-સતસો ને એકવીશ યોજન ૧૭૨૧ ઊંચો અને હેઠ–મૂલમાં એક હજાર ને બાવીશ ૧૦૨૨ યોજન પહોળો પર્વત છે. (૧૮) ચારસો ને ચોવીશ ૪૨૪ યોજન મધ્યમાં પહોળો અને શિખર ઉપર સાતસોને ત્રેવીસ ૭૨૩ યોજન પહોળો છે. (૧૯) તે રત્નમય પાવર વેદિકા અને વનખંડ વડે વીંટાયેલ છે, તેના મધ્યમાં અશોકાવતરૂંકનામા દેવનો પ્રાસાદ છે. "મરસ્તે' ત્યાદિ 'મહારશ્નો' ત્તિ લોકપાલનો સોમપ્રભનામા ઉત્પાતપર્વત અરુણોદય સમુદ્રમાં જ હોય છે. એવી રીતે યમ, વણ અને વૈશ્રમણ સંબંધી સૂત્રો જાણવા. 'વનિસે' ત્યા૦િ રુચકેંદ્રનામાં ઉત્પાતપર્વત, અરુણોદનામા સમુદ્રમાં જ હોય છે. यथोक्तम्अरुणस्स उत्तरेणं, बायालीसं भवे सहस्साई । ओगाहिऊण उदहि, सिलनिचओ रायहाणीओ ।।२०।। [द्वीपसागर० २११ इति] અર્થ-અણવર સમુદ્રની ઉત્તરદિશાએ જગતિથી બેંતાળીસ હજાર યોજન સમુદ્રમાં અવગાહીને કેન્દ્રનામાં ઉત્પાત પર્વત છે તેમાં વૈરોચનેંદ્ર (બલિ) ની રાજધાની અને તેના ચારે લોકપાલોની રાજધાની છે. (૨૦) વનિસે' ત્યાદિ 'વ' ત્યાદ્રિ સૂત્રની સૂચા છે તેથી આ પ્રમાણે (પાઠ) જાણવું.-'વફરોયસ વફરો પાત્રો સોમસ ય મહારશ્નો પર્વ વેવ ત્તિ અતિદેશ છે, એની ભાવના–નરે” ત્યાદિ જેમ જે પ્રકારે ચમર સંબંધી લોકપાલોના 324 Page #373 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने अवगाहना जिनान्तरे अनन्तं वसूनि प्रतिसेनवाद्याः ७२८-७३३ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ઉત્પાતપર્વત પ્રમાણ પ્રત્યેક ચાર સૂત્ર વડે કહ્યું, 'તું વેવ' ઉત્ત. તે પ્રકારે જ ચાર સૂત્રો વડે બલિનામા વૈરોચનેંદ્રનું પણ કહેવું; કારણ કે સમાનપણું છે 'ધરસે' ત્યાદિ ધરણંદ્રનો ઉત્પાત પર્વત, અરુણોદ સમુદ્રમાં જ હોય છે પરસે’ ત્યાદિ પ્રથમ લોકપાલના સૂત્રમાં 'પર્વ વેવ' ત્તિ આમ કહેવાથી ઉત્તQi રસ Wડયસયાડું ૩બ્રેન' ઇત્યાદિસૂત્રનું અતિદેશ કર્યું. 'વં નાવ સંવપાર્સ' આમ કહેવાથી શેષ-ત્રણ કાલવાલ, સેલવાલ અને શંખવાલનામા લોકપાલોના ઉત્પાત પર્વતોને કહેનારા અન્ય ત્રણ સૂત્રો બતાવે છે 'વં મૂયાઈક્સ વિ' રિ૦ ઉત્તરદિશાના નાગરાજ ભૂતાનંદના ઉત્પાત પર્વતનું નામ અને પ્રમાણ જેમ ધરણંદ્રને કહ્યું છે તેમ કહેવું. ભૂતાનંદપ્રભનામા ઉત્પાતપર્વત, અરુણોદ સમુદ્રમાં જ હોય છે, માત્ર ઉત્તર દિશાથી છે 'વં તો પાતા વિ તે' ત્તિ તે ભૂતાનંદ સંબંધી લોકપાલોના પણ એ રીતે ઉત્પાતપર્વતોનું પ્રમાણ જેમ ધરણના લોકપાલોને કહ્યું તેમ જ જાણવું. વિશેષ એ કે તેના નામો ચોથા સ્થાનકના અનુસાર જાણવા. નહીં ધરસે ઉત્ત. જેમ ધરણેન્દ્રને કહ્યું, તેમ જ સુપર્ણકુમાર અને વિદ્યુકુમારાદિના જે ઇદ્રો છે તેઓના ઉત્પાત પર્વતોનું પ્રમાણ કહેવું. ક્યાં સુધી તેઓને કહેવું તે કહે છે 'નાવ થયિકુમાર ” ત્તિ પ્રગટ છે અર્થાત્ સ્વનિતકુમારો પર્વત. શું ઇદ્રોને જ કહેવું? એમ નહિ. તેથી કહે છે–સસ્તો પICTI' ત્તિ તેઓના લોકપાલોને પણ કહેવું. 'સલ્વેસિ' મિત્કારિ બધાય ઇદ્રોના અને તેઓના લોકપાલોના ઉત્પાતપર્વતો સદશ નામવાળા કહેવા. જેમ ધરણને ધરણપ્રભ, તેના પ્રથમ લોકપાલ કાલવાલને કાલવાલપ્રભ એવી રીતે સર્વત્ર જાણવું. તે પર્વતો સ્થાનને આશ્રયીને આ પ્રમાણે હોય છે— असुराणं नागाणं, उदहिकुमाराण होंति आवासा । अरुणोदए समुद्दे, तत्थेव य तेसि उप्पाया ।।२१।। द्वीपसागर० २२० इति] અર્થ-અસુરકુમાર, નાગકુમાર અને ઉદધિકુમારના ઇદ્રોના આવાસો-રાજધાનીઓ અરુણોદક સમુદ્રમાં હોય છે અને : તેઓના ઉત્પાત પર્વતો પણ ત્યાં જ હોય છે. (૨૧) दीवदिसाअग्गीणं, थणियकुमाराण होंति आवासा । अरुणवरे दीवंमि उ, तत्थेव य तेसि उप्पाया ॥२२।। દ્વિીપના ૨૦ ૨૨૨ રૂતિ] અર્થ-દ્વીપકુમાર, દિશાકુમાર, અગ્નિકુમાર અને સ્વનિતકુમાર ઇદ્રોના આવાસો-રાજધાનીઓ અણવરનામા દ્વીપમાં હોય છે અને ત્યાં જ તેમના ઉત્પાત પર્વતો છે. (૨૨) 'સરસે’ ત્યાદ્રિ કુંડલવરદ્વીપ સંબંધી કુંડલપર્વતની અંદર દક્ષિણતઃ સોળ રાજધાનીઓ છે, તે ચાર ચાર રાજધાનીઓ મળે સોમપ્રભ, યમપ્રભ, વરુણપ્રભ અને વૈશ્રમણપ્રભનામા ઉત્પાતપર્વતો સોમ વગેરે શક્રના લોકપાલોના હોય છે. અને ઉત્તર પડખે તો એવી રીતે જ ઇશાનંદ્રના લોકપાલોના ઉત્પાતપર્વતો છે. જેમ શક્રને કહ્યું તેમ અચ્યતેંદ્ર પર્વત ઇદ્રોના અને લોકપાલોના ઉત્પાત પર્વતો કહેવા; કારણ કે બધાયનું એક સરખું પ્રમાણ છે. વિશેષ એકે-સ્થાનનું વિશેષપણું વિશેષસૂત્રથી જાણવું. હજાર યોજનના અધિકારથી જ હજાર યોજનની અવગાહનાવિષયક ત્રણ સૂત્રને કહે છે– बादरवणस्सतिकातिताणं उक्कोसेणं दस जोयणसताई सरीरोगाहणा पण्णत्ता ।जलचरपंचेंदियतिरिक्खजोणिताणं उक्कोसेणं दस जोयणसताई सरीरोगाहणा पन्नत्ता, उरपरिसप्पथलचरपंचेंदिततिरिक्खजोणिताणं उक्कोसेणं, एवं વેવ સૂ૦ ૭૨૮ संभवाओणमरहातो अभिनंदणे अरहा दसहिं सागरोवमकोडिसतसहस्सेहिं वीतिक्कतेहिं समुप्पन्ने।।सू०७२९।। दसविहे अणंतते पण्णत्ते, तंजहा–णामाणंतते,ठवणाणंतते, दव्वाणंतते, गणणाणंतते, पएसाणंतते, एगतोणंतते, दुहतोणंतते, देसवित्थाराणंतते, सव्ववित्थाराणंतते, सासताणंतते ।। सू० ७३०।।। 1325 Page #374 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने अवगाहना जिनान्तरे अनन्तं वसूनि प्रतिसेनवाद्याः ७२८- ७३३ सूत्राणि उप्पायपुव्वस्स णं दस वत्थू पण्णत्ता, अत्थिणत्थिप्पवातपुव्वस्स णं दस चूलवत्थू पण्णत्ता ।। सू० ७३१ ।। दसविधा पडिसेवणा पण्णत्ता, तंजहा दप्प-१ पमाद-२ऽणाभोगे ३, आउरे ४, आवतीसु ५, त । संकिते ६ सहसक्कारे ७, भय ८ प्पयोसा ९ य वीमंसा ↑ |||| दस आलोयणादोसा पण्णत्ता, तंजहा आकंपइत्ता १ अणुमाणइत्ता २, जं दिट्ठे ३ बायरं ४ व सुहुमं वा ५ । छन्नं ६ सद्दाउलगं ७, बहुजण ८ अव्वत्त ९ तस्सेवी १० ।।१।। दसहिं ठाणेहिं संपन्ने अणगारे अरिहति अत्तदोसमालोएत्तते, तंजहा - जातिसंपन्ने, कुलसंपन्ने, एवं जधा अडाणे जाव खंते, दंते, अमाती, अपच्छाणुतावी । दसहिं ठाणेहिं संपन्ने अणगारे अरिहति आलोयणं પદ્ધિચ્છિત્તતે, તનહા-માયાવં ગવારવું નવ અવાતવંતી, પિતધર્મો, ધર્મો ।।૭૩૨।। दसविधे पायच्छित्ते पन्नत्ते, तंजहा - आलोयणारिहे जाव अणवट्टप्पारिहे पारंचितारिहे ।। सू० ७३३ || (0) બાદર વનસ્પતિકાયિક જીવોને ઉત્કૃષ્ટથી એક હજાર યોજન શરીરની અવગાહના કહેલી છે. જલચરપંચદ્રિય તિર્યંચયોનિક જીવોને ઉત્કૃષ્ટથી એક હજાર યોજન શરીરની અવગાહના કહેલી છે. ઉ૨૫રિસર્પ સ્થલરપંચદ્રિય તિર્યંચયોનિક જીવોને ઉત્કૃષ્ટથી એમજ એક હજાર યોજન શરીરની અવગાહના કહેલી છે. I૭૨૮॥ સંભવનાથ અરિહંત મોક્ષે ગયા પછી દશ લાખ ક્રોડ સાગરોપમ (કાલ) વ્યતિક્રાંત થયે છતે અભિનંદન અરિહંત સમુત્પન્ન થયા અર્થાત્ મોક્ષે ગયા. ૭૨૯॥ દશ પ્રકારે અનંતક કહેલ છે, તે આ પ્રમાણે—નામઅનંતક એટલે સચેતન કે અચેતન વસ્તુનું અનંતક એવું નામ જેમ અનંત જિન ૧, સ્થાપના અનંતક તે અક્ષાદિને વિષે અનંતકની સ્થાપના ૨, દ્રવ્યાનંતક-જીવ દ્રવ્યોનું જે પુદ્ગલદ્રવ્યોનું અનંતપણું ૩, ગણનાનંતક–એક, બે, ત્રણ એવી રીતે સંખ્યાત, અસંખ્યાત અને અનંત સુધી પદાર્થની અપેક્ષા સિવાય માત્ર સંખ્યારૂપ ગણત્રી ૪, પ્રદેશાનંતક-આકાશપ્રદેશોનું અનંતપણું ૫, એકતોનંતક-અતીતકાલ અથવા અનાગતકાલ ૬, દ્વિધાઅનંતક–સર્વકાલ ૭, દેશવિસ્તારાનંતક-એક આકાશઘ્રતર ૮, સર્વવિસ્તારાનંતક-સર્વ આકાશાસ્તિકાય ૯ અને શાશ્વતાનંતક–અક્ષયજીવાદિ દ્રવ્ય ૧૦, ૭૩૦॥ ઉત્પાદપૂર્વની દશ વસ્તુઓ-અધ્યયનસ્વરૂપ કહેલી છે. અસ્તિનાસ્તિનામા ચોથા પૂર્વની દશ 'ચૂલિકારૂપ વસ્તુઓ કહેલી છે. I૭૩૧|| દશ પ્રકારની પ્રતિષવણા અર્થાત્ પ્રાણાતિપાતાદિરૂપ વિરુદ્ધ-આચરણા કહેલી છે, તે આ પ્રમાણે—દર્પથી-દોડવું, બાઝવું વગેરેથી ૧, હાસ્ય-વિકથાદિલક્ષણ પ્રમાદથી ૨, અનાભોગ–વીસરી જવાથી ૩, આતુર–રોગીની સંભાળ માટે અથવા પોતે રોગી હોતે છતે ૪, આપત્તિને વિષે ૫, શુદ્ધમાન-આહારાદિને વિષે અશુદ્ધપણાની શંકા હોતે છતે ૬, સહસાત્કાર-અકસ્માત્ દોષ લગાડ્યું છતે ૭, રાજા, ચોર પ્રમુખના ભયથી ૮, પ્રદ્વેષ-ક્રોધાદિ કષાયથી ૯ અને વિમર્શ-શિષ્યાદિની પરીક્ષા માટે ૧૦–આ દશ પ્રકારે દોષ થાય છે. ||૧|| દશ પ્રકારના આલોચના સંબંધી દોષો ત્યાગ કરવા યોગ્ય છે, તે કહે છે–પ્રથમ આચાર્યાદિકને વૈયાવૃત્ત્પાદિ કરવા વડે રંજિત (ખુશી) કરીને આલોચે ૧, આ આચાર્ય, કોમલ દંડ આપશે કે ઉગ્ર એમ અનુમાન કરીને આલોચે ૨, આચાર્યાદિએ જે દોષ દીઠો હોય તે જ આલોચે પરંતુ બીજો નહિ ૩, બાદર-સ્થૂલદોષ જ આલોચે પરંતુ સૂક્ષ્મ નહિ ૪, સૂક્ષ્મ દોષને આલોચે પરંતુ સ્થુલને નહિ ૫, છાનું આલોચે કે જેથી પોતે જ સાંભળે પરંતુ આચાર્યાદિ નહિ ૬, મોટે સાદે આલોચે કે જેથી અન્ય અગીતાર્થ પણ 1. પહેલા ચાર પૂર્વ ઉપર ચૂલિકા વસ્તુઓ છે, શેષ દશ પૂર્વ ઉપર ચૂલિકા નથી. 326 Page #375 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने अवगाहना जिनान्तरे अनन्तं वसूनि प्रतिसेनवाद्याः ७२८-७३३ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ સાંભળે ૭, એક આચાર્ય પાસે આલોચીને પાછો તે જ અતિચાર અન્ય આચાર્ય પાસે આલોચે તે બહુજનદોષ ૮, અવ્યક્ત-અગીતાર્થ ગુરુની પાસે આલોચે ૯, તત્સવી-જે દોષો પોતાને આલોચના યોગ્ય છે તે જ દોષોને સેવનાર (સદોષી) ગુરુ પાસે આલોચે ૧૦. //// દશ સ્થાનક-ગુણ વડે સંપન્ન અણગાર, પોતાના દોષને આલોચવા માટે યોગ્ય છે, તે આ પ્રમાણે–જાતિસંપન્ન ૧, કુલસંપન્ન ૨, એવી રીતે જેમ આઠમા સ્થાનમાં કહ્યું છે તેમ કહેવું એટલે વિનયસંપન્ન ૩, જ્ઞાનસંપન્ન ૪, દર્શનસંપન્ન ૫, ચારિત્રસંપન્ન ૬, ક્ષમાવાળો ૭, ઇન્દ્રિયોને દમનારો ૮, માયા રહિત ૯ અને પાછળથી અનુતાપ (ધોખો) કરનારો નહિ ૧૦. દશ સ્થાનક (ગુણ) વડે સંપન્ન અણગાર (આચાર્ય) આલોયણને આપવા માટે યોગ્ય થાય છે, તે આ પ્રમાણે–આચારવાળો ૧, અવધારણવાળો ૨, યાવત્ શબ્દથી આગમાદિ પાંચ વ્યવહારવાળો ૩, લજ્જાને દૂર કરવાવાળો ૪, શુદ્ધિ કરવામાં સમર્થ ૫, અપરિશ્રાવી-કોઈની આગળ દોષને નહિ પ્રકાશવાવાળો ૭, અપાયદર્શી-આલોચના ન કરવાથી પરભવમાં થતા દોષોને બતાવવાળો ૮, પ્રિયધર્મા ૯, દેઢધર્મો ૧૦. I૭૩૨// 'દશ પ્રકારે પ્રાયશ્ચિત્ત કહેલ છે, તે આ પ્રમાણે–આલોચનાને યોગ્ય ૧, વાવતુ શબ્દથી પ્રતિક્રમણને યોગ્ય ૨, આલોચન-પ્રતિક્રમણ ઉભયને યોગ્ય ૩, વિવેક-ત્યાગવાયોગ્ય ૪, કાયોત્સર્ગને યોગ્ય પ, તપને યોગ્ય ૬, પાંચ દિવસ વગેરે પર્યાયના છેદને યોગ્ય ૭, ફરીથી વ્રતની ઉપસ્થાપના (આરોપણા) ને યોગ્ય ૮, અનવસ્થાપ્યને યોગ્ય કેટલોક વખત વ્રતમાં નહિ સ્થાપીને તપનું આચરણ કીધા બાદ વ્રતને વિષે સ્થાપવાયોગ્ય ૯, લિંગ, ક્ષેત્ર, કાલ અને આ તપ વડે બાહેર કરાય છે તેવા પારાચિક પ્રાયશ્ચિત્તને યોગ્ય ૧૦. /૭૩૭ll (ટી) 'વા' ત્યા૦િ સુગમ છે. વિશેષ એ કે'વા' ત્તિ બાદરોને જ પરંતુ સૂક્ષ્મોને નહિ, કારણ કે તેઓની અંગુલના અસંખ્યય ભાગ માત્ર અવગાહના છે. એવી રીતે બાદરની જઘન્યથી પણ ન થાઓ, આ હેતુથી 'કોસે'—ઉત્કૃષ્ટથી એટલી છે એમ કહ્યું છે દશ સો (હજાર) યોજન ઉત્સધ-(અંગુલના) યોજન વડે પરંતુ પ્રમાણ યોજન વડે નહિ ઉદપમાળાd fો –ઉત્સધ અંગુલ વગેરેના પ્રમાણ વડે દેહનું માન કરવું આ વચનથી, શરીર અવગાહના-જે પ્રદેશોને વિષે શરીર અવગાહીને રહેલું છે તે શરીરની અવગાહના, તે તેવા પ્રકારની નદી, દ્રહ વગેરેમાં પદ્મનાલના વિષયમાં સમજવી. 'નવો' ત્યાદિ અહિં જલચર-મસ્યો, ગર્ભજ અને સંમૂચ્છિમ બન્ને જાણવા. મચ્છનુયત્વે સદસં'–મસ્યયુગલ–ગર્ભજ અને સંમૂછિમને વિષે હજાર યોજનની અવગાહના હોય છે ‘આ વચનથી” આ અવગાહના નિશ્ચયે સ્વયંભૂરમણ સમુદ્રમાં જ હોય છે (બીજે નહિ): 'સર' ત્યાદ્રિ ઉરપરિસર્પો અહિં ગર્ભજ મહોરગો જાણવા " રામુ ય મનાક્ષુ” ગર્ભજ જાતિના ઉરગોને વિષે (હજાર યોજનની અવગાહના હોય છે) “આ વચનથી” આ ઉરગો નિશ્ચયે અઢી દ્વીપથી બહારના દ્વીપોને વિષે જલને આશ્રયે રહેલા હોય છે. આવું વેવ' ત્તિ 'સનો સિયારું સરીરોહ પન્નત્તે' ઉત્તર આ પ્રમાણે સૂત્ર કહેવું. 'I૭૨૮ - એવા પ્રકારના અર્થો જિનેશ્વરોએ બતાવેલા છે માટે પ્રાકૃત અધ્યયનમાં અવતરતું જિનના અંતરનું સુત્ર 'સંવે' ત્યાદિ છે તે સુગમ છે. I૭૨૯ * કહેલ પ્રમાણવાળી અવગાહનાદિ, અને બીજા પણ પદાર્થોને જિતેંદ્રોએ અનંતા જોયા છે માટે અનંતકને ભેદથી કહે છે'રવિ' ત્યાદ્રિ નામાનંતક-અનંતક એવી નામભૂત અક્ષરની અનુપૂર્વી છે જેને અથવા સચેતન વગેરે વસ્તુનું અનંતક અનંતક એવું જે નામ તે નામાનંતક ૧, સ્થાપનાનંતક-જે અક્ષરાદિમાં અનંતક સ્થપાય છે તે ૨, દ્રવ્યાનંતક-જીવદ્રવ્યોનું અથવા પુદ્ગલદ્રવ્યોનું અનંતપણું ૩, ગણનાનંતક-જે એક, બે, ત્રણ એવી રીતે સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા, એમ સંખ્યા 1. આ દેશ પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ પ્રથમ આ સૂત્રમાં જ લખાઈ ગયું છે. | 327 Page #376 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने अवगाहना जिनान्तरे अनन्तं वसूनि प्रतिसेनवाद्याः ७२८-७३३ सूत्राणि માત્રપણાએ સંખ્યાયોગ્ય વસ્તુની અપેક્ષા સિવાય સંખ્યાન (ગણિત) માત્ર વ્યપદેશ કરાય છે તે ૪, પ્રદેશાનંતક-આકાશપ્રદેશોનું જે અનંતપણું ૫, એકતોનંતક-અતીતઅદ્ધા અથવા અનાગતઅદ્ધા ૬, દ્વિધાનંતક-સર્વોદ્ધા (સર્વકાલ) ૭, દેશવિસ્તારામંતકએક આકાશપ્રતર ૮, સર્વવિસ્તારાનંતક-સમગ્ર આકાશાસ્તિકાય ૯, શાશ્વતાનંતક-અક્ષય જીવાદિદ્રવ્ય ૧૦. ll૭૩૦ એવા પ્રકારના અર્થને કહેવાવાળું પૂર્વગત સૂત્ર છે માટે પૂર્વશ્રુત વિશેષને અહિં અવતારતાં થકાં બે સૂત્ર કહે છે – ‘૩પ' ત્ય િઉત્પાત પૂર્વ પ્રથમ છે, તેની દશ વસ્તુઓ-અધ્યાયવિશેષો છે. અસ્તિનાસ્તિપ્રવાદનામા ચોથું પૂર્વ છે. તેની મૂલ વસ્તુની ઉપર ચૂલા (શિખર) રૂપ વસ્તુઓ તે ચૂલા વસ્તુઓ કહેવાય છે. ૭૩૧// પૂર્વગતોદિશ્રુતમાં નિષેધેલ વસ્તુઓ સંબંધી સાધુઓને જેવા પ્રકારની પ્રતિષવા હોય છે, તેવા પ્રકારની પ્રતિષવાને દેખાડતાં થકાં સૂત્રકાર કહે છે—'સવિદે’ ત્યા૦િ પ્રતિષવણા-પ્રાણાતિપાતાદિનું આચરવું 'L' સિતોપો દર્પ-વલ્બન (બાઝવું) વગેરે 'પો વો ” “આ વચનથી” તેથી દર્પથી આગમનમાં નિષેધેલ પ્રાણાતિપાતાદિની આ જે આચરણા તે દર્પપ્રતિષવણા ૧, એવી રીતે ઉત્તરપદો પણ લેવા. વિશેષ એકે-પ્રમાદ-પરિહાસ (હસવું) વિકથાદિ, પારૂ પમાડ્યો કંદર્પ વગેરે પ્રમાદ છે, આ વચનથી અથવા વિધેય-કરવા યોગ્ય કાર્યને વિષે પ્રયત્ન ન કરવો તે પ્રમાદ ૨, અનાભોગ-વિસ્મરણ, એઓનું સમાહારäદ્ધ છે તેમાં અર્થાત્ દર્પાદિમાં ૩, આતુર-ગ્લાન છતે તેની પ્રતિજાગરણા (સંભાળ) * માટે અથવા સ્વયં પોતે જ આતુર-વ્યાકુલ હોતે છતે લુપ્ત ભાવ પ્રત્યય હોવાથી, આ ભાવાર્થ છે. સુધા, પિપાસા અને વ્યાધિ વડે પરાભવ પામ્યો થકો જે આચરણા કરે છે. વર્તાવ–''પદમવીયદુનો, વાહિશો વ સેવ માર પસા' પ્રથમ પરીષહભૂખ, દ્વિતીય-તૃષા વડે પરાભવ પામેલ અથવા વ્યાધિથી પીડાયેલ જે સેવે છે તે આતુરપ્રતિષવણા છે. ૪, તથા દ્રવ્યાદિ ભેદથી ચાર પ્રકારની આપત્તિ (સંકટ) ને વિષે, તેમાં દ્રવ્યથી પ્રાશુક દ્રવ્યની દુર્લભતા, ક્ષેત્રથી માર્ગમાં પડવાપણું, કાલથી દુર્મિક્ષ અને ભાવથી ગ્લાનપણું. કહ્યું છે કે_*ધ્વારૂમનંબે, પુI વબિંદા નવયા હો;” અર્થાત્ દ્રવ્યાદિના અલાભમાં વળી ચાર પ્રકારની આપદા હોય છે ૫, તથા શુદ્ધમાન (આહારાદિ) ને વિષે પણ અનેષણીય (અશુદ્ધ) પંણાએ શંકા હોતે છતે—'નું સંજે તં સમાવને' “જેમાં શંકા હોય તે વસ્તુને ગ્રહણ કરે” આ વચનથી ૬, સહસાકાર-અકસ્માત કીધે છતે, સહસાકારનું લક્ષણ આ છેपुव्वं अपासिऊणं, पाए छूढमि जं पुणो पासे । न चएइ नियत्तेउ, पायं सहसाकरणमेयं ।।२३।। ' '[નિશીથ ભાષ્ય ૨૭ 7િ] અર્થ-પ્રથમ જોયા સિવાય પણ (પાદે)-પગ મૂક્ય છતે પછીથી જે જૂએ છે પરંતુ પાછો ફરી શકતો નથી. આ પ્રાયઃ સહસાકરણ છે. આ પ્રમાણે છાયા પરથી અર્થ થાય છે. ગાથાવૃત્તિમાં આ પ્રમાણે અર્થ છે-પ્રથમ જોયા સિવાય પાપ'—પાત્રમાં આહારને નાખે છતે પછીથી જૂએ છે પરંતુ આહારને તજી શકતો નથી. આ સહસાકરણ કહેવાય છે. બન્ને અર્થ ઘટી શકે છે. (૨૩) ભય-રાજા, ચોર વગેરેથી ડરવું અને પ્રદ્વેષ-માત્સર્ય તે ભય પ્રદ્વેષ, તે બન્નેથી પ્રતિષવા થાય છે, જેમ રાજાદિના અભિયોગથી–પરતંત્રતાથી માર્ગાદિ બતાવે છે અથવા સિંહાદિના ભયથી વૃક્ષ ઉપર ચડે છે–કહ્યું છે કે—''મમમમ | સીદમડું ' ત્તિ ભય-અભિયોગ વડે અથવા સિંહાદિથી ૮, અહિં પ્રપ શબ્દના ગ્રહણ વડે કષાયો વિવક્ષેલ છે. કહ્યું છે કે ફોહાર્ફો પોલો' રિ–ક્રોધાદિ પ્રદ્વેષ છે ૯, તથા વિમર્શ-શિષ્યાદિની પરીક્ષા-કહ્યું છે કે–વીમંસા મેદાન'– શિષ્યાદિની પરીક્ષાથી પણ પ્રતિષેવા–પૃથિવ્યાદિના સંઘટ્ટાદિરૂપ થાય છે ૧૦. પ્રતિષેવામાં તો આલોચના કરવા યોગ્ય છે અને તેમાં જે દોષો છે તે પરિહરવા યોગ્ય છે. એમ બતાવવા માટે કહે છે–'' ત્યાદ્રિ 'સાળંપ' માહા, માર્ગી—આવર્જીને - ખુશ કરીને–યુવત”— 328 Page #377 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने अवगाहना जिनान्तरे अनन्तं वसूनि प्रतिसेनवाद्याः ७२८-७३३ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ वेयावच्चाईहिं, पुव्वं आगंपइत्तु आयरिए । आलोएइ कहं मे, थोवं वियरिज पच्छित्तम् ।।२४।। અર્થ-વૈયાવૃત્યાદિ વડે પ્રથમ આચાર્યને પ્રસન્ન કરીને પછી આલોચે છે. કેવી રીતે? તો કહે છે કે મને થોડું પ્રાયશ્ચિત્તતપ આપે? એમ વિચારીને. (૨૪) ૧, 'અણુમારૂત્તા’ અનુમાન કરીને અર્થાત્ આ મૃદુ દંડ છે અથવા ઉગ્ર દંડ છે એમ જાણીને આનો આશય એ છે કેજો આ મૃદુ દંડ આપનાર હશે તો હું આલોચના આપીશ અને ઉગ્ર દંડ આપનાર હશે તો આપીશ નહિ. કહ્યું છે કેकिं एस उग्गदंडो, मिउदंडो व त्ति एवमणुमाणे । अन्ने पलिंति थोवं, पच्छित्तं मज्झ देज्जासि [देज्जाहि] ।।५।। શું આ આચાર્ય, ઉગ્ર દંડ દેવાવાળા છે કે મૃદુ દંડ? એમ અનુમાન કરીને બીજાને થોડી આલોચના-પ્રાયશ્ચિત્ત આપે છે માટે મને પણ થોડું પ્રાયશ્ચિત્ત આપશે. (૨૫). - ૨, નં ”િ ત્તિ આચાર્યાદિએ જે થયેલ દોષને જોયો હોય, તે દોષને જ આલોચે છે પરંતુ બીજા દોષને નહિ. આનું આલોચવું માત્ર આચાર્યને રાજી કરવામાં તત્પરપણાએ કરીને અસંવિજ્ઞપણાથી છે. કહ્યું છે કેदिवा व जे परेणं, दोसा वियडेइ ते च्चिय न अन्ने । सोहिभया जाणंतु व एसो एयावदोसो उ ॥२६॥ અર્થ-જે દોષો, બીજાએ દીઠા હોય, તે દોષોને જ ખુલ્લા કરે છે પરંતુ બીજાએ નહિ દીઠેલને કહે નહિ, કારણ કે શોધિદુષ્કર તપના ભયથી અથવા આચાર્યાદિ એમ જાણશે કે આ આટલાબધા દોષવાળો છે એવા ભયથી પ્રકાશે નહિ. (૨૬) ૩, 'વાયર વ’ ત્તિ બાદર (મોટા) થયેલ અતિચારને આલોચે છે પણ સૂક્ષ્મ નહિ ૪, સુહુમ ' ત્તિ સૂક્ષ્મ અતિચારને જ આલોચે છે (પરંતુ બાદર નહિ). જે સૂક્ષ્મ અતિચારને પણ આલોચે છે તો બાદર અતિચારોને કેમ આલોચે નહિ અર્થાત્ આલોચે જ એવા પ્રકારનો આચાર્યનો ભાવ સંપાદન કરવા માટે (કપટથી સૂક્ષ્મ આલોચે) કહ્યું છે કે– बायर-वड्डवराहे, जो आलोएइ सुहुम नालोए । अहवा सुहुमा लोए, वर मनंतो उ एवं तु ॥२७॥ નો સુહ માનો, સો દિ નાતોય વાયરે ડોલે'' પ જે મોટા દોષોને આલોચે છે તે શું નાના દોષોને ન આલોચે? અથવા સૂક્ષ્મ-નાના દોષોને આલોચે તો શું મોટા દોષોને ન આલોચે એમ પોતાની ઉત્તમતા આલોચક ગુરુના મસ્તિષ્કમાં બેસાડવા માટે (માયા કરીને આલોચે). (૨૭) "छण्णं तह आलोए, जह नवरं अप्पणा सुवइ" ६ 'છત્ર' ઉત્તળ છાનું એવી રીતે આલોચે કે જેમ પોતે જ સાંભળે પરંતુ આચાર્ય સાંભળે નહિ. :' “દારૂત્ત વેળાં, તોય નદ યાવિ વો" ‘સદ્દા સત્ત' તિ શબ્દ વડે આકૂલ તે શબ્દાકુલ-મોટો સાદ, તેવા મોટા સાદ વડે આલોચે કે જેમ બીજા અગીતાર્થો પણ તે સાંભળે. 'વહુન' ત્તિ. ઘણા લોકો-આલોચનાચાર્યો છે જે આલોચનામાં તે બહુજન. આ અભિપ્રાય છે કે___ एकस्सा लोएत्ता, जो आलोए पुणो वि अन्नस्स । ते चेव य अवराहे, तं होइ बहुजणं नाम ॥२८॥ અર્થ-એક આચાર્યની પાસે આલોચના કરીને વળી તેજ અપરાધને અન્ય આચાર્ય પાસે પણ આલોચે છે તે બહુજનનામા આલોચનાનો દોષ છે. (૨૮). ૮, “નોર જીયસ્થસ્સા, ગાતો તું તુ હોડ઼ કબૂત્ત'' અવ્યક્ત-અગીતાર્થ ગુરુની પાસે જે આલોચવું તે ગુરુના સંબંધી અવ્યક્ત કહેવાય છે. ૯, 'તસેવિ' ત્તિ જે દોષો, આલોચવા યોગ્ય છે તે દોષોને સેવનાર જે ગુરુ છે તેની આગળ જે આલોચવું તે અવશ્ય તત્સવવિલક્ષણ આલોચના દોષ છે. તેમાં આલોચના કરનારનો આ અભિપ્રાય છે– जह एसो मत्तुल्लो, न दाही गुरुगमेव पच्छित्तं । इय जो किलिट्ठचित्तो, दिन्ना आलोयणा तेणं ।।२९।। અર્થ-જેવી રીતે મેં દોષ સેવેલ છે, તેમ એ પણ (આલોચનાચાર્ય) પણ દોષ સેવવા વડે મારા જેવો છે તેથી કરીને મને 329 Page #378 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने मिथ्यात्वं शलाकाः भवनवासिचैत्यवृक्षाः उपघाताद्याः ७३४-७३८ सूत्राणि મોટું પ્રાયશ્ચિત્ત દેશે નહિ એવી રીતે તેણે ક્લિષ્ટ ચિત્ત વડે આલોચના આપી તે નિષ્ફળ છે. ૧૦ (૨૯) આ દોષોનો પરિહાર કરવાવાળાએ પણ ગુણવાન પુરુષને જ આલોચના આપવી, માટે ગુણવાનું પુરુષોના ગુણોને જ કે છે– દિં વાદી' ત્યાદિ એવી રીતે આ ક્રમ વડે, જેમ આઠમા સ્થાનમાં કહેલ છે તેમ આ સૂત્ર કહેવું. ક્યાં સુધી? થાવત્ 'વંતે તે’ આ પદ ત્યાંસુધી. તે કહે છે–'વિયસંપન્ન નળસંપન્ન હંસ સંપન્ન વરVાસંપન્ને' રિ૦ મી ૨ પછી તાવી' ૨૦આ બે પદ અહિં અધિક છે તે પ્રગટ છે. વિશેષ એ કે-ગ્રંથાંતરમાં કહેલ તેનું સ્વરૂપ આ પ્રમાણે–નો પતિકુંજે કમાયી, મછિયાવી પરિતાપે' ત્તિ—અમાયાવી છુપાવે નહિ અને અપશ્ચાત્તાપી પરિતાપ કરે નહિ. આવા પ્રકારના ગુણવાળાને અપાતી આલોચના ગુણવાન પુરુષદ્વારા જ ઇચ્છવા યોગ્ય છે માટે આલોચના દેનારાના ગુણોને કહે છે-“સદી’ ત્યાદ્રિ 'સારવ’ તિ જ્ઞાનાદિ આચારવાળો ૧, 'બહારવં’ ત્તિ અવધારણવાળો ર યાવત્ શબ્દથી વવહારd આગમાદિ પાંચ પ્રકારના વ્યવહારવાળો ૩, 'ઉવ્વીન'–અપવીડક-લજ્જાને દૂર કરાવનાર, જેમ બીજો સુખે આલોચના કરી શકે ૪, ' વી'–આલોચના કરેલમાં શુદ્ધિ કરવા માટે સમર્થ પનિન્ગવા' જે એવા પ્રકારનું પ્રાયશ્ચિત્ત આપે કે જેથી બીજો નિર્વાહ કરવામાં સમર્થ થઈ શકે ૬, 'પરિસ્સાવી' આલોચકના દોષો તેની પાસેથી] સાંભળીને જે બીજા આગળ પ્રકાશે નહિ ૭, 'અવયવંસીઅતિચાર સહિત અને પારલૌકિક અપાય (કપટ) બતાવનાર ૮, આ આઠ પૂર્વોક્ત જ છે. "પિયધને' ? ઢધને ૨૦' અહિં અધિક છે. પ્રિયધર્મા-ધર્મ ઉપર પ્રીતિવાળો ૯ અને દ્રઢધર્મો તો જે આપત્તિ આવ્યે છતે પણ ધર્મથી ડગે નહિ ૧૦. I૭૩રા. આલોચિત દોષોને માટે પ્રાયશ્ચિત્ત આપવું, આ હેતુથી તેના પ્રરૂપણનું સૂત્ર છે. આલોચના એટલે ગુરુને નિવેદવું, તેના વડે જે થયેલ અતિચારની શુદ્ધિ થાય છે તે આલોચનાને યોગ્ય હોવાથી આલોચનાઈ, તેની શુદ્ધિ માટે જે પ્રાયશ્ચિત્ત તે પણ. આલોચના જ. એમ સર્વત્ર જાણવું ૧, યાવતું શબ્દથી 'પડિશમરિ' પ્રતિક્રમણ એટલે મિથ્યાદુષ્કૃત, તેને યોગ્ય તે પ્રતિકમણાઈ ૨, તદુમારિદે–આલોચના અને પ્રતિક્રમણ, એ બન્નેને યોગ્ય તે તદુભયાઈ ૩, 'વિવેગાપિ –પરિત્યાગ વડે શોધ [અશુદ્ધમાન ગ્રહણ કરેલ આહારાદિને પરઠવવાથી જે શુદ્ધિ થાય] તે વિવેકાઈ ૪, વિડસદ્દેિ કાયોત્સર્ગને યોગ્ય તે વ્યત્સર્ગાઈ ૫ 'તવારિ નિર્વિકૃતિક-નવી વગેરે તપ વડે શુદ્ધિ કરવા યોગ્ય તે તપાઈ ૬, છેવારિ દીક્ષા પર્યાયના છેદને યોગ્ય તે છેદાઈ ૭, 'મૂતારિત્રે ફરીથી વ્રતમાં ઉપસ્થાપના-ફરીથી દીક્ષાને યોગ્ય તે મૂલાઈ ૮, 'માવઠ્ઠપરિણે જેમાં દોષ સેવ્ય છતે કેટલાક કાલસુધી વ્રતમાં નહિ સ્થાપીને પછી આચરેલ તપવાળો થાય અને દોષથી વિરામ પામેલ થાય ત્યારે વ્રતોને વિષે સ્થપાય છે તે અનવસ્થાપ્યાઈ ૯, 'પાત્રિયાવિહે અહિં અધિક આ છે, તેમાં દોષ સેવ્ય છતે જે લિંગ, ક્ષેત્ર, કાલ અને તપ વડે પારાંચિક-બહાર કરાય છે તે પારસંચિકને યોગ્ય તે પારાંચિકાઈ ૧૦. II૭૩૩ll પારાચિક, મિથ્યાત્વને પણ અનુભવે, આથી મિથ્યાત્વનું નિરૂપણ કરવા વાતે સૂત્ર કહે છેदसविधे मिच्छत्ते पण्णत्ते, तंजहा–अधम्मे धम्मसण्णा', धम्मे अधम्मसण्णा', 'उमग्गे मग्गसण्णा' मग्गे उम्मग्गसण्णा', अजीवेसु जीवसण्णा', जीवेसु अजीवसण्णा', असाधूसुसाधूसण्णा", साधूसु असाधूसण्णा', अमुत्तेसु मुत्तसण्णा', मुत्तेसु अमुत्तसण्णा ।। सू०७३४।। चंदप्पभे णं अरहा दस पुव्वसतसहस्साई सव्वाउयं पालइत्ता सिद्धे जावप्पहीणे । धम्मे णमरहा दस वाससयसहस्साई सव्वाउयं पालइत्ता सिद्धे जावप्पहीणे । णमी णमरहा दस वाससहस्साई सव्वाउयं पालइत्ता सिद्धे जाव प्पहीणे । पुरिससीहे णं वासुदेवे दस वाससयसहस्साई सव्वाउयं पालइत्ता छट्ठीते तमाए पुढवीए नेरतित्ताते उववन्ने । णेमी णं अरहा दस धणूई उड्डउच्चत्तेणं दस य वाससताईसव्वाउयं पालइत्ता सिद्धे 1. મને' રૂત્યપિ પાઢ પ્રત્યંતરે | 330. Page #379 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने मिथ्यात्वं शलाकाः भवनवासिचैत्यवृक्षाः उपघाताद्याः ७३४-७३८ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ जाव प्पहीणे, कण्हे णं वासुदेवे दस धणूई उड्डउच्चत्तेणं दस य वाससयाई सव्वाउयं पालइत्ता तच्चाते वालुयप्पभाते पुढवीते नेरतितत्ताते उववन्ने ।। सू० ७३५ ।। दसविधा भवणवासी देवा पण्णत्ता, तंजहा–असुरकुमारा जाव थणियकुमारा । एएसि णं दसविधाणं भवणवासीणं देवाणं दस चेतितरुक्खा पन्नत्ता, तंजहा-आसत्थ १ सत्तिवने २ सामलि ३ उबर ४ सिरीस ५ दहिवन्ने ६ । वंजुल ७ पलास ८ वप्पोतते त ९ कणिताररुक्खे त १० ॥१॥॥ सू० ७३६।। दसविधे सोक्खे पन्नत्ते, तंजहा–आरोग्ग १ दीहमाउं २, अड्डेज्नं ३ काम ४ भोग ५ संतोसो ६ । अस्थि ७ सुहभोग ८ निक्खम्ममेव ९ तत्तो अणाबाधे १० ।।१।। ।। सू० ७३७।। दसविधे उवघाते पन्नत्ते, तंजहा–उग्गमोवघाते, उप्पायणोवघाते,जह पंचट्ठाणे, जाव परिहरणोवघाते, णाणोवघाते, दंसणोवघाते, चरित्तोवघाते, अचियत्तोवघाते, सारक्खणोवघाते । दसविधा विसोधी पण्णत्ता, तंजहाउग्गमविसोही, उप्पायणविसोही, जाव सारक्खणविसोही ।। सू०७३८।। (મૂળ) દશ પ્રકારે મિથ્યાત્વ કહેલું છે, તે આ પ્રમાણે—અપૌરુષેયાદિ અધર્મને વિષે ધર્મની બુદ્ધિ ૧, આમવચનરૂપ શુદ્ધ ધર્મને વિષે અધર્મની બુદ્ધિ ૨, અજ્ઞાન-અનુષ્ઠાનરૂપ ઉન્માર્ગને વિષે માર્ગની બુદ્ધિ ૩, રત્નત્રયરૂપ મોક્ષમાર્ગને વિષે ઉન્માર્ગની બુદ્ધિ ૪, આકાશાદિ અજીવને વિષે જીવની બુદ્ધિ ૫, પૃથ્વી વગેરે જીવને વિષે અજીવની બુદ્ધિ ૬, અબ્રહ્મચારી વગેરે અસાધુઓને વિષે સાધુની બુદ્ધિ ૭, બ્રહ્મચર્યાદિ ગુણયુક્ત સાધુઓને વિષે અસાધુની બુદ્ધિ ૮, અમુક્ત-કર્મથી બંધાયેલાને વિષે મુક્તની બુદ્ધિ ૯ તથા મુક્ત-સકલ કર્મ રહિત અનંત ચતુષ્ટયુક્ત સિદ્ધ જીવોને વિષે અમુક્તની બુદ્ધિ ૧૦. I૭૩૪l. ચંદ્રપ્રભનામા અરિહંત, દશ લાખ પૂર્વનું સર્વ આયુષ્ય પાલીને સિદ્ધ થયા, યાવત્ સર્વ દુઃખથી રહિત થયા. ધર્મનાથ નામા અરિહંત દશ લાખ વર્ષનું સર્વ આયુષ્ય પાળીને સિદ્ધ થયા યાવત્ સર્વ દુઃખથી રહિત થયા. નમિનાથ નામા અરિહંત, દશ હજાર વર્ષનું સર્વાયુ ભોગવીને સિદ્ધ થયા યાવત્ સર્વ દુઃખથી રહિત થયા. પુરુષસિંહ નામના પાંચમા વાસુદેવ, દશ લાખ વર્ષનું સર્વ આયુષ્ય ભોગવીને છઠ્ઠી તમપ્રભા નામા પૃથ્વીનરકમાં નરયિકપણે ઉત્પન્ન થયા. નેમિનાથનામા અરિહંત, દશ ધનુષ્ય ઊર્ધ્વ ઊંચાણે, એક હજાર વર્ષનું આયુષ્ય ભોગવીને સિદ્ધ થયા યાવતુ સર્વ દુઃખથી રહિત થયા. કૃષ્ણવાસુદેવ, દશ ધનુષ્ય ઊર્ધ્વ ઊંચપણે એક હજાર વર્ષનું સર્વ આયુષ્ય ભોગવીને ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વી-નરકમાં નરયિકપણે ઉત્પન્ન થયા. ૭૩૫/L દશ પ્રકારના ભવનવાસી દેવો કહેલા છે, તે આ પ્રમાણે—અસુરકુમાર યાવત્ સ્વનિતકુમાર, એ દશ પ્રકારના ભવનપતિદેવોના દશ 'ચૈત્યવૃક્ષો અર્થાત્ જિનપ્રતિમાના નિકટવર્તી વૃક્ષો કહેલો છે, તે આ પ્રમાણે–અશ્વત્થ પીપળો ૧, સવર્ણ ૨, શાલ્મલી ૩, ઉંબર ૪, શિરીષ ૫, દધિપર્ણ ૬, વંજુલ ૭, પલાશ ૮, વપ્ર ૯ અને કણેરવૃક્ષ ૧૦. //// /૭૩૬ // દશ પ્રકારનું સુખ કહેલું છે, તે આ પ્રમાણે–આરોગ્ય ૧, દીર્ઘઆયુષ્ય ૨, ધનાઢ્યપણું ૩, કામ-શબ્દ, રૂપ ૪, ભોગગંધ, રસ અને સ્પર્શ ૫, સંતોષ-અલ્પ ઈચ્છા ૬, અસ્તિ-જ્યારે જે ચીજનું પ્રયોજન પડે ત્યારે તેનું મળવું ૭, શુભભાગ ૮, નિષ્ક્રમ-દીક્ષા ૯ અને અનાબાધ-મોક્ષ ૧૦. I/૧// I૭૩૭ll દશ પ્રકારે ચારિત્રની વિરાધનારૂપ ઉપઘાત કહેલ છે, તે આ પ્રમાણે-ઉદ્ગમ ઉપઘાત-આધાકદિ સોળ ગૃહસ્થ સંબંધી દોષ વડે ચારિત્રનું વિરાધવું ૧, ઉત્પાદનોપઘાત-ધાત્રીપિંડાદિ સોળ સાધુ સંબંધી ઉત્પાદનાના દોષ વડે 1. ચૈત્ય એટલે જિનપ્રતિમા, તેના નિકટવર્તી વૃક્ષો તે ચૈત્યવૃક્ષો, એમ દીપિકાકાર પણ કહે છે. 1331 Page #380 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने मिथ्यात्वं शलाकाः भवनवासिचैत्यवृक्षाः उपघाताद्याः ७३४-७३८ सूत्राणि ચારિત્રનું વિરાધવું ૨, જેમ પાંચમા સ્થાનમાં કહ્યું છે તેમ અર્થાત્ શંકિતાદિ દશ ઉભયથી થતા દોષ વડે એષણા ઉપઘાત ૩, વસ્ત્ર પાત્રાદિની શોભા કરવા વડે પરિકર્મ ઉપઘાત ૪, યાવત્ અકલ્પનીય ઉપકરણની આ સેવા વડે પરિહરણા ઉપઘાત ૫, પ્રમાદથી જ્ઞાનનો ઉપઘાત ૬, શંકાદિ વડે સમકિતનો ઉપઘાત ૭, સમિતિપ્રમુખના ભંગ વડે ચારિત્રનો ઉપઘાત ૮, અપ્રીતિ વડે વિનય વગેરેનો ઉપઘાત ૯, અને શરીરાદિમાં મૂર્છા વડે અપરિગ્રહવ્રતનો ઉપઘાત તે સંરક્ષણોપઘાત ૧૦. દશ પ્રકારની ચારિત્રને નિર્મળ કરવારૂપ વિશોધિ કહેલી છે, તે આ પ્રમાણે—ઉદ્ગમ વિશોધિ ૧, ઉત્પાદન વિશોધિ ૨ યાવત્.સંરક્ષણવિશોધિ ૧૦, ઉદ્ગમાદિદોષો ન લગાડવા તે વિશોધિ. એમ સર્વત્ર ઉપઘાતથી પ્રતિપક્ષીરૂપ વિશોધી જાણવી. ૭૩૮૫ (ટી૦) તંત્ર અધમ્મુ-શ્રુતના લક્ષણ વડે હીન હોવાથી અપૌરુષેય વગેરે અનાગમ (વેદાદિ) માં ધર્મસંજ્ઞા-આગમબુદ્ધિ તે મિથ્યાત્વ; કારણ કે વિપરીતપણું હોય છે ૧, ધર્મો-કષ, છેદ [તાપ, તાડન] વગેરે આમલક્ષણ સમ્યક્ (યથાર્થ) શ્રુત [જિનાગમ] માં અધર્મની બુદ્ધિ. બધાય પુરુષો રાગાદિવાળા છે અને અસર્વજ્ઞ છે, કેમ કે પુરુષપણાથી જેમ હું, ઇત્યાદિ પ્રમાણથી અનામ પુરુષો છે, અને આપ્તના અભાવથી તેણે ઉપદેશેલું શાસ્ત્ર, ધર્મરૂપ નથી, ઇત્યાદિ કુવિકલ્પના વશથી અનાગમબુદ્ધિરૂપ મિથ્યાત્વ ૨, ઉન્માર્ગ–મોક્ષમાર્ગ પ્રત્યે અપંથ વસ્તુતત્વની અપેક્ષાએ વિપરીત શ્રદ્ધાન, જ્ઞાન અને અનુષ્ઠાનરૂપ, તેમાં માર્ગસંજ્ઞાકુવાસનાથી માર્ગની બુદ્ધિ ૩, માર્ગમાં અમાર્ગની સંજ્ઞા તે પ્રતીત છે જ, તથા આકાશ, પરમાણુ વગે૨ે અજીવ (પદાર્થો) ને વિષે જીવસંજ્ઞા 'પુરુષ સ્વેમ્' આ બધુંય જડ, ચૈતન્ય, પુરુષરૂપ છે ઇત્યાદિ મંતવ્યથી— ક્ષિતિ-ના-પવન-હુતાશન-યજ્ઞમાના-ડોશ-પન્દ્ર-સૂર્વાધ્યાઃ। કૃતિ મૂર્રાયો મહેશ્વરસમ્બન્ધિન્યો મવન્યષ્ટો રૂ પૃથ્વી, જલ, પવન, અગ્નિ, યજમાન, આકાશ, ચંદ્ર અને સૂર્ય આ આઠ મૂર્તિઓ મહેશ્વર સંબંધિની હોય છે (૩૦) ઇતિ પ, તથા પૃથ્વી વગેરે જીવોને વિષે અજીવસંજ્ઞા, જેમ પૃથ્વી વગેરે જીવો હોતા નથી કારણ કે ઉચ્છ્વાસાદિ, પ્રાણોના ધર્મોનો સાક્ષાત્કાર થતો નથી, ઘટની જેમ. એવા પ્રકારના મંતવ્યરૂપ મિથ્યાત્વ ૬, છ જીવનિકાયના વધથી નહિ નિવર્તેલા, ઔદેશિકાદિ આહારનું ભોજન કરનારા અને અબ્રહ્મચારી એવા અસાધુઓને વિષે સાધુપણાની બુદ્ધિ, જેમ આ સાધુઓ છે કારણ કે સર્વ પાપમાં પ્રવર્તેલા છે તો પણ બ્રહ્મમુદ્રાને ધારણ કરનારા હોવાથી, ઇત્યાદિ વિકલ્પરૂપ બુદ્ધિ ૭, બ્રહ્મચર્યાદિગુણ સંયુક્ત સાધુઓને વિષે અસાધુસંજ્ઞા-આ સાધુઓએ કુમા૨૫ણે (પરણ્યાવિના) દીક્ષા લીધેલ છે માટે તેઓની ગતિ નથી, કેમ કે પુત્ર રહિત હોવાથી [બપુત્રસ્ય ગતિસ્તિ] અથવા સ્નાનાદિ રહિત હોવાથી, ઇત્યાદિ વિકલ્પાત્મક બુદ્ધિ ૮, અમુક્ત-કર્મ સહિત લોકવ્યાપારમાં પ્રવર્તેલાઓને વિષે મુક્ત સંજ્ઞા. જેમ— अणिमाद्यष्टविधं प्राप्यैश्वर्यं कृतिनः सदा । मोदन्ते निवृतात्मानस्तीर्णाः परमदुस्तरम् ॥३१॥ અણિમાદિ આઠ પ્રકારના ઐશ્વર્ય [સિદ્ધિ] ને પામીને હમેશાં પુણ્યવાન નિવૃત્ત આત્મા થયા થકા ૫૨મ દુસ્તરને તરીને હર્ષ પામે છે (૩૧) ઇત્યાદિ વિકલ્પાત્મક બુદ્ધિ ૯, મુક્ત-સકલ કર્મકૃત વિકારથી રહિત અને અનંત જ્ઞાન, દર્શન, સુખ, તથા વીર્યયુક્ત સિદ્ધ જીવોને વિષે અમુક્તસંજ્ઞા-આવા પ્રકારના મુક્ત જીવો નથી જ, કારણ કે અનાદિ કર્મના સંયોગને નિવારવા માટે અશક્ય છે, અનાદિપણાથી જ આકાશ અને આત્માના સંયોગની જેમ અથવા મુક્તજીવો નથી, કારણ મુક્ત જીવોનું બુઝાયેલ દીવાની જેમ સમાનપણું હોવાથી અથવા આત્માનું જ નાસ્તિપણું વગેરે છે ઇત્યાદિ વિકલ્પરૂપ બુદ્ધિ તે મિથ્યાત્વ છે. 119011 1193811 અનંતર મિથ્યાત્વના વિષયપણાએ મુક્તો કહ્યા, હવે તેના અધિકા૨થી ત્રણ તીર્થંકરોનું દશ સ્થાનકના અનુપાત વડે મુક્તપણું કહેવાય છે—'ચંવવમેન' નૃત્યા॰િ ત્રણે સૂત્ર સુગમ છે. વિશેષ એ કે 'સિદ્ધે ખાવ' ત્તિ॰ યાવત્ શબ્દથી 'સિદ્ધ યુદ્ધે મુત્તે અંત સવ્વવપ્નદ્દીને' આ પ્રમાણે સૂત્રપાઠ સમજવો. ઉક્ત તીર્થંકરો મહાપુરુષો છે માટે મહાપુરુષ સંબંધી 'પુસિસીને' ત્યાવિ॰ સૂત્ર ત્રણ સુગમ છે. II૭૩૫॥ 332 w Page #381 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने मिथ्यात्वं शलाकाः भवनवासिचैत्यवृक्षाः उपघाताद्याः ७३४ -७३८ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ નૈરયિકપણાએ ઉપજ્યા એમ પૂર્વના સૂત્રમાં કહ્યું. ક્ષેત્રથી નારકોની સમીપમાં રહેલા ભવનવાસી દેવો છે માટે તે સંબંધી બે સૂત્ર છે તે સુગમ છે. વિશેષ એ કે— असुरा १ नाग २ सुवन्ना ३, विज्जू ४ अग्गी ५ य दीव ६ उदही य ७ । दिसि ८ पवण ९ थणियनामा १०, दसहा एए भवणवासी ||३२|| [પ્રજ્ઞાપના ૨૦૧૨૭/૨૩૦ TMિ] આ ગાથા સુગમ છે. (૩૨) આ ક્રમ વડે અશ્વત્થ-પીપળો વગેરે ચૈત્યવૃક્ષો, જે સિદ્ધાયતનાદિના દ્વારોને વિષે સંભળાય છે તે સમજવા. I૭૩૬|| પૂર્વે ભવનવાસી દેવો કહ્યા, તેઓને અવશ્ય સુખ હોય છે માટે સામાન્યથી સુખને કહે છે—'વિદે'ત્યા॰િ 'આરોગ’ TI॰ આરોગ્ય-નિરોગતા ૧, દીર્ઘમાયુઃ—લાંબા કાળ સુધી જીવન. શુભ એવું અહિં વિશેષણ સમજવું ૨, 'અેગ્ન' ત્તિ આચત્વ-ધનપતિપણું સુખના કારણભૂત હોવાથી સુખ, અથવા ચૈઃ—ધનાઢ્યો વડે કરાતી રૂખ્યા—પૂજા તે આસેજ્યા. પ્રાકૃતપણાથી ‘અડ્રેજ’ શબ્દ છે ૩, 'ામ' ત્તિ શબ્દ અને રૂપલક્ષણ કામ, સુખનું કારણ હોવાથી સુખ છે જ, એમ 'મોત્તે' ત્તિ‘ગંધ, રસ અને સ્પર્શ લક્ષણભોગો સુખ છે ૫, તથા સંતોષ-અલ્પ ઇચ્છાપણું, તે સુખ જ છે. ૬, સંતોષનું આનંદરૂપ હોવાથી. કહ્યું છે કે आरोगसारियं माणुस्सत्तणं सच्चसारिओ धम्मो । विज्जा निच्छयसारा, सुहाई संतोससाराई ॥३३॥ અર્થ-મનુષ્યપણાનો સાર તે આરોગ્ય છે, ધર્મનો સાર સત્ય છે, વિદ્યાનો સાર નિશ્ચય છે અને સુખનો સાર સંતોષ છે. (૩૩) ‘અસ્થિ’ ત્તિ॰ જે જે વસ્તુથી જ્યારે જ્યારે પ્રયોજન પડે છે તે તે વસ્તુ ત્યા૨ે ત્યારે અસ્તિ–હોય છે, ઉત્પન્ન થાય છે માટે : આ સુખ છે–આનંદના હેતુપણાથી ૭; 'સુદ્દોન' ત્તિ॰ શુભ-અનિંદિતભોગ અર્થાત્ વિષયોને વિષે ભોગક્રિયા તે સુખ જ છે કેમ કે તેને સાતાના ઉદય વડે પ્રાપ્ત કરવા યોગ્યપણાથી ૮, તથા 'નિશ્ર્વમ્ભમેવ' ત્તિ નીકળવું તે નિષ્ક્રમ અર્થાત્ અવિરતિરૂપ જંબાલ–કાદવમાંથી નીકળવું એટલે પ્રવ્રજ્યા, અહિં દ્વિભાવ અને નપુંસકતા પ્રાકૃતપણાથી છે. અને એવકાર અવધા૨ણ અર્થમાં છે. આ ભાવાર્થ છે-દીક્ષા જ સંસારમાં રહેલા જીવોને સુખરૂપ છે કેમ કે બાધા રહિત, સ્વાધીન અને આનંદરૂપ છે. આ કારણથી જ [ભગવતીસૂત્રમાં] કહેવાય છે કે—'સુવાત્તસમાપ્તપરિયા સમો નિ ંથે અનુત્તરાખં યેવાળ તેજેમ વીતીવતિ [વિવરૂ ત્તિ] [ભાવતીસૂત્ર ૧૪/૧/૧૭ ત્તિ]—બાર માસની દીક્ષાના પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો, અનુત્તરવિમાનવાસી દેવોની તેજાલેશ્યાને ઉલ્લંઘી જાય છે અર્થાત્ અનુત્તર વિમાનવાસી દેવો કરતાં તેઓને અધિક સુખ હોય છે કારણ કે લેશ્યા જ ચિત્તના આનંદલક્ષણ સુખરૂપ છે’’ તથા ૯ नैवास्तिराजराजस्य तत् सुखं नैव देवराजस्य । यत् सुखमिहैव साधोर्लोकव्यापाररहितस्य ।। ३४ ।। [પ્રશમ૦ ૦ ૨૨૮ કૃતિ] જે સુખ ૧ રાજાઓના રાજા–ચક્રવર્તિને નથી, દેવોના રાજા-ઇંદ્રને પણ નથી તે સુખ લોકના વ્યાપાર રહિત [સમતામાં નિમગ્ન]સાધુઓને આ લોકમાં જ હોય છે. (૩૪) બીજા સુખો તો 'દુઃખના પ્રતિકાર માત્ર હોવાથી અને સુખના અભિમાનજનક હોવાથી તત્ત્વથી સુખ નથી ૯ 'તત્તો ગળાવાહિ' ત્તિ॰ તતો—નિષ્ક્રમણ સુખ પછી અનાબાધ-નથી વિદ્યમાન જન્મ, જરા, મરણ, ક્ષુધા તથા પિપાસાદિ અબાધા જેમાં તે અનાબાધ અર્થાત્ મોક્ષસુખ જ સર્વોત્તમ છે. કહ્યું છે કે नवि अत्थि माणुस्साणं, तं सोक्खं नविय सव्वदेवाणं । जं सिद्धाणं सोक्खं, अव्वाबाहं उवगयाणं ।।३५।। [आवश्यक निर्युक्ति ९८० त्ति ] 1. મુંબડાને દાંભવા વગેરેની જેમ. 2. સાતા અને અસાતા વાસ્તવિક રીતે બન્ને દુઃખરૂપ છે 'સાયાસાયં તુણું' કૃતિ મહામાધ્યવચનાતા 333 Page #382 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानवाद भाग २ १० स्थानकाध्ययने संक्लेशेतरे वलानि ७३९-७४० सूत्रे અર્થ-અવ્યાબાધ સુખને પામેલ એવા સિદ્ધોને જે સુખ છે, તે સુખ, મનુષ્યોને નથી અને સમગ્ર દેવોને પણ તે સુખ નથી અર્થાત્ સિદ્ધના એક પ્રદેશમાં રહેલું જે સુખ છે તેના અનંતમા અંશે પણ બીજાને સુખ નથી. (૩૫) ૧૦, li૭૩૭ll નિક્રમણસુખ ચારિત્રસુખ કહ્યું તે નહિ હણાયેલું-[અખંડિત] અનાબાધ સુખને માટે થાય છે. આ હેતુથી એ સુખના સાધનરૂપ ચારિત્રના ભક્તાદિ અને જ્ઞાનાદિ ઉપઘાતના નિરૂપણરૂપ સૂત્ર છે. તેમાં જે ઉદ્ગમ એટલે આધાકર્મોદિ સોળ પ્રકારના દોષ વડે ઉપહનન–ચારિત્રનું વિરાધવું અથવા ભોજન વગેરેની અકથ્થતા તે ઉદ્દ્ગોપઘાત ૧, એમ ધાત્રી વગેરે સોળ દોષ લક્ષણ ઉત્પાદન વડે જે ઉપઘાત તે ઉત્પાદનોપઘાત ૨ નદ પવાન' ત્તિ કહેવાથી તે સૂત્ર-પાંચમું ટાણું અહિં . જોવું, ક્યાંસુધી? આ હેતુથી કહે છે—'નાવ પર' ત્યા૦િ તે આ પ્રમાણે–સાવધા—શંકિતાદિ દશ એષણાના ભેદ વડે જે વિરાધના તે એષણોપઘાત ૩, પરિશ્મોવધા—પરિકમ્મુ-વસ્ત્ર, પાત્રાદિનું સારી રીતે રચવું, તેથી સ્વાધ્યાયનો ઉપઘાત અથવા શ્રમાદિથી શરીરનો કે સંયમનો ઉપઘાત તે પરિકમ્મપઘાત ૪, રિહર વધાર'—પરિહરણા-'અલાક્ષણિક અથવા અકલ્પનીય ઉપકરણની આસેવા, તેથી જે વિરાધના તે પરિહરણોપઘાત ૫. જ્ઞાનોપઘાત-શ્રુતજ્ઞાનની અપેક્ષાએ પ્રમાદથી વિરાધના ૬, શંકાદિ વડે સમ્યક્તની વિરાધના ૭, સમિતિ વગેરેના ભંગથી ચારિત્રની વિરાધના ૮, 'વિયોવધાર' ત્તિ વિયત—અપ્રીતિક, તેથી વિનયાદિની વિરાધના ૯, 'સારવોવલા' ૦િ સંરક્ષણ વડે શરીરાદિ વિષયમાં મૂછીથી ઉપઘાત-પરિગ્રહની વિરતિની વિરાધના તે સંરક્ષણોપઘાત ૧૦. ઉપઘાતના વિપક્ષભૂત વિશુદ્ધિના નિરૂપણ માટે સૂત્ર છે, તેમાં ઉદ્ગમાદિની વિશુદ્ધિ તે ભક્તાદિની નિરવઘતા-નિર્દોષતા 'તાવ' આ શબ્દથી 'સી' ત્યવિ કહેવું તેમાં પરિકમ્મુ-વસતિ વગેરેની સારવણ-કાજો કાઢવા લક્ષણ સંસ્કાર કરવા વડે જે સંયમની વિશુદ્ધિ તે પરિકમ્મવિશુદ્ધિપરિહરણા-વસ્ત્રાદિની શાસ્ત્રોક્ત આસેવના વડે જે વિશુદ્ધિ તે પરિહરણાવિશુદ્ધિ. જ્ઞાનાદિ (રત્ન) ત્રયની વિશુદ્ધિઓ જે તેના આચારનું પરિપાલન કરવાથી અચિયત્ત-અપ્રીતિકની વિશુદ્ધિ તેનું નિવર્તન કરવાથી અચિયત વિશુદ્ધિ સંયમને અર્થે ઉપધિ વગેરેનું સંરક્ષણ કરવું તે સંરક્ષણવિશુદ્ધિ અથવા ઉદ્દમાદિ ઉપાધિક દશ પ્રકારવાળી પણ આ વિશુદ્ધિ, ચિત્તની વિશુદ્ધિરૂપ વિશુદ્ધમાનતા કહેલી છે. Il૭૩૮|| - હવે ચિત્તની જ વિશુદ્ધિના વિપક્ષભૂત ઉપધિ વગેરે ઉપાધિક સંક્લેશને કહેવા માટે આરંભ કરાય છે–સૂત્ર આ પ્રમાણેदसविधे संकिलेसे पन्नत्ते, तंजहा-उवहिसंकिलेसे, उवस्सयसंकिलेसे, कसायसंकिलसे, भत्तपाणसंकिलेसे, मणसंकिलेसे, वतिसंकिलेसे, कायसंकिलेसे, णाणसंकिलेसे, दंसणसंकिलेसे, चरित्तसंकिलेसे । दसविहे સંવિનેલે પત્ર, તંદી-૩દિગવિનેસે નાવ ચરિત્તસંવિનેસે સૂં કરૂ? ' दसविधे बले पन्नत्ते, तंजहा–सोर्तिदितबले जाव फासिंदितबले, णाणबले, सणबले, चरित्तबले, तवबले, વીરિતવને II ૭૪૦ (મૂ૦) દશ પ્રકારે સંક્લેશઅસમાધિ કહેલ છે, તે આ પ્રમાણે–ઉપધિ વિષયક સંક્લેશ ૧, ઉપાશ્રય વિષયક સંક્લેશ ૨, કષાયો વડે સંક્લેશ ૩, ભક્તપાનને આશ્રયીને સંક્લેશ ૪, મનથી સંક્લેશ ૫, વાણીથી સંક્લેશ ૬, કાયાથી સંક્લેશ ૭, જ્ઞાનના અતિચારરૂપ જ્ઞાન સંક્લેશ ૮, સમકિતના અતિચારરૂપ દર્શન સંક્લેશ ૯, અને ચારિત્રના અતિચારરૂપ ચારિત્ર સંક્લેશ ૧૦. દશ પ્રકારે અસંક્લેશ-સમાધિ કહેલ છે, તે આ પ્રમાણે—ઉપધિ વિષયક અસંક્લેશ, યાવતું ચારિત્રનો અસંક્લેશ ૭૩૯. દશ પ્રકારે બલ-સામર્થ્ય કહેલ છે, તે આ પ્રમાણે–શ્રોત્રંદ્રિયનું બલ, યાવત્ સ્પર્શનેંદ્રિયનું બલ, જ્ઞાન-બલ, દર્શન સમ્યક્ત બલ, ચારિત્ર બલ, તપ બલ અને વીર્યરૂપ બલ. /૭૪oll 1. અલાક્ષણિક એટલે ઘો-મુહપત્તિ વગેરે શાસોક્ત પ્રમાણથી વિપરીત લક્ષણરૂપ સમજવા. 334 Page #383 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने सत्याद्या भाषाः ७४१ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ (ટી૦) 'સે' ત્યા॰િ સંક્લેશ-અસમાધિ. ૩૫ધીયતે—આત્માને સહાય કરે તે સંયમ, અથવા સંયમરૂપ શરીર જેના વડે સંકલેશ પામે તે ઉપધિ-વસ્ત્રાદિ તેના વિષયવાળો સંક્લેશ તે ઉપધિ સંક્લેશ ૧, એમ બીજામાં પણ જાણવું. વિશેષ એ કે '૩વય' એટલે ઉપાશ્રય-વસતિ ૨, તથા કષાયો જ અથવા કષાયો વડે સંક્લેશ તે કષાયસંક્લેશ એમ સમાસ છે ૩, ભક્તપાનને આશ્રયીને સંક્લેશ તે ભક્તપાન સંક્લેશ ૪, તથા મનથી અથવા મનમાં સંક્લેશ ૫, વાણીથી સંક્લેશ ૬, કાયાને આશ્રયીને સંક્લેશ તે કાયસંક્લેશ એમ સમાસ છે ૭, જ્ઞાનનો સંક્લેશ-અવિશુદ્ધમાનતા (જ્ઞાનમાં અતિચાર લગાડવો) તે જ્ઞાનસંક્લેશ ૮, એવી રીતે દર્શન અને ચારિત્રનો સંક્લેશ પણ જાણવો ૯–૧૦. એથી વિપક્ષભૂત અસંક્લેશને હવે કહે છે— 'સે' ત્યાદ્િ॰ સુગમ છે. I૭૩૯॥ અસંક્લેશ તો જીવનો વિશિષ્ટ વીર્યબલ હોતે છતે થાય છે માટે સામાન્યથી બલના નિરૂપણને અર્થે કહે છે—'સે’ ત્યાવિ॰ શ્રોત્રંદ્રિય વગેરે પાંચે ઇંદ્રિયોના બલ–પોતાના વિષયને ગ્રહણ કરવાના સામર્થ્યરૂપ છે 'નવ' ત્તિ ચક્ષુ ઇંદ્રિયનો બલ વગેરે કહેવું ૫, જ્ઞાનબલ–અતીતાદિ વસ્તુના નિર્ણયનું સામર્થ્ય, અથવા ચારિત્રના સાધનપણાને લઈને મોક્ષ સાધનનું સામર્થ્ય ૬, દર્શનબલ-સર્વજ્ઞ વચનના પ્રમાણપણાથી અદ્રિય અને યુક્તિ વડે અગમ્ય-જાણી ન શકાય [નિગોદાદિ સૂક્ષ્મ ભાવો] એવા પદાર્થના રોચન પ્રતીતિ લક્ષણ સમ્યક્ત્વબલ ૭, ચારિત્રબલ–જેથી દુષ્કર છતાં પણ સકલ સંગના વિયોગને આત્મા કરે છે અને જે અનંત, અનાબાધ, એકાંતિક, આત્યંતિક અને આત્માને સ્વાધીન એવા આનંદને પ્રાપ્ત કરે છે ૮, તપબલ–જે અનેક ભવમાં ઉપાર્જેલ, અને અનેક દુઃખના કારણભૂત નિકાચિત કર્મની ગાંઠને ખપાવે છે ['તવસા નિાયપિ'] ૯, વીર્યરૂપ બલ તે વીર્યબલ, જેથી ગમનાગમનાદિ વિચિત્ર ક્રિયામાં (આત્મા) વર્તે છે અને સમસ્ત કલુષના સમૂહને દૂર કરીને સતત આનંદનું ભાજન થાય છે. ૭૪૦ના ચારિત્રના બલયુક્ત પુરુષ સત્ય જ ભાષે છે, તેથી સત્યનું નિરૂપણ કરવા માટે . સૂત્ર दसविहे सच्चे पण्णत्ते, तंजहा 'जणवय १ सम्मुति २ ठवणा ३, नामे ४, रूवे ५ पडुच्चसच्चे ६ य । ववहार ७ भाव ८ जोगे ९, दसमे ओवम्मसच्चे य १० ॥ १ ॥ दसविधे मोसे पन्नत्ते, तंजहा को १ मा २ माया ३, लोभे ४ पिज्जे ५ तहेव दोसे ६ य । हास ७ भते ८ अक्खातित ९, उवघातेनिस्सिते दसमे ૧૦ ।।૨।। दसविधे सच्चामोसे पन्नत्ते, तंजहा उप्पन्नमीसते १ विगतमीसते २ उप्पण्णविगतमीसते ३ जीवमीस ४ अजीवमसीए ५ जीवाजीवमीसए ६ अणंतमीसए ७ परित्तमीसए ८ अद्धामीसते ९ अद्धद्धामीसते १० ।। सू० ७४१ ।। (મૂ) દશ પ્રકારે સત્ય કહેલ છે, તે આ પ્રમાણે—જનપદસત્ય-જે દેશમાં શબ્દ, જે અર્થમાં રૂઢ હોય તે શબ્દ દેશાંતરમાં બોલ્યું છતું પણ સત્ય છે. જેમ કોંકણાદિ દેશમાં પયઃ પિચ્ચ, નીર, ઉદક વગેરે બોલાય છે ૧, સમ્મત સત્ય-કુમુદ, કુવલય વગેરે કાદવમાં ઉત્પન્ન થયા છતાં પણ ગોપાલાદિને સમસ્ત અરવિંદ જ પંકજ કહેવાય છે ૨, લેપ્પાદિકર્મ, અરિહંતાદિના વિકલ્પથી જે સ્થપાય છે તે સ્થાપના સત્ય છે ૩, કુલની વૃદ્ધિ ન કરતો હોય તો પણ નામથી કુલવર્ધન કહેવાય છે તે નામ સત્ય ૪, તથા કપટથી દીક્ષા લીધેલ સાધુવેશ ધારીને પણ સાધુ કહેવાય છે તે રૂપ સત્ય ૫, અન્ય વસ્તુની અપેક્ષાએ જે સત્ય તે પ્રતીત્ય સત્ય-જેમ અનામિકા અંગુલીનું દીર્ધપણું કનિષ્ઠાની અપેક્ષાએ છે અને લઘુપણું મધ્યમાની અપેક્ષાએ છે ૬, પર્વતમાં તૃણાદિક બળે છે છતાં પણ પર્વત બળે છે એમ કહેવાય છે, તે વ્યવહાર સત્ય 335 કહે છે— Page #384 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने सत्याद्या भाषाः ७४१ सूत्रम् છે ૭, અધિક શક્તવર્ણના પર્યાયને આશ્રયીને બગલો ધોળો કહેવાય છે તે ભાવસત્ય, અન્યથા ગૌણતાએ પાંચ વર્ણો છે ૮, સંબંધથી સત્ય તે યોગસત્ય-જેમ દંડના યોગથી દંડ કહેવાય છે–સોનાથી મઢેલ લાકડાનો દંડ હોય તે સંબંધથી સોનાનો દંડ કહેવાય છે ૯, ઔપમ્પ સત્ય-આ તળાવ સમુદ્ર સંદેશ છે, આ કન્યા ચંદ્રમુખી છે ઈત્યાદિ ૧૦. /૧// દશ પ્રકારે અસત્ય કહેલ છે, તે આ પ્રમાણે—ક્રોધથી નીસરેલું વાક્ય ૧, માનથી નીસરેલું ૨, માયાથી નીસરેલું ૩, લોભથી નીસરેલું ૪, પ્રેમથી નીસરેલું પ, દ્વેષ-ઈર્ષાથી નીસરેલું ૬, હાસ્ય-મશ્કરીથી નીસરેલું ૭, ભયથી નીસરેલું ૮, આખ્યાયિકા-અસત્યકથાના નિરૂપણથી નીસરેલું ૯ અને પ્રાણીના વધરૂપ-ઉપઘાતમાં નીસરેલું વચન તે દસમું અસત્ય છે. ર/ દશ પ્રકારે સત્યમૃષા-મિશ્ર વચન કહેલું છે, તે આ પ્રમાણે—ઉત્પન્ન મિશ્ર-જેમ આજે આ નગરમાં દશ બાળકો જન્મ્યા. એમ કહેવાથી જૂનાધિક બાળક હોવામાં મિશ્ર વચન છે ૧, વિગત મિશ્ર–આજે આ નગરમાં દશ વૃદ્ધો મરણ પામ્યા એમ કહેવાથી જૂનાધિક જન્મ મરણમાં મિશ્ર વચન છે ૨, આજે આ ગામમાં દશ બાળકો જનમ્યા અને દશ વૃદ્ધો મરણ પામ્યા, એમ કહેવાથી જૂનાધિક જન્મ મરણમાં મિશ્ર વચન છે, ૩, જીવમિશ્ન-જીવતા અને મરેલા કૃમિના સમૂહોને જોઈને તેને જીવરાશિ કહે છે તે મિશ્ર વચન છે ૪, થોડા જીવતા અને ઘણા મરેલા કૃમિઓની રાશિને જોઈને તેને અજીવરાશી કહે તે અજીવ મિશ્ર ૫, મરેલા તથા કૃમિઓની રાશિને જઈને કહે કે આટલા મરેલા છે અને આટલા જીવતા છે એમ ચોક્કસ કહે તે જીવાજીવમિશ્ર ૬, પ્રત્યેક પત્રાદિવાળા કંદમૂલાદિમાં બધાને અનંતકાય કહે તે અનંતમિશ્ર ૭, અનંતકાયના સંબંધવાળી પ્રત્યેક વનસ્પતિમાં આ પ્રત્યેક વનસ્પતિ છે એમ કહે તે પ્રત્યેક મિશ્ર ૮, કોઈક પુરુષ, કોઈ પ્રયોજનમાં સહાયક પુરુષને એમ કહે છે-જલદી ઉઠ, રાત્રિ પડી. એમ દિવસ છતાં પણ રાત્રિ કહે તે અદ્ધામિશ્ર ૯, કોઈ પુરુષ, કોઈ પ્રયોજનમાં સહાયક પુરુષને કહે કે જલદી ઉઠ, બપોર થયા એમ એક પ્રહર દિવસ ચડ્યો હોય છતાં બપોર કહે તે અદ્ધદ્વામિશ્ર-કાલના એક દેશનો મિશ્ર ૧૦. I૭૪૧// થી) 'વિરે ચારિક સત્તા પ્રાણીઓ. પદાર્થો અથવા મનિઓ. તેના માટે જે હિત તે સત્ય. તે દશ પ્રકારે કહેલું છે. તે આ પ્રમાણે–“નવય' બનાવય' ઉત્ત. સત્ય શબ્દ પ્રત્યેકમાં સંબંધ કરવા યોગ્ય છે તેથી જનપ્રદદેશોને વિષે જે જે અર્થ વાચકપણાએ (શબ્દ) રૂઢ છે, તે તે અર્થ વાચકપણાએ દેશાંતરમાં પણ પ્રયોગ કરાતું સત્ય અવિતથ તે જનપદ સત્ય. જેમ કોંકણાદિ દેશોમાં પયઃ પિચ, નીર, ઉદકાદિ. સત્યપણું તો એનું અદૃષ્ટ વિવક્ષાના હેતપણાથી નાના પ્રકારના દેશોને વિષે ઇચ્છિત અર્થની પ્રાપ્તિને ઉત્પન્ન કરનારું હોવાથી અને વ્યવહારની પ્રવૃત્તિ થવાથી છે ૧, એવી રીતે બીજા સત્યોને વિષે પણ ભાવના કરવી. સંમય’ ત્તિ સંમત એવું સત્ય તે સમ્મત સત્ય, તે આ પ્રમાણે-કુમુદ, કુવલય, ઉત્પલ અને તામરસોની સમાન પંક (કાદવ) માં ઉત્પત્તિ હોતે છતે પણ ગોપાલાદિને સમ્મત અરવિંદ જ પંકજ કહેવાય છે આ હેતુથી તેમાં સમ્મતપણાએ પંકજ શબ્દ સત્ય છે અને કવલયાદિમાં પંકજ શબ્દ અસત્ય છે. કેમ કે તેમાં સમ્મતપણું નહિ હોવાથી ર. 'વા' ત્તિ સ્થપાય છે તે સ્થાપના. જે લેપ્યાદિ કર્મ, અરિહંતાદિના વિકલ્પ (અભિપ્રાય) વડે સ્થપાય છે. (જેમ કે આ પ્રતિમા અરિહંતની છે તે સ્થાપના સત્ય. જેમ જિન ન છતાં પણ આ જિન છે, આચાર્ય ન છતાં પણ આ આચાર્ય છે એમ કહેવાય છે ૩. 'ના' ત્તિ નામ એટલે અભિધાન તરૂપ સત્ય તે નામ સત્ય. જેમ કુલની વૃદ્ધિ ન કરતો હોય તો પણ કુલવર્ઝન કહેવાય છે. એમ ધનવર્ણન પણ કહેવાય છે ૪ '' ૦િ રૂપની અપેક્ષાએ સત્ય તે રૂપ સત્ય. જેમ કપટી યતિ દીક્ષિતના રૂપ (વેષ) ને ધારણ કરતો થકો દીક્ષિત કહેવાય છે. કારણ? આના વેષની અસત્યતા નથી પ. 'પહુન્નસંન્ને વ’ ત્તિ પ્રતીય-અન્ય વસ્તુને આશ્રયીને જે સત્ય તે પ્રતીત્યસત્ય. જેમ અનામિકા (અંગુલિ) નું દીર્ઘપણું અને હૃસ્વપણું છે, તે આ પ્રમાણે—અનંત પરિણામવાળા દ્રવ્યના 1. આ મિશ્ર વચન વ્યવહાર નયથી છે. નિશ્ચયથી તો અસત્ય વચન છે. 2. જેમ સિક્ષમાં રાજાની છાપ હોવાથી સિક્કો ચાલે છે. વળી રજિસ્ટર વગેરેમાં મહોર માર્ક) વડે વ્યવહાર ચાલે છે. હુંડી, નોટ, દેવપ્રતિમા, વગેરે દરેક વસ્તુઓનો વ્યવહાર સ્થાપના સત્ય વડે પ્રવર્તે છે એમ સમજવું. 336 Page #385 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने सत्याद्या भाषाः ७४१ सूत्रम् ૫, श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ સહકારી કારણના સમીપમાં તે તે રૂપને પ્રકાશે છે માટે સત્યતા છે ૬, 'વવહાર' ત્તિ વ્યવહાર વડે સત્ય તે વ્યવહાર સત્ય. જેમ પર્વત બળે છે, ભાજન ગળે છે. અહિં પર્વતમાં રહેલ તૃણાદિના બળવામાં અને (ભાજનગત) ઉદકના ગળવામાં આવા પ્રકારનો વ્યવહાર પ્રવર્તે છે. ૭, 'ભાવ' ત્તિ ભાવ-અધિક શુક્લાદિ પર્યાયને આશ્રયીને જે સત્ય તે ભાવસત્ય. જેમ બગલાઓ ધોળા છે. પાંચે વર્ણનો સંભવ બગલાઓમાં હોતે છતે પણ શુક્લ વર્ણના ઉત્કટ–અતિશયપણાથી શ્વેત કહેવાય છે ૮, 'નોને' ત્તિ યોગતઃ–સંબંધી સત્ય તે યોગસત્ય, જેમ દંડના યોગથી દંડી અને છત્રના યોગથી છત્રજ કહેવાય છે ૯, દસમું ઔપમ્ય સત્ય. ઉપમા એ જ ઔપમ્ય, તેના વડે જે સત્ય તે ઔપમ્ય સત્ય. જેમ સમુદ્રના જેવું તળાવ છે, આ દેવ છે, તું સિંહ છે ૧૦. અહિં , [ સર્વત્ર ‘એકાર’ પ્રથમા વિભક્તિના એકવચનના અર્થવાળો સમજવો. સત્યના વિપક્ષરૂપ મૃષાને કહે છે—'સે' ત્યાદ્િ 'મોસે' ત્તિ॰ પ્રાકૃતપણાથી મૃષા-અમૃત આ અર્થ છે. 'જોનેે' ગાહા॰ 'જોત્તે' ત્તિ ક્રોધમાં નીસરેલું આ સંબંધથી ક્રોધાશ્રિત અર્થાત્ કોપના આશ્રયવાળું મૃષા (જૂઠું) તે જેમ ક્રોધથી પરાભવ પામ્યો થકો દાસ ન છતાં પણ તેને દાસ કહે છે ૧, માનમાં નીસરેલું–જેમ માનથી ધમધમાયમાન કોઈક પુરુષ, કોઈ વડે પૂછાયો થકો અલ્પ ધનવાળો છતાં પણ હું મહાધનવાળો છું એમ કહે ૨, 'માય' ત્તિ॰ માયામાં નીસરેલું જેમ માયા કરનાર વગેરે કહે છે—'નષ્ટો ગોલઃ' ગોલક (પિંડ) નાશ થયો ૩, 'તોષે' ત્તિ॰ લોભમાં નીસરેલું-જેમ વણિક વગેરેનું વચન બીજી રીતે [ઓછા મૂલ્યે] ખરીદ્યું હોય છતાં આ પ્રમાણે (વધુ મૂલ્યે) ખરીદ્યું છે એમ કહે ઇત્યાદિ ૪, 'ગ્નિ' ત્તિ પ્રેમમાં નીસરેલું–અતિરક્ત પુરુષોનું વચન, જેમ હું તારો દાસ છું ઇત્યાદિ , 'તહેવ રોસે ય' ત્તિ॰ દ્વેષમાં નીસરેલું, મત્સરી–ઈર્ષ્યાવાળા પુરુષોનું વચન–ગુણવાન્ પુરુષોને વિષે પણ આ નિર્ગુણ છે ઇત્યાદિ ૬, 'હ્રાસે' જ઼િ હાસ્યમાં નીસરેલું જેમ કંદપ્પિક-કામી પુરુષોનું વચન-કોઈક પુરુષનો કોઈક સંબંધી ગ્રહણ કરાયે (પકડાયે) છતે પૂછવાથી તેને નથી જોયું એમ કહેવું ઇત્યાદિ ૭, 'મયે' ત્તિ ભયમાં નીસરેલું, પકડાયેલ ચોરાદિનું જેમ તેમ અસમંજસ (ઠેકાણા વગરનું) બોલવું ૮, 'અવાય' ત્તિ॰ આખ્યાયિકા-કથામાં નીસરેલું તે કથામાં પ્રતિબદ્ધ (રચાયેલ) અસપ્રલાપ ૯, 'વવાયનિસ્મિ' ત્તિ॰ ઉપઘાત-પ્રાણીના' વધમાં નિશ્રિત-આશ્રિત દશમું મૃખા છે, ચોર ન હોય તેને આ ચોર છે એવા પ્રકારનું અભ્યાખ્યાન-આળરૂપ વચન. મૃખા શબ્દ તો અવ્યય છે ૧૦. સત્ય અને અસત્ય બન્નેના યોગમાં મિશ્રવચન થાય છે માટે તે કહે છે—'સે' ત્યાવિ॰ સત્ય અને મૃષા તે પ્રાકૃતપણાથી 'સજ્વામોસ' એમ કહ્યું '૩પ્પન્નમીસ' ઉત્પન્ન વિષયવાળું મિશ્ર–સત્યમૃષા તે ઉત્પન્નમિશ્ર, તે જ ઉત્પન્નમિશ્રક જેમ એક નગરને આશ્રયીને આ નગરમાં આજે દશ બાળકો ઉત્પન્ન થયા છે એમ કહેતો થકો ન્યૂનાધિક ભાવમાં (જન્મમાં) વ્યવહારથી એનું સત્યમૃખાપણું હોવાથી. પ્રાતઃકાલે તને હું એક સો રૂપીઆ આપીશ એમ કહીને પચ્ચાશ રૂપીઆ પણ આપ્યું છતે લોકમાં પૃષાપણું નહિ જોવાથી અથવા નહિ ઉત્પન્ન થયેલને વિષે કે નહિ આપેલને વિષે મૃષાપણાની સિદ્ધિ થવાથી કેમ કે સર્વથા ક્રિયાના અભાવ વડે સર્વથા વિપરીતપણાથી. એવી રીતે વિગતાદિને વિષે પણ વિચારવું. ૧, 'વિજ્ઞતમીસ ્'—વિગત-નાશના વિષયવાળું મિશ્રક તે વિગતમિશ્રક. જેમ એક ગામને આશ્રયીને આ નગરમાં આજે દશ વૃદ્ધો મરણ પામ્યા. એવી રીતે કહેતો થકો ન્યૂનાધિક મરણમાં મિશ્ર વચન છે ૨, '૩પ્પન્નવિ।યમીસર્'—ઉત્પન્ન અને વિગત ઉભય વિષયવાળું જે મિશ્રક તે ઉત્પન્નવિગતમિશ્રક. જેમ એક પત્તનને આશ્રયીને આ પત્તનમાં આજે દશ બાળકો જન્મ્યા અને દશ વૃદ્ધો મરણ પામ્યા. એવી રીતે બોલતો થકો તેથી ન્યૂનાધિક ભાવ (જન્મમરણ) માં મિશ્ર વચન છે ૩, 'નીવમીસ' જીવ વિષયવાળું મિશ્ર–સત્યાસત્ય તે જીવમિશ્ર. જેમ જીવતાં અને મરેલાં કૃમિઓની રાશિમાં જીવરાશિ છે એમ કહેવું તે મિશ્ર છે જ, 'મનીવમીસ'—અજીવોને આશ્રયીને જે મિશ્ર તે જ અજીવમિશ્ર. જેમ તે જ ઘણી મરેલ કૃમિઓની રાશિને વિષે અજીવ રાશિ છે એમ કહેવું તે ૫, 'નીવાનીવમીસ્સ’—જીવ અને અજીવના વિષયવાળું મિશ્ર તે જીવાજીવમિશ્ર. જેમ તે જ જીવતાં અને મરેલાં કૃમિઓની રાશિને વિષે પ્રમાણના નિયમ વડે આટલાં 1. જે વચનથી પ્રાણીનો વધ થાય તેવું સત્ય વચન પણ અસત્ય જ છે. તે 337 Page #386 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने दृष्टिवादनामानि ७४२ सूत्रम् જીવતાં છે અને આટલાં મરેલાં છે તે કહેતો થકો ન્યૂનાધિકપણામાં મિશ્ર છે ૬, 'મviતમીસ'–અનંતના વિષયવાળું મિશ્ર તે અનંતમિશ્ર. જેમ પ્રત્યેક પત્રાદિવાળાં કંદમૂલાદિને વિષે આ અનંતકાય છે એમ બોલતો થકો મિશ્ર છે ૭, 'પરિમિક્સપરીત્ત'–પ્રત્યેકના વિષયવાળું મિશ્ર તે પરીત્તમિશ્ર. જેમ અનંતકાયના લશવાળા પ્રત્યેકમાં આ પ્રત્યેક છે એમ બોલતો થકો મિશ્ર છે ૮, 'શ્રદ્ધામિસ્ય'—કાલ વિષયક સત્યાસત્ય. જેમ કોઈ પુરુષ, કોઈક પ્રયોજનમાં સહાયક પુરુષો પ્રત્યે શીધ્ર પ્રેરણા કરતો થકો અથવા પરિણતપ્રાયઃ (સ્વલ્પ) દિવસ છતે જ રાત્રિ વર્તે છે એમ કહે છે તે મિશ્ર છે ૯, 'મહેંદ્ધામીસ'–અદ્ધાદિવસ અથવા રાત્રિ. તેનો એક દેશ (વિભાગ) પ્રહરાદિ તે અદ્ધદ્ધા, તેના વિષયવાળું મિશ્ર-સત્યાસત્ય તે અદ્ધદ્ધામિશ્રક. જેમ કોઈ પુરુષ, કોઈક પ્રયોજનમાં પ્રહરમાત્રમાં જ મધ્યાહ્ન થયો એમ કહે છે તે મિશ્રવચન છે ૧૦. ll૭૪૧/. ભાષાના અધિકારથી સકલ ભાષણીય અર્થ વ્યાપક સત્યભાષારૂપ દૃષ્ટિવાદને પર્યાયથી દશ પ્રકારે કહે છેदिट्ठिवातस्स णं दस नामधेज्जा पन्नत्ता, तंजहा-दिट्टिवाते ति वा, हेउवाते ति वा, भूतवाते ति वा, तच्चावाते ति वा, सम्मावाते ति वा, धम्मावाते ति वा, भासाविजते ति वा, पुव्वगते ति वा, अणुजोगगते ति वा, सव्वपाणભૂત-નીવ-સમુદાવતિ | સૂ૦ ૭૪૨ (મૂ૦) દષ્ટિવાદ-દર્શનનો વાદ, તેના દશ નામો કહેલા છે, તે આ પ્રમાણે—દષ્ટિવાદ ૧, હેતુવાદ-અનુમાનનો વાદ ૨,' ભૂતવાદ–પદાર્થોનો વાદ ૩, તત્ત્વવાદ–સારભૂત ભાવોનો વાદ અથવા તથ્ય–સત્યવાદ ૪, સમ્યગુવાદ ૫, ધર્મવાદવસ્તુના પર્યાયોનો વાદ ૬, ભાષાવિષય-સત્યાદિ ભાષાનો નિર્ણય 8, પૂર્વગત-ચૌદ પૂર્વમાં રહેલ સ્વભાવ ૮, અનુયોગગત-પ્રથમાનુયોગ અને ગંડિકાનુયોગરૂપ ૯ અને સર્વ-પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વસુખાવહ-જીવોને મોક્ષના હેતપણાથી સર્વેને સુખાવહ છે ૧૦. I૭૪૨ // (ટી૦) 'વિટ્ટી' ત્યાદ્રિ દૃષ્ટિઓ-દર્શનો. અને બોલવું તે વાદ, દષ્ટિઓનો વાદ તે દૃષ્ટિવાદ અથવા દૃષ્ટિઓનું પાતપડવું છે જેમાં તે દષ્ટિપાત અર્થાત્ બધાય નયની દષ્ટિઓ અહિં કહેવાય છે, તેના દશ નામધેયો-નામ છે તે આ પ્રમાણે—દૃષ્ટિવાદ, તે પ્રતિપાદન કરેલ છે જ. ઇતિ શબ્દ ઉપદર્શનમાં અને વા શબ્દ વિકલ્પમાં છે ૧, તથા 'હિનોતિ'–જિજ્ઞાસિત અર્થને જણાવે છે તે હેત-અનુમાનને ઉત્પન્ન કરનારું લિંગ અથવા ઉપચારથી અનુમાન જ. તેનો વાદ તે હેતુવાદ ૨, તથા 'મૂતા:' સબૂત પદાર્થોનો વાદ તે ભૂતવાદ ૩, તથા તત્ત્વો–વસ્તુઓના સારભૂત ભાવો, તેઓનો વાદ તે તત્ત્વવાદ. અથવા તથ્ય–સત્યવાદ તે તથ્યવાદ ૪, સમ્ય-અવિપરીતવાદ તે સમ્યગુવાદ ૫, તથા ધર્મ-વસ્તુના પર્યાયોનો વાદ અથવા ચારિત્રરૂપ ધર્મનો વાદ તે ધર્મવાદ ૬, તથા સત્યાદિક ભાષા, તેનો વિચય-નિર્ણય તે ભાષાવિચય અથવા ભાષા–વાણીનો વિજયસમૃદ્ધિ છે જેમાં તે ભાષાવિજય ૭, તથા બધાય શ્રુતોથી પૂર્વમાં કરાય છે (રચાય છે) તે પૂર્વો-ઉત્પાદ વગેરે ચૌદ પૂર્વો, તેમાં ગત –અત્યંતરીભૂત અર્થાત્ તેનો સ્વભાવ તે પૂર્વગત ૮, તથા અનુયોગ તીર્થકરાદિના પૂર્વભવાદિના વ્યાખ્યાન ગ્રંથરૂપ પ્રથમાનુયોગ અને ભરતરાજાના વંશજ-વંશમાં ઉત્પન્ન થયેલ (સૂર્યપશાદિ) ના મોક્ષગમન અને અનુત્તર વિમાનમાં ગમનની વક્તવ્યતા લક્ષણ વ્યાખ્યાનગ્રંથરૂપ ગંડિકાનુયોગ એમ બે પ્રકારના અનુયોગમાં રહેલ તે અનુયોગગત ૯, આ પૂર્વગત અને અનુયોગગતરૂપ બે નામ 'દૃષ્ટિવાદના અંશ (ભેદ) રૂપ છે તો પણ દષ્ટિવાદપણાએ કહ્યા, તે અવયવમાં સમુદાયનો ઉપચાર કરવાથી. તથા સર્વેસઘળા પ્રાણો કીન્દ્રિયાદિ, ભૂતો-વનસ્પતિઓ, જીવો-પંચેદ્રિયો અને સત્ત્વો-પૃથ્વી વગેરે ચાર, આનો કંઠ સમાસ કીધે છતે કર્મધારય છે તેથી તેઓને સુખ અથવા શુભ પ્રત્યે લઈ જાય છે તે સર્વ પ્રાણભૂતજીવસત્ત્વસુખાવહ અને સુખાવહપણું તો સંયમના પ્રતિપાદકપણાથી તથા સત્ત્વોને નિર્વાણના હેતુપણાથી છે ૧૦, ૭૪૨ //. પ્રાણીઓ વગેરે દૃષ્ટિવાદ, અશરૂપ હોવાથી સુખાવહ છે અને શસ્ત્ર જ દુ:ખાવહ છે, તેથી શસની પ્રરૂપણા માટે કહે. 1. પરિકમ્મ ૧, સૂત્ર ૨, પૂર્વગત ૩, અનુયોગ ૪, અને ચૂલિકા ૫ આ પાંચ ઈષ્ટવાદના ભેદ છે. 338 Page #387 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने शस्त्रदोषविशेषः ७४३ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ दसविधे सत्थे पन्नत्ते, तंजहासत्थमग्गी १ विसं २ लोणं ३, सिणेहो ४ खार ५ मंबिलं ६ ।दुप्पउत्तो मणो ७ वाया ८,कायो ९ भावो त अविरती ૨૦ IIII. રવિદે તો પન્ન, નદીतज्जातदोसे १ मतिभंगदोसे २, पसत्थारदोसे ३ परिहरणदोसे ४ । सलक्खण-५ कारण-६ हेउदोसे७,संकामणं ८ निग्गह ९ वत्थुदोसे १० ।।१।। दसविधे विसेसे पन्नत्ते, तंजहावत्थु १, तज्जातदोसे २ त, दोसे एगट्टिते ति ३ त, कारणे ४ त, पडुप्पण्णे ५, दोसे ६ निच्चे ७ [5]हिअट्ठमे८, ।।१।। अत्तणा ९, उवणीते १० त, विसेसे ति त, ते दस ।। सू०७४३।। (મૂળ) જેના વડે જીવ હણાય તે શસ્ત્ર, દશ પ્રકારનું કહેવું છે, તે આ પ્રમાણે–અગ્નિ-સ્વકાય અને પરકાયનું શસ્ત્ર છે , વિષ-સોમિલાદિ સ્થાવર અને સર્પાદિ જંગમવિષ, શસ્ત્ર છે ૨, લવણ-મીઠું ૩, નેહ-તેલ, ધૃત વગેરે ચીકણી વસ્તુ, તેમાં પડવાથી જીવ જલ્દી મરી જાય છે ૪, ક્ષાર-ભસ્માદિ ૫, અમ્લ-કાંજી વગેરે ખટાશવાળી વસ્તુ ૬-આ છ દ્રવ્ય શસ્ત્ર છે. દુષ્યયુક્ત-માઠી રીતે પ્રવર્તાવેલું મન ૭, દુષ્પયુક્તવાણી ૮, દુષ્પયુક્તકાયા ૯ અને અવિરતિ ભાવ ૧૦. આ પાછલા ચાર ભાવ શસ્ત્ર છે. /૧// દશ પ્રકારે દોષ કહેલ છે, તે આ પ્રમાણે તજાતદોષ-ગુરુ વગેરેના જાતિ, કુલાદિ સંબંધી મર્મ પ્રકાશનરૂપ દૂષણ અથવા પ્રતિવાદીથી ક્ષોભ પામીને મૌન રહેવારૂપ ૧, મતિભંગ દોષ-વિસ્મરણાદિ લક્ષણ પોતાની બુદ્ધિના વિનાશરૂપ ૨, પ્રશાસ્તુદોષ-શીખવનાર અથવા સભાનાયક (પ્રમુખ) કે સભ્ય વડે ઉત્પન્ન થયેલ દ્વેષથી અથવા ઉપેક્ષાથી ૩, પરિહરણદોષ–પોતાના દર્શનની સ્થિતિ કે સભાની મર્યાદાને ઉલ્લંઘીને વસ્તુનું સેવવું ૪, સ્વલક્ષણદોષ-જેમ જીવનું લક્ષણ ઉપયોગ છે તેનું વિપરીત કથન કરવું તે ૫, કારણદોષ-પરોક્ષ અર્થનો જેથી નિર્ણય કરાય તે કારણ, તેનું વિપરીત કથન તે દૂષણ છે જેમ અપૌરુષેય વેદ છે. અહિં વેદના કારણનું અશ્રયમાણપણું હોવાથી ૬, હેતુદોષ-આ પર્વત અગ્નિવાળો છે, ધૂમપણાથી. અહિં ધૂમ વડે અગ્નિનું છતાપણું જણાવ્યું તેને જે દૂષણ આપવું તે હેતુદોષ અથવા શબ્દ, અનિત્ય છે, ચાક્ષુષત્વાત્ (જોવાનું હોવાથી) ઘટવત્ અહિં ચાક્ષુષત્વ. શબ્દમાં નથી આ હેતુદોષ છે ૭, સંક્રામણદોષ-પ્રસ્તુત વિષયમાં અપ્રસ્તુત વિષયનું કથન કરવું તે ૮, નિગ્રહદોષ-પ્રતિવાદીના છલને ગ્રહણ કરીને તેને દૂષણ આપવું ૯, વસ્તુદોષ-ગ્રહણ કરેલ પક્ષનો દોષ અથવા અન્યકૃત કાવ્યાદિમાં દૂષણ આપવું. ૧૦ /૧// દસ પ્રકારે વિશેષ-ભેદ કહેલ છે, તે આ પ્રમાણે—પક્ષદોષના વિષયમાં પ્રત્યક્ષાદિથી નિરાકરણાદિ ભેદ તે વસ્તુદોષવિશેષ-જેમ નહિ સાંભળવા યોગ્ય શબ્દ છે, આ પ્રત્યક્ષથી નિરાકરણ કરાય છે, નિત્ય શબ્દ છે, આ અનુમાનથી નિરાકરણ કરાય છે ઈત્યાદિ વિશેષ છે ૧, જન્મ, મર્મ અને કર્માદિ ભેદ વડે દોષ તે તજાતવિશેષ દોષ-જાતિ વગેરેની નિંદારૂપ ૨, આગળના સૂત્રમાં કહેલા વાસ્તુદોષ અને તજ્જાતદોષ સિવાયનાં શેષ મતિભંગાદિ આઠ દોષો તે દોષ વડે જાણવાં ૩, એકાર્થિક દોષવિશેષ-જેમ શક્ર અને પુરંદર આ બે શબ્દ એકાર્યવાચક છે? તેમાં કથંચિત વિશેષ છે, કારણ ? શકનકાલમાં જ શક્ર અને પુરના દારણ (ભંગ) માં જ પુરંદર એવંભૂતનયથી છે ૪, કાર્ય કારણાત્મક વસ્તુના સમૂહમાં કારણવિશેષ છે અથવા કારણમાં વિશેષ-જેમ પરિણામીકારણમાં માટીનો પિંડ છે અને અપેક્ષાકારણમાં દિશા, દેશ, કાલાદિ છે ઈત્યાદિ ૫, પ્રત્યુત્પન્ન દોષ-વર્તમાનમાં ઉત્પન્ન થયેલ દોષ, તે અતીતાદિ દોષની અપેક્ષાએ વિશેષ છે ૬, નિત્ય દોષ-અભવ્યોને અનાદિ અનંત મિથ્યાત્વરૂપ પ છે અથવા સર્વથા નિત્ય વસ્તુના સ્વીકારરૂપ ૭, અધિક દોષ-વાદકાલમાં વાદિપ્રત્યે અધિક દષ્ટાંતાદિ કહેવું ૮, આત્મના-પોતાથી કરાયેલ દોષ ૯, બીજા વડે અપાયેલ દોષ ૧૦. આ દશ વિશેષ છે. I૭૪૩| 339 Page #388 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने शस्त्रदोषविशेषः ७४३ सूत्रम् (ટીવ) સે' ત્યાદ્રિ હિંસા કરાય છે જેના વડે તે શસ્ત્ર 'સત્ય' સિતોનો શસ્ત્ર-હિંસક વસ્તુ-તે બે પ્રકારે છે-દ્રવ્યથી અને ભાવથી. તેમાં દ્રવ્યથી પ્રથમ કહેવાય છે. અગ્નિ–અનલ તે જૂદા અગ્નિની અપેક્ષાએ સ્વકાયશસ્ત્ર થાય છે અને પૃથ્વી વગેરેની અપેક્ષાએ તો પરકાયશસ્ત્ર છે ૧, વિષ-સ્થાવર અને જંગમ ભેદરૂપ ૨, લવણ પ્રસિદ્ધ છે ૩, સ્નેહ-તેલ, વૃતાદિ ૪, ક્ષારભસ્માદિ ૫, અમ્લ-કાંજિક ૬, 'પાવોચ' ૦િ અહિં જાણવું તેથી ભાવ એટલે ભાવરૂપ શસ્ત્ર શું તે કહે છે. દુષ્પયુક્ત-અકુશલ મન-હૃદય ૭, વા-દુષ્પયુક્ત વાણી ૮, દુષ્પયુક્ત કાય-શરીર. અહિં કાયા સંબંધી હિંસાની પ્રવૃત્તિમાં ખડ્યાદિ ઉપકરણવાળો હોવાથી કાય શબ્દના ગ્રહણ વડે જ તેનું ગ્રહણ સમજવું ૯, અવિરતિ-અપ્રત્યાખ્યાન અથવા અવિરતિરૂપ ભાવ તે શસ્ત્ર છે , ૧૦. ||૧|| અવિરતિ વગેરે દોષો, શસ્ત્ર છે, એમ કહ્યું માટે દોષના પ્રસ્તાવથી દોષવિશેષના નિરૂપણ માટે કહે છે—'રસવિદે ત્ય િ'તજ્ઞા' ત્ય િવૃત્ત (છંદ) છે. આ દોષો ગુરુ અને શિષ્યના અથવા વાદી અને પ્રતિવાદીના સંબંધી વાદના આશ્રયની જેમ જણાય છે. તેમાં ગુરુ વગેરેનો જાત-જાતિ અથવા જન્મ, મર્મ કર્માદિ લક્ષણ પ્રકાર તે તજ્જાતે. તે જ દૂષણ કરીને (આપીને) દોષ તે તજ્જાતદોષ અર્થાત્ તેવા પ્રકારના કુલાદિ વડે દૂષણ દેવું અથવા પ્રતિવાદી પાસેથી ઉત્પન્ન થયેલ ક્ષોભથી ચૂપ થઈ જવું ન બોલવું વગેરે લક્ષણવાળો દોષ તે તજ્જાતદોષ ૧, તથા પોતાની જ મતિ-બુદ્ધિનો ભંગ-વિનાશ તે મતિભંગ અર્થાત્ વિસ્મરણ વગેરે લક્ષણવાળો દોષ તે મતિભંગદોષ ૨, તથા પ્રશાસ્તા-અનુશાસક-મર્યાદા કરનાર સભાનો નાયક કે સભ્ય, તેથી-દ્વેષથી કે ઉપેક્ષાથી પ્રતિવાદીને જય આપવારૂપ દોષ અથવા વીસરી ગયેલ પ્રમેય-વિષયવાળા પ્રતિવાદીને પ્રમેયને સંભારી આપવાદિરૂપ પ્રશાસ્તુદોષ ૩, અહિં “ત્યા” શબ્દ લઘુશ્રુતિરૂપ છે તથા પરિહરણ-સેવવું અર્થાત્ પોતાના દર્શનની મર્યાદાએ અથવા લોકની રૂઢિ વડે નહિ સેવવા યોગ્યનું સેવવું તે જ દોષ તે પરિહરણ દોષ અથવા પરિહરણ-નહિ સેવવું અર્થાત્ સભાની રૂઢિ વડે સેવવા યોગ્ય વસ્તુનું નહિ સેવવું, તે જ દોષ અથવા તેથી જે દોષ તે પરિહરણ દોષ અથવા વાદીએ સ્થાપન કરેલ દૂષણને અયથાર્થ પરિહાર (નિરાકરણ) કરવાવાળો ઉત્તર તે પરિહરણ દોષ. જેમ બૌધે કહ્યું કે-અનિત્ય, શબ્દ છે કતકપણાથી (કરાતું હોવાથી) ઘટની જેમ. અહિં મિમાંસક પરિહાર કરે છે-ઘટ (ઘડા) સંબંધી કૃતકપણું, શબ્દનું અનિત્યપણું સાધવા માટે (તમારા વડે) સ્થપાય છે કે શબ્દ સંબંધી અનિત્યપણું? જો ઘટ સંબંધી અનિત્યપણું છે તો ઘટગત શબ્દમાં અનિત્યપણું નથી માટે અસિદ્ધતા હેતુ છે. જો કહેશો કે શબ્દ સંબંધી અનિત્યપણું છે તો અનિત્યપણાએ વ્યાપ્ત ઉપલબ્ધિ નથી, તેથી અસાધારણ અનેકાંતિક હેતુ છે. આ મિમાંસકોક્ત સમ્યક્ પરિહાર-જવાબ નથી. એ પ્રમાણે તો બધાય અનુમાનના ઉચ્છેદનો પ્રસંગ આવશે. અનુમાન તો સાધન ધર્મ માત્રથી સાધ્ય ધર્મ માત્રનો નિર્ણયાત્મક છે. જો એમ નહિ માનીએ તો ધૂમથી અગ્નિનું અનુમાન પણ સિદ્ધ નહિ થાય. તે આ પ્રમાણે—અત્ર અગ્નિ છે, ધૂમથી જેમ મહાનસ (રસોડા)માં. અહિં વિકલ્પ કરે છે-શું ‘અત્ર’ આ શબ્દ વડે નિર્દેશ કરેલ પર્વતના એક પ્રદેશાદિમાં રહેલ ધૂમ, અગ્નિના સાધન માટે તમોએ ગ્રહણ કરેલ છે કે મહાનસ સંબંધી ધૂમ? જો પર્વતાદિ સંબંધી ગ્રહણ કરેલ છે તો એમ કહેશો તો તે અગ્નિ વડે વ્યાપ્ત નથી, માટે અસાધારણ અનૈકાંતિક હેતુ સિદ્ધ થશે. જો કહેશો કે મહાનસ સંબંધી ધૂમ, તો આ ધૂમ પર્વતના એક દેશમાં વર્તતો નથી તેથી અસિદ્ધ હેત છે. આ પરિહરણ દોષ છે ૪, તથા 'નક્યતે' તેથી અન્યને દૂર કરીને ચોક્કસ કરાય છે વસ્તુ જેના વડે તે લક્ષણ, પોતાનું જે લક્ષણ તે સ્વલક્ષણ. જેમ જીવનું લક્ષણ ઉપયોગ અથવા જેમ પ્રમાણનું લક્ષણ સ્વ અને પરના પ્રકાશરૂપ જાણવાપણું (ઉક્ત સ્વલક્ષણમાં દોષ તે સ્વલક્ષણદોષ) ૫. રોતિ' કરે છે તે કારણ–પરોક્ષ અર્થ સંબંધી નિર્ણયના નિમિત્તરૂપ ઉપપત્તિયુક્તિ માત્ર. જેમ નિરૂપમ સુખવાળો સિદ્ધ જીવ છે. નિરાબાધ જ્ઞાનના પ્રકર્ષથી. અહિં સમસ્ત લોકને પ્રસિદ્ધ સાધ્ય સાધન ધર્મને અનુરૂપ ખાસ દષ્ટાંત નથી, માટે ઉપપત્તિ માત્રતા છે. દૃષ્ટાંતના સદ્ભાવમાં એને જ હેતનો વ્યપદેશ થાય ૬, દિનોતિસાધ્યના સદ્ભાવનો ભાવ અને તેના અભાવના અભાવરૂપ લક્ષણને જણાવે છે તે હેતુ, તેથી સ્વલક્ષણાદિનો વંદ્વ સમાસ છે તેથી સ્વલક્ષણ દોષ, કારણ દોષ અને હેતુ દોષ. અહિં મૂલમાં ‘કા’ શબ્દ છંદને માટે બેવડો (ક્કા) જાણવો ૭, અથવા લક્ષણની સાથે 340 Page #389 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने शस्त्रदोषविशेषः ७४३ सूत्रम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग २ જે કારણ અને હેત તે બન્નેનો દોષ આ સમાસ છે તેમાં લક્ષણદોષ અવ્યાપ્તિ કે અતિવ્યાપ્તિરૂપ. તેમાં અવ્યાપ્તિ આ પ્રમાણે—જે અર્થના સમીપથી અને દૂરથી જ્ઞાનના પ્રતિભાસનો ભેદ તે સ્વલક્ષણ. આ સ્વલક્ષણ નામે લક્ષણ છે. આ ઇદ્રિય વડે પ્રત્યક્ષને આશ્રયીને હોય, પરંતુ યોગીજ્ઞાન (આત્મિક) નહિં. યોગીજ્ઞાનમાં તો સમીપ અને દુરથી પ્રતિભાસનો ભેદ નથી. આ હેતુથી યોગિજ્ઞાનની અપેક્ષાએ કંઈપણ સ્વલક્ષણ નહિ થાય. અતિવ્યાપ્તિ આ પ્રમાણે–અર્થની ઉપલબ્ધિનો હેતુ તે પ્રમાણ એવી રીતે પ્રમાણનું લક્ષણ છે. અહીં અર્થની ઉપલબ્ધિના હેતભૂત ચક્ષુ, દહિં, ઓદન (ભાત) વગેરે ભોજનના અનંતપણાને લઈને પ્રમાણ કરવા યોગ્ય નહિ થાય. અથવા રાષ્ટ્રતિક પદાર્થ, જેના વડે જણાય છે તે લક્ષણ-દષ્ટાંત તેનો દોષ-સાધ્ય વિકલતાદિ, તે દૃષ્ટાંતદોષ. તેમાં સાધ્યની વિકલતા જેમ-શબ્દ, નિત્ય . મૂર્ણપણાથી ઘટની જેમ. અહિં ઘટમાં નિત્યપણું નથી. કારણદોષસાધ્ય પ્રત્યે તેનો વ્યભિચાર. યથા–અપૌરુષેય વેદ છે. વેદના કારણનું અશ્રયમાનપણું-નહિ સંભળાતું હોવાથી. અહિં અશ્રયમાણપણું તો કારણાંતરથી પણ સંભવે છે માટે કારણ દોષ છે. હેતદોષ-અસિદ્ધ, વિરુદ્ધ અને અનેકાંતિક લક્ષણ છે. તેમાં અસિદ્ધ જેમ. શબ્દ, અનિત્ય છે. ચક્ષુ વડે પ્રત્યક્ષ હોવાથી, ઘટની જેમ. અહિં શબ્દમાં ચક્ષુ વડે જોવાપણું સિદ્ધ નથી, વિરુદ્ધ જેમ. શબ્દ, નિત્ય છે. કૃતકપણાથી, ઘટની જેમ. અહિં ઘટમાં કૃતકપણું નિત્યત્વથી વિરુદ્ધ છે અને અનિત્યપણાને જ સાધનારું છે. અનેકાંતિક જેમ-શબ્દ, નિત્ય છે. પ્રમેયપણાથી, આકાશની જેમ. અહિં પ્રમેયપણું અનિત્યપણામાં પણ વર્તે છે તેથી સંશય જ છે ૭, તથા સંક્રમણદોષ-પ્રસ્તુત પ્રમેય (વિષય) માં અપ્રસ્તુત પ્રમેયનું પ્રવેશવું અર્થાત્ વિષયાંતરમાં જવું અથવા પ્રતિવાદિના મતમાં પોતાનું સંક્રામવું અર્થાત્ પરમતની સન્મુખ પોતાનું જ્ઞાન તે જ દોષ છે ૮, તથા નિગ્રહ-છલાદિ વડે પરાજય સ્થાન તે જ દોષ તે નિગ્રહ દોષ ૯, તથા વસતઃ' સાધ્યધર્મ અને સાધનધર્મ એ બન્ને અહિં વસે છે તે વસ્તુ-પ્રકરણથી પક્ષ. તેનો દોષ તે વસ્તુદોષ-પ્રત્યક્ષથી નિરાકરણપણું વગેરે. જેમ અશ્રાવણ શબ્દ છે અર્થાત્ શબ્દ સંભળાતો નથી. અહિં શબ્દમાં નહિં સાંભળવાપણું : પ્રત્યક્ષથી નિરાકરણ કરેલું છે ૧૦, આ ઉક્ત સામાન્યથી કહેલા, તજ્જાતાદિ દોષોને અને તેના બીજા પદાર્થો સામાન્ય, વિશેષ રૂપવાળા વિદ્યમાન છે તેને વિશેષ કહેવા માટે કહે છે–'' ત્યાદિ વિશેષ-ભેદ-વ્યક્તિ આ એકાWવાચક છે વઘુ ત્યાદિ દોઢ શ્લોક છે. વસ્તુ-એટલે પૂર્વના સૂત્રના અંતમાં કહેલ જે પક્ષ. અને 'તજ્ઞા એટલે તે પૂર્વના સૂત્રના જ - પ્રારંભમાં કહેલ પ્રતિવાદી વગેરેની જાતિ વગેરે, તદ્વિષક દોષ અર્થાત્ જાત્યાદિની નિંદારૂપ. તે વસ્તુ તજાતદોષ તેમાં વસ્તુદોષ એટલે પક્ષ સંબંધી દોષ અને તજ્જાતદોષ તે જાતિ વગેરેની નિંદા કરવી. આ બન્ને વિશેષ દોષો, સામાન્ય દોષની અપેક્ષાએ છે અથવા વસ્તુના દોષવિષયમાં વિશેષ-[ભેદ]-પ્રત્યક્ષ નિરાકરણપણું વગેરે. તેમાં પ્રત્યક્ષથી નિરાકરણ કરેલ, જેમ - અશ્રાવણ શબ્દ, અનુમાનથી નિરાકરણ કરેલ, જેમ અનિત્ય શબ્દ પ્રતીતિ વડે નિરાકરણ કરેલ, જેમ અચંદ્રઃ શશી, સ્વવચન વડે 'નિરાકરણ કરેલ, જે હું કહું છું તે મિથ્યા છે. લોકરૂઢિ વડે નિરાકરણ કરેલ, જેમ નરશિર-મનુષ્યનું કપાલ પવિત્ર છે ૧. તજાત દોષ વિષયમાં પણ ભેદ જન્મ, મર્મ અને કર્માદિ વડે છે. જન્મદોષ કથા. 'कच्छुल्लयाए घोडीए, जाओ जो गद्दहेण छूढेण । तस्स महायणमझे, आयारा पायडा होति ।।३६।। અર્થ-કચ્છ દેશમાં ઉત્પન્ન થયેલ ઘોડીને વિષે જે ગર્દભના સંયોગથી ઘોડો ઉત્પન્ન થયો હોય તેનો મહાજન-મોટા - પુરુષોને વિષે આકાર (વર્તન) પ્રગટ થાય છે અર્થાત્ હીન જાતિને લઈને ઘોડો સુંદર થતો નથી. (૩૬) ઉપરોક્ત જન્મદોષ ઇત્યાદિ અનેક પ્રકારે ભેદ છે ૨, “ચકાર’ સમુચ્ચયમાં છે. તથા 'રોસે' ત્તિ પૂર્વોક્ત સૂત્રમાં પ્રતિભંગાદિ આઠ શેષ (મધ્યના) દોષો કહ્યા, તે અહિં દોષ શબ્દ વડે સંઘર્યા છે. તે દોષો સામાન્ય દોષની અપેક્ષાએ વિશેષ હોય છે જે માટે દોષવિશેષ છે. અથવા 'રોસે' ત્તિ દોષોને વિશેષ દોષોના વિષયમાં વિશેષ-ભેદ છે તે અનેક પ્રકારે સ્વયં સમજી લેવો ૩, 'ટ્ટિ ' ત્તિ એક એવો આ અર્થ-અભિધેય તે એકાર્થ, તે છે જેનો તે એકાર્થિક અર્થાત્ એકાWવાચક 1. કચ્છલ શબ્દ વડે ખુજલીના દરદવાળી ઘોડી, આ અર્થ પણ સંભવે છે. – 341 Page #390 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने शस्त्रदोषविशेषः ७४३ सूत्रम् ઇતિ’ શબ્દ ઉપ પ્રદર્શનમાં, અને “ચ' શબ્દ સમુચ્ચયમાં છે. તે સામાન્ય શબ્દની અપેક્ષાએ એકાર્થિક નામવાળો શબ્દ, વિશેષ હોય છે, જેમ ઘટ' તથા અનેકાર્થવાળો શબ્દ જેમ ગૌઃ અથોતં–રિશિ ? શ ર વા િરૂ નન્ને ૪ મુવિ ધ રિવિ ૬ વન્ને ૭ ઠંશૌ ૮ પશૌ૧ જોશદ્રઃ દિશામાં ૧, નેત્રમાં ૨, વાણીમાં ૩, જલમાં ૪, પૃથ્વીમાં ૫, સ્વર્ગમાં ૬, વજમાં ૭, અંશુકાંતિમાં ૮ અને પશમાં ૯ આ નવ અર્થમાં ‘ગો’ શબ્દ છે. અહિં એકાર્થિક વિશેષના ગ્રહણ વડે અને કાર્થિક વિશેષ પણ ગ્રહણ કરેલ સમજવો, કેમ કે તેનું વિપરીતપણું છે, પરંતુ તે અહિં ગ્રહણ કરાય નહિ; કારણ કે અહીં દશ સ્થાનકનું વર્ણન છે. અથવા કથંચિત્ એકાર્થિક શબ્દના સમૂહમાં જે કથંચિત્ ભેદ છે તે વિશેષ થાય આ પ્રક્રમ છે. 'ય' 7િ૦ પૂરણમાં છે. જેમ શક્ર અને પુરંદર આ એકાર્થ (ઇદ્ર) વાચક બન્ને શબ્દમાં શક્રનકાલમાં જ શક્ર, અને પુરના દારણ (ભંગ) કાલમાં જ પુરંદર, એવંભૂત નયના આદેશ (મત) થી છે. અથવા દોષ શબ્દ, અહિં પણ સંબંધ કરાય છે, તેથી ન્યાયના પ્રાબલ્ય ગ્રહણમાં શબ્દાંતરની અપેક્ષાએ વિશેષ છે. ૪, કાર્ય અને કારણાત્મક વસ્તુના સમૂહમાં કારણ એ વિશેષ છે. કાર્ય પણ વિશેષ હોય છે પરંતુ તે અહિ કહ્યું નથી, કેમ કે દશ સ્થાનકનું વર્ણન છે. અથવા કારણના વિષયમાં વિશેષ-ભેદ યથા-પરિણામીકરણ માટીનો પિંડ છે. માટીનો બીજો પરિણામ જ ઘડો થાય છે] અપેક્ષાકારણ, દિશા, દેશ, કાલ, આકાશ, પુરુષ અને ચક્રાદિ. અથવા ઉપાદાનકારણ માટી વગેરે અને નિમિત્ત કારણ કુંભારાદિ, સહકારિ કારણ ચક્ર, ચીવરાદિ. એવી રીતે અનેકવિધ કારણ છે. અથવા દોષ શબ્દના સંબંધથી પૂર્વે વ્યાખ્યા કરેલ કારણદોષ સામાન્યની અપેક્ષાએ વિશેષ છે. “ચ” શબ્દ સમુચ્ચયમાં છે પ, પ્રત્યુત્પન્નવર્તમાન સંબંધી અર્થાત્ પૂર્વે નહિ થયેલ દોષ-ગુણથી વિપક્ષભૂત. તે અતીતાદિ સામાન્ય દોષની અપેક્ષાએ વિશેષ છે. અથવા "પ્રત્યુત્પન્ન’–સર્વથા વસ્તુનો (એકાંતે નિત્ય કે અનિત્યાદિ) સ્વીકાર કીધે છતે વિશેષ દોષ જે અકૃતાભાગમ-નહિ કરેલનું આવવું અને કૃતવિપ્રણાશ-કરેલનું નાશ થવું ઇત્યાદિ રૂપ સામાન્ય દોષની અપેક્ષાએ વિશેષ દોષ છે ૬, નિત્યદોષ-અભવ્યોનો જે મિથ્યાત્વાદિ, અનાદિ અપર્યવસિત હોવાથી તે દોષ, સામાન્યની અપેક્ષાએ વિશેષ છે અથવા સર્વથા વસ્તુમાં નિત્ય (પક્ષ) સ્વીકાર કીધે છતે જે દોષ–બાલ અને કુમારાદિ અવસ્થાના અભાવની પ્રાપ્તિ લક્ષણ, તે સામાન્યની અપેક્ષાએ વિશેષ દોષ છે ૭, 'હિમટ્ટમે' ત્તિ અકારના પ્રશ્લેષ (લુપ્ત) થી અધિક–વાદ કાલમાં જે અધિક દષ્ટાંત અને નિગમન વગેરે બીજોને જણાવવું તે અધિક દોષ છે કારણ કે તેના વિના જ પ્રતિપાદન કરવા યોગ્ય અર્થની પ્રતીતિ થવાથી તેના (અધિક) કથનનું નિરર્થકપણું છે. કહ્યું છે કેजिणवयणं सिद्धं चेव, भन्नए कत्थई उदाहरणं । आसज्ज उ सोयारं, हेऊ वि कर्हिचि भन्नेज्जा ॥३७।। " શિર્વાનિવનિ ૪૬ ]િ. અર્થ-રાગાદિ દોષ રહિત જિનેશ્વરોનું વચન સિદ્ધ એટલે સત્ય જ છે તોપણ તેવા પ્રકારના શ્રોતાની અપેક્ષાએ ક્યાંક ઉદાહરણ કહેવાય છે તથા તેવા પ્રકારના શ્રોતાને પામીને હેતુ પણ કહેવાય છે અર્થાત્ નિપુણ બુદ્ધિવાળો પુરુષ, હેતુ વડે બોધ કરાય છે અને મધ્યમ બુદ્ધિવાળો પુરુષ, ઉદાહરણ વડે બોધ કરાય છે પરંતુ મંદબુદ્ધિવાળો નહિં. (૩૭) તથા–"ત્ય પંપાવવું, સદા વા મળ્યાં ન પડિ' શિર્વતિ નિ ૫૦ ]િ અર્થાત્ શ્રોતાને આશ્રયીને ક્યાંક પંચાવયવ વાક્ય કહેવું અથવા ક્યાંક દશા વાક્ય કહેવું, પરંતુ ગુરુ અને શ્રોતાની અપેક્ષાએ સર્વથા નિષેધેલ નથી. અહિં પ્રતિજ્ઞા, હેત, ઉદાહરણ, ઉપનયન અને નિગમન આ પાંચ અવયવ છે. વળી દશ અવયવ તે પ્રતિજ્ઞા વિભક્ત વગેરે તેથી અધિક દોષ, દોષના વિશેષપણાથી વિશેષ છે. અથવા અધિક દૃષ્ટાંતાદિ હોતે છતે જેમ દોષ-વાદીનું દૂષણ, તે પણ દોષવિશેષ જ છે. આ શરુથી ગણત્રી કરતાં આઠમો છે ૮, 'અત્ત’ રિ૦ આત્માના–પોતાથી કરેલ આ શેષ વાક્ય છે. ઉપનીત–અપાયેલ બીજા વડે આ શેષ છે. સામાન્ય વસ્તુની અપેક્ષાએ આત્મકત વિશેષ છે અને બીજાએ આપેલતે 1. ઘટ શબ્દનો ઘડો આ એક જ અર્થ થાય છે. 342 Page #391 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने चकाराद्यनुयोगः ७४४ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ અપર વિશેષ-છે. બન્ને ચકા૨નો અને વિશેષ શબ્દનો પ્રયોગ ભાવના વાક્યમાં બતાવેલ છે અથવા દોષ શબ્દની અનુવૃત્તિથી પોતાથી કરાયેલ દોષ અને બીજાએ આપેલ દોષ, એ બન્ને સામાન્ય દોષની અપેક્ષાએ વિશેષ છે ૯-૧૦, એવી રીતે તે વિશેષો દશ થાય છે. અહિં જોયેલ પુસ્તકોને વિષે 'નિન્બેહિસક્રમે' ત્તિ જોયું છે, તેવી રીતે તો આઠ પૂરાતા નથી, માટે નિચ્ચે—નિત્ય, એ પ્રમાણે વ્યાખ્યાન કર્યું છે. I૭૪૩ અહિં ઉક્ત સ્વરૂપવાળા વિશેષાદિ ભાવો, અનુયોગથી ગમ્ય છે અને અનુયોગ તો અર્થથી તથા વચનથી છે. તેમાં અર્થથી યથા—'અહિંસા સંનમો તવો' [શવાતિ -સ્ કૃતિ॰] અહિં અહિંસાદિના સ્વરૂપના ભેદનું પ્રતિપાદન કરવું. વચનાનુયોગ તો એનો જ શબ્દને આશ્રયીને વિચારે છે, તે અહિં વચનાનુયોગ ભેદથી કહે છે— दसविधे सुद्धावाताणुओगे पन्नत्ते, तंजहा - चंकारे १ मंकारे २ पिंकारे ३ सेतंकारे ४ सातंकारे ५ एगत्ते ६ पुधत्ते ७ संजू ८ कामिते ९ भिन्ने १० ।। सू० ७४४ ।। (મૂ) દશ પ્રકારે શુદ્ધ-કોઈ પ્રકારના વાક્યના અર્થની અપેક્ષા સિવાય વાક્–વચનનો અનુયોગ-સૂત્રનો વિચાર તે શુદ્ધ વાગનુયોગ કહેલ છે, તે આ પ્રમાણે—ચકાર–એકત્ર, સમુચ્ચય વગેરે વચનમાં છે ૧, મકાર–નિષેધ વચનમાં છે ૨, અપિકાર–સંભાવના, નિવૃત્તિ, અપેક્ષાદિ વચનમાં ૩, સેકારપ્રક્રિયા, પ્રશ્ન, આનંતર્ય વગેરે અર્થમાં છે અથવા શ્રેયસ્કાર– કલ્યાણ વચનમાં છે અથવા ‘સેયકાર’ ભવિષ્યત્ અર્થમાં છે ૪, સાયંકારસત્ય અર્થમાં છે ૫, એકત્વ-એક વચન– જેમ સમ્યગ્દર્શન–જ્ઞાનચારિત્રરૂપ મોક્ષમાર્ગ છે ૬, પૃથક્ત્વ-દ્વિવચન, બહુવચનમાં છે જેમ ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાયનો દેશ અને ધર્માસ્તિકાયના પ્રદેશો ૭, સંયૂથ–સમાસ વચન, જેમ સમ્યગ્દર્શન શુદ્ધ અથવા મહાવીર ઇત્યાદિ ૮, સંક્રામિત–વિભક્તિ વચનને બદલાવવા વડે બીજી વિભક્તિમાં પરિણમાવેલું વચન. જેમ ન સે વાત્તિ વુન્ન’ અહિં સૂત્રમાં ‘ત્યાગી’ એવું એકવચન છે તેનો બહુવનચ વડે પરિણામ કરીને ત્યાગિન-ત્યાગીઓ કહેવાય નહિ એવી રીતે કહેવું ઇત્યાદિ ૯, ભિન્ન વચન-'તિવિદ્ તિવિદેળ' એવી રીતે સંગ્રહ વચન કહીને ફરીથી 'મળેĪ' ઇત્યાદિ વડે ત્રણ પ્રકારે વિવરણ કર્યું ઇત્યાદિ ૧૦, ૭૪૪|| (ટી૦) 'વસે' ત્યા。િ. શુદ્ધાઅનપેક્ષિત વાક્યના અર્થવાળી જે વા-વાણી અર્થાત્ સૂત્ર, તેનો અનુયોગ-વિચાર તે શુદ્ધ વાગનુયોગ, સૂત્રમાં અપુંવાવ પ્રાકૃતપણાથી છે. તેમાં ‘ચકારાદિ’ શુદ્ધ વાચાનો જે અનુયોગ તે ‘ચકારાદિ’ જ કહેવા યોગ્ય છે. તંત્ર '−ારે' ત્તિ॰ અહિં અનુસ્વાર અલાક્ષણિક છે. જેમ પુંજે સર્પાિરે’ [સ્થાના ૬૨ ત્તિ] ઇત્યાદિમાં છે. તેથી ‘ચકાર' એવો અર્થ છે. તેનો અનુયોગ તે ચકારાનુયોગ. યથાચ શબ્દ, સમાહાર, ઇતરેતરયોગ, સમુચ્ચય, અન્નાચય, અવધારણ, પાદપૂરણ અને અધિક વચનાદિમાં છે. તેમાં 'ફથીઓ સયાળિય' [વશવાતિ ૨ાર ત્તિ] અહિં સૂત્રમાં ચકાર સમુચ્ચય અર્થમાં છે, કારણ? સ્ત્રીઓની અને શયનો-શય્યાઓની અપરિભોગ્યતાનું તુલ્યપણું પ્રતિપાદન કરવા માટે છે ૧ 'મારે' ત્તિ॰ મકારાનુયોગો યથા—'સમાં વા માહાં વા' [સ્થાના૬૦ ૨૩૩ ત્તિ] આ સૂત્રમાં ‘મા’ શબ્દ નિષેધાર્થમાં છે અથવા ''ને'મેવ સમો માવ મહાવીરે તેનામેવ''3 આ સૂત્રમાં 'નેમેવ' અહિં મકાર આગમિકજ છે 'યેનૈવ' આ શબ્દ વડે જ વિવક્ષિત અર્થની પ્રતીતિ થવાથી ૨ 'füારે' ત્તિ અકારના લોપને જોવા વડે અને અનુસ્વારના આગમ વડે ‘અપિ’ શબ્દ કહેલ છે તેનો અનુયોગ યથા-અપિઃ શબ્દ ''સમ્ભાવનાનિવૃત્ત્વપેક્ષાસમુખ્યયન શિષ્યામર્શ્વાભૂષાપ્રશ્રેષુ''સંભાવના, નિવૃત્તિ, અપેક્ષા. સમુચ્ચય, ગર્ઝા, શિષ્યને આમર્ષણ (અનુજ્ઞા), ભૂષણ અને પ્રશ્ન વગેરેમાં છે તેમાં 'પિ શે 1. स्थानाङ्ग सूत्रे मुद्रिते मूलपाठे सुंके इति पाठो यद्यपि न लभ्यते तथापि पाठान्तरे वर्तते । 2. જ્યાં કને શ્રમણભગવાન મહાવીર છે ત્યાં કને. 3. ખેળામેવ રૂતિ પાડો માવતી ધા૮ારૂ ફત્યાવિનુ વહુનુ આમપ્રત્યેધૂપત્તધ્યતે, વિન્તુ સંસ્કૃતિ તંત્ર સમળે ખાવું મહાવીરે • इति नोपलभ्यते, यत्र समणे भगवं महावीरे इति पाठो दृश्यते यथा भगवती सूत्रे - १।११४ (४) तत्र जेणामेव इति न दृश्यते । (નવ્રુવિનયની સં.) 343 Page #392 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने चकाराद्यनुयोगः ७४४ सूत्रम् માસાને' Dિાનાર્જ ૩૨૪ ]િ (આ પ્રમાણે પણ એક વિશ્રામ) આ સૂત્રમાં આ રીતે પણ અને બીજી રીતે પણ એક પ્રકારમંતર સમુચ્ચય અર્થવાળો “અપિ” શબ્દ છે ૩, 'સેયંરે' રિ૦ અહિં પણ અલંકાર-અલાક્ષણિક છે તેથી 'સેર' શબ્દ છે તેનો અનુયોગ જેમ– મવડૂ વા’ શિવેતિ ૪૨૦ ]િ આ સૂત્રમાં “એ” શબ્દ “અર્થ’ અર્થવાળો છે અને આગથશદ્રશ્ય પ્રક્રિયાપ્રજાનાર્યમત્તપન્યાસપ્રતિવવનસમુ વયેષુ” “અથ” શબ્દ-પ્રક્રિયા, પ્રશ્ન, આનંતર્ય, મંગલ, ઉપન્યાસ, પ્રતિવચન (ઉત્તર) અને સમુચ્ચયમાં એવી રીતે આનંદર્ય અર્થવાળો ‘સે’ શબ્દ છે. ક્યાંક 'સી' (આ) અર્થવાળો છે અને ક્યાંક તી (તેને) એ અર્થવાળો છે. અથવા ‘યંવાર'–શ્રેયનું કરવું તે શ્રેયસ્કાર અર્થાત્ શ્રેયનું ઉચ્ચારવું. તેનો અનુયોગ યથા–“રેય મહિન્નિડ મન્સયન' શિર્વાનિ જા નિં] (મને અધ્યયનનું ભણવું શ્રેયસ્કર છે) આ સૂત્રમાં શ્રેય-અતિશયપણે. પ્રશંસવા યોગ્ય કલ્યાણ આ અર્થ છે. અથવા 'સેયાને અમ્માં વાવિ પવ' (ભવિષ્યત્કાલમાં અકર્મરૂપ પણ થાય છે) અહિં 'સેય’ શબ્દ, ભવિષ્યન્ અર્થવાળો છે ૪ 'સાયં%ારે' ત્તિ'સાય” આ “નિપાત’ શબ્દ, સત્ય અર્થવાળો છે તેથી ‘વર્ણાત્કાર” આ સૂત્ર વડે છાંદસ–ાત્ કાર પ્રત્યય છે અથવા કરવું તે કાર તેથી સાયકાર (શબ્દ છે) તેનો અનુયોગ જેમ સત્ય. છે તેમ વચનના સભાવરૂપ પ્રશ્નમાં છે. આ ચકારાદિ નિપાતો છે. તેઓના અનુયોગનું કહેવું તે શેષ નિપાતાદિ શબ્દ સંબંધી અનુયોગના ઉપલક્ષણ અર્થે છે. ૫, '' ત્તિ એકત્વ-એકવચન. તેનો અનુયોગ યથા–' સ ર્જનજ્ઞાનવારિત્રાળ મોક્ષમા' [તત્ત્વાર્થ શ ] અહિં એકવચન સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર સમુદિત-એકત્રિતનું જ એક મોક્ષમાર્ગપણું જણાવવા માટે છે. અને અસમુદિતપણામાં અર્થાત્ જૂદાપણામાં તો મોક્ષમાર્ગપણું નથી, એમ પ્રતિપાદન કરવા માટે સૂત્ર છે ૬, 'જુહુ ૦િ પૃથકત્વ-ભેદ અર્થાત્ દ્વિવચન કે બહુવચનમાં તેનો અનુયોગ જેમ-ધમOિાવે ધMસ્થિય ધOિાયપ્રસા' [પ્રજ્ઞાપના શાબ ]િ–આ સૂત્રમાં ધર્માસ્તિકાયના પ્રદેશો આ બહુવચન, પ્રદેશોનું અસંખ્યાતપણું બતાવવા માટે છે ૭, 'સંકૂ' તિ–સંગત-યુક્ત અર્થવાળા યૂથપદોનો અથવા બે પદનો સમૂહ તે સંપૂથ અર્થાત્ સમાસ. તેનો અનુયોગ જેમ– "સચનશુદ્ધ' (તત્ત્વાર્થ રિા ઉત્તિ] સમ્યગ્દર્શન વડે, સમ્યગ્દર્શન માટે અથવા સમ્યગ્દર્શનથી જે શુદ્ધ તે સમ્યગ્દર્શનશુદ્ધ, ઇત્યાદિ અનેક પ્રકારે સમાસ છે ૮, 'સંfમા' 7િ૦ સંક્રામિત-વિભક્તિ, વચન વગેરેના અંતરપણાએ પરિણામને પામેલ-બદલેલ, તેનો અનુયોગ. યથા–“સાહૂi વંvvi, નાસતિ પાવં મનિયા માવા'– સાધુઓને વંદન કરવા વડે પાપ નાશ થાય છે અને તેમની પાસેથી અશકિત ભાવો થાય છે અર્થાત્ જીવાજીવા રહિત થાય છે.” અહિં સાધૂનામ્' આ છઠ્ઠી વિભક્તિનો 'સાધુખ્યઃ સવારી'–‘સાધુ પાસેથી’ એવી રીતે પંચમી વિભક્તિરૂપે વિપરિણામ-ફારફેર કરીને અશંકિત ભાવો થાય છે. આ પદ સંબંધ કરવા યોગ્ય છે 'અચ્છા ને ન મુંનંતિ, ને સે રાત્તિ ' શિર્વાંતિક રાર 7િ] ‘વસ્ત્ર, ગંધાદિ પોતાની પાસે ન હોવાથી અથવા રોગાદિ કારણને લઈને જેઓ ભોગવી શકતા નથી પરંતુ ઇચ્છાવર્તે છે તે ત્યાગીઓ કહેવાય નહિં આ સૂત્રમાં સ ત્યા ત્યતે” એ પ્રમાણે એકવચનનો બહુવચનપણે પરિણામ બદલો કરીને 'તે ત્યાગન ૩ષ્યન્ત' એવી રીતે પદની ઘટના કરવી ૯, fમત્ર'—ક્રમ અને કાલના ભેદાદિ વડે ભિન્ન-જુદું વચન, તેનો અનુયોગ યથા-"તિવિદ તિવિદેન' એવી રીતે સંગ્રહ વચન કહીને ફરીથી 'મન' ઇત્યાદિ વડે 'તિવિષi' [મનેvi વાયા વેળ] એમ વિવરણ કર્યું. એ રીતે ક્રમ ભિન્ન છે. ક્રમ વડે જ 'તિવિટું ત્રણ પ્રકારે આ કરું નહિ ઈત્યાદિ વડે વિવરણ કરીને ત્યારપછી ત્રિવિધ વિવરણ કરવા યોગ્ય હોય છે. ક્રમ વડે ભિન્ન એનો આ અનુયોગ છે યથાક્રમ વિવરણમાં તો યથાસંખ્ય! દોષ થાય, માટે તે દોષના પરિવાર માટે ક્રમભેદ છે, તે આ પ્રમાણે—' રોમિ મનસા ન #IRયામિ વાવા ર્વન્ત નાનુ નાનાનિ ઋાથેન' અર્થાત્ કરું નહિ મન વડે, કરાવું નહિ વચન વડે અને કરનાર પ્રત્યે અનુમોદું નહિ કાયા વડે, આ પ્રમાણે દોષનો પ્રસંગ (યથાક્રમ વ્યાખ્યામાં) આવે. આ અનિષ્ટ છે કેમકે 1. જો ક્રમ પ્રમાણે વ્યાખ્યા કરીએ તો નવ કોટી સંખ્યાને બદલે ત્રણની સંખ્યા થાય, કારણ ક્રમથી તો ત્રણ ભાંગા થાય અને ક્રમના ભેદ વડે તો ત્રણ યોગને ત્રણ કરણ વડે ગુણવાથી નવ ભાંગા થાય છે અને તે જ ઇષ્ટ છે. 344 Page #393 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने दानानि मुण्डाः संख्यानम् ७४५ - ७४७ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ પ્રત્યેક પક્ષને જ ઇષ્ટ હોવાથી, તે આ પ્રમાણે—મન વગેરે વડે કરું નહિ, મન વગેરેથી જ કરાવું નહિ અને મન વગેરેથી જ અનુમોદું નહિ (એમ નવ ભાંગા થાય તથા કાલભેદ-અતીતાદિનો નિર્દેશ પ્રાપ્ત થયે છતે વર્તમાનાદિનો નિર્દેશ યથાજંબુદ્રીપપ્રજ્ઞપ્તિ વગેરેમાં ૠષભસ્વામીને આશ્રયીને 'સ૨ે ફેવિડે લેવાયા વંતિ નર્મસતિ' [શક્ર, દેવેંદ્ર, દેવરાજા, વાંદે છે. નમસ્કાર કરે છે] એમ સૂત્રમાં છે તેનો અનુયોગ. આ વર્તમાન (કાલનો) નિર્દેશ, ત્રણે કાલમાં થનારા તીર્થંકરોને વિષે પણ આ ન્યાય બતાવવા માટે છે. આ દોષ વગેરે ત્રણ સૂત્રો, બીજી રીતે પણ વિચારવા યોગ્ય છે. કારણ? આ સૂત્રનું ગંભીરપણું છે. 1198811 વચનના અનુયોગથી અર્થનો અનુયોગ પ્રવર્તે છે માટે દાન લક્ષણ અર્થના ભેદો સંબંધી અનુયોગને કહે છે— दसविहे दाणे पण्णत्ते, तंजहा - अणुकंपा १ संगहे २, चेव, भया ३, कालुणिते ति त ४ । लज्जाते ५, गारवेणं च ૬, અહમ્ને ૩ સત્તમે ૭ ।।।। મ્મે ત,.અમે વુત્તે ૮, હ્રાહી તિ ત o, તં ત્તિ તા ૧૦ ।। दसविधा गती पन्नत्ता, तंजहा-निरयगती, निरयविग्गहगती, तिरियगती तिरियविग्गहगई एवं जाव सिद्धिगती, सिद्धिविग्गहगती ।। सू० ७४५ ।। दस मुंडा पन्नत्ता, तंजहा- सोर्तिदितमुंडे जाव फासिंदितमुंडे, कोहमुंडे जाव लोभमुंडे [दसमे] सिरमुंडे // સૢ૦ ૭૪૬/ दसविधे संखाणे पन्नत्ते, तंजहा - परिकम्मं १ ववहारो २, रज्जू ३ रासी ४ कलासवन्ने य ५ । जावंताव ति ६ वग्गो = ૭, ષળો ૮ ત તદ વાવો ? વિ ।।।। ખો તે ૨૦ | સૂ॰ ૭૪૭|| (મૂ) દશ પ્રકારનું દાન કહેલું છે,,તે આ પ્રમાણે—દીન, અનાથ પ્રત્યે કૃપા કરીને આપવું તે અનુકંપાદાન ૧, કષ્ટમાં પડેલાને મદદ સારુ જે આપવું તે સંગ્રહદાન ૨, ભયથી આપવું તે ભયદાન ૩, પુત્ર વિયોગાદિના શોકથી તે મરેલ પુત્રાદિની શય્યા વગેરેનું આપવું તે કારણિકદાન ૪, બીજાએ યાચના કીધે છતે તેને લજ્જાથી આપવું તે લજ્જાદાન ૫, ગર્વથી આપવું તે ગૌરવદાન ૬. અધર્મને પોષનારું દાન–હિંસક વગેરેને આપવું તે અધર્મદાન ૭, ધર્મના કારણરૂપ સુપાત્રને વિષે આપવું તે ધર્મદાન ૮, આને આપવાથી મારા પર કંઈક ઉપકાર કરશે એવી બુદ્ધિથી આપવું તે કરિષ્યતિદાન ૯, મારા પર એણે ઉપકાર કરેલ છે તેના પ્રત્યુપકાર–બદલા માટે આપવું તે મૃતદાન ૧૦. દશ પ્રકારની ગતિ કહેલી છે, તે આ પ્રમાણે—નારકપણાના પર્યાયરૂપ નરકગતિ અને નારકોના ક્ષેત્રવિભાગને ઉલ્લંઘીને જવું તે નિરયવિગ્રહગતિ ૨, એમ તિર્યંચગતિ ૩, તિર્યંચવિગ્રહગતિ ૪, યાવત્ શબ્દથી મનુષ્યગતિ પ, મનુષ્યવિગ્રહગતિ ૬, દેવગતિ ૭, દેવવિગ્રહગતિ ૮, જેણીમાં નિષ્ટિતાર્થ જીવો હોય છે એવી લોકાગ્રસ્થાનલક્ષણ સિદ્ધિગતિ ૯ અને આકાશના વિભાગના અતિક્રમ વડે લોકાંત પ્રાપ્તિરૂપ સિદ્ધની ગમનરૂપ ગતિ તે સિદ્ધવિગ્રહગતિ ૧૦, ૭૪૫॥ દશ મુંડો કહેલા છે, તે આ પ્રમાણે—શ્રોત્રંદ્રિયને વશ કરનાર તે શ્રોત્રંદ્રિયમંડ, યાવત્ સ્પર્શનેંદ્રિયમુંડ પ, ક્રોધનો નિગ્રહ કરનાર તે ક્રોધમુંડ ૬, યાવત્ લોભમુંડ ૯, (આ ભાવમુંડો છે) અને કેશનો લોચ કરનાર તે દશમો શિરમુંડ (આ દ્રવ્યમુંડ છે) ૧૦. ૭૪૬॥ 2, દશ પ્રકારે સંખ્યાન-ગણિત કહેલ છે, તે આ પ્રમાણે—સંકલિતાદિ અનેક પ્રકારના ગણિત વડે જે પદાર્થની ગણત્રી કરવી તે પરિકર્મ ૧, શ્રેણીનો વ્યવહાર વગેરે પાટીગણિત પ્રસિદ્ધ અનેક પ્રકારે વ્યવહાર ગણિત છે ૨, રજ્જુ (રાજ) વડે જે ક્ષેત્રની સંખ્યા કરાય છે તે રજ્જુગણિત ૩, ધાન્ય વગેરેના પુંજના વિષયવાળી જે સંખ્યા તે રાશિગણિત ૪, કલા–અંશોનું સરખું કરવું છે જે ગણત્રીમાં તે કલાસવર્ણ ૫, ગુણાકાર વડે જે સંખ્યા કરવી તે યાવત્તાવત્ ગણિત ૬, અમુક સંખ્યાને તે જ સંખ્યાથી ગુણવું તે વર્ગગણિત, જેમ બેનું વર્ગ ચાર (બે દુ ચાર) ૭, અમુક સંખ્યાને તે જ 345 Page #394 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने दानानि मुण्डाः संख्यानम् ७४५-७४७ सूत्राणि સંખ્યાને તે જ સંખ્યા વડે બે વાર ગુણવું તે ઘનગણિત, જેમ-બેનું ઘન આઠ [બે દુ ચાર અને ચાર દુ આઠ] ૮, વર્ગનો વર્ગ કરવો તે વર્ગવર્ગગણિત, જેમ બેનો વર્ગ ચાર અને ચારનો વર્ગ સોળ અર્થાત્ બેન સોળ, એ વર્ગવર્ગ છે , કલ્પ-છેદ ગણિતકરવત વડે કાષ્ઠનું છેદન તેના વિષયવાળું જે ગણિત તે પાટિમાં ક્રાંકચ વ્યવહાર કહેવાય છે ૧૦. //૭૪૭ી. (ટી0) 'રે' ત્ય િ'' ત્યા દોઢ શ્લોક છે. 'અનુકંપ' ત્તિ દાન શબ્દના સંબંધથી અનુકંપા-દયા વડે દીન અનાથના વિષયવાળું દાન તે અનુકંપાદાન અથવા અનુકંપાથી (અપાતું) જે દાન તે ઉપચારથી અનુકંપા જ છે. વાચકમુખ્ય ઉમાસ્વાતિ પૂજ્યપાદે કહ્યું છે કે कृपणेऽनाथदरिद्रे व्यसनप्राप्ते च रोग-शोकहते । यद्दीयते कृपार्थादनुकम्पा तद्भवेद्दानम् ॥३८।। કૃપણ (રાંક), અનાથ, દરિદ્ર, કષ્ટને પામેલ, રોગથી હણાયેલ અને શોકથી હણાયેલ એવા પુરુષને વિષે કૃપાના અર્થથી જે દેવાય છે તે અનુકંપાદાન હોય છે. (૩૮). સંગ્રહવું તે સંગ્રહ-કષ્ટ વગેરેમાં મદદ કરવી તેના માટે જે દાન તે સંગ્રહદાન અથવા અભેદથી દાન પણ સંગ્રહ કહેવાય છે. માદ ૨ अभ्युदये व्यसने वा यत् किञ्चिद्दीयते सहायतार्थम् । तत् सङ्ग्रहतोऽभिमतं मुनिभिर्दानं न मोक्षाय ।।३९।। અભ્યદય-ઉત્કર્ષમાં અથવા કષ્ટમાં જે કંઈ સહાય માટે દાન અપાય છે તે દાન, મુનીઓએ સંગ્રહથી માનેલું છે, પરંતુ મોક્ષને માટે નહિ. (૩૯) ૨, ભયથી જે આપવું તે ભયદાન અથવા ભયના નિમિત્તથી જે દાન તે પણ ઉપચારથી ભયદાન છે. ૩i aરાના-ડાક્ષ-પુરોહિત-મધુમુહૂ-માવા-પાશિપુ ૨ થી તે પથાર્થત્ત૬ મહાન યુધમ્ II૪૦ || રાજા, કોટવાલ, પુરોહિત, મધુમુખ, માવલ્લ (મલ્લ) અને દંડપાણી-થોડા અપરાધમાં ભારે શિક્ષા કરનાર, એવા પુરુષોને વિષે જે ભયને લઈને દાન દેવાય છે તે ભયદાન પંડિતોએ સમજવું. (૪૦) ૩, , નિgિ ' ઉત્તકારુણ્ય-શોકે તેથી અર્થાત્ પુત્રવિયોગથી ઉત્પન્ન થયેલ શોકથી તે ભવાંતરમાં (પુત્રાદિ) સુખી થાઓ એવી વાસનાથી તેની જ શપ્યા વગેરેનું દાન અથવા બીજી વસ્તુઓનું જે દાન તે કારુણ્યદાન અથવા કારુણ્યજન્ય હોવાથી દાન પણ ઉપચારથી કારુણ્ય કહેવાય છે ૪, લજ્જા-શરમથી જે દાન તે લજ્જાદાન કહેવાય છે. કહ્યું છે કે अभ्यर्थितः परेण तु यद्दानं जनसमूहमध्यगतः । परचित्तरक्षणार्थं लज्जायास्तद्भवेद्दानम् ।।४।। લોકોના સમૂહની અંદર રહેલ પુરુષને બીજાએ યાચના કરી ત્યારે બીજા લોકોના ચિત્તની રક્ષા માટે જે આપવું તે દાન લજ્જાથી થાય છે. (૪૧) ૫, TRવેvi ' ત્તિ ગૌરવ વડે અર્થાત્ ગર્વથી જે અપાય છે તે ગૌરવદાન. કહ્યું છે કેनट-नर्त-मुष्टिकेभ्यो दानं सम्बन्धि-बन्धु-मित्रेभ्यः । यद्दीयते यशोऽर्थं गर्वेण तु तद्भवेद्दानम् ।।४२।। નટ, નર્ત (નાચનાર) અને મુષ્ટિક (મલ) ને અર્થે અને સંબંધી, બંધુ તથા મિત્રને અર્થે જે યશને માટે દાન દેવાય છે તે દાન ગર્વથી હોય છે. (૪૨) ૬, અધર્મને પોષણ કરનારું દાન તે અધર્મદાન અથવા અધર્મના કારણપણાથી અધર્મજ છે. કહ્યું છે કેहिंसा-नृत-चौर्योद्यत-परदार-परिग्रहप्रसक्तेभ्यः । यद्दीयते हि तेषां तज्जानीयादधर्माय ।।४३।। હિંસાત્ર, અસત્ય, ચોરીમાં તત્પર, પદારામાં લંપટ અને પરિગ્રહમાં આસક્ત, એવા પુરુષોને માટે જે દાન અપાય છે 1. કીર્તિ માટે જે અપાય છે તે કીર્તિદાન પણ આની અંતર્ગત સમજવું. 2. એવા પુરુષોને પણ સંકટમાં અનુકંપા બુદ્ધિએ દેવું તે અધર્મ નથી પરંતુ તેઓને ઉત્તેજન મળે તેવી બુદ્ધિથી દેવું તે અધર્મ છે. 346. Page #395 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने दानानि मुण्डाः संख्यानम् ७४५-७४७ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ તે દાતારોને અધર્મને માટે જાણવું. (૪૩) ૭, ધર્મના કારણભૂત જે દાન તે ધર્માદાન અથવા ધર્મમાં જ દાન તે ધર્મદાન. કહ્યું છે કે— समतृण-मणि- मुक्तेभ्यो यद्दानं दीयते सुपात्रेभ्यः । अक्षयमतुलमनन्तं तद्दानं भवति धर्म्माय ॥ ४४ ॥ તૃણ અને મણિ સમાન છે જેઓને એવા મુક્ત-નિર્લોભી સુપાત્રને માટે જે દાન અપાય છે તે અક્ષય, અતુલ અને અનંત એવું દાન ધર્મને માટે હોય છે. (૪૪) ૮, 'ાહી ય' ત્તિ॰ મને આ પુરુષ કંઈક ઉ૫કા૨ ક૨શે એવી બુદ્ધિ વડે જે દાન તે ‘કરિષ્યતિ’ દાન કહેવાય છે ૯, કૃતમને એણે ઉપકાર કર્યો છે તે પ્રયોજનરૂપ પ્રત્યુપકારને માટે જે દાન તે કૃત કહેવાય. કહ્યું છે કે— शतशः कृतोपकारो दत्तं च सहस्रशो ममानेन । अहमपि ददामि किञ्चित् प्रत्युपकाराय तद्दानम् ॥४५॥ મારા પર એણે સેંકડો ગમે ઉપકારો કર્યા છે અને હજારો વખત મને એણે આપ્યું છે તેથી હું પણ એને પ્રત્યુપકારને માટે કંઈક આપું છું તે મૃતદાન કહેવાય છે. (૪૫) ૧૦, ઉક્ત લક્ષણવાળા દાનથી શુભ કે અશુભ ગતિ થાય છે, માટે સામાન્યથી ગતિના નિરૂપણ અર્થે કહે છે—'મે' ત્યાિ 'નિયાતિ' ત્તિ નિર્જાતા ગયાત્—નીકળ્યા છે શુભથી તે નિરયા-નારકો, તેઓની ગમ્યમાનપણાથી ગતિ તે નરકગતિ અથવા ન૨કગતિ નામકર્મના ઉદયથી પ્રાપ્ત થવા યોગ્ય નારકત્વલક્ષણ પર્યાય વિશેષ તે નરકગતિ તથા નિરય-નારકોની વિગ્રહથી–ક્ષેત્રના વિભાગોને ઉલ્લંઘીને ગતિ–જવું તે નિરયવિગ્રહગતિ અથવા સ્થિતિના નિવૃત્તિ લક્ષણવાળી (પગ વડે ચાલવારૂપ) ઋજુ (બળદના જેવી) અને વક્ર (ઉંટના જેવી) વિહાયોગતિ નામકર્મના ઉદય વડે પ્રાપ્ત થવા યોગ્ય ગતિ તે નરકવિગ્રહગતિ. એવી રીતે તિર્યંચ, મનુષ્ય અને દેવોને પણ સમજવી. 'સિદ્ધિતિ' 'સિધ્વનિ’—સંપૂર્ણ અર્થવાળા હોય છે : જેણીમાં તે સિદ્ધિ, એવી તે ગમ્યમાનપણાથી ગતિ તે સિદ્ધિ ગતિ-લોકાગ્ર લક્ષણવાળી. 'સિદ્ધવિÜહાફ' ત્તિ સિદ્ધ-એટલે મુક્ત જીવોની વિગ્રહ–આકાશના વિભાગના અતિક્રમ વડે ગતિ–લોકાંતની પ્રાપ્તિરૂપ તે સિદ્ધિવિગ્રહગતિ, વિગ્રહગતિને વક્રગતિ પણ કહેવાય છે પરંતુ તે વક્રગતિ સિદ્ધને નથી માટે તેના સહચરપણાથી નારકાદિને1 પણ તે વ્યાખ્યા કરી નથી (વક્રગતિ કહી નથી) અથવા બીજા? પદ વડે નારકાદિ ચારેને પણ વક્રગતિ કહી અને પ્રથમ પદ વડે તો નિર્વિશેષપણાને લઈને પારિશેષ્યથી ૠજુગતિ કહી. 'સિદ્ધિાર્'ત્તિ॰—સિદ્ધિમાં જવું, નિર્વિશેષપણાથી આ પદ વડે સામાન્યથી સિદ્ધિ ગતિ કહી અને 'સિદ્ધિવિાહાફ' ત્તિ॰ સિદ્ધમાં અવિગ્રહ-અવક્ર વડે (જુગતિએ) જે જવું તે સિદ્ધિઅવિગ્રહગતિ. આ બીજા પદ વડે વિશેષની અપેક્ષામાં વિશિષ્ટ સિદ્ધિગતિ કહી, આ બન્નેનો સામાન્ય અને વિશેષની વિવક્ષાએ ભેદ છે. I૭૪૫ સિદ્ધિગતિ, મુંડોને જ હોય છે માટે મુંડોનું નિરૂપણ ક૨વાને અર્થે કહે છે—'સે' ત્યાદ્રિ મુઙયતિ—દૂર કરે છે તે મુંડ. તે શ્રોત્રંદ્રિય વગેરેના ભેદથી દશ પ્રકારે છે. શેષ સુગમ છે. II૭૪૬II મુંડો દશ છે એમ સંખ્યાન કહ્યું, આ હેતુથી સંખ્યાનની વિધિઓ કહેવાય છે. 'વસે' ત્યાદ્રિ 'પરિઝમ્મ' માહા સંકલિતાદિ અનેક પ્રકારનું ગણિતજ્ઞ જનોને પ્રસિદ્ધ જે પરિકર્મ, તેના વડે જે સંખ્યા કરવા યોગ્ય (વસ્તુ) નું જે સંખ્યાન–ગણવું તે પણ પરિકર્મ કહેવાય છે ૧, એવી રીતે સર્વત્ર સમજવું. વ્યવહાર–શ્રેણીવ્યવહાર વગેરે પાટીગણિત અનેક પ્રકારે પ્રસિદ્ધ છે ૨, 'રજ્જુ' ત્તિ રજ્જુ—રાજ વડે જે સંખ્યાન તે રજ્જુ કહેવાય છે–તે ક્ષેત્રગણિત છે ૩, 'રાપ્તિ'ત્તિ ધાન્ય વગેરેનો ઢગલો તેના વિષયવાળું સંખ્યાન તે રાશિ, તે પાટિમાં રાશિવ્યવહાર નામથી પ્રસિદ્ધ છે ૪, 'લાસવન્નેય'ત્તિ॰ કલા-અંશોનું સવર્ણન તે સવર્ણ, સવર્ણ એટલે સરખું કરવું છે જે સંખ્યાનમાં તે કલાસવર્ણ ૫, 'જ્ઞાવંતાવ'ત્તિ॰ 'ખાવ તાવ ત્તિ (તાવત્તિ) વા મુળારો ત્તિ વા યાદ' આ વચનથી અર્થાત્ યાવાવ કે ગુણાકાર એકાર્થવાચક છે. ગુણાકાર વડે જે સંખ્યાન કરવું તે ܘ 1. `નારકાદિ ચારેમાં વિગ્રહ (વક્ર) ગતિ હોય છે પરંતુ સિદ્ધમાં તો ૠજુગતિએ જ જવાય છે તેથી એક સૂત્રમાં બે વ્યાખ્યા ન કરાય. 2. અહિં બીજી રીતે વ્યાખ્યામાં ચારમાં ૠજુગતિ અને વિગ્રહગતિ કહી તથા સિદ્ધમાં સામાન્યથી ગતિ અને અવિગ્રહગતિ કહી. 347 Page #396 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने प्रत्याख्यानानि ७४८ सूत्रम् યાવતુયાવત્ કહેવાય છે તે પ્રત્યુત્પન્ન એમ લોકમાં રૂઢ છે. અથવા યાવત્ કોઈપણ રીતે તાવત્તેટલી જે સંખ્યા યાદચ્છિક (ઇચ્છિત) ગુણાકારથી વિવક્ષિત સંકલિતાદિ સંખ્યાનમાં લઈ અવાય છે તે યાવત્તાવત્, તેમાં ઉદાહરણ गच्छो वाञ्छाभ्यस्तो, वाञ्छयुतो गच्छसगुणः कार्यः । द्विगुणीकृतवाञ्छहते, वदन्ति सङ्कलितमाचार्याः ।।४६।। અહિં ગચ્છ એટલે દશ (દશ) તે વાંછા વડે અર્થાત્ યાદચ્છિક ગુણાકાર વડે એટલે આઠ વડે અભ્યાસ કર્યો-મુક્યો એટલે એંસી ૮૦ થયા. ત્યારપછી વાંછા (આઠ) યુક્ત કરવાથી અઠ્યાસી ૮૮ થયા, વળી ગચ્છ વડે-દશથી ગુણતાં આર્સે ને એંસી ૮૮૦ થયા. ત્યારપછી યાદચ્છિક ગુણાકારને બમણા કરવા વડે અર્થાત્ સોળ વડે ભાગાકાર કીધે છતે જે લાભે તે દશનું સંકલિત કહેવાય અર્થાત્ પગચાવન પપ આવે. (આઠમેં એંસીને સોળે ભાંગવાથી પપ આવે) (૪૬) આ પાટીગણિત સંભળાય છે ૬, વર્ગસંખ્યાન યથા-બેનો વર્ગ ચાર સંદિરાશિધાતઃ ત્રિશતી) સમાન “બે રાશિનો ઘાત (ગુણાકાર) આ વચનથી ૭, 'પોય’ ત્તિ ઘનસંખ્યાન જેમ બેનો ઘન આઠ, સંમત્રિરાશિદતિ (ત્રિશતી) “સમાન ત્રણ રાશિનો ગુણાકાર’ આ વચનથી ૮, 'વાવ' 7િ૦ વર્ગનો વર્ગ તે વર્ગવર્ગ. તે સંખ્યાન જેમ બેનો વર્ગ ચાર અને ચારનો વર્ગ સોળ. ‘અપિ” શબ્દ, સમુચ્ચય અર્થમાં છે ૯, 'ખે ' રિ૦ ગાથાથી અધિક છે. તેમાં કલ્પછેદ. ક્રકચ-કરવત વડે લાકડાનું વેરવું તેના વિષયવાળું સંખ્યાન તે કલ્પ. જે પાટીમાં ક્રાંકચ વ્યવહાર નામથી પ્રસિદ્ધ છે. અહિં પરિકર્મ વગેરે કેટલાએક ગણિતના ઉદાહરણો મંદબુદ્ધિવાળાઓને દુર્બોધ થાય તેટલા સારુ બતાવ્યા નથી. ll૭૪૭ી. દશ મુંડો કહ્યા, તે પ્રત્યાખ્યાનથી જ હોય છે, માટે પ્રત્યાખ્યાનનું નિરૂપણ કરવાને માટે કહે છેदसविधे पच्चक्खाणे पण्णत्ते, तंजहा–अणागय १ मतिक्कंतं २, कोडीसहियं ३ नियंटितं ४ चेव । सागार ५ मणागारं ६, परिमाणकडं ७ निरवसेसं ८ ।।१।। सएयग[संकेयं ९] चेव अद्धाए १०, पच्चक्खाणं दसविहं तुं // સૂ૦ ૭૪૮ (મૂ9) દશ પ્રકારે પ્રત્યાખ્યાન એટલે નિવૃત્તિ કહેલ છે, તે આ પ્રમાણે–પર્યુષણાદિમાં મારાથી તપ બની શકશે નહિ કારણ કે આચાર્યાદિનું વૈયાવચે કરવું પડશે માટે તે અક્રમ વગેરે તે તપ પ્રથમથી કરું એમ ચિંતવીને અગાઉથી કરવું તે અનાગતપ્રત્યાખ્યાન ૧, પર્યુષણાદિ અતીત થયા બાદ નહિ કરેલ અટ્ટમ વગેરે તપનું પાછળથી કરવું તે અતિક્રાન્તપ્રત્યાખ્યાન ૨, એક ઉપવાસાદિના અંતમાં બીજા ઉપવાસાદિનું શરું કરવું તે કોટિ સહિત ૩, પ્રથમથી જ નિશ્ચય કરવો કે ગમે તે સંયોગોમાં પણ મારે અમુક દિવસ અમુક તપ કરવું જ તે નિયંત્રિત (હમણાં એનો વિચ્છેદ છે) ૪, પ્રત્યાખ્યાનમાં અપવાદના હેતુભૂત આગારો સહિત પ્રત્યાખ્યાન તે સાગાર ૫, મહત્તરાગાર વગેરે આગારો જેમાં ન હોય તે અણાગાર પ્રત્યાખ્યાન, અન્નત્થણાભોગેણં સહસ્સાગારેણં એ બે આગારો તો એમાં પણ હોય જ (અત્યારે એ ન થાય) ૬, દત્તિ, કવલ વગેરેનું જેમાં પરિણામ કરેલ હોય તે પરિમાણકૃત ૭, અલ્પ પણ અશનાદિ આહાર કરવાનું જેમાં ન હોય-સર્વ અશનાદિ આહારનો ત્યાગ જેમાં હોય તે નિરવશેષ ૮, અંગૂઠી, મુકી ગ્રંથી વગેરે સંકેતને આશ્રયીને જે પ્રત્યાખ્યાન તે સંકેત ૯, પોરસી વગેરે કાલમાનને આશ્રયીને જે પ્રત્યાખ્યાન તે અદ્ધાપ્રત્યાખ્યાન. ૧૦ l૭૪૮ (ટી.) 'રસવિદે'ત્યા૦િ પ્રતિકૂલપણાએ આ-મર્યાદા વડે ખ્યાન-કહેવું તે પ્રત્યાખ્યાન અર્થાત્ નિવૃત્તિ બVITય' 'હા સાર્તા–દોઢ ગાથા છે. 'મા' ત્તિ –નહિ આવેલ પર્વમાં કરવાથી અનાગત અર્થાત્ પર્યુષણ વગેરેમાં આચાર્યાદિનું વૈયાવૃન્ચ કરવામાં અંતરાયના સદ્ભાવથી પ્રથમથી જ તે તપ કરવું. કહ્યું છે કે1, પ્રતિ + આ + ખ્યાન મળીને પ્રત્યાખ્યાન શબ્દ સિદ્ધ થાય છે અર્થાત્ પ્રતિકૂલના ત્યાગરૂપ મર્યાદા-અમુક કાલના નિર્ણયપૂર્વક કથન-પ્રતિજ્ઞા બે ઘડીથી લઈને યાવત્ જીવનપર્યત પ્રત્યાખ્યાન થાય છે, આ વિધિ નિષેધરૂપ છે. 348 Page #397 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने प्रत्याख्यानानि ७४८ सूत्रम् होही पज्जोसवणा, ममय तया अंतराइयं होज्जा । गुरुवेयावच्चेणं, तवस्सिगेलन्नयाए वा ॥४७॥ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ [आवश्यक निर्युक्ति १५८० त्ति ] અર્થ-જ્યારે પર્યુષણ આવશે ત્યા૨ે તપ કરવાથી મને આચાર્યના, તપસ્વીના અથવા ગ્લાનના વૈયાવૃત્ત્વ વડે અંતરાય પડશે અર્થાત્ તપ ક૨વાથી તેઓનું વૈયાવૃત્ત્વ બની શકશે નહિ. (૪૭) सोदाइ तवोकम्मं, पडिवज्जइ तं अणागए काले । एयं पच्चक्खाणं, अणागयं होइ नायव्वं ॥ ४८ ॥ [आवश्यक निर्युक्ति १५८१ त्ति ] અર્થ–તે તપ અગાઉથી હમણાં સ્વીકારે છે તેથી નહિ આવેલ કાલમાં આ પ્રત્યાખ્યાન અનાગત હોય છે એમ જાણવું. (૪૮) ૧, 'અતા' ત્તિ॰ એવી રીતે પર્યુષણાદિ વ્યતીત થયે છતે ક૨વાથી અતિક્રાન્ત પ્રત્યાખ્યાન હોય છે. કહ્યું છે કે— पज्जोसवणाए तवं, जो खलु न करेइ कारणज्जाए । गुरुवेयावच्चेणं, तवस्सिगेलन्नयाए वा ।। ४९ ।। [आवश्यक निर्युक्ति १५८२ त्ति ] અર્થ-પર્યુષણામાં કારણ ઉત્પન્ન થયે છતે તપ કરતો નથી તે કારણ કહે છે–ગુરુના વૈયાવૃત્ત્વને લઈને, તપસ્વીના વૈયાવૃત્ત્વને લઈને અથવા ગ્લાનના વૈયાવૃત્ત્વને લઈને તપ કરતો નથી. (૪૯) सो दाह तवोकम्मं, पडिवज्जइ तं अइच्छिए काले । एयं पच्चक्खाणं, अइक्कतं होइ नायव्वं ॥ ५० ॥ [आवश्यक निर्युक्ति १५८३ त्ति] અર્થ—તે કાલ અતીત થયે છતે હમણાં તપકર્મ સ્વીકારે છે, એ પ્રત્યાખ્યાન અતિક્રાંત હોય છે એમ જાણવું. (૫૦) पट्ठवणओ उ दिवसो, पच्चक्खाणस्स निट्ठवणओ उ । जहियं सर्मितिदुन्नि उ, तं भन्नइ कोडिसहियं तु ॥५१॥ [आवश्यक निर्युक्ति १५८४ इति] ૨, 'જોડીસહિય' તિ॰ બન્ને કોટિથી–એક ઉપવાસાદિનો અંતવિભાગ અને બીજા ઉપવાસાદિનો આરંભ-શરુનો વિભાગ. એવી રીતના બન્ને કોટિરૂપ લક્ષણથી સહિત–મિલિત-યુક્ત તે કોટિસહિત અર્થાત્ ઉભય પ્રત્યાખ્યાનની મળેલ કોટિરૂપ ઉપવાસાદિનું કરવું. (૫૧) ૩, 'નિયંટિય' તિ॰ નિતરાં યત્રિતં—પ્રતિજ્ઞા કરેલ દિવસાદિમાં ગ્લાનપણાદિ અંતરાય પ્રાપ્ત થયે છતે પણ અવશ્ય કરવું આ તાત્પર્ય છે. આ પ્રત્યાખ્યાન પ્રથમ સંઘયણવાળાને જ હોય છે. કહ્યું છે કે— • मासे मासे य तवो, अमुगो अमुगदिवसे य एवइओ । हट्टेण गिलाणेण व, कायव्वो जाव ऊसासो ॥५२॥ [आवश्यक निर्युक्ति १५८५ त्ति ] અર્થ–મહિને મહિને અમુક તપ, અમુક દિવસે આટલા કાલ સુધી નિરોગીએ અથવા ગ્લાને–રોગીએ ક૨વું જ જોઈએ · જ્યાંસુધી શ્વાસોશ્વાસ છે ત્યાંસુધી (૫૨) एयं पच्चक्खाणं, नियंटियं धीरपुरिसपन्नत्तं । जं गिण्हंतऽणगारा, अणिस्सियप्पा अपडिबद्धा ॥५३॥ चोद्दसपुव्वी जिणकप्पिएसु, पढमंमि चेव संघयणे । एयं वोच्छिन्नं खलु, थेरा वि तया करेसी या ।।५४ ।। [આવશ્ય નિયુક્તિ ૧૮૬-૮૭ fi] આ નિયંત્રિત પ્રત્યાખ્યાન, ધીર પુરુષ–તીર્થંકર, ગણધરાદિકોએ પ્રરૂપેલું છે. જે પોતાના આત્મામાં અનિશ્રિત–મોહ રહિત અને દ્રવ્ય ક્ષેત્રાદિમાં અપ્રતિબદ્ઘ અણગારો હોય છે તેઓ જ એને ગ્રહણ કરે છે. (૫૩) ચૌદપૂર્વી, જિનકલ્પિક અને પ્રથમ સંહનનવાળા મુનિઓને વિષે જ આ પ્રત્યાખ્યાન હોય છે. તે ચૌદપૂર્વી વગેરે જ્યારે વિદ્યમાન હતા ત્યારે સ્થવિરો પણ કરતા હતા. હમણાં આ પ્રત્યાખ્યાન નિશ્ચયથી વિચ્છેદન ગયું છે. (૫૪) 349 Page #398 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने प्रत्याख्यानानि ७४८ सूत्रम् ૪, સTI’ તિમાયિન્ત ત્યારે મર્યાદા છે તે આકારો (આગારો) વડે સહિત તે સાકાર ૫, 'VIPIS' તિનથી વિદ્યમાન આકારો–મહત્તરાકાર વગેરે છિન્ન પ્રયોજનપણાથી બીનજરૂરી હોવાથી સ્વીકારનારને જેમાં તે અનાકાર. તેમાં પણ અનાભોગ અને સહસાકાર-આ બે આગાર હોય જ; કારણ કે મુખમાં અંગુલિ વગેરેના પ્રક્ષેપનો સંભવ હોય છે. (અત્યારે એ પણ નથી.) ૬, 'પરિમા ” તિ પરિણામ-દત્તિ, કવલ, ઘર અને ભિક્ષા વગેરેની ગણના કરેલ છે જેમાં તે પરિમાણકૃત. યાદदत्तीहि व कवलेहिं व, घरेहिं भिक्खाहिं अहव दव्वेहिं । जो भत्तपरिच्चायं, करेइ परिमाणकडमेयं ।।५।। [આવશ્યક નિવૃત્તિ ૨૫૨૦ 7િ) અર્થ-દત્તિ વડે, કવલ વડે, ઘર વડે, ભિક્ષા વડે અને ઓદનાદિ દ્રવ્ય વડે જે ભક્તનો પરિત્યાગ કરે છે તે પરિમાણકૃત કહેવાય છે. (૫૫) ૭, 'નિરવલેસ' તિ નીકળેલ છે અવશેષ પણ અલ્પાલ્ય આહારનો પ્રકાર જેમાંથી તે નિરવશેષ અથવા સર્વ અશનાદિના ત્યાગ વડે તદ્વિષયપણાથી નિરવશેષ છે. કહ્યું છે કેसव्वं असणं सव्वं च, पाणगं सव्वखज्ज-पेज्जविहिं । परिहरइ सव्वभावेण, एयं भणियं निरवसेसं ॥५६।। [માવવા નિર્યુક્તિ ૫૬ ] અર્થ-સર્વ અશન, સર્વ પાનક (પાણી), સર્વ ખાદ્ય અને સર્વ પેયના વિધિને સર્વ ભાવ વડે પરિહરે છે તે પ્રત્યાખ્યાન નિરવશેષ જિતેંદ્રોએ કહેલું છે. (૫૬) ૮, સંયયં વેવ' તિ કેતન એટલે કેત-અંગૂઠો, મુષ્ટિ, ગાંઠ અને ઘર વગેરે ચિન્હ તે કેતક. કેતક વડે સહિત તે સકેતક અર્થાત્ ગ્રંથાદિ (ગાંઠ વગેરે) સહિત, કહ્યું છે કેअंगुट्ठ-मुढिगंठी-घरसेउस्सास-थिबुग-जोइक्खे । भणियं सकेयमेयं, धीरेहि अणंतणाणीहिं ।।५७।। [નાવવા નિર્યુક્તિ ૫૬૨ ]િ. અર્થ-અંગૂઠો, મૂઠ, ગાંઠ, ઘર, સ્વેદ (પરસેવો), ઉચ્છવાસ, સ્તિબુક એટલે પાણીનો પરપોટો અને જ્યોતિ-દીવો, તેને આશ્રયીને જે પ્રત્યાખ્યાન કરાય છે તે સંકેતનામા, અનંત જ્ઞાનવાળા ધીર પુરુષોએ કહેલું છે (૫૭) અર્થાત્ અંગૂઠો કે મૂઠ વાળીને ન ખોલું ત્યાંસુધી, ગાંઠ બાંધીને ન છોડું ત્યાંસુધી, આ ઘરમાં ન જાઉં ત્યાંસુધી, આ પરસેવો ન સૂકાય ત્યાંસુધી, આટલા શ્વાસોશ્વાસ લઉં ત્યાંસુધી, આ પરપોટા ન સૂકાય ત્યાંસુધી, આ દીવો બળે છે ત્યાંસુધી, આ મારે પ્રત્યાખ્યાન છે. આ નવકારસી કે પોરસી વગેરે પ્રત્યાખ્યાનના ઉપર થાય છે, કારણ કે બે ઘડીથી ઓછું અન્યથા પચ્ચખ્ખાણ ન થાય. ૯, 'ગદ્ધાપ' 7િ૦ ગદ્ધાવા –કાલનું અર્થાત્ પોરસી વગેરે કાલમાનને આશ્રયીને કરેલું પ્રત્યાખ્યાન. કહ્યું છે કે– अद्धापच्चक्खाणं, जंतं कालप्पमाणछेएणं । पुरिमढपोरसीहि, मुहुत्त-मासऽद्धमासेहिं ।।५८।। અર્થ-જે અદ્ધા અપ્રત્યાખ્યાન છે, તે કાલના છેદ (વિભાગ) વડે થાય છે પુરિમાદ્ધ-મધ્યાહ્નપર્યત, પોરસી મુહૂર્ત, માસાદ્ધ (પક્ષ) અને માસ (ઇત્યાદિ) ના પ્રમાણ વડે થાય છે. (૫૮) ૧૦, "VERવા સવિર્ષ સુ” ત્તિ, પ્રત્યાખ્યાન શબ્દ, સર્વત્ર અનાગતાદિમાં સંબંધ કરાય છે અને તે શબ્દ નિશ્ચયના અર્થવાળો છે તેથી દશ પ્રકારે જ પ્રત્યાખ્યાન છે. અહિં ઉપાધિના ભેદથી સ્પષ્ટ જ ભેદ છે માટે પુનરુક્તિપણાની શંકા કરવી નહીં. ૭૪૮ll પ્રત્યાખ્યાન તો સાધુની સામાચારીરૂપ છે, માટે તેના અધિકારથી બીજી પણ સામાચારીને નિરૂપણ કરતા થકા કહે છે 350. Page #399 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने सामाचार्य वीरस्वप्नाः ७४९ - ४५० सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ दसविहा सामायारी पण्णत्ता, तंजहा - इच्छा १ मिच्छा २ तहक्कारो ३, आवस्सिता ४ य निसीहिता ५ । आपुच्छणा ६. य पडिपुच्छा ७, छंदणा ८ य निमंतणा ९ ॥ | १ || उवसंपता १० य काले, सामायारी भवे दसविधा उ ॥ सू० ७४९ ।। समणे भगवं महावीरे छउमत्थकालिताते अंतिमरातितंसि इमे दस महासुमिणे पासित्ताणं पडिबुद्धे तंजहाएगं च णं महाघोररूवदित्तधरं तालपिसायं सुमिणे पराजितं पासित्ताणं पडिबुद्धे १, एगं च णं महं सुक्किलपक्खगं पुसकोइलगं सुमिणे पासित्ताणं पडिबुद्धे २, गं चणं महं चित्तविचित्तपक्खगं पुसकोइलं सुविणे पासित्ताणं पडिबुद्धे ३, एगं च णं महं दामदुगं सव्वरयणामयं सुमिणे पासित्ताणं पडिबुद्धे ४ एगं च णं महं सेतं गोवग्गं सुमिणे पासित्ताणं पडिबुद्धे ५, एगं च णं महं पउमसरं सव्वतो समंता कुसुमितं सुमिणे पासित्ताणं पडिबुद्धे ६, एगं च णं महासागरं उम्मीवीचीसहस्सकलितं भुयाहिं तिण्णं सुमिणे पासित्ताणं पडिबुद्धे ७, एगं चणं महं दिणकरं तेयंसा जलंतं सुमिणे पासित्ताणं पडिबुद्धे ८, एगं च णं महं हरिवेरुलितवन्नामेणं नियतेणमंतेणं माणुसुत्तरं पव्वतं सव्वतो समंता आवेढियपरिवेढियं सुमिणे पासित्ताणं पडिबुद्धे.९, एगं च णं महं मंदरे पव्वते मंदरचूलितीते उवरिं सीहासणवरगतमत्ताणं सुमिणे पासित्ताणं पडिबुद्धे १० । जं णं समणे भगवं महावीरे एगं महं घोररूवदित्तधरं तालपिसातं सुमिणे परातितं पासित्ताणं पडिबुद्धे, तं णं • समणेणं भगवता महावीरेणं मोहणिज्जे कम्मे मूलओ उग्घातिते १ । जंणं समणे भगवं महावीरे एगं महं सुक्किलपक्खगं जाव पडिबुद्धे, तं णं समणे भगवं महावीरे सुक्कज्झाणोवगते विहरइ २ । जंणं समणे भगवं महावीरे एगं महं चित्तविचित्तपक्खगं जाव पडिबुद्धे, तं णं समणे भगवं महावीरे ससमयपरसमयियं चित्तविचित्तं दुवालसंगं गणिपिडगं आघवेति पण्णवेति परूवेति दंसेति निदंसेति उवदंसेति तंजहा - आयारं जाव दिट्ठीवातं ३ । सम भगवं [महावीरे एगं] महं-दामदुगं सव्वरतणा जाव पडिबुद्धे तं नं समणे भगवं महावीरे दुविहं धम्मं • पण्णवेति, तंजहा - अगारधम्मं च अणगारधम्मं च ४ । जं समणे भगवं महावीरे एगं महं सेतं गोवग्गं सुमिणे जाव पडिबुद्धे, तं णं समणस्स भगवओ महावीरस्स चाउव्वण्णाइण्णे संघे तंजहा- - समणा, समणीओ, सावगा, साविगाओ ५ । जंणं समणे भगवं महावीरे एगं महं पउमसरं जाव पडिबुद्धे, तं णं समणे भगवं महावीरे चउव्विहे देवे पण्णवेति, तंजहा–भवणवासी, वाणमंतरे, जोतिसिते, वेमाणिते ६ । . समणे भगवं महावीरे एगं महं उम्मीवीची जाव पडिबुद्धे, तं णं समणेणं भगवता महावीरेणं अणातीते अणवदग्गे दीहमद्धे चाउरंते संसारकंतारे तिने ७ । समणे भगवं महावीरे एवं महं दिणकरं जाव पडिबुद्धे, तन्नं समणस्स भगवतो महावीरस्स अनंते अणुत्तरे 351 Page #400 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने सामाचार्य वीरस्वप्नाः ७४९-४५० सूत्रे जाव समुप्पन्ने ८, जंणं समणे भगवं महावीरे एगेणं च महं हरिवेरुलित जाव पडिबुद्धे, तं णं समणस्स भगवतो महावीरस्स सदेवमणुयासुरे लोगे उराला कित्तिवनसद्दसिलोगा परिगुवंति इति खलु समणे भगवं महावीरे, इति खलु समणे भगवं महावीरे ९। जंणं समणे भगवं महावीरे मंदरे पव्वते मंदरचूलिताए उवरिं जाव पडिबुद्धे, तं णं समणे भगवं महावीरे सदेवमणुयासुराते परिसाते मज्झगते केवलिपन्नत्तं धम्मं आघवेति पण्णवेति जाव उवदंसेति १० ।। सू० ७५०।। (મૂ૦) દશ પ્રકારની સામાચારી અર્થાત્ સાધુઓનો વ્યવહાર કહેલ છે, તે આ પ્રમાણે—બલાત્કાર સિવાય પોતાની ઇચ્છાએ ક્રિયાનું કરવું તે ઇચ્છાકાર-ઇચ્છાકારેણ સંદિસહ ઇત્યાદિ ૧, મિથ્યાકાર-પોતાનો અપરાધ થયે છતે મિથ્યાદુકૃત દેવું–‘મિચ્છા મિ દુક્કડ' ઇત્યાદિ ૨, તથાકાર-જે આપે કહ્યું તે તેમજ છે–સત્ય છે એમ ગુરુ પ્રત્યે કહેવું ‘તહત્તિ' વચનરૂપ ૩, આવશ્યકી–અવશ્ય કર્તવ્યના યોગમાં ઉપાશ્રયથી નીકળતાં સાધુ “આવર્સીહિ' કહે 'ઝમને બાવસિયે જ્ઞા' આ વચનથી ૪, નૈધિકી–અન્ય વ્યાપારના નિષેધરૂપ-ઉપાશ્રયમાં પ્રવેશતાં સાધુ ‘નિસ્સીહિ' કહે “aો . જ્ઞા રિસોહિયે” આ વચનથી ૫, દેવકુલ કે ગોચરી વગેરેમાં જતાં થકાં સાધુએ ગુરુને પૂછવું તે આપૃચ્છા ૬, પૂર્વે કાર્ય કરવાનું ગુરુએ કહેલું હોય છતાં પણ કાર્ય કરવાના સમયમાં પૂછવું અથવા પૂર્વે નિષેધેલું હોય તેનું પ્રયોજન પડવાથી ગુરુને પૂછવું તે પ્રતિપૃચ્છા ૭, પૂર્વ ગ્રહણ કરેલ અનાદિ વડે ગુરુ વગેરેને આમંત્રણ કરવું તે છેદના ૮, નહિ ગ્રહણ કરેલ અશનાદિના વિષયમાં તમારા માટે હું લેવા જાઉં? એવી રીતે ગુરુ વગેરેની આગળ પ્રાર્થના કરવી તે નિમંત્રણા ૯, હું આપનો છું એવી રીતે જ્ઞાન, દર્શન, ચારિત્રને માટે સ્વીકાર અથતુ પોતાના ગચ્છમાંથી કે અન્ય ગચ્છમાં જઈને પણ વિશેષ ગુણી પાસેથી જ્ઞાનાદિનો લાભ મેળવવો તે ઉપસંપદા. ૧૦/૭૪૯// શ્રમણ ભગવાન મહાવીરસ્વામી, છદ્મસ્થ કાલમાં અંતિમ રાત્રિને વિષે એટલે રાત્રિના શેષ ભાગમાં (1 શુલપાણી યક્ષના મંદિરમાં દશ મોટા-પ્રશસ્ત સ્વપ્નો જોઈને જાગ્રત થયા, તે આ પ્રમાણે–એક મહાઘોર રૂપવાળા, જાજવલ્યમાન, તાલ જેવા ઉંચા પિશાચને સ્વપ્નમાં પરાજય કરેલ જોઈને જાગ્રત થયા ૧, એક મહાશ્વેત પાંખવાળો પુરુષ કોકિલને સ્વપ્નમાં જોઈને જાગ્રત થયા ૨, એક મહાનું ચિત્રવિચિત્ર પાંખવાળા પુરુષ કોકિલને સ્વપ્નમાં જોઈને જાગ્રત થયા ૩, એક મહાનું દામયુગલ-સર્વ રત્નમય ફૂલની બે માલા સ્વપ્નમાં જોઈને જાગ્રત થયા ૪, એક મહાનું શ્વેત ગાયોનો વર્ગ (ટોળુ) સ્વપ્નમાં જોઈને જાગ્રત થયા ૫, એક મહાન પદ્મ સરોવર, ચોતરફથી ફૂલો વડે ખીલેલ સ્વપ્નમાં જોઈને જાગ્રત થયા ૬, એક મોટો સાગર હજારોગમે કલ્લોલની લહેરો વડે કલિત બને ભુજાઓથી તરેલો સ્વપ્નમાં જોઈને જાગ્રત થયા ૭, એક મહાનુ દિનકર (સૂર્ય) તેજ વડે પ્રકાશમાન સ્વપ્નમાં જોઈને જાગ્રત થયા ૮, એક મહાન્ પિંગલ નીલ વૈર્યમણી જેવા વર્ણ વડે સમાન માનુષોત્તર પર્વતને પોતાના આંતરડા વડે સર્વતઃ સમતાતુ (ચોમેરથી) આવેતિ, પરિવેતિ (વીંટાયેલ) સ્વપ્નમાં જઈને જાગ્રત થયા ૯, મેરુપર્વતને વિષે મેરુપર્વતની ચૂલિકાની ઉપર એક શ્રેષ્ઠ સિંહાસનપર બેઠેલા મોટા આત્માવાળા પોતાને સ્વપ્નમાં જોઈને જાગ્રત થયા ૧૦, શ્રમણભગવાન મહાવીરસ્વામીએ જે એક મોટા ઘોરરૂપ અને દિત તેજવાળા તાલ પિશાચને સ્વપ્નમાં જીત્યો, તેથી શ્રમણભગવાન મહાવીરે, મોહનીય કર્મનો મૂલથી નાશ કર્યો ૧, જે શ્રમણ ભગવાન્ મહાવીરસ્વામી, એક મોટા સફેદ પાંખવાળા પુરુષ કોકિલને સ્વપ્નમાં જોઈને જાગ્યા તેથી શ્રમણ ભગવાનું મહાવીર, શુક્લધ્યાનને પ્રાપ્ત થયેલ વિચરે છે ૨, શ્રમણ ભગવાન મહાવીર, જે એક મોટા ચિત્રવિચિત્ર પાંખવાળા પુરુષ કોકિલને સ્વપ્નમાં જોઈને જાગ્યા, તેથી 1, ભગવાને છાસ્થ અવસ્થામાં અસ્થિક ગ્રામની અંદર શૂલપાણી યક્ષના મંદિરમાં જ મુહૂર્ત માત્ર ઊભા રહીને નિદ્રા કસ્બ છે, શેષકાલ અપ્રમત્ત રહ્યા છે. 352 Page #401 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने सामाचार्य वीरस्वप्नाः ७४९-४५० सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ શ્રમણ ભગવાન મહાવીર, સ્વસમય અને પરસમય લક્ષણ ચિત્રવિચિત્ર-વિવિધ પ્રકારના ભાવવાળા દ્વાદશાંગરૂપ ગણિપિટકને સામાન્યથી કહે છે, વિશેષથી જણાવે છે, પ્રતિસૂત્રના અર્થને કહેવા વડે પ્રરૂપે છે, પ્રતિલેખનાદિ ક્રિયાના સ્વરૂપને બતાવવા વડે દર્શાવે છે, અબુઝ જીવો પર કૃપા કરીને નિશ્ચયથી ફરીને બતાવે છે. સમસ્ત નયની યુક્તિઓ વડે ઉપદર્શન કરે છે, તે આ પ્રમાણે–આચારાંગ, યાવત્ દષ્ટિવાદ ૩, શ્રમણ ભગવાન મહાવીર, જે એક મોટો સર્વ રત્નમય દામયુગલ (ફૂલની બે માળા) સ્વપ્નમાં જોઈને જાગ્યા, તેથી શ્રમણ ભગવાન મહાવીર, બે પ્રકારનો ધર્મ પ્રરૂપે છે, તે આ પ્રમાણે–અગાર (ગૃહસ્થ) ધર્મ અને અનગાર ધર્મ ૪, શ્રમણભગવાન મહાવીર, જે એક મોટો ગાયનો વર્ગ સ્વપ્નમાં જોઈને જાગ્યા તેથી શ્રમણભગવાન મહાવીરનો, જ્ઞાનાદિ ગુણ વડે યુક્ત ચાર પ્રકારનો સંઘ છે, તે આ પ્રમાણે—ધુઓ, સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓ ૫, શ્રમણભગવાન્ મહાવીરસ્વામી, જે એક મોટા પઘસરોવરને જોઈને જાગ્રત થયા તેથી શ્રમણ ભગવાન મહાવીર, વંદનાદિ નિમિત્તે આવેલા ચાર પ્રકારના દેવો પ્રત્યે જીવાજીવાદિ પદાર્થો પ્રરૂપે છે અને સમ્યક્ત ગ્રહણ કરાવે છે, તે દેવો આ પ્રમાણે—ભવનપતિ, વાનર્થાતર, જ્યોતિષ્ક અને વૈમાનિક ૬, શ્રમણભગવાન મહાવીર, જે એક મોટા હજારો ગમે કલ્લોલોની લહેરવાળા સમુદ્રને ભુજાઓથી તરેલ જોઈને જાગ્યા તેથી શ્રમણભગવાન મહાવીર, અનાદિ અનંત દીર્ઘ માર્ગવાળા, નરકાદિ ચતુર્ગતિલક્ષણ સંસારરૂપ કાંતારને પાર પામેલા છે ૭, શ્રમણભગવાન મહાવીર, જે એક મોટા તેજસ્વી સૂર્યને જોઈને જાગ્યા તેથી શ્રમણભગવાનું મહાવીરને અનંત, અનુત્તર, યાવત્ કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયેલ છે ૮, શ્રમણભગવાન મહાવીર, જે એક મોટા પિંગલ નીલ વૈડૂર્યમણિ જેવા વર્ગવાળા માનુષોત્તર પર્વતને પોતાના આંતરડા વડે વીંટાયેલ જોઈને જાગ્યા, તેથી શ્રમણભગવાન્ દેવસહિત મનુષ્ય અને અસુરલોક અર્થાત્ ત્રૈલોક્યને વિષે પ્રધાન કીર્તિ, વર્ણ(પ્રશંસા), શબ્દ અને શ્લાઘા વિસ્તરી રહી છે. એવી રીતે નિશ્ચયે શ્રમણભગવાન મહાવીરસ્વામી, સર્વજ્ઞ, સર્વદર્શી, સર્વ સંશયોચ્છેદક જગવત્સલ વર્તે છે ૯, શ્રમણભગવાનું મહાવીર, જે મેરુપર્વતને વિષે મેરુની ચૂલિકા ઉપર સિંહાસન પર બેઠેલ પોતાના આત્માને જોઈને જાગ્યા, તેથી શ્રમણભગવાન મહાવીર, દેવ સહિત મનુષ્ય અસુરની (બાર) પર્ષદા મળે રહ્યા છતાં કેવલીપ્રજ્ઞત ધર્મને સામાન્યથી કહે છે. વિશેષથી જણાવે છે યાવતું સમસ્ત નયોને યુક્તિપૂર્વક સમજાવે છે. ૧૦ /૭૫૭ll (ટી.) '' ત્યાદ્રિ સમાચરવું તે સમાચાર, તેનો ભાવ તે સામાચાર્ય, તે જ સામાચારી અર્થાત્ સંવ્યવહાર, 'રૂછી' ઇત્યાદિ દોઢ શ્લોક છે. 'છા' રૂતિ ઇચ્છવું તે ઇચ્છા અને કરવું તે કાર, “કાર” શબ્દ દરેકમાં જોડવો ‘ઇચ્છયા ઇચ્છાપૂર્વક બલાત્કાર સિવાય કરવું તે ઇચ્છાકાર અર્થાત્ ઇચ્છાપૂર્વક ક્રિયા. ઇચ્છા તો ઇચ્છાકારેણ-આપની ઇચ્છાએ મારું આ કાર્ય કરો. એમ ઇચ્છાપ્રધાન ક્રિયા વડે, પરંતુ બલાત્કારપૂર્વક ક્રિયા વડે નહિ. આનો પ્રયોગ પોતાને અર્થે કે પરને અર્થે ઇચ્છતો થકો જ્યારે બીજા પ્રત્યે યાચે છે ત્યારે હોય છે. કહ્યું છે કેजइ अब्मत्थेज्ज परं, कारणजाए करेज्ज से कोई । तत्थ उ इच्छाकारो, न कप्पइ बलाभिओगो उ ।।५९।। [आवश्यक नियुक्ति ६६८ त्ति] સાધુઓને કારણ વિના યાચવું જ કહ્યું નહિ, તેથી જો કોઈપણ કારણ ઉત્પન્ન થયે છતે અન્ય સાધુપ્રત્યે યાચે તો તે પ્રાર્થનામાં ઇચ્છાકારનો પ્રયોગ કરવો, પરંતુ બલાત્કાર (ફોર્મ) કરવા કહ્યું નહિ. કવચિત્ ખાસ કારણે એવો જ કોઈ શિષ્ય હોય તો બેલાભિર્યોગ પણ કહ્યું. (૫૯) ૧, તથા મિથ્યા-વિતથ-અસત્ય આ પર્યાય શબ્દો છે. મિથ્યા કરવું તે મિથ્યાકાર અર્થાત્ મિથ્યા ક્રિયા. તેવા પ્રકારના સંયમયોગમાં વિપરીત આચરણ કીધે છતે જાણેલ છે જિનવચનનો સાર જેણે એવા સાધુઓ, તે વિપરીત ક્રિયાના નિલપણાને 1. તલના : અમૂલ્ય રૂ ને, વ ા૨vi તુ રાષ્ટ્ર વિ છે, ચ્છરો ત્ય, હાઈ વેવ ચ રિતિત્તિ પિવી૨૨/૪]. - 353 Page #402 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने सामाचार्य वीरस्वप्नाः ७४९-४५० सूत्रे બતાવવા માટે મિથ્યાકાર કરે છે. આ મિથ્યા ક્રિયા છે એમ તાત્પર્ય છે. કહ્યું છે કે– संजमजोगे अब्भुट्टियस्स जं किंचि वितहमायरियं । मिच्छा एवं ति वियाणिऊण मिच्छ त्ति कायव्वं ॥६॥ [પા૦ ૧૨૦ માવશ્ય નિર્યુક્તિ ૬૮૨ 7િ. સંયમયોગમાં તત્પર થયેલ સાધુએ જે કાંઈ વિપરીત આચર્યું હોય તે મેં આ ખોટું કર્યું એમ જાણીને તેનો મિથ્યાકાર કરવો અર્થાત્ મિચ્છા મિ દુક્કડું આપવું. (૬૦) ૨, તથા-તહત્ત કરવું તે તથાકાર તે સૂત્ર સંબંધી પ્રશ્ન વગેરેના વિષયવાળો છે. જેમ આપે કહ્યું તેમજ આ છે આવા સ્વરૂપવાળો તથાકાર છે. કહ્યું છે કેवायणपडिसुणणाए, उवएसे सुत्तअत्थकहणाए अवितहमेयं ति तहा, पडिसुणणाए तहक्कारो ॥६१।। [पञ्चा० १२।१५ आवश्यक नियुक्ति ६८९ त्ति] સૂત્રની વાચનામાં, સૂત્રને સાંભળવામાં, ઉપદેશમાં, સૂત્ર સંબંધી અર્થના કથનમાં વ્યાખ્યાનમાં) તથા પૂછેલ પ્રશ્નના આચાર્યે આપેલ ઉત્તરમાં આપનું વચન અવિતથ (સત્ય) છે એમ કહેવું તે તથાકાર છે. (૬૧), આ પુરુષવિશેષના વિષયમાં (બહુશ્રુતના સંબંધમાં) જ પ્રયોગ કરવો યોગ્ય છે. અદ્રિ – कप्पाकप्पे परिनिट्ठियस्स ठाणेसु पंचसु ठियस्स । संजम-तवडगस्स उ, अविगप्पेणं तहक्कारो ।।६२।। [पञ्चा० १२।१४ आवश्यक नियुक्ति ६८८ त्ति] કથ્ય-આચરવા યોગ્ય અને અકથ્ય-નહિ આચરવા યોગ્ય, તે બન્નેને વિષે નિષ્ણાત હોય, પાંચ મહાવ્રતરૂપ સ્થાનને વિષે સ્થિત હોય તથા સંયમ અને તપને વિષે વર્તનાર હોય એવા આઢય (અંતરંગ લક્ષ્મીવાળા) મુનિને વિષે વિના સંકોચે તથાકાર કરવો. (૬૨) ૩, 'માવલ્સિયા ' ત્તિ અવશ્ય કર્તવ્ય યોગ વડે નીપજેલી તે આવશ્યકી ‘ચ' સમુચ્ચયમાં છે. આનો પ્રયોગ ઉપાશ્રયથી નીકળતાં આવશ્યક યોગયુક્ત સાધુને હોય છે. આ હિ– कज्जे गच्छंतस्स उ, गुरुनिइसेण सुत्तनीईए । आवस्सिय ति नेया, सुद्धा अन्नत्थजोगाओ ॥६३।। [પશ૦ ૨૮ ]િ ગુરુની આજ્ઞા વડે કાર્યપ્રસંગે ઉપાશ્રયથી નીકળતાં સૂત્રોક્ત નીતિએ આવશ્યકી જાણવી, કારણ કે શુદ્ધા-સત્યઅન્તર્થસાર્થક યોગવાળી હોવાથી. (૬૩) ૪, તથા નિષેધ વડે થયેલી તે નૈધિક-અન્ય વ્યાપારના નિષેધરૂપ આનો પ્રયોગ ઉપાશ્રયમાં પ્રવેશ કરનારને હોય છે. જેથી કહ્યું છે કે एवोग्गहप्पवेसे, निसीहिया तह निसिद्धजोगस्स । एयस्सेसा उचिया, इयरस्स [अनिषिद्धयोगस्य] न चेव नत्थि त्ति ।।६४।। [પશ૦ ૧૨ા૨૨ 7િ] એવી રીતે અવગ્રહ (ઉપાશ્રય) ના પ્રવેશમાં નિષિદ્ધયોગ-નિરુદ્ધ કરેલ મન, વચન, કાયયોગવાળાને આ ઔષધિની ઉચિત છે, પરંતુ અનિષિદ્ધ યોગવાળાને ઉચિત નથી; કારણ કે સાર્થક નથી. (૬૪) ૫, તથા પૂછવું તે આપૃચ્છા. તે વિહારભૂમિના ગમનાદિ પ્રયોજનમાં ગુરુને પૂછવારૂપ કરવી. ‘ચ' શબ્દ પૂર્વની જેમ જાણવો. ઢોક્તમ્आपुच्छणा उ कज्जे, गुरुणो तस्सम्मयस्स वा नियमा । एवं खु तयं सेयं, जायइ सइ निज्जराहेऊ ।।५।। [પશ્ચા૨ારદ તિ] કાર્યપ્રસંગે ગુરુને પૂછવું. ગુરુને સમ્મત કાર્ય હોય તો પણ અવશ્ય પૂછવું. આ પ્રમાણે વારંવાર પૂછવાથી નિશ્ચયે તેને 354 Page #403 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने सामाचार्य वीरस्वप्नाः ७४९-४५० सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ શ્રેય થાય અને નિર્જરાનો હેતુ થાય છે. (૬૫) - ૬, તથા પ્રતિપૃચ્છા-પ્રતિપશ્ન. તે ગુરુએ પૂર્વે નિયુક્ત-નીમેલ કાર્યને વિષે પણ કાર્ય કરવાના સમયમાં કરવી અથવા પૂર્વે મનાઈ કરેલ કાર્યમાં પ્રયોજન પડવાથી તે જ કાર્ય કરવાની ઇચ્છાવાળાએ પ્રતિપૃચ્છા કરવી. દાહ– पडिपुच्छणा उ कज्जे, पुव्वनिउत्तस्स करणकालम्मि । कज्जंतरादिहेठ, निद्दिा समयकेऊहिं ।।६६।। પ્રતિપૃચ્છા તો પૂર્વે નિયુક્ત કરેલ કાર્યને વિષે પણ કાર્ય કરવાના સમયમાં કરવી અથવા કાર્યાતરના હેતુથી કરવી, સિદ્ધાંત તત્ત્વના કુશલ પુરુષોએ કહેલી છે. (૬૬) ૭, તથા છંદના-પૂર્વે ગ્રહણ કરેલ અશનાદિ વડે (આમંત્રણા) કરવી. રૂહાવાવિपुव्वगहिएण छंदण, गुरुआणाए जहारिहं होइ । असणादिणा उ एसा, णेयेह विसेसविसय त्ति।।६७॥ [Nશા રા૩૪ ઉત્ત) પૂર્વે ગ્રહણ કરેલ (મેળવેલ) અશનાદિ વડે ગુરુની આજ્ઞાથી યથાયોગ્ય અનુયેષ્ઠા મુનિઓને નિમંત્રણ કરવું. આ વિશેષ વિષયવાળી છંદના જાણવી. (૬૭) ૮, તથા નિમંત્રણા-નહિં ગ્રહણ કરેલ અશનાદિ વડે (વિજ્ઞપ્તિ) અર્થાત્ આપના માટે હું અશનાદિક લઈ આવું? આવા પ્રકારની ઉક્તિ. આ અર્થમાં કહ્યું છે કેસલ્ફયા ડબ્બામો, [કાન્તઃ ગુરુત્તેિ સેસનો સતંતમિ તં પુષ્ઠિક બ્લે, નિમંતi jન્ના /૬૮ના [પચ૦ ૨૨ ૨૮ ]િ. સ્વાધ્યાયથી શ્રાંત થયેલ-વિરામ પામેલ સાધુ, ગુરુનો શેષ કાર્ય નહિ હોતે છતે ગુરુને પૂછીને શેષ મુનિઓને નિમંત્રણ કરે અર્થાત્ તમારા માટે હું અશનાદિક લઈ આવું? એમ પૂછે. (૬૮) ૯, તથા 'વસંપ' ૦િ ઉપસંપ-હોવાથી હું આપનો છું એવા પ્રકારનો સ્વીકાર તે જ્ઞાન, દર્શન અને ચારિત્રના અર્થપણાને લઈને ત્રણ પ્રકારે છે, તેમાં જ્ઞાન ઉપસંપત્-પૂર્વે ગ્રહણ કરેલ સૂત્ર અને અર્થને સ્થિર કરવા માટે, તથા ત્રુટિત સૂત્ર, અર્થના સંધાનને માટે તથા પ્રથમથી (નવીન) ગ્રહણ કરવા માટે ઉપસંપદા લેવાય છે. દર્શનો પસંપતું પણ એવી રીતે. વિશેષ એ કે-દર્શનપ્રભાવક સમ્મતિ વગેરે શાસ્ત્રના વિષયવાળી છે. ચારિત્રની ઉપસંપદા તો વૈયાવૃત્ય કરવા માટે પણ–તપને માટે "ઉપસંપદા લેનારને હોય છે. કહ્યું છે કે उवसंपया य तिविहा, नाणे तह दंसणे चरित्ते य । दंसण-नाणे तिविहा, दुविहा य चरित्तअट्ठाए ॥६९।। वत्तण-संधण-गहणे, सुत्तत्थोभयगया उ एस त्ति । वेयावच्चे खमणे, काले पुण आवकहियाइ ।।७०।। [પારા૪૨-૪ર આવશ્યક નિર્યુક્તિ ૬૨૮-૧૨ ]િ. ઉપસંપદા ત્રણ પ્રકારે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર માટે, તેમાં દર્શન અને જ્ઞાનની ત્રણ-ત્રણ પ્રકારે, અને ચારિત્રની ઉપસંપદા બે ભેદથી છે. (૬૯) જ્ઞાનસંબંધીના સૂત્ર, અર્થ અને તદુભય એમ ત્રણ ભેદ છે. અને દર્શન સંબંધી પણ એજ ત્રણ ભેદ છે. જ્ઞાનસંબંધી ત્રણ ભેદના, પરાવર્તન, અનુસંધાન અને ગ્રહણ એમ ત્રણ-ત્રણ ભેદ થવાથી નવ ભેદ જ્ઞાન સંબંધી થાય છે. ચારિત્ર ઉપસંપદાના વૈયાવચ્ચ અને તપ એ બે ભેદ અને એ બન્નેના કાલના પરિમાણની અપેક્ષાએ યાવસ્કથિક અને ઈત્વરકથિક એમ બે-બે ભેદ છે. (૭૦) યાવતુકથિક એટલે જીવન પર્યત અને ઈત્વરકથિક એટલે અમુક સમય સુધી. - ૧૦, 'ને' ત્તિ ઉપક્રમણકાલમાં આવશ્યકસૂત્રની ઉપોદ્દાત નિયુક્તિ વડે કહેવાયેલ સામાચારી દશ પ્રકારની હોય ' છે. ૭િ૪૯ો. 355 Page #404 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने सामाचार्य वीरस्वप्नाः ७४९ ४५० सूत्रे આ સામાચા૨ી મહાવીરસ્વામીએ અહિં પ્રરૂપેલી છે. આ હેતુથી ભગવાનનો જ આશ્રય કરીને દશ સ્થાનકને કહે છે'સમળે' ત્યા॰િ સુગમ છે. વિશેષ એ કે—'છમત્થાતિયા' ત્તિ પ્રાકૃતપણાથી છે. છદ્મસ્થ કાલમાં જ્યારે ભગવાન્ ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ અને મહાપથાદિને વિષે નિપુણ પટહ (ઢોલ) ના શબ્દની ઉદ્ઘોષણાપૂર્વક યથેચ્છ નિરંતર એક વર્ષ પર્યંત મહાદાનને આપીને બધાય લોકોનું દારિદ્ર નાશ કર્યું હતું, ત્યારપછી દેવ સહિત, મનુજ અને અસુરની પર્ષદા વડે પિરવરેલા છતાં કુંડપુર નગરથી નીકળીને જ્ઞાતવન ખંડમાં માગશર કૃષ્ણ દશમીને વિષે એકલા દીક્ષિત થઈને, મનઃપવ જ્ઞાનને ઉત્પન્ન કરીને આઠ માસ (ભૂમંડલમાં) વિચરીને મયૂરકનામા સન્નિવેશની બહાર રહેલા દૂધમાનનામા પાખંડિકો (તાપસો) સંબંધિની એક ઉટજ (તૃણની ઝુંપડીમાં) તેની અનુજ્ઞાએ વર્ષાવાસ આરંભીને–ચોમાસું રહીને પશુઓ વડે ઝુંપડીને . ઉપદ્રવ કરાયે છતે તેની રક્ષાને નહિ કરવાથી (ઘાસ ખવાયે છતે) ઝુંપડીના નાયક મુનિકુમાર (તાપસ) ને અપ્રીતિ કરતો થકો સમજીને વર્ષાકાલનો અર્દ્ર માસ (પક્ષ) ગયે છતે ત્યાંથી અકાલમાં (ચોમાસામાં) જ નીકળીને અસ્થિકગ્રામ નામા સન્નિવેશથી બહાર શૂલપાણી નામા યક્ષના આયતનમાં શેષ વર્ષાવાસને આરંભ્યો. ત્યાં જ્યારે રાત્રિમાં શૂલપાણિ યક્ષ, ભગવાનને ક્ષોભ પમાડવા માટે શીઘ્ર ટાલિતાટ્ટાલક–અત્યંત મોટા અટ્ઠટ્ટહાસ્યને મૂકતો થકો લોકોને ત્રાસ પમાડતો હતો ત્યારે આ ભગવાન્ દેવદ્વારા વિનાશ પામશે એવી રીતે ભગવાનના આલંબનથી (નિમિત્તથી) લોકોને અધૈર્ય ઉત્પન્ન થયું. ફરીને હસ્તિ ૧, પિશાચ ' ૨ અને નાગ ૩ (સર્પ) ના રૂપ વડે ભગવાનને ક્ષોભ ક૨વા મટે શક્તિમાન ન થયો. પછી શિર ૪, કાન ૫, નાસા ૬, દાંત ૭, નખ ૮, આંખ ૯ અને પીઠમાં વેદના કરવા લાગ્યો ૧૦ તે પ્રત્યેક વેદના', સામાન્ય પુરુષને એક વા૨ ક૨વાથી પ્રાણનો નાશ કરવામાં સમર્થ થાય એવી કરી તોપણ પ્રચંડ પવન વડે હણાયેલ મેરુના શિખરની જેમ નહિ કંપાયમાન ભાવવાળા (અકંપ) વર્ધમાનસ્વામીને જોઈને થાક્યો છતો તે યક્ષ, જિનપતિના પાદપદ્મમા વંદનપૂર્વક કહેવા લાગ્યો કે હે ક્ષમાક્ષમણ! મારો અપરાધ આપ ક્ષમા કરો તથા સિદ્ધાર્થ? નામા વ્યંતરદેવ, તેના નિગ્રહ માટે પ્રબલતાથી દોડ્યો અને બોલ્યો કે–અરેરે શૂલપાણે! અપ્રાર્થિતની પ્રાર્થના કરનાર અર્થાત્ મૃત્યુને ઇચ્છનાર, હીનપુણ્ય ચતુર્દશીના જન્મેલ, શ્રી, હ્રીં, ધૃતિ, કીર્ત્તિથી રહિત, દુરંત પ્રાંત લક્ષણ (અધમ), તું નથી જાણતો કે આ સિદ્ધાર્થ રાજાનો પુત્ર, પુત્રની માફક સમસ્ત જગજ્જીવને માનનાર અને સમસ્ત સુર, અસુર તથા મનુષ્ય નિકાયના નાયકોને જીવિત સમાન એવા પ્રભુનો તેં અપરાધ કર્યો છે, એમ ત્રિદશપતિ (ઇંદ્ર) જાણશે તો તને દેશનિકાલ ક૨શે, એમ સાંભળીને તે યક્ષ બીનો અને દ્વિગુણતર-અધિક ખમાવવા લાગ્યો. સિદ્ધાર્થે તેને ધર્મ કહ્યો, તે યક્ષ ઉપશાંત થયો. પછી ભક્તિના સમૂહમાં અતિશય માનસવાળો તે દેવ, ભગવાન પ્રત્યે ગીતનૃત્યના ઉપદર્શનપૂર્વક પૂજતો હવો અને લોકો તો વિચારવા લાગ્યા કે–દેવાર્યક (પ્રભુ) ને મારીને હમણાં દેવ ક્રીડા કરે છે. સ્વામિને દેશે ઊણા ચાર પ્રહર સુધી તે દેવે અતિશય સંતાપ ઉપજાવ્યો. પ્રભાત સમયમાં મુહૂર્તમાત્ર નિદ્રા, પ્રમાદને પ્રાપ્ત થયા. તે અવસરમાં આ અર્થ છે અર્થાત્ સ્વપ્ના જોયા. અથવા છદ્મસ્થ કાલમાં જે થયેલી તે છદ્મસ્થકાલિકી, તેણીની 'અંતિમ સિ' ત્તિ॰ અંતિમ ભાગરૂપ, અવયવમાં સમુદાયના ઉપચારથી જે આ રાત્રિ તે અંતિમરાત્રિકા. તે રાત્રિના અવસાનમાં મહાંત-પ્રશસ્ત એવા સ્વપ્નો-નિદ્રાના વિકારથી થયેલ વિજ્ઞાન વડે જણાયેલ અર્થવિશેષો તે મહાસ્વપ્નો. તેને સ્વપ્નમાં–સ્વાપ ક્રિયામાં અર્થાત્ સૂતેલ અવસ્થામાં (દીઠા) (ભગવાનને ઉભા ઉભા નિદ્રા આવી છે. નિદ્રા માટે સ્વાપ શબ્દનો પ્રયોગ છે.) '' 7'તિ॰—ચકાર ઉત્તરસ્વપ્નોની અપેક્ષાએ સમુચ્ચય અર્થવાળો છે. 'મહાોર્'—અતિરૌદ્ર રૂપ-આકાર. 'વીä'—જાજ્વલ્યમાન અથવા દેષ્ઠ-ગર્વવાળું ધારણ 1. એક રાત્રિમાં દશ ઉપસર્ગો કર્યાં, 2. સિદ્ધાર્થ અંતર ઇંદ્રની આજ્ઞાથી ભગવાનની સેવામાં રહેલ હતો તે ભગવાનની માસીનો દીકરો હતો. ભગવાનના કાકા સુપાર્શ્વનો જીવ હતો એમ પણ ગ્રંથાંતરમાં કહેલ છે. 3. હીનપુણ્યચતુર્દશી એટલે ઓછી ઘડીવાળી ચૌદશ, જો પૂર્ણ ઘડીવાળી ચૌદશનો જન્મેલ હોય તો મહાભાગ્યશાળી થાય. 4. છદ્મસ્થકાલનો પ્રથમ ચોમાસો સમસ્ત છાસ્થકાલના અવયવરૂપ છે તેથી છદ્મસ્થકાલની અંતિમ રાત્રિ કહી, પરંતુ સમસ્ત છદ્મસ્થકાલના પ્રાંતભાગરૂપ અંતિમ રાત્રિ સમજવી નહિ. 356 Page #405 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने सामाचार्य वीरस्वप्नाः ७४९-४५० सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ કરે છે તે મહાધરરૂપ દીપ્ત (દસ) ઘર. પ્રાકૃતપણાથી વિશેષણનો ન્યાસ ઉત્તરમાં (પાછળ) છે. તાલ-વૃક્ષવિશેષ (તાડ), તેના જેવો દીર્ઘત્વ (ઊંચાઈ) વગેરેના સમાનપણાથી-પિશાચ-રાક્ષસ તે તાલપિશાચ, તેને પરાનિત’ આત્મા વડે નિરાકાર કર્યોજીત્યો ૧, ' ઘ' ઉત્ત. બીજું પુસવિતા' fત પુરુષ એવો કોકિલપરપુષ્ટ તે પુસ્કોકિલક તે અવશ્ય કૃષ્ણ હોય છે માટે શુક્લ પાંખવાળો એમ વિશેષિત કર્યું ૨, 'વિત્તવિવિજ્ઞg' રિ૦ ચિત્રકર્મ વડે વિચિત્ર-વિવિધ વર્ણ વિશેષવાળા બે પક્ષો (પાંખો) છે જેને તે ચિત્રવિચિત્ર પક્ષક ૩, 'રામ' ત્તિ માલાયુગલ ૪, 'જોવા' ઉત્તગાયના રૂપો પ, 'પરમસર'ત્તિ - -પહ્મકમલો જે સરોવરમાં ઉત્પન્ન થાય છે તે પદ્મસર 'સર્વતઃ' બધીય દિશાઓમાં અને 'સમંતાતુ'–વિદિશાઓમાં, કુસુમોપદ્મલક્ષણ દ્યો ઉત્પન્ન થયેલા છે જેમાં તે કુસુમિત ૬, 'ઉમ્મીવીસદતિય ત્તિ ઉર્મીઓ-કલ્લોલો (મોજાઓ) તસ્વરૂપ જે વીચીઓ-લહેરો તે ઉમ્બિવીચય. 'વીચિ શબ્દ તો લોકમાં અંતર અર્થમાં રૂઢ છે અથવા ઉર્મિ અને વીચિ શબ્દનો વિશેષ (ફરક) ગુરુત્વ અને લઘુત્વ વડે કરાયેલ છે અર્થાતુ મોટા મોજાં તે ઉર્મિઓ અને નાના મોજા તે વીચિઓ. ક્યાંક વીચિ શબ્દ ભણાતો જ નથી. ઉમ્મિ અને વીચિઓના હજારો વડે કલિત (યુક્ત) જે સમુદ્ર તે ઉમ્બિવીચિસસકલિત, તેને બન્ને બાથી (ત) ૭, તથા દિનકર-સૂર્ય ૮, ક્રેન -એક “ણું” શબ્દ અલંકારમાં છે. 'મદ'ત્તિ મોટા (પર્વત) વડે છાંદસપણાથી ' ૨ મતિ' આ પાઠમાં માનુષોત્તરના આ બે વિશેષણ છે. 'હરિવેલિયવન્નામેન' તિરિ–પિંગલવર્ણ વૈડૂર્યમણિવિશેષ તેનો વર્ણ-નીલ તે વૈડૂર્ય તેથી તંદ્ર અર્થાત્ પિંગલ નીલવર્ણ તેના જેવો દેખાય છે જે તે હરિવૈર્યવર્ણાભ, તેના વડે અથવા હરિવનીલ એવું વૈડૂર્ય તે હરિવૈડૂર્ય. બીજું તેમજ છે. નિજક-પોતાના આંતરડા-ઉદરના મધ્યમાં રહેલ અવયવવિશેષ વડે. આવેઢિય-એક વખત વીંટાયેલ-પરિવેઢિયં-અનેક વખત વીંટાયેલ ૯, 'w = " મદ' રિંતુ પોતાનું વિશેષણ છે. 'સિંહાસગવર’ ઉત્તસિંહાસનોની સાથે જે શ્રેષ્ઠ તે સિંહાસનવર, તે ઉપર, ગત-બેઠેલ જે આત્મા તેને ૧૦, આ કહેલ દશ મહાસ્વપ્નોના લનું પ્રતિપાદન કરવા સારુ કહે છે-“નગ્ન'મિત્કારિ૦ સુગમ છે. વિશેષ એ કે—'મૂનમો’ ત્તિ આદિથી અથવા સર્વથી જ 'ઉદ્ધાર' વિનાશ કર્યો-વિનાશ કરવાપણાને લઈને ઉપચારથી કહ્યું અને સૂત્રકારની અપેક્ષાએ તો આ અતીત નિર્દેશ જ છે ૧, એમ બીજાઓમાં પણ સમજવું (૨) સસમયપરસમદ્ય' ત્તિ સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંત છે જેમાં તે સ્વસમયપરસમયિક. નિઃ –આચાર્યના પિટક (પેટી) ની જેમ પિટક-વ્યાપારીના સર્વસ્વ સ્થાનની જેમ તે ગણિપિટક ધિવેફ' ત્તિ સામાન્ય, વિશેષરૂપથી કહે છે, પ્રજ્ઞા પતિ–સામાન્યથી જણાવે છે. દરેક સૂત્રને અર્થના કથન વડે પ્રરૂપે છે. પ્રત્યુપેક્ષણાદિ ક્રિયાને બતાવવા વડે સૂત્રના અભિધેયને દર્શાવે-બતાવે છે આ ક્રિયા અક્ષરો વડે ગ્રહણ કરી, આવી રીતે કરાય - છે આ ભાવના છે 'નિસેફ' ત્તિ કથંચિત્ નહિ ગ્રહણ કરનારને તેની ઉપર અનુકંપા વડે નિશ્ચયથી ફરીફરીને બતાવે છે તે નિર્દેશે છે '૩વયંસેફ' ત્તિ સમસ્ત નયની યુક્તિ વડે ઉપદર્શન કરાવે છે ૩, (૪) વા૩વVII3vv' ત્તિ શ્રમણાદિ ચાર વર્ણો એકત્ર થયેલ તે ચતુર્વર્ણ, તે જ ચાતુર્વણ્યું. તેના વડે આકીર્ણ-વ્યાસ તે ચાતુર્વણ્યકીર્ણ અથવા ચાર વર્ણો-પ્રકારો છે જેમાં તે ચતુર્વર્ણ, દીર્ઘપણું પ્રાકૃતપણાથી છે. ચાર વર્ણવાળો એવો જ્ઞાનાદિ ગુણો વડે જે આકીર્ણ તે ચતુર્વણકીર્ણ ૫, ' બ્રહે રેવે (પત્રવે’ ત્તિ વંદન, કુતૂહલાદિ પ્રયોજન વડે આવેલા ચાર પ્રકારના દેવો પ્રત્યે જીવાજીવાદિ પદાર્થોનું પ્રજ્ઞાપન કરે છે-બોધ આપે છે, સમ્યક્તને ગ્રહણ કરાવે છે યાવત્ શિષ્ય કરે છે. અથવા લોકોને માટે દેવોના સ્વરૂપને પ્રકાશે છે ૬. (૭), 'તે' ચારિ૦, સૂત્રમાં યાવત્ શબ્દથી નિવ્વીવાર નિરાવરને સિને પરિપુ ને વવવરનાકંસને' તિવ્યાઘાત રહિત, આવરણ રહિત, સમસ્ત, પ્રતિપૂર્ણ, કેવલવરજ્ઞાનદર્શન એમ જાણવું ૮, 'સવે'ત્યા૦િ સઢ ફેર્વ –વૈમાનિક અને જ્યોતિષ્ઠો વડે અને મનુને—મનુષ્યો વડે, બસુરી—ભવનપતિ તથા વ્યંતરો વડે વર્તે છે તે સદેવમનુજાસુર. તે લોકમાં અર્થાત્ ત્રિલોકને વિષે ૩રત્તિ' ત્તિ પ્રધાન કીર્તિ-સર્વ દિશામાં વ્યાપનારી પ્રશંસા વર્ણ –એકદિશવ્યાપી પ્રશંસા શબ્દ–અદ્ધ દિશામાં વ્યાપનારી 1. લોકભાષામાં વીચિ=વચ્ચે વચમાં આ અર્થરૂઢ છે. તે અહિં ન લેવો. પરંતુ ઉર્ષિ લક્ષણવાળો અર્થ લેવો એ ભાવ છે. - 357 Page #406 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने दशधा सम्यग्दर्शनम् ७५१ सूत्रम् પ્રશંસા અને શ્લોક-તે તે સ્થાનમાં જ શ્લાઘા (વખાણ). આ બધાયનો ધ્વંદ્વ સમાસ છે, તેથી આ બધાય 'પરિમુવંતિ'–વ્યાકૂલ, થાય છે–સતત ભમે છે અથવા 'પરિપૂયો’–‘ગુડ્ડ' ધાતુ શબ્દના અર્થમાં હોવાથી અવાજ કરે છે, પાઠાંતરથી પરિભ્રમણ કરે છે. કેવી રીતે તે કહે છે 'તિ ઉત' રૂત્યાદ્રિ ‘ઇતિ’ એવં પ્રકાર અર્થમાં છે, “ખલ’ વાક્યના અલંકારમાં છે તેથી આવા પ્રકારવાળા ભગવાન્ સર્વજ્ઞાની, સર્વદર્શી, સર્વ સંશયનો વ્યવચ્છેદ કરનાર, સર્વ જનોને બોધક થાય એવી ભાષાને બોલનાર, સર્વ જગત જીવના વત્સલ, સર્વ ગુણીજનોના સમૂહમાં ચક્રવર્તી, સર્વ નર અને નાકિ (દેવ) ના નાયકના સમુદાય વડે સેવાયેલ ચરણયુગલવાળા “મહાવીર' નામે એ જ ફરીથી કહેવાય છે. શ્લાઘા કરવાવાળાઓનો આદર જણાવવા માટે અથવા અનેકપણું જણાવવા માટે ૯, 'માધવે ત્યારે પૂર્વવત્ ૧૦, ૭૫ol. સ્વપ્નના દર્શનકાળમાં ભગવાન્ સરાગ સમ્યગદર્શની હતા માટે સરાગ સમ્યદર્શનનું નિરૂપણ કરતાં થકાં સૂત્રકાર કહે दसविधे सरागसम्मइंसणे पन्नत्ते, तंजहा–निसग्गु १ वतेसरुती २, आणारुती ३ सुत्त-४ बीतरुतिमेव ५ । अभिगम-६ वित्थाररुती ७, किरिया-८ संखेव-९ धम्मरुती १० ॥१।। ।। सू० ७५१।। (મૂ૦) દશ પ્રકારે સરાગી જીવોનું સમ્યગ્દર્શન કહેલું છે, તે આ પ્રમાણે—ગુરુના ઉપદેશ વિના સહજથી જાતિસ્મરણાદિ વડે : - જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન કરે તે નિસર્ગરુચિ ૧, ગુરુના ઉપદેશથી જે જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન કરે તે ઉપદેશરુચિ ૨, સર્વજ્ઞના વચનરૂપ આજ્ઞા વડે જે રુચિ તે આજ્ઞારુચિ, માષતુષાદિ મુનિવત્ તમેવ સર્વ નિસૅ નં નિહિં પત્યિ' ઇત્યાદિ ૩, આચારાંગાદિસૂત્રને ભણતો થકો જે સમ્યક્તને પામે તે સૂત્રરુચિ-ગોવિંદવાચકવર્ ૪, જે એક પદના જ્ઞાન વડે અનેક પદને સમજી શકે તે બીજરુચિ-જેવી રીતે ઉદકમાં તેલબિંદુ વિસ્તરે તેવી બુદ્ધિવાળો ૫, આચારાંગાદિ સૂત્રને જે અર્થથી જાણે તે અભિ[ધિગમરુચિ ૬, ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોને, સર્વ પર્યાય અને સર્વ નય અને પ્રમાણ વડે જાણે તે વિસ્તારરુચિ ૭, જ્ઞાન, દર્શન અને ચારિત્રના અનુષ્ઠાનમાં જેને ભાવથી રુચિ હોય તે ક્રિયારુચિ ૮, જે કુમતને સ્વીકારેલ ન હોય અને જિનપ્રવચનમાં કુશલ ન હોય પણ ચિયાતિપુત્રની માફક માત્ર ત્રણ પદથી (સંક્ષેપથી) તત્ત્વરુચિને પામે તે સંક્ષેપરુચિ ૯, જે વસ્તુના ધર્મ (સ્વભાવ) ને અથવા શ્રુત-ચારિત્રરૂપ જિનોક્ત ધર્મને સદ્ધહે તે ધર્મરુચિ ૧૦. //// I૭૫૧// (ટી0) 'રવિ' ત્યાદ્રિ સરીસ્ય–ઉપશાંત નહિ થયેલ અને ક્ષય નહિ થયેલ મોહવાળાનું જે સમ્યગુદર્શન તત્ત્વાર્થનું શ્રદ્ધાન તે સરાગ સમ્યગ્દર્શન. અથવા રાગ સહિત એવું સમ્યગ્દર્શન અથવા રાગ સહિત સમ્યગ્દર્શન છે જેને તે સરોગસમ્યગ્દર્શન. 'નિસા' સાદા રુચિ શબ્દ, પ્રત્યેકમાં જોડાય છે. તેથી નિસર્ગ સ્વભાવ તેના વડે તત્ત્વના અભિલાષરૂપ રુચિ છે જેને તે નિસર્ગરુચિ અથવા નિસર્ગતઃ-સહજથી રુચિ તે નિસર્ગરુચિ અર્થાત્ જે જાતિસ્મરણજ્ઞાનાદિરૂપ પોતાની બુદ્ધિ વડે સદ્ભૂત (છતા) જીવાદિ પદાર્થોને જાણીને સદહે છે તે નિસર્ગરુચિ. યવાદ– जो जिणदिढे भावे, चउव्विहे [द्रव्यादिभिः] सद्दहाइ सयमेव । एमेव नन्नह त्ति य, निसग्गरुइ त्ति नायव्वो ।।१।। [૩રર૦ ૨૮૨૮ 7િ]. જે જિનેશ્વરોએ જોયેલ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવભેદથી અથવા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપ ભેદથી ચાર પ્રકારના ભાવોને બીજાના ઉપદેશ સિવાય સ્વયમેવ જાતિસ્મરણાદિથી સદહે છે–જિનવચન અન્યથા નથી એવી શ્રદ્ધા છે તે નિસર્ગરુચિ સમજવો. (૭૧) ૧, તથા ઉપદેશ-ગુરુપ્રમુખના કથન વડે રુચિ છે જેને તે ઉપદેશરુચિ. સર્વત્ર તપુરુષ (સમાસ) પક્ષ સ્વયં સમજવું અર્થાત્ જિનેશ્વરોએ કહેલ જીવાદિ પદાર્થો જ, તીર્થકર કે તેના શિષ્યાદિ વડે ઉપદેશાયેલને જે સદેહે છે તે ઉપદેશરુચિ. યાત 358 Page #407 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने दशधा सम्यग्दर्शनम् ७५१ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ एए चेव उ-भावे, उवइढे जो परेण सद्दहइ । छउमत्थेण जिणेण व, उवएसरुई मुणेयव्वो ॥७२।।[उत्तरा० २८।१९ त्ति] જે પ્રાણી બીજાએ-છદ્મસ્થ ગુરુએ અથવા કેવલજ્ઞાનીએ આપેલા ઉપદેશથી એજ ભાવે જીવાદિ પદાર્થોને સદહે-શ્રદ્ધા કરે તે પ્રાણી ઉપદેશ રુચિ છે એમ જાણવું. (૭૨) ૨, તથા સર્વજ્ઞના વચનાત્મક આજ્ઞા વડે રુચિ છે જેને તે આજ્ઞારુચિ. જે પ્રતનુ-પાતળા રાગદ્વેષ અને મિથ્યા જ્ઞાન વડે આચાર્યાદિની આશા એ જ, કુગ્રહ-ખોટા આગ્રહના અભાવથી જીવાદિ પદાર્થો, તેમજ છે અર્થાત્ જિનેશ્વરોએ કહેલા સત્ય છે એવી રુચિ કરે છે. માષતુષાદિની જેમ તે આજ્ઞારુચિ સમજવો. કહ્યું છે કે– रागो दोसो मोहो, अन्नाणं जस्स अवगर्य' होइ । आणाए रोयंतो, सो खलु आणारुई होइ ।।७३।। . [૩ત્તર૦ ૨૮૨૦ ]િ સમ્યક્તને અટકાવનાર રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન જેના નાશ પામ્યા છે તે નિશ્ચયે આજ્ઞા વડે જિનવચનની રુચિ કરતો થકી આજ્ઞારુચિ હોય છે. (૭૩) ૩, 'સૂરવીવમેવ' ત્તિ અહિં પણ રુચિ શબ્દનો પ્રત્યેકમાં સંબંધ હોવાથી સુત્ર-આગમ વડે રુચિ છે જેને તે સૂત્રરુચિ, જે સૂત્રાગમને ભણતો થકો તે જે અંગપ્રવિષ્ટાદિ વડે સમ્યક્તને પામે છે. ગોવિંદ વાચકની જેમ તે સૂત્રરુચિ જાણવો. अभिहितं चजो सुत्तमहिज्जतो, सुएण ओगाहई उ सम्मत्तं । अंगेण बाहिरेण व, सो सुत्तरुइ त्ति नायव्वो ॥७४।। [૩રર૦ ૨૮ાર ]િ. જે પુરુષ સૂત્રને ભણતો અંગપ્રવિષ્ટ આચારાંગાદિ અથવા બાહ્ય એટલે અનંગપ્રવિષ્ટ ઉત્તરાધ્યયનાદિ સૂત્ર વડે સમકિતને અવગાહન કરે છે એટલે પામે છે તે પુરુષ સૂત્રરુચિ છે એમ જાણવું. (૭૪) ૪, તથા બીજની જેમ બીજ - જે એક પણ અનેકાર્થ પ્રતિબોધકવચન, તેના વડે રુચિ છે જેને તે બીજરુચિ અર્થાત્ જેને એક પણ વાદિપદને જાણવા વડે અનેક પદાર્થને વિષે રુચિ ઉત્પન્ન થાય છે તે બીજરૂચિ. વિતે – एगपएऽणेगाई पयाई, जो पसरई उ सम्मत्ते । उदए व्व तिल्लबिंदू, सो बीयरुइ त्ति नायव्वो ॥५॥ [૩ત્તર ૨૮૨૨ 7િ] - જેમ ઉદકના એક દેશમાં નાખેલ તેલનું બિંદુ સમસ્ત ઉદકમાં ફેલાય છે તેમ એક જીવાદિ પદની રુચિ વડે અનેક પદોની રુચિ થાય છે અને તેવા પ્રકારના ક્ષયોપશમથી સમ્યક્તને પામે છે તે બીજરૂચિ જાણવો. (૭૫) 'વે’ ત્તિ સમુચ્ચયમાં છે ૫, તથા 'મામવિOારરૂ’ ત્તિ અહિં પણ પ્રત્યેકમાં રુચિ શબ્દ જોડવો તેમાં અભિગમજ્ઞાન, તેથી રુચિ છે જેને તે અભિગમરુચિ. જેના વડે આચારાંગાદિ શ્રુત, અર્થથી અધિગત-શીખેલ હોય છે તે અભિગમરુચિ અર્થાત્ અભિગમપૂર્વક તેની રુચિ હોવાથી. માત્ર ગાથા. सो होइ अभिगमरुई, सुअनाणं जस्स अत्थओ दिलै । एक्कारस अंगाई, पइन्नयं दिद्विवाओ य ।।६।। [૩૦ ૨૮૨૨ 7િ] આચારાંગાદિ અગ્યાર અંગો, પ્રકીર્ણક-ઉત્તરાધ્યયન, નંદી, ચતુદશરણ વગેરે, દષ્ટિવાદ-પરિકર્મ, સૂત્ર, અનુયોગ, પૂર્વગત અને ચૂલિકારૂપ તથા ચ શબ્દથી ઉવવાઈ વગેરે ઉપાંગરૂપ શ્રુતજ્ઞાનને અર્થથી જેણે જાણ્યું હોય તે અભિગમરુચિ હોય છે. (૭૬) 1. અહિં અપગત શબ્દનો સર્વથા નાશ અર્થ કરવાથી અસંગત અર્થ થાય માટે દેશથી અપગત અર્થ કરવો યુક્ત છે તેથી સમ્યક્તને બાધક રાગાદિ-અનંતાનુબંધિની ચોકડી વગેરે નષ્ટ થયેલા સમજવા લાયક, ઉપશમ કે ક્ષયોપશમ ભાવથી. 359 Page #408 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने संज्ञाः वेदनाः ७५२-७५३ सूत्रे ૬, તથા વિસ્તાર-ફેલાવો, તેથી રુચિ છે જેને તે વિસ્તારરુચિ, જેણે ધમસ્તિકાયાદિ દ્રવ્યોના સર્વ પર્યાયો, સર્વ નય અને પ્રમાણ વડે જાણેલા હોય છે તે વિસ્તારરુચિ છે, કારણ કે જ્ઞાનને અનુસરનારી રુચિ હોય છે. ચારિ – दव्वाण सव्वभावा, सव्वपमाणेहिं जस्स उवलद्धा । सव्वाहि नयविहीहिं, वित्थाररुई मुणेयव्वो ।।७।। [૩ત્તરા ર૮ર૪ ]િ. સર્વ દ્રવ્યોના સર્વભાવો સર્વપર્યાયો સર્વનય અને સર્વ પ્રમાણો વડે જાણી લીધા છે તે વિસ્તારરુચિ જાણવો. (૭૭) ૭, તથા ક્રિયા-અનુષ્ઠાન. રુચિ શબ્દના યોગથી તત્ર-(ક્રિયામાં) રુચિ છે જેને તે ક્રિયાસચિ. આ ભાવાર્થ છે કેદર્શનાદિના આચારરૂપ અનુષ્ઠાનમાં જેને ભાવથી રુચિ છે તે ક્રિયારુચિ. ૩i a'नाणेण दंसणेण य, तवे चरित्ते य समितिगुत्तीसु । जो किरियाभावरुई, सो खलु किरियारुई होइ ।।८।। __ [उत्तरा० २८।२५ त्ति] જ્ઞાન, દર્શન, તપ, ચારિત્ર, સમિતિ અને ગુણિને વિષે જે ભાવથી ક્રિયાની રુચિ તે નિશ્ચયે ક્રિયારુચિ હોય છે. અહિં તપ, સમિતિ, ગુતિ વગેરે ચારિત્રમાં અંતર્ગત થાય છે તો પણ મોક્ષના અંગભૂત તપ, સમિતિ આદિ પ્રધાન છે એમ જણાવવા માટે તેનું ભિન્ન ગ્રહણ કરેલ છે. (૭૮) ૮, તથા સંક્ષેપ-સંગ્રહ તેમાં રુચિ છે જેને તે સંક્ષેપરુચિ. જે નથી સ્વીકારેલ કપિલાદિ દર્શન અને જિનપ્રવચનમાં પ્રવિણ નથી તે સંક્ષેપ વડે જ ચિલાતિપત્ર (ચોર)ની જેમ ઉપશમ વગેરે (વિવેક, સંવર) ત્રણ પદ વડે જ તત્ત્વની રુચિને પામે છે તે સંક્ષેપરુચિ છે. આ પૈ– अणभिग्गहियकुदिट्ठी, संखेवरुइ त्ति होइ नायव्वो । अविसारओ पवयणे, अणभिग्गहिओ य सेसेसु ।।९।। ' [૩ત્તર/૨૮ીરદ 7િ] નથી ગ્રહણ કરેલ સૌગતાદિ કુદર્શન, અને જિનપ્રવચનમાં જે અકુશલ છે તથા શેષ કપિલાદિ પ્રણીતવચનોને પણ સ્વીકારેલ નથી તે સંક્ષેપરુચિ જાણવો. આ ગાળામાં અનભિગૃહિત કુદૃષ્ટિ શબ્દથી દર્શનાંતરના સ્વીકારજો નિષેધ કર્યો અને શેષેષ આ પદ વડે સમસ્ત પરદર્શનના સ્વીકારનો નિષેધ કર્યો તેથી પુનરુક્ત દોષ નથી. (૭૯) ૯, તથા ધર્મે-શ્રુત વગેરે ધર્મમાં રુચિ છે જેને તે ધર્મરુચિ અર્થાત્ જે જિનોક્ત ધર્માસ્તિકાય અને શ્રતધર્મ તથા ચારિત્રધર્મને સદહે છે તે ધર્મરુચિ જાણવો. યા—િ जो अत्थिकायधम्म, सुयधम्म खलु चरित्तधम्मं च । सद्दहइ जिणाभिहियं, सो धम्मरुइ त्ति नायव्वो ।।८।। ૩ત્તરી ૧૮ર૭ ઉત્ત] જે અસ્તિકાયનો ધર્મ-સ્વભાવ, અર્થાત્ ધમસ્તિકાયનો ગતિસહાયક લક્ષણ વગેરે, મૃતધર્મ-મંગલપ્રતિષ્ઠાદિ આગમનું સ્વરૂપ અને ચારિત્રધર્મ સામાયિકાદિ, જિનેશ્વરોએ કહેલ તેને સદહે છે તે ધર્મરુચિ જાણવો. (૮૦) ૧૦, ૭૫૧// આ સમ્યગ્દષ્ટિ, દશે સંજ્ઞાનો ક્રમથી વ્યવચ્છેદ કરે છે, માટે સંજ્ઞાઓને કહે છે– दस सण्णाओ पन्नत्ताओ, तंजहा-आहारसण्णा जाव परिग्गहसण्णा ४ कोधसण्णा जाव लोभसण्णा ८ लोगसण्णा ९ ओहसण्णा १०, नेरतिताणंदस सण्णातो एवं चेव, एवं निरंतरंजाव वेमाणियाणं २४ ।। सू० ७५२।। नेरइया णं दसविधं वेयणं पच्चणुभवमाणा विहरंति तंजहा–सीतं १ उसिणं २ खुधं ३ पिवासं ४ कं९५ परझं ६ भयं ७ सोगं ८ जरं ९ वाहिं १० ।। सू० ७५३।। 1. दंसणनाणचरित्ते तव विणए सच्चसमिइगुत्तीसु ।। इति उत्तराध्ययनसूत्रे । 2. આ દશ રુચિનો વિસ્તાર ઉત્તરાધ્યયનસૂત્રના ૨૮મા અધ્યયનથી જાણવો. 360 Page #409 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने संज्ञाः वेदनाः ७५२-७५३ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ (મુ0) દશ સંજ્ઞાઓ-કર્મના ઉદયજન્ય આહારાદિના ઉપયોગલક્ષણ કહેલી છે, તે આ પ્રમાણે–આહારાદિ મેળવવા માટે જે ક્રિયા તે આહારસંજ્ઞા ૧ દૃષ્ટિ, વદન વગેરેના વિકારરૂપ ભય પામેલ પુરુષની જે ક્રિયા તે ભયસંજ્ઞા ર, વેદના ઉદયથી 'મંથનને અર્થે કરાતી જે ક્રિયા તે મૈથનસંજ્ઞા ૩, લોભથી ધનધાન્યાદિ સંગ્રહ કરવાની જે ક્રિયા તે પરિગ્રહસંજ્ઞા ૪, ક્રોધના આવેશથી મુખ વગેરેની ચેષ્ટારૂપ ક્રોધસંજ્ઞા ૫, ગર્વથી પોતાનો ઉત્કર્ષ કરવારૂપ માનસંજ્ઞા ૬, કપટથી બીજાને અસત્ય ભાષણ કરવાદિક ક્રિયા તે માયાસંજ્ઞા ૭, લોભના ઉદયથી તષ્ણાને લઈને દ્રવ્યની પ્રાર્થના કરવારૂપ લોભસંજ્ઞા ૮, સામાન્ય પ્રવૃત્તિ તે ઘસંજ્ઞા ૯ અને લોકદષ્ટિ તે લોકસંજ્ઞા અર્થાત્ લોકોએ નાના પ્રકારે પોતાની મતિથી ઉપજાવી કાઢેલી કલ્પનાઓ જેમ કૂતરાઓ એ યક્ષો છે, વિપ્રો એ દેવો છે, કાગડાઓ પિતામહો છે ઇત્યાદિ ૧૦. નરયિકોને દશ સંજ્ઞાઓ છે એ પ્રમાણે જ છે. એમ નિરંતર ચોવીશ દંડકમાં યાવતુ વૈમાનિકોને દશ સંજ્ઞાઓ છે. //૭૫૨ //. નિરયિકો, દશ પ્રકારની વેદનાને ભોગવતા થકા વિચરે છે, તે આ પ્રમાણે–શીત (ટાઢ) ૧, ઉષ્ણ (ગરમી) ૨, ભૂખ ૩, પિપાસા-તરસ ૪, કંડુ-ખરજ ૫, પરવશતા ૬, ભય ૭, શોક ૮, જરા (વૃદ્ધપણું) ૯ અને વ્યાધિ-રોગ ૧૦. //૭૫૭/ ૯ (ટી0) 'સે' ત્યાદિ સંજ્ઞાન સંજ્ઞા અર્થાત્ આભોગ-સંકલ્પ અન્ય આચાર્યો મનના વિજ્ઞાનરૂપ કહે છે અથવા આહારાદિનો અભિલાષી જીવ જેના વડે સારી રીતે જણાય છે તે સંજ્ઞા-વેદનીય અને મોહનીય કર્મના આશ્રયવાળી અને જ્ઞાનાવરણ, દર્શનાવરણ કર્મના ક્ષયોપશમ લક્ષણ વિચિત્ર પ્રકારની આહારાદિની પ્રાપ્તિ માટે જે ક્રિયા તે સંજ્ઞા. તે ઉપાધિના ભેદ વડે અલગ કરાતી છતી દશ પ્રકારે થાય છે, તેમાં સુધા વેદનીયના ઉદયથી કવલ વગેરે આહારને અર્થે પુદ્ગલને ગ્રહણ કરવારૂપ ક્રિયા જ જેના વડે જણાય છે તે આહાર સંજ્ઞા ૧ તથા ભય વેદનીય (મોહનીય) ના ઉદયથી ભય વડે અત્યંત ભ્રમિત થયેલની દષ્ટિ, વદનનો વિકાર તથા રોમરાજીનું ઊભા થઈ જવું વગેરે ક્રિયા જેના વડે જણાય છે તે ભયસંજ્ઞા ૨, પુરુષવેદના ઉદયથી મૈથુનને અર્થે સ્ત્રીના અંગને જોવા વડે પ્રસન્ન વદન થવાથી ખંભિત થયેલ બન્ને સાથલનું કંપાયમાન થવું વગેરે લક્ષણવાળી ક્રિયા જેના વડે જણાય છે તે મૈથુનસંજ્ઞા ૩, લોભના ઉદયથી મુખ્ય ભવના કારણભૂત આસક્તિપૂર્વક, સચિત્ત, અચિત્ત દ્રવ્યના ગ્રહણરૂપ ક્રિયા જેના વડે જણાય છે તે પરિગ્રહસંજ્ઞા ૪, ક્રોધના ઉદયથી તેના આવેશગર્ભિત મુખ, નયન અને દતચ્છદ-હોઠની કઠોર ચેષ્ટા જ જેના વડે જણાય છે તે ક્રોધસંજ્ઞા ૫, માનના ઉદયથી અહંકારાત્મક ઉત્કર્ષ વગેરે પરિણતિ જ જેના વડે જણાય છે તે માનસંજ્ઞા ૬, માયાના ઉદય વડે અશુભ સંક્લેશથી અસત્ય ભાષણાદિ ક્રિયા જ જેના વડે જણાય છે તે માયાસંજ્ઞા ૭, તથા લોભના ઉદયથી લાલસાના સંયુક્તપણાથી સચિત્ત અચિત્ત દ્રવ્યની પ્રાર્થના જ જેના વડે જણાય છે તે લોભસંજ્ઞા ૮, તથા મતિજ્ઞાનાદિ આવરણના ક્ષયથી શબ્દાદિ અર્થ ગોચર સામાન્ય અવબોધરૂપ ક્રિયા જ જેના વડે જણાય છે તે ઓઘસંજ્ઞા ૯, તથા તવિશેષબોધ ક્રિયા જ જણાય છે જેના વડે તે લોકસંજ્ઞા ૧૦, તેથી ઓઘસંજ્ઞા દર્શનના ઉપયોગરૂપ અને લોકસંજ્ઞા જ્ઞાનના ઉપયોગરૂપ છે. અન્ય આચાર્યો વ્યત્યપણાએ કહે છે એટલે ઓઘસંજ્ઞા જ્ઞાનોપયોગરૂપ અને લોકસંજ્ઞા દર્શનોપયોગરૂપ કહે છે. અન્ય આચાર્યો વળી આ પ્રમાણે જણાવે છે–સામાન્યતઃ પ્રવૃત્તિ તે ઓઘસંજ્ઞા અને લોકષ્ટિ-લોકપ્રવાહે પ્રવૃત્તિ તે લોકસંજ્ઞા. આ દશ સંજ્ઞાઓ સુખે સમજી શકાય તેટલા સારુ સ્પષ્ટ રૂપવાળી પંચેદ્રિયોને આશ્રયીને કહી. એકેંદ્રિયાદિને તો પ્રાયઃ યથોક્ત ક્રિયાના કારણભૂત કર્મોદયાદિ પરિણામરૂપ જ સમજવી. યાવત્ શબ્દ વ્યાખ્યાન અર્થવાળો છે. આ દશ સંજ્ઞાઓ બધાય જીવોને વિષે ચોવીશ દંડકદ્વારા નિરૂપણ કરે છે–'ને'ત્યાદ્રિ પર્વ વેવ' ત્તિ જેમ સામાન્ય સૂત્રમાં કહ્યું તેમ નારકસૂત્રમાં પણ કહેવું. પર્વ નિરંતર’ એટલે જેમ નારકસૂત્રમાં દશ સંજ્ઞાઓ છે તેમ બીજા પણ વૈમાનિક પર્યત ચોવીશ દંડકોને વિષે સંજ્ઞાઓ છે. ઉપરા 1. પાંચ ક્રોડ અડસઠ લાખ નવાણું હજાર પાંચસેને ચોરાશી રોગો છઠ્ઠી તથા સાતમી નરકમાં નૈરયિકોને ઉદયભાવે હોય છે. 361 Page #410 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने छभस्थेतराज्ञेयज्ञेयाः कर्मविपाकदशाद्याः ७५४-७५६ सूत्राणि અનંતરસૂત્રમાં વૈમાનિકો કહ્યા, તેઓ તો સુખરૂપ વેદનાને અનુભવે છે. તેનાથી વિપરીતરૂપે નારકો જે (દુઃખરૂપ) वहनाने अनुभव छ, बतावे छ–'नेरइया' इत्यादि० सुगम छे. विशेष मे 3-वहना मेटले पीडाने भोगवे छे. तत्र शीत સ્પર્શથી ઉત્પન્ન થયેલ તે શીતવેદના, તે ચોથી વગેરે નરકમૃથ્વીમાં ભોગવે છે ૧, એવી રીતે ઉષ્ણ વેદના પ્રથમાદિ નરકમાં भोगवेछ २, क्षुधं-भूजने 3, पिपासां-तरसने ४, कंडु-५२४ने ५, 'परज्झं' त्ति०-५२तंत्रताने ६, भयं-लाइने ७, शोक- हीनताने ८, जरां-वृद्ध५॥ने ८ भने व्याधिं–४१२, दुष्टादि रोगाने सर्व न२७॥ वो भोगवे छ. १० ।।७५3॥ આ વેદનાદિ અમૂર્ત અર્થને જિનેશ્વર જ જાણે છે પરંતુ છvસ્થ જાણતો નથી, જેથી કહે છેदस ठाणाई छउमत्थे णं सव्वभावेणं न जाणति न पासति, तंजहा-धम्मत्थिगातं जाव [सू० ४५०, ४७८, ५६७, ६१०] वातं, अयं जिणे भविस्सति वा ण वा भविस्सति, अयं सव्वदुख्खाणमंतं करेस्सति वा ण वा करेस्सति। एताणि चेव उप्पन्ननाणसणधरे अरहा जाव अयं सव्वदुक्खाणमंतं करेस्सति वा ण वा करेस्सति ।। सू० ७५४॥ दस दसाओ पन्नत्ताओ, तंजहा–कम्मविवागदसाओ, उवासगदसाओ, अंतगडदसाओ, अणुत्तरोववातियदसाओ, आयारदसाओ, पण्हावागरणदसाओ, बंधदसाओ, दोगिद्धिदसाओ, दीहदसाओ, संखेवितदसाओ। कम्मविवागदसाणं दस अज्झयणा पन्नत्ता, तंजहामियापुत्ते १ त गोत्तासे २, अंडे ३ सगडे ति यावरे ४ । माहणे ५ णंदिसेणे ६ त, सोरिय त्ति ७ उदुंबरे ८ ॥१॥ सहसुद्दाहे आमलते ९ कुमारे लेच्छती [ति]त १० ।।२।। उवासदसाणं दस अज्झयणा पन्नत्ता, तंजहाआणंदे १ कामदेवे २ त, गाहावति चूलणीपिता ३ ।। सुरादेवे ४ चुल्लसतते ५ गाहावति कुंडकोलिते ।।६।।।।१।। सद्दालुपत्ते ७ महासतते ८ णंदिणीपिता ९ लेतितापिता १० ।।३।। अंतगडदसाणं दस अज्झयणा पन्नत्ता, तंजहाणमि १ मातंगे २ सोमिले ३, रामगुत्ते ४ सुदंसणे चेव ५ । जमाली ६ त भगाली ७ त, किंकसे ८ विल्लते ति य ९ ॥१॥ फाले अंबडपुत्ते त १०, एमेते दस आहिता ४ ।। अणुत्तरोववातितदसाणं दस अज्झयणा पन्नत्ता, तंजहाईसिदासे य १ धण्णे त २, सुणक्खत्ते ३ कात्तिते ४ ति त । संठाणे ५ सालिभद्दे त ६, आणंदे७, तेतली ८ ति त। दसन्नभद्दे ९ अतिमुत्ते १०, एमेते दस आहिया ।।५।। आयारदसाणं दस अज्झयणा पन्नत्ता, तंजहा-वीसं असमाधिट्टाणा १ एगवीसं सबला २ तेत्तीसं आसायणातो ३ अट्ठधा गणिसंपया ४ दस चित्तसमाधिट्ठाणा ५ एगारस उवासगपडिमातो ६ बारस भिक्खुपडिमातो ७ पज्जोसवणाकप्पो ८ तीसं मोहणिज्जट्ठाणा ९ आजाइट्ठाणं १०-६। पण्हावागरणदसाणं दस अज्झयणा पन्नत्ता, तंजहा-उवमा १ संखा २ इसिभासियाई ३ आयरियभासिताई ४ महावीरभासिआई ५ खोमगपसिणाई ६ कोमलपसिणाई ७ अद्दागपसिणाई ८ अंगुट्ठपसिणाई ९ बाहुपसिणाई. १०-७। बंधदसाणंदस अज्झयणा पन्नत्ता, तंजहा–बंधे १ य मोक्खे २ य देविड्डि ३ दसारमंडलेति त ४ आयरियविप्पडिवत्ती 362 Page #411 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने छभस्थेतराज्ञेयज्ञेयाः कर्मविपाकदशाद्याः ७५४-७५६ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ उवज्झातविप्पडिवत्ती ६ भावणा ७ विमुत्ती ८ सातो ९ कम्मे १०-८ ।। दोगेहिदसाणं दस अज्झयणा पन्नत्ता, तंजहा–वाते १ विवाते २ उववाते ३ सुखेत्ते कसिणे ४ बायालीसं सुमिणा ५ तीसं महासुमिणा ६ बावत्तरिं सव्वसुमिणा ७ हारे ८ राम ९ गुत्ते १० त एमेते दस आहिता ९ । दीहदसाणं दस अज्झयणा पन्नत्ता, तंजहा-चंदे १ सूरे त २ सुक्के ३ त सिरिदेवी ४ पभावती ५ दीवसमुद्दोववत्ती ६ बहूपुत्ती ७ मंदरे ति त ८ थेरे संभूतविजते ९ थेरे पम्ह, ऊसासनीसासे १०-१०। संखेवितदसाणं दस अज्झयणा पन्नत्ता, तंजहा–खुड्डिया विमाणपविभत्ती १ महल्लिया विमाणपविभत्ती २ अंगचूलिया ३ वग्गचूलिया ४ विवाहचूलिया ५ अरुणोववाते ६ वरुणोववाते ७ गरुलोववाते ८ वेलंधरोववाते ९ वेसमणोववाते १०-११ ।। सू०७५५।। दस सागरोवमकोडाकोडीओ काले ओसप्पिणीए दस सागरोवमकोडाकोडीओ कालो उस्सप्पिणीए // સૂ૦ ૭૧દા 5) દશ સ્થાનો-પદીર્થોને અવધિ વગેરે અતિશય જ્ઞાન વગરનો છદ્મસ્થ સર્વ ભાવ વડે–સાક્ષાત્કારરૂપે જાણે નહિ, દેખે નહિ. તે આ પ્રમાણે—ધર્માસ્તિકાયને ૧, અધર્માસ્તિકાયને ૨, આકાશાસ્તિકાયને ૩, શરીર રહિત જીવને ૪, પરમાણુ પુદ્ગલ ૫, શબ્દ ૬, ગંધ ૭, વાયુ ૮, આ મનુષ્ય, કેવલી થશે કે નહિ ૯, આ મનુષ્ય, સર્વ દુઃખોને અંત કરનારો (સિદ્ધ) થશે કે નહિ ૧૦, અને ઉપર દર્શિત પદાર્થોને જ ઉત્પન્ન જ્ઞાન દર્શનને ધરનાર, અરહા, જિન, કેવલી, સર્વજ્ઞ, સર્વ ભાવ વડે જાણે છે, તે આ પ્રમાણે—ધર્માસ્તિકાયને યાવત્ આ મનુષ્ય, સર્વ દુઃખોનો અંત કરનારો થશે કે નહિ. આ દશ પદાર્થોને જાણે છે–દેખે છે. I૭૫૪TI. દશ દશાઓ-દસ અધિકાર પ્રતિપાદક દશાઓ, દશ સંખ્યાએ કહેલી છે, તે આ પ્રમાણે-કર્મ (દુ:ખ) વિપાક દશા ૧, ઉપાશક દશા ૨, અંતગડ દશા ૩, અનુત્તરોપપાતિક દશા ૪, આચાર દશા એટલે દશાશ્રુતસ્કંધ ૫, પ્રશ્નવ્યાકરણ દશા ૬, બંધ દશા ૭, દ્વિગૃદ્ધિ દશા ૮, દીર્ઘ દશા ૯ અને સંક્ષેપિક દશા ૧૦. // ૧, કર્મ (દુઃખ) વિપાક દશાના દશ અધ્યયનો કહેલા છે, તે આ પ્રમાણે મૃગાપુત્રનું ૧, ગોત્રાસનું ર, અંડનું ૩, શકટનું ૪, બ્રાહ્મણનું પ, નંદિષણનું ૬, સૌરિકનું ૭, ઉદુંબરનું ૮, સહસોદાહ આમરકનું ૯ અને દશમું કુમાર લિપ્સનું ૧૦ અધ્યયન છે. // ૨, ઉપાશક દશાના દુશ અધ્યયનો કહેલા છે, તે આ પ્રમાણે–આનંદનું ૧, કામદેવનું ૨, ગૃહપતિ ચૂલણી પિતાનું ૩, સુરાદેવનું ૪, ચૂલ શતકનું ૫, કુંડકોલિકનું ૬, સદાલપુત્રનું ૭, મહાશતકનું ૮, નંદિની પિતાનું ૯ અને દશમું સાલેયિકા પિતાનું ૧૦ અધ્યયન છે // ૩, અંતગડ દશાના દેશ અધ્યયનો કહેલા છે, તે આ પ્રમાણે–નમિનું ૧, માતંગનું ૨, સોમિલનું ૩, રામગુમનું ૪, સુદર્શનનું ૫, જમાલીનું ૬, ભગાલીનું ૭, કિંકર્મનું ૮, પāતિનું ૯ અને ફાલ-અંબાડપુત્રનું ૧૦ આ દશ અધ્યયનો કહેલા છે, વર્તમાનમાં ઉપલબ્ધ અધ્યયનોથી આ જૂદા છે. // ૪, અનુત્તરોપપાતિક દશાના દશ અધ્યયનો કહેલા છે, તે આ પ્રમાણે—ઋષિદાસનું ૧, ધન્નાનું ૨, સુનક્ષત્રનું ૩, કાર્તિકનું ૪, સંસ્થાનનું ૫, શાલિભદ્રનું ૬, આનંદનું ૭, તેતલીનું ૮, દશાર્ણભદ્રનું ૯ અને અતિમુક્તનું ૧૦ આ દશ અધ્યયનો કહેલા છે. વર્તમાનમાં આમાંથી કેટલાએક અધ્યયનો ઉપલબ્ધ છે અને કેટલાએક અન્ય છે. // ૫, આચાર દશા એટલે દશાશ્રુતસ્કંધ સુત્ર. તેના દશ અધ્યયન કહેલા છે, તે આ પ્રમાણે–વીશ અસમાધિના સ્થાનોનું ૧, એકવીશ સબલા દોષોનું ૨, તેત્રીશ આશાતનાનું ૩ આઠ પ્રકારની ગણિ સંપદાનું ૪, ચિત્તની સમાધિના દશ સ્થાનોનું ૫, અગિયાર શ્રાવકની પ્રતિમાનું 1. ટબમાં કિંકર્મ અને પલ્લેતિ એક કરેલ છે તથા ફાલિત અને અંબાડપુત્ર અલગ કરેલ છે. અમોએ તો આગમોદય સમિતિની મૂલ પ્રતિમાં ( આપેલ આંકડા પ્રમાણે લખેલ છે. મુશ્રી જંબુવિજયજી સં. માં પણ ટલા પ્રમાણે છે. 363 Page #412 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने छभस्थेतराज्ञेयज्ञेयाः कर्मविपाकदशाद्याः ७५४-७५६ सूत्राणि ૬, ભિક્ષુની બાર પ્રતિમાનું ૭, પર્યુષણા કલ્પનું ૮, મોહનીયના ત્રીશ સ્થાનોનું ૯ અને આજાતિસ્થાન–સમૂર્ચ્છન, ગર્ભ અને ઉપપાતથી જન્મના સ્થાનોનું ૧૦ દશમું અધ્યયન છે II ૬, પ્રશ્નવ્યાકરણ દશાના દશ અધ્યયનો કહેલા છે, તે આ પ્રમાણે—ઉપમા ૧, સંખ્યા ૨, ૠષિભાષિત ૩, આચાર્યભાષિત ૪, મહાવીરભાષિત ૫, ક્ષોમક પ્રશ્નો-વસ્ત્રમાં દેવતાનો અવતાર કરવાથી પ્રશ્નનો જવાબ વસ્ત્ર આપે ૬, કોમલ પ્રશ્નો ૭, આદર્શ પ્રશ્નો-પ્રશ્નનો જવાબ અરીસો આપે ૮, અંગુષ્ઠ પ્રશ્નો-પ્રશ્નનો જવાબ અંગુઠો આપે ૯, બાહુપ્રશ્ન-પ્રશ્નનો જવાબ બાહુથી મળે ૧૦–વર્તમાનમાં આ અધ્યયનો ઉપલબ્ધ નથી પરંતુ આશ્રવ અને સંવરના દ્વારરૂપ દશ અધ્યયનો છે. II ૭, બંધદશાના દશ અધ્યયનો કહેલા છે, તે આ પ્રમાણે—બંધ ૧, મોક્ષ ૨, દેવદ્ધિ ૩, દશાર મંડલિક ૪, આચાર્યવિપ્રતિપત્તિ ૫, ઉપાધ્યાયવિપ્રતિપત્તિ ૬, ભાવના ૭, વિમુક્તિ ૮, શાશ્વત ૯ અને કર્મ ૧૦ ।। ૮, દ્વિગૃદ્ધિદશાના દશ અધ્યયનો કહેલા છે, તે આ પ્રમાણે–વાત ૧, વિવાત ૨, ઉપપાત ૩, 1સુક્ષેત્રકૃષ્ણ ૪, બેંતાળીશ સ્વપ્ન પ, ત્રીશ મહાસ્વપ્નો ૬, બૌંતેર સર્વ સ્વપ્નો ૭, હાર ૮, રામ ૯ અને ગુપ્ત ૧૦ આ દશ અધ્યયનો કહેલા છે. ।। ૯, દીર્ઘદશાના દશ અધ્યયનો કહેલા છે, તે આ પ્રમાણે—ચંદ્ર ૧, સૂર્ય ૨, શુક્ર ૩, શ્રીદેવી ૪, પ્રભાવતી ૫, દ્વીપસમુદ્રોપપત્તિ ૬, બહુપુત્રિકા ૭, મંદર ૮, સ્થવિર સંભૂતવિજય તે સ્થૂલિભદ્રના દીક્ષાગુરુ ૯ અને સ્થવિરપદ્મ ઉચ્છવાસ નિશ્વાસ ૧૦।। ૧૦, સંક્ષેપિક દશાના દશ ` અધ્યયનો કહેલા છે, તે આ પ્રમાણે—ક્ષુલ્લિકાવિમાનપ્રવિભક્તિ–વિમાનોની હેંચણ કરનારું નાનું શાસ્ત્ર ૧, મહતી વિમાનપ્રવિભક્તિ–વિમાનોની હેંચણ (વિભાગ) કરનારું મોટું શાસ્ત્ર ૨, આચારાંગાદિ અંગસૂત્રની ઉપર જે ચૂડા (શિખર) સમાન શાસ્ત્ર તે અંગચૂલિકા ૩, અધ્યયનના સમૂહરૂપ વર્ગની ઉપર જે ચૂલિકા તે વર્ગચૂલિકા ૪, વિવાહપન્નત્તિ-ભગવતીસૂત્રની ઉપર જે ચૂલિકા તે વિવાહચૂલિકા પ, જે અધ્યયનના ગણવાથી અરુણનામા દેવનો ઉપપાત–ગણનારા મુનિની પાસે આવવું થાય તે અરુણોપપાત ૬, જેના ગણવાથી વરુણદેવનું આવવું થાય તે વરુણોપપાત ૭, જેના ગણવાથી ગરુલ-સુવર્ણકુમાર જાતીય દેવનું આવવું થાય તે ગરુલોપપાત ૮, જેના ગણવાથી વેલાસમુદ્રની શિખાને ધરનાર વેલંધર નાગરાજનું આવવું થાય તે વેલંધ૨ોપપાત ૯ અને જેના ગણવાથી વૈશ્રમણદેવનું આવવું થાય તે વૈશ્રમણોપપાત ૧૦ ।। ૧૧ ।।૭૫૫॥ દશ સાગરોપમ કોડાકોડીપ્રમાણ અવસર્પિણી કાલ છે અને દશ સાગરોપમ કોડાકોડીપ્રમાણ ઉત્સર્પિણી કાલ છે. ||૭૫૬॥ (ટી૦) 'સે' ત્યાવિ॰ ગતાર્થ છે. વિશેષ એ કે–અહિં છદ્મસ્થ, અતિશય (જ્ઞાન) વગરનો જ સમજવો. મહિતર અવધિજ્ઞાની (છદ્મસ્થ) પરમાણુ વગેરેને જાણે છે જ. 'સવ્વમાવેĪ' તિ॰ સર્વ પ્રકાર વડે અર્થાત્ સ્પર્શ, રસ, ગંધ અને રૂપલક્ષણ જ્ઞાન વડે ઘટની જેમ, ધર્માસ્તિકાયને યાવત્ શબ્દથી અધર્માસ્તિકાયને, આકાશાસ્તિકાયને, શરીરમાં નહિ રહેલ જીવને, પરમાણુપુદ્ગલને, શબ્દને અને ગંધને [જાણે નહિ, દેખે નહિ] 'અય' મિત્યાદ્િ॰ અહિં બે અધિક છે તેમાં અત્યં—પ્રત્યક્ષ જ્ઞાન વડે સાક્ષાત્કાર કરેલ જિનઃ-કેવલી થશે કે નહિ આ નવમું તથા 'ગયું સબ્વે' ત્યા॰િ દશમું પ્રગટ છે. આ દશ સ્થાનો જ છદ્મસ્થો જાણી શકતા નથી. સાતિશય જ્ઞાનાદિપણાથી જિન જાણે છે તેથી કહે છે કે—'વા' ફાર્િ॰ યાવત્ શબ્દથી 'નિત્તે અરહા જેવતી સવ્વન્દૂ સમાવેશ ખાળફ પાસફ' તંનહા—'ધમ્મથિાય'મિત્યાદ્િ—જિન, અરહા, કેવલી, સર્વજ્ઞ, સર્વ પ્રકાર વડે જાણે છે, દેખે છે, તે કહેલું જ છે. I૭૫૪ સર્વજ્ઞપણાથી જ જિન, જે અતીંદ્રિય અર્થને બતાવનારા શ્રુતવિશેષોને કહેલ છે તે દશ સ્થાનકમાં અનુસરણ કરવાવાળા અર્થોને બતાવતા થકા સૂત્રકાર કહે છે—'સ સે' ત્યા॰િ અગ્યાર સૂત્રો છે. તેમાં 'સ' ત્તિ દશ સંખ્યા 'સાઽ' ત્તિ॰ દશ 1. ટબામાં સુક્ષેત્ર અને કૃષ્ણ અલગ લખેલ છે અને રામગુપ્ત એક કરેલ છે, પરંતુ અમોએ આગમોદય સમિતિવાળી પ્રતિકમાં મૂકેલ આંકડા પ્રમાણે સુક્ષેત્રકૃષ્ણ એક અને રામ તથા ગુપ્ત અલગ લખેલ છે. મુ.શ્રી જંબુવિજયજી સં. માં પણ ટબા પ્રમાણે છે. 364 Page #413 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने छभस्थेतराज्ञेयज्ञेयाः कर्मविपाकदशाद्याः ७५४-७५६ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ અધિકારના અભિધાયકપણાથી દશા એવી રીતે બહુવચનાત સ્ત્રીલિંગવાળું શાસ્ત્રનું નામ છે. સૂર્ખઃ અશુભ કર્મનો વિપાકફેલ તે કર્મવિપાક. તેનું પ્રતિપાદન કરનારી દશ અધ્યયનાત્મક હોવાથી દશા તે કર્મવિપાક દશા. વિપાકશ્રુતનો બીજો શ્રુતસ્કંધ પણ દશ અધ્યયનાત્મક જ છે, પરંતુ તે અહિં ઈષ્ટ નથી. આગળ પર વર્ણન કરવામાં આવતું હોવાથી તથા સાધુઓને ઉપાસે છે-સેવે છે તે ઉપાસકો-શ્રાવકો. તત્સંબંધી ક્રિયાના કલાપ (સમૂહ) વડે ગુંથાયેલી દશ અધ્યયન વડે ઓળખાયેલી દશા તે ઉપાસકદશા અર્થાત્ સાતમું અંગ. અન્તો-વિનાશ, તે કર્મનું અથવા તેના ફ્લભૂત સંસારનું કરેલ છે માટે જેઓએ તે અંતકૃતઃ તે તીર્થકરાદિ, તેઓની દશા તે અંતકૃતદશા. અહિં આઠમા અંગના પ્રથમ વર્ગમાં દશ અધ્યયનો છે માટે તે સંખ્યા વડે ઉપલક્ષિત હોવાથી અંતકૃદશા એમ કહેવાથી આઠમું અંગ કહ્યું. ઉત્તર-પ્રધાન નથી આને બીજો કોઈ વિદ્યમાન તે અનુત્તર. ઉપપતન તે ઉપપાત-જન્મ. અનુત્તર એવો ઉપપાત તે અનુત્તરોપપાત, તે છે જેઓને તે અનુત્તરોપપાતિકો. અર્થાત્ સર્વાર્થસિદ્ધિ વગેરે પાંચ વિમાનમાં ઉત્પન્ન થનારા, તેની વક્તવ્યતા વડે પ્રતિબદ્ધ જે દશા-દિશ અધ્યયન વડે ઓળખાયેલી તે અનુત્તરોપપાતિક દશા-નવમું અંગ. આચરવું તે આચાર-જ્ઞાનાદિ પાંચ પ્રકારે આચારના પ્રતિપાદનમાં તત્પર દશા–દશ અધ્યયનાત્મિકા તે આચારદશા, જે દશાશ્રુતસ્કંધ નામથી રૂઢ છે. પ્રશ્નો તે પૃચ્છા અને વ્યાકરણો એટલે નિર્વચનો અર્થાત્ પ્રશ્નોના ઉત્તરો તે પ્રશ્નવ્યાકરણો. તેનું પ્રતિપાદન કરનારી દેશ અધ્યયનાત્મિકાદશા તે પ્રશ્નવ્યાકરણ દશા-દશમું અંગ. તથા બંધ દશા,દ્વિગૃદ્ધિદશા, દીર્ઘદશા અને સંક્ષેપિકદશા અમોને અપ્રતીત છે. કર્મવિપાક દશાના અધ્યયન સંબંધી વિભાગને કહે છે–'મે' ત્યારે 'મિને ત્યજી દોઢ શ્લોક મૃ-મૃગગ્રામનામા નગરના વિજય રાજાની મૃગા નામની ભાર્યા, તેણીનો પુત્ર તે મૃગાપુત્ર. તે નગરમાં ગૌતમસ્વામીએ સમવસરણમાં આવેલ જન્મથી અંધ પુરુષને જોઈને મહાવીરસ્વામીને પૂછ્યું કે-હે ભદન્ત! આ નગરમાં બીજો કોઈ જાતિઅંધ પુરુષ છે? ભગવાને જાતિ (જન્મથી) અંધ અને આકૃતિ રહિત મૃગાપુત્રનું ગૌતમસ્વામી પ્રત્યે સ્વરૂપ કહ્યું ત્યારે ગૌતમસ્વામી તો કુતૂહલથી તેને જોવા સારુ તેના ઘર પ્રત્યે ગયા. મૃગાદેવીએ વંદન કરીને આવવાનું કારણ પૂછ્યું. ગૌતમસ્વામીએ કહ્યું કે-હું તારા પુત્રને જોવા માટે આવ્યો છું. ત્યારે મૃગાદેવી ભૂમિગૃહ (ભોંયરા) માં રહેલ તેને, તેમાંથી ઉઘાડીને ગૌતમસ્વામીને બતાવતી હતી. તેને અતિશય ધૃણાસ્પદ જોઈને ગૌતમસ્વામીએ ભગવાન્ પાસે આવીને પૂછ્યું કે–આ મૃગાપુત્ર જન્માંતરમાં કોણ હતો? ભગવાન બોલ્યા-આ વિજયવદ્ધમાનક નામા પેટમાં ‘મકાયિ” નામાં લાંચનું લેવું વગેરે ઉપચારોથી લોકોને સંતાપનાર રાષ્ટ્રકૂટ (રાઠોડ) હતો. ત્યાંથી સોળ રોગાતક વડે અભિભૂત થયો થકો મરીને નરકમાં ગયો. ત્યાંથી પાપકર્મના વિપાક વડે લોખાકાર-લોઢીઆ જેવો, અવ્યક્ત ઇંદ્રિયવાળો અને દુર્ગધવાળો મૃગાપુત્ર નામે થયો. અહિંથી મરીને નરકમાં જશે. ઇત્યાદિ તેની વક્તવ્યતાનું પ્રતિપાદક પ્રથમ અધ્યયન મૃગાપુત્ર નામે કહ્યુ , "ોત્તાને' રિ ગાય વગરે પશુઓને ત્રાસ પમાડેલ તે ગોત્રાસ, આ હસ્તિનાગપુરમાં ભીમ નામા કૂટગાહ (કૂટકપટ વડે જીવોને પકડનાર) ની ઉત્પલા નામની ભાર્યાનો ગોત્રાસ નામે પુત્ર થયો. પ્રસવકાળમાં મહાપાપી આ જીવે ઘણી બૂમો પાડવા વડે પશુઓને ત્રાસ પમાડ્યો. યૌવનવયમાં અનેક પ્રકારના પશુઓના માંસને ખાતો હતો તેથી મરીને નારક થયો. ત્યાંથી નીકળીને વાણિજ્યગ્રામ નગરમાં વિજયનામા સાર્થવાહ અને તેની ભદ્રા નામા ભાર્યાનો ઉતિક નામા પુત્ર થયો. તે કામધ્વજ નામા ગણિકાને અર્થે રાજાએ તિલતિલ જેવડા માંસછેદન વડે અને તેના ખવરાવવા વડે ચતુષ્પથમાં વિડંબના કરાવીને નાશ કરાવ્યો. તે મરીને નરકમાં ગયો. એ રીતે ગોત્રાસની વક્તવ્યતા વડે પ્રતિબદ્ધ દ્વિતીય અધ્યયન ગોત્રાસ કહેવાય છે. આ અધ્યયન જ વિપાકસૂત્રમાં ઉઝિતક નામે કહેવાય છે ૨ 'સંદે' ૦િ પુરિમતાલ નગરનો વાસી કૂકડાદિ અનેક પ્રકારના ઈડાના સમૂહનો વ્યવહાર કરનાર નિન્નકનામા વ્યાપારીના વિપાકને પ્રતિપાદન કરનારું અંદનામા અધ્યયન છે, તે નિક નરકમાં ગયો, ત્યાંથી નીકળીને અગ્નિસેનામા પલ્લીપતિ થયો. તેની ઉપર નિરંતર દેશનું લુંટન કરવા વડે અતિ કોપ પામેલ પુરિમતાલ નગરના વાસી 1. વિપાકસૂત્રમાં ઇયી નામ છે. 365 Page #414 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने छभस्थेतराज्ञेयज्ञेयाः कर्मविपाकदशाद्याः ७५४-७५६ सूत्राणि રાજાએ વિશ્વાસ પમાડવાપૂર્વક તેને બોલાવીને નગરના પ્રત્યેક ચૌટામાં તેની આગળ તેના કાકા, કાકી વગેરે સ્વજનવર્ગને મારી તિલતિલ જેવડા માંસનું છેદન અને રુધિર માંસનું ભોજન કરવા વડે કદર્થના કરાવીને મરાવ્યો. વિપાકસૂત્રમાં તો આ અધ્યયન, અભગ્નસેન નામે કહેવાય છે ૩, 'સાત્તિ યાવર’ શકટ નામે અપર અધ્યયન-તેમાં શાખાંજનીનામા નગરીમાં સુભદ્રનામા સાર્થવાહ અને તેની ભદ્રાનામાં ભાર્યાનો શકટનામાં પુત્ર હતો. તેને સુસેનનામા પ્રધાને સુદર્શનનામા ગણિકાના વ્યતિકર (પ્રસંગમાં) માં ગણિકા સહિત માંસછેદનાદિ અત્યંત કદર્થના કરાવીને મરાવ્યો. તે પૂર્વજન્મમાં છગલપુર નગરમાં છત્રિકનામા છાગલિક માંસપ્રિય હતો. આ અર્થથી ગુંથાયેલું ચોથું અધ્યયન છે જ, 'મદિન' ત્તિ કોસાંબી નગરીમાં બૃહસ્પતિદત્ત નામાં બ્રાહ્મણ હતો, તેને અંતઃપુરના પ્રસંગમાં ઉદયન રાજાએ પૂર્વોક્તરીતે કદર્થના કરાવીને મરાવ્યો. પૂર્વભવમાં તે મહેશ્વરદત્તનામાં પુરોહિત હતો. તે જિતશત્રુ રાજાના શત્રુઓના જયને અર્થે બ્રાહ્મણાદિ વડે હોમ કરતો હતો ત્યાં પ્રતિદિન ચાર વર્ણનું એક એક બાળક, આઠમ વગેરે પર્વમાં બે બે, ચતુર્માસીમાં ચાર ચાર મહિને ચાર ચાર, છમાસીમાં આઠ આઠ અને વર્ષમાં સોળ સોળ, પરચક્ર-શત્રુના સૈન્યના આગમનમાં એક સો આઠ એક સો આઠ બાળકોનો હોમ કરવા વડે પરચક્રને જીતે છે. આ પ્રમાણે તે પાપ કરવાપૂર્વક મરીને નરકમાં ગયો. એવી રીતે બ્રાહ્મણ સંબંધી વક્તવ્યતા વડે ગુંથાયેલું પાંચમું અધ્યયન છે ૫, 'નંતિને ’ ત્તિ મથુરા નગરીમાં શ્રીદામ રાજાનો પુત્ર નંદિષેણનામા યુવરાજ હતો. વિપાકસૂત્રમાં તો નંદિવર્ધ્વન સંભળાય છે. તેને રાજાનો દ્રોહ કરવાના વ્યતિકરમાં રાજાએ નગરના ચૌટામાં તપાવેલ લોઢાના પાણી વડે સ્નાન કરાવીને અને તેવા પ્રકારના-તપાવેલ લોઢાના સિંહાસન ઉપર બેસાડીને ક્ષાર નાખેલ તેલથી ભરેલ કલશો વડે રાજ્યાભિષેક કરાવીને કષ્ટપૂર્વક મારવા વડે પ્રાણનો નાશ કરાવ્યો. મરીને તે નરકમાં ગયો. તે પૂર્વભવમાં સિંહપુર નગરના સિંહરથનામાં રાજાનો દુર્યોધનનામા ગુણિપાલ (જેલર) હતો. તે અનેક પ્રકારની યાતના વડે લોકોને કદર્થના કરતો હતો ત્યાંથી મરણ પામીને નરકમાં ગયો. આવા પ્રકારના અર્થવાળું છ અધ્યયન છે. ૬, 'સોરિય’ ત્તિ શૌરિક નગરમાં શૌરિકદત્ત નામા મત્સ્યબંધ-મચ્છીમારનો પુત્ર હતો, માછલાનું માંસ તેને પ્રિય હતું. ગળામાં વળગેલ મત્સ્યના કંટક વડે મહાકષ્ટને અનુભવીને મરણ પામીને તે નરકમાં ગયો. પૂર્વજન્મમાં તે નંદિપુર નગરના મિત્રનામા રાજાનો શ્રીક મહાનસિક (રસોઇઓ) હતો, તે જીવઘાતમાં રતિવાળો અને માંસપ્રિય હતો. મરણ પામીને તે નરકમાં ગયો. આ અર્થવાળું સાતમું અધ્યયન છે ૭, ૩૬વરે’ ઉત્તડ પાડલીખંડ નગરમાં સાગરદત્ત નામા સાર્થવાહનો ઉદ્દેબરદત્ત નામે પત્ર હતો. તે એકદા સોળ રોગ વડે પરાભવ પામી, મહાકષ્ટને અનુભવીને મરણ પામ્યો. તે પૂર્વજન્મમાં વિજયપરના કનકરથ નામા રાજાનો ધનવંતરીનામા વૈદ્ય હતો. તે માંસપ્રિય અને લોકોને માંસનો ઉપદેશ કરવાવાળો હતો. એવી રીતે પાપ કરીને તે નરકમાં ગયો. આ અર્થવાળું આઠમું અધ્યયન છે. ૮ સદસુદ્દા ત્તિ સહસી-અકસ્માતુ, ઉદાહઉત્કૃષ્ટદાહ તે સહસોદાહ અથવા સહસ્ત્ર હજારો લોકોનો દાહ તે સહસ્ત્રોદાહ 'સામના' ઉત્ત. ૧૨’ શબ્દના શ્રવણમાં ‘લ’ શબ્દની શ્રુતિ છે તેથી આમરક-સામત્સ્ય વડે મારિ આ અર્થ વડે ગુંથાયેલું નવમું અધ્યયન છે. તેમાં સુપ્રતિષ્ઠિનગરને વિષે સિંહસેન નામા રાજા, શ્યામા નામની રાણીમાં અનુરક્ત (પ્રેમી) હતો. રાણીના વચનથી જ એક ન્યૂન પાંચસો રાણીઓને મારવાની ઇચ્છાવાળી જાણીને (તેના પ્રેમથી) કોપ પામ્યો થકો રાજા, એક ન્યૂન પાંચસો રાણીઓની માતાને નિમંત્રીને, મોટા ઘરમાં આવાસ આપીને, ભોજનાદિ વડે સત્કારીને જે વિશ્વાસ પામેલ તેને [દગાથી] રાણીઓ સહિત, પરિવાર સહિત સર્વતઃચોતરફથી દરવાજાઓને બંધ કરવાપૂર્વક અગ્નિ સળગાવવા વડે દગ્ધ કરાવી–બાળી નખાવી. ત્યાર પછી આ રાજા, મરીને છઠ્ઠી નરકમાં જઈને ત્યાંથી રોહીતક નગરમાં દત્ત સાર્થવાહની દેવદત્તાનામાં પુત્રીરૂપે થયો. તેને પુષ્પગંદી રાજા પરણ્યો. તે રાજા પોતાની (શ્રીદેવી નામા) માતાની ભક્તિમાં તત્પર હોઈને તેના કૃત્યો (સેવા) ને કરતો થકો રહેવા લાગ્યો. ‘ભોગમાં વિઘ્ન કરનારી આ રાજાની માતા છે એમ માનીને દેવદત્તાએ તપાવેલ લોઢાના દંડને રાજાની માતાના અપાન-ગુહ્યદ્વારમાં પ્રક્ષેપવાથી અકસ્માતુ દાહ વડે મારી નાખી. રાજાએ તે હકીકત જાણીને તેને વિવિધ વિડંબનાપૂર્વક વિડંબીને મરાવી. વિપાકસૂત્રમાં આ દેવદત્તા નામે નવમું અધ્યયન છે ૯, કુમારે ને થ’ રિ૦ કુમારો એટલે રાજ્યને યોગ્ય અથવા પ્રથમ વયમાં રહેલા 366 Page #415 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने छभस्थेतराज्ञेयज्ञेयाः कर्मविपाकदशाद्याः ७५४-७५६ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ તે કુમારો, તેને, અને તે છરું રૂ' ઉત્ત. તિગૂંથ–લાભની ઇચ્છાવાળા વ્યાપારીઓ. તેને આશ્રયીને દશમું અધ્યયન છે. ઇતિ શબ્દ પરિસમાપ્તિમાં અને ભિન્ન ક્રમમાં છે. અહિં આ ભાવાર્થ છે-ઇદ્રપુર નગરમાં પૃથિવીશ્રી નામે ગણિકા હતી. તે ઘણા રાજકુમારો અને વણિકપુત્રાદિને મંત્રચૂર્ણાદિ વડે વશ કરીને ઉદાર ભોગોને ભોગવતી હતી. મરણ પામીને છઠ્ઠી નરકમાં ગઈ. ત્યાંથી નીકળીને વર્ધમાનનગરમાં ધનદેવ સાર્થવાહની અંજૂનામા પુત્રી થઈ. તે વિજય રાજાને પરણી. યોનિશૂલ વડે કષ્ટપૂર્વક જીવીને મરી નરકમાં ગઈ. આ હેતુથી વિપાકસૂત્રમાં-અંજૂ નામે દશમું અધ્યયન કહેવાય છે. ૧૦ // ઉપાશકદશાનું વિવરણ કરતાં થકાં સૂત્રકાર કહે છે—'સે' ત્યા૦િ 'આનન્ને દોઢ શ્લોક છે. 'માનને ત્તિ વાણિજ્યગ્રામનામા નગરનો વાસી મહદ્ધિક આનંદનામા ગૃહપતિ મહાવીરસ્વામીદ્વારા બોધ પામ્યો. અગિયાર શ્રાવકની પ્રતિમાને વહન કરીને ઉત્પન્ન થયેલ અવધિજ્ઞાનવાળો તે એક માસની સંખના વડે સૌધર્મકલ્પમાં ગયો. એની વક્તવ્યતા પ્રતિબદ્ધ પ્રથમ અધ્યયન આનંદ જ કહેવાય ૧, 'કામ' ત્તિ કામદેવ, ચંપાનગરીનો વાસી, તેમજ બોધ પામેલ. પરીક્ષા કરવાવાળા દેવકૃત ઉપસર્ગમાં નિશ્ચલ પ્રતિજ્ઞાવાળો, તેમજ સ્વર્ગમાં ગયો. આવા અર્થવાળું બીજું અધ્યયન કામદેવનામા છે ૨, "Tદીવ ગૂન પિય'ત્તિ ચૂલની પિતા નામાં ગૃહપતિ, વારાણસી નગરીનો વાસી, તેમજ બોધ પામેલ. એકદા પ્રતિમાને સ્વીકારેલ હતો ત્યારે પરીક્ષક દેવ વડે માતાને ત્રણ ખંડવાળી કરાતી જોઈને ક્ષોભ પામ્યો. પ્રતિજ્ઞાથી ચલિત થયો અને દેવને પકડવા માટે પ્રબળતાથી દોડ્યો. ફરીથી આલોચના કરીને તેમજ સ્વર્ગમાં ગયો. આવા પ્રકારની વક્તવ્યતા વડે પ્રતિબદ્ધ અધ્યયન, ચૂલની પિતા નામે કહેવાય છે. ૩, 'સુરી' ત્તિ વારાણસીનગરીનિવાસી સૂરાદેવનામાં ગૃહપતિ હતો. તેને પરીક્ષક દેવે કહ્યું- જો તું ધર્મને મૂકીશ નહિ તો હું તારા શરીરમાં સોળ રોગાતકને એકીસાથે પેદા કરું છું. એવી રીતનું દેવનું વચન સાંભળીને તે પ્રતિજ્ઞાથી ચલિત થયો. ફરીથી આલોચન-પ્રતિક્રમણ કરીને તેમજ સ્વર્ગમાં ગયો. આ વક્તવ્યતાને કહેનારું અધ્યયન, સરાદેવ છે ૪. 'વૃત્ત' રિ૦ મહાશતકની અપેક્ષાએ લઘુશતક તે ચૂલશતક. તે આલંબિકાનગરીનો વાસી, ઉપસર્ગ કરનાર દેવ વડે અપહરણ કરાતું દ્રવ્યને જોઈને પ્રતિજ્ઞાથી ચલિત થયો. ફરીથી અતિચાર રહિત થઈને સ્વર્ગમાં ગયો. એ પ્રમાણે જેમ છે તેમ જેમાં કહેવાય છે તે અધ્યયન ચૂલશતક નામ છે. ૫, દિવ કુંડોતિપ' ત્તિ કામ્પિત્યપુરનો વાસી કુંડકોલિક નામા ગૃહપતિ. ધર્મધ્યાનમાં રહેલ (તેણે) જેવી રીતે ગોશાલક મત પ્રત્યે વર્ણન કરનાર દેવને ઉત્તર આપ્યો અને તે સ્વર્ગમાં ગયો તેનું વૃત્તાંત જે અધ્યયનમાં કહેવાય છે તે કંડકોલિક નામ છે ૬, સાતપુત્તે’ રિ૦ સદાલપુત્ર નામા, પોલાસપુરનો વાસી, કુંભકારની જાતવાળો (પ્રથમ) ગોશાલકનો ઉપાસક હતો. તેને ભગવાને બોધ પમાડ્યો. ફરીથી પોતાના મતને ગ્રહણ કરાવવા સારુ તત્પર થએલ ગોશાલક વડે નહિં ક્ષોભ પામેલ અંતઃકરણવાળો, એવા તેણે પ્રતિમાને સ્વીકારેલ. (તે સમયે) પરીક્ષક દેવે, ભાર્યાને મારવાનું બતાવવાથી તે પ્રતિમાથી ભગ્ન થયો. ફરીથી આલોચના કરીને તેમજ સ્વર્ગમાં ગયો. આ વક્તવ્યતાપ્રતિબદ્ધ અધ્યયન સદાલપુત્ર નામે છે, ૭, 'મહાસા' ત્તિ મહાશતક નામનો ગૃહપતિ, રાજગૃહનગરનો નિવાસી, તેર ભાર્યાનો પતિ, શ્રાવકની વહન કરેલ (૧૧) પ્રતિમાની મતિવાળો, અવધિજ્ઞાન ઉત્પન્ન થવા વડે થયેલ બોધવાળો, રેવતિનામા પોતાની ભાર્યા વડે કરાયેલ અનુકૂળ ઉપસર્ગમાં અચલ મતિવાળો અને સંલેખના કરવા વડે પામેલ સ્વર્ગગતિવાળો જે શ્રાવક થયેલ છે, તેની વક્તવ્યતા વડે રચાયેલ અધ્યયન મહાશતક નામે છે. ૮,'નપિય' ત્તિ નંદિનીપિતા નામા શ્રાવતિ નગરીનો વાસી, ભગવાન દ્વારા બોધ કરાયેલ અને સંલેખનાદિ વડે સ્વર્ગને પામેલ શ્રાવકની વક્તવ્યતા વડે નિબંધન કરવાથી નંદિનીપિતા નામા અધ્યયન છે. ૯, 'સાનથfપય' ત્તિ સાલધકાપિતા નામા શ્રાવસ્તી નગરીનો વાસી ગુહસ્થ, ભગવાન દ્વારા બોધ પામીને અનંતર તેમજ સંલેખનાદિ વડે સૌધર્મ સ્વર્ગને પામેલ શ્રાવક. તેની વક્તવ્યતા વડે નિબદ્ધ અધ્યયન સાલેયિકાપિતૃનામા દશમું છે ૧૦ આ દશે શ્રાવકો વીશ વર્ષની (શ્રાવક) પર્યાયવાળા સૌધર્મકલ્પમાં ગયા છે અને ચાર પલ્યોપમની સ્થિતિવાળા દેવ થયા છે. અને ત્યાંથી (ઍવીને) મહાવિદેહમાં સિદ્ધ થશે. હવે અંતકૃત્ દશાના અધ્યયનોના વિવરણને કહે છે 'અંતાડે’ ત્યાદ્રિઃ આ સૂત્રમાં આઠ વર્ગ છે તેમાં પ્રથમ વર્ગને વિષે દશ અધ્યયનો છે. તે આ નમી' ત્યાદિ દોઢ રૂપક છે. આ નિમિ પ્રમુખ અંતકૃત્ સાધુઓના નામો 367 Page #416 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने छभस्थेतराज्ञेयज्ञेयाः कर्मविपाकदशाद्याः ७५४-७५६ सूत्राणि અંતકદશાંગના પ્રથમ વર્ગમાં અધ્યયનના સંગ્રહને વિષે દેખાતા નથી. જેથી ત્યાં કહેવાય છે કે गोयम १ समुद्द २ सागर ३, गंभीरे ४ चेव होइ थिमिए ५ य । अयले ६ कंपिल्ले ७ खलु, अक्खोभ ८ पसेणई ९ विण्हू १० ।।८१।। | [બત્તી ] ગૌતમ ૧, સમુદ્ર ૨, સાગર ૩, ગંભીર ૪, સ્તિમિત ૫, અચલ ૬, કાંપીત્ય ૭, અક્ષોભ્ય ૮, પ્રસેનજિત્ ૯ અને વિષ્ણુ દશમો હોય છે. (૮૧) - તેથી વાચનાંતરની1 અપેક્ષાએ આ નામો છે, એમ સંભાવના કરીએ છીએ, પરંતુ પૂર્વ ભવના નામોની અપેક્ષાએ આ નામો હશે એમ કહેવું નહિ. કેમ કે જન્માંતરોનું ત્યાં કહેવાપણું નથી. હવે અનુત્તરોપાતિક દશાના અધ્યયનોના વિભાગને કહે છે. 'મUJત્તરો' ફત્યાદ્ધિ આ સત્રમાં ત્રણ વર્ગ છે. તેમાં ત્રીજા વર્ગમાં દેખાતા કેટલાએક અધ્યયનની સાથે (આનું) સમાનપણું છે, પરંતુ બધાય અધ્યયનોની સાથે સમાનપણું નથી. અહિં કહ્યું છે કે—'રૂસવા' ત્યાદિ તે સૂત્રમાં તો દેખાય છે કે धन्ने य १ सुनक्खत्ते २, इसिदासे ३ य आहिए । पेल्लए ४ रामपुत्ते य ५, चंदिमा ६ पुट्ठिकोपोट्टिके]इय ॥८२।। पेढालपुत्ते अणगारे ८, अणगारे पोट्टिले इय ९ । विहले दसमे वुत्ते १० एमए दस आहिया ।।३।। [મનુત્તરપત્તિ શક્તિ ધન્ય ૧, સુનક્ષત્ર ૨, ઋષિદાસ ૩, પેલ્લક ૪, રામપુત્ર ૫, ચંદ્રમાં ૬, પ્રોષ્ઠક ૭, પેઢાલપુત્ર અણગાર ૮, પોટ્ટિલ અણગાર ૯ અને દસમો વિહલ્લ કહેલ છે. એ રીતે આ દશ કહેલા છે. (૮૨-૮૩) તેથી એ પ્રમાણે અહિં પણ વાચનાંતરની અપેક્ષાએ અધ્યયનનો વિભાગ કહેલ છે, પરંતુ ઉપલભ્યમાન (હમણાં મોજૂદ) વાચનાની અપેક્ષાએ નહિ. તેમાં ધન્યક અને સુનક્ષત્રનું કથાનક આ પ્રમાણે-કાકંદી નગરીમાં ભદ્રાનામાં સાર્થવાહીનો પુત્ર, ધન્યકનામા, મહાવીરની સમીપે ધર્મ સાંભળીને દીક્ષિત થયો. તે (સતત) છઠ્ઠ તપનો કરનાર અને પારણામાં ઉઝયામત્યાગ કરાતો એવો (બહાર ફેંકવા જેવો) આહાર મેળવીને આંબિલ કરતો હતો. વિશિષ્ટ તપ વડે ક્ષીણમાંસ અને લોહીવાળો એવો તે સાધુ, ચૌદ હજાર મુનિઓની મધ્યે અતિ દુષ્કરકારક છે એમ શ્રેણિક મહારાજાને રાજગૃહ નગરમાં મહાવીરસ્વામીએ કહ્યું, તેથી શ્રેણિકરાજાએ ભક્તિ સહિત તેમને વંદન કર્યું અને પ્રશંસા કરી. કાલ કરીને તે મુનિ, સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયો. એવી રીતે સુનક્ષત્ર પણ જાણવો. કાર્તિક તિ–હસ્તિનાગપુરમાં કાર્તિક શેઠ, હજાર ઇભ્યની મધ્ય પ્રથમ આસનવાળો શ્રમણોપાસક હતો. તેણે જિતશત્રુરાજાના અભિયોગ (હુકમ) થી પરિવ્રાજકને માસક્ષપણના પારણામાં ભોજન પીરસ્યું હતું. તે જ કારણથી સંસારથી નિર્વેદ-ખેદ પામીને મુનિસુવ્રતસ્વામી પાસે દીક્ષાનો સ્વીકાર કર્યો. દ્વાદશાંગીને ધરનારો થઈને શકેંદ્રપણાએ ઉત્પન્ન થયો. એવી રીતે જે ભગવતીસૂત્રમાં સંભળાય છે તે કાર્તિક બીજો જ અને અહિ કહેલ તે પણ અનુત્તર દેવોને વિષે ઉત્પન્ન થયેલ બીજો જાણવો. શાલિભદ્ર-જે પૂર્વભવમાં સંગમનામા વત્સપાલ (વાછરડાને ચારવાવાળો) હતો તેણે બહુમાન સહિત સાધુને પાયસ (ક્ષીર) નું ભોજન આપ્યું, તેથી રાજગૃહનગરમાં ગોભદ્રશેઠના પુત્રપણાએ ઉપનો, દેવ થયેલ ગોભદ્ર શેઠદ્વારા ઉપનીત–મોકલાયેલ દિવ્ય ભોજન, વસ્ત્ર, કુસુમ, વિલેપન અને ભૂષણાદિ ભોગોના અંગ વડે બત્રીશ સ્ત્રીઓની સાથે સાત ભૂમિવાળા મનોહર મહેલમાં રહીને ક્રીડા કરતો હતો. એકદા વ્યાપારીઓએ લાવેલ લક્ષ મૂલ્યવાળી બહુ (સોળ) રત્નકંબલોને શાલિભદ્રની માતા ભદ્રાએ ખરીદીને વધુઓને (બે વિભાગ કરી) આપી. તેઓએ તે કંબલોનું પાદપ્રોછન કર્યું પગ લુછીને ફેંકી દીધી. આ હકીક્ત સાંભળીને કુતૂહલ ઉત્પન્ન થવાથી શાલિભદ્રને જોવા માટે શ્રેણિકમહારાજા તેને ઘેર આવ્યું છતે તેની માતાએ તેને કહ્યું કે-હે પુત્ર! તને જોવા માટે સ્વામી ચાહે છે, માટે તે મહેલથી નીચે ઉતર અને સ્વામીને જો. આવા પ્રકારના માતાના વચનને સાંભળવાથી અમારો પણ બીજો સ્વામી છે એમ ચિંતવતો થકો વૈરાગ્યને પામ્યો. અને વર્ધમાનસ્વામિની - 1. માથુરી અને વલ્લભી વાચના. 2. તાપસે નાક પર આંગળી રાખીને સંજ્ઞા કરી કે તારું નાક કપાયું. 368 Page #417 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने छभस्थेतराज्ञेयज्ञेयाः कर्मविपाकदशाद्याः ७५४-७५६ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ સમીપે દીક્ષા ગ્રહણ કરી. ઉત્કૃષ્ટ તપ વડે ક્ષીણ દેહવાળો થયો થકો શિલાતલ પર પાદપોગમન (અનશન) વિધિ પૂર્વક કરીને અનુત્તરસુરને વિષે ઉત્પન્ન થયો. તે આ અહિં સંભાવના કરાય છે. માત્ર અનુત્તરોપપાતિકાંગસૂત્રમાં (હાલ) કહેલ નથી. 'તેતÎીતિય' ત્તિ॰ તેતલિપુત્ર નામે જે જ્ઞાતા અધ્યયનમાં સંભળાય છે, તે આ નહિં, કારણ કે તેનું તો મોક્ષગમન સંભળાય છે. દશાર્ણભદ્ર–દશાર્ણપુર નગરનો વાસી પૃથ્વીપતિ (રાજા) હતો. જે ભગવાન મહાવીરને દશાર્ણકૂટ નગરની નિકટમાં સમવસરેલ છે એમ ઉદ્યાનપાલકના વચનથી જાણીને એમ ચિંતવ્યું કે–જેમ કોઈએ પણ ભગવાનને વાંધા ન હોય તેવી રીતે વાંદવા. એવી રીતે રાજ્યની સંપત્તિના ગર્વથી અને ભક્તિથી વિચાર્યું. ત્યારપછી પ્રાતઃકાલમાં સવિશેષ કરેલ સ્નાન, વિલેપન અને આભરણની શોભાવાળો; ઉત્કૃષ્ટથી રચના કરેલ શ્રેષ્ઠપટ્ટહસ્તીની પીઠ ઉપર આરૂઢ થયેલો. વલ્ગન-કૂદવું વગેરે વિવિધ ક્રિયાને કરવાવાળા– દર્પ સહિત ચાલતા ચતુરંગ સૈન્ય વડે સંયુક્ત, પુષ્પમાણવકખીલતા બાળકો વડે સારી રીતે વર્ણન કરાતા અગણિત ગુણોના સમૂહવાળો. સામંત, અમાત્ય, મંત્રી, રાજદૌવારિક-રાજદ્વા૨ ૫૨ રહેવાવાળા અને દ્યૂતાદિ વડે પરિવરેલ. અંતઃપુર સહિત નગરલોક વડે રિવરેલ. આનંદમયની જેમ મહિમંડલને સંપાદન કરતો થકો સ્વર્ગપુરીથી જેમ ઇંદ્ર નીકળે તેમ નગરથી રાજા નીકળ્યો. નીકળીને સમવસરણની સન્મુખ જઈને યથાવિધિએ ભવ્યજનરૂપ કમલના વનને વિકસ્વર કરવામાં અભિનવ સૂર્યસમાન ભગવાન્ મહાવીરને વાંદીને બેઠો. દશાર્ણભદ્ર રાજાના અભિપ્રાયને જાણીને તેના માનને દૂર કરવા સારુ તત્પર થયેલ શક્રેન્દ્ર, આઠ મુખવાળો હાથી બનાવ્યો. તેના પ્રત્યેક મુખમાં આઠ દાંતો કર્યા. દરેક દાંતમાં આઠ પુષ્કરણીઓ બનાવી અને દરેક પુષ્કરિણીની અંદર આઠ કમલ સ્થાપ્યા. દરેક કમલમાં આઠ દલ (પાંખડી) બનાવી અને દરેક પાંખડી ઉપર બત્રીશ બદ્ધ નાટકની રચના કરી. એવા ગજેંદ્ર–શ્રેષ્ઠ હાથી ઉપર સમારૂઢ થઈને પોતાની લક્ષ્મિ વડે સમસ્ત ગગનમંડલને પૂર્યો. એવા સ્વરૂપવાળા અમરપતિ (ઈંદ્ર)ને જોઈને રાજાએ ચિંતવ્યું કે–અમારા જેવાને ક્યાંથી એવી વિભૂતિ (ઐશ્વર્ય) હોય? એણે નિરવદ્યધર્મ કરેલ છે માટે હું પણ એવા ધર્મને કરું એમ ચિંતવીને દીક્ષા લીધી ત્યારે ઇદ્રે કહ્યું કે—હમણાં તે મને જીતી લીધો. એમ કહીને તેને નમસ્કાર કર્યો. તે આ દશાર્ણભદ્ર સંભવે છે, પરંતુ અનુત્તરોપપાતિકાંગમાં કહેલ નથી. ક્યાંક સિદ્ધ થયેલ છે એમ સંભળાય છે તથા અતિમુક્ત-અંતકૃદશાંગમાં આ પ્રમાણે સંભળાય છે–પોલાસપુર નગરમાં વિજયરાજાની શ્રીદેવીનામા રાણીનો અતિમુક્તકનામા પુત્ર, છ વર્ષનો હતો. તે ગૌચરીને માટે આવેલ ગૌતમસ્વામીને જોઈને એમ બોલ્યો કેતમે કોણ છો અને શામાટે ફરો છો? ત્યારે ગૌતમસ્વામી બોલ્યા–અમે સાધુઓ છીએ અને ભિક્ષાર્થે ફરીએ છીએ. ત્યારે ભદન્ત! તમે આવો, તમોને હું ભિક્ષા અપાવું. એમ બોલીને અંગુલી વડે ભગવાન્ ગૌતમને ગ્રહણ કરીને પોતાને ઘેર તેડી લાવ્યો, ત્યારે શ્રીદેવી ખુશી થઈને ભગવાન્ ગૌતમને પ્રતિલાભતી હવી. અતિમુક્તક ફરીથી બોલ્યો-તમે ક્યાં વસો છો? ભગવાન બોલ્યા-ભદ્ર! મારા ધર્માચાર્ય શ્રીવર્ધમાનસ્વામી ઉદ્યાનમાં વસે છે. ત્યાં હું વસું છું. કુમાર બોલ્યો–ભદન્ત! ભગવાન્ મહાવીરના ચરણયુગને વાંદવા માટે હું તમારી સાથે આવું? ગૌતમ બોલ્યા-હે દેવતાને વલ્લભ! જેમ સુખ ઉપજે તેમ કર. ત્યારે ગૌતમપ્રભુની સાથે આવીને અતિમુક્તક કુમારે ભગવાનને વંદન કર્યું. ધર્મને સાંભળીને તે પ્રતિબોધ પામ્યો. ઘેર આવીને માબાપ પ્રત્યે બોલ્યો કે– સંસારથી હું ઉદાસીન થયો છું માટે દીક્ષા ગ્રહણ કરું છું તેથી તમે મને બન્ને જણા રજા આપો. ત્યારે તેના માબાપ બોલ્યા કે– હે બાલ! તું શું જાણે? ત્યારે અતિમુક્તક બોલ્યો–હે માતપિતા! જે હું જાણું છું તે જ નથી જાણતો અને જે નથી જાણતો તે જ જાણું છું. ત્યારે તેના પ્રત્યે માબાપ બોલ્યા કે–આ કેવી રીતે? તે બોલ્યો-અંબતાત! હું જાણું છું કે જન્મેલાએ અવશ્ય મરવાનું છે, પરંતુ નથી જાણતો કે કયા સમયે વા કયા સ્થાનમાં અથવા કેવી રીતે કે કેટલી વખત? તથા નથી જાણતો કે કયા કર્મો વડે નરકાદિ ગતિમાં જીવો ઉપજે છે. વળી આ હું જાણું છું કે-પોતાના કરેલા કર્મો વડે જીવો, નરકાદિમાં ઉપજે છે. આવી રીતે તેણે માબાપને સમજાવીને દીક્ષા ગ્રહણ કરી, તપ કરીને મોક્ષે ગયો. આ સૂત્રમાં તો અનુત્તરોપપાતિક દેવોને વિષે દશમા અધ્યયનપણાએ કહ્યો, તેથી આ બીજો જ હશે. 'સ આહિય' ત્તિ દશ અધ્યયનો કહ્યા. આ અર્થ છે. આચાર દશાના અધ્યયનોના વિભાગને કહે છે—'આયારે' ત્યાદ્રિ અસમાધિ-જ્ઞાનાદિ ભાવના નિષેધરૂપ અપ્રશસ્તભાવ આ અર્થ છે. તેના સ્થાનો પદો તે અસમાધિસ્થાનો 369 Page #418 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने छभस्थेतराज्ञेयज्ञेयाः कर्मविपाकदशाद्याः ७५४-७५६ सूत्राणि અર્થાત્ જેના આસેવન વડે પોતાને, બીજાને અને ઉભયને, અહિં, પરભવમાં અથવા ઉભય લોકમાં અસમાધિ ઉત્પન્ન થાય છે તેને અસમાધિસ્થાનો કહેવાય છે. તે દ્રુતચારિત્વ-શીઘ્ર ચાલવું વગેરે વીશ સ્થાનો ત્યાંથી (દશાશ્રુતસ્કંધથી) જ જાણવા, તેને પ્રતિપાદન કરનારું અધ્યયન, અસમાધિસ્થાનો કહેવાય છે. આ પ્રથમ ૧, તથા એકવીશ ‘શબલા’ શબલ એટલે કાબરું–મલિન. દ્રવ્યથી વસ્ત્રાદિ અને ભાવથી અતિચાર સહિત ચારિત્ર. અહિં શબલ (મલિન) ચારિત્રના યોગથી ‘શબલા’ સાધુઓ છે તે હસ્તકર્મરૂપ પ્રકારાંત વડે મૈથુન વગે૨ે એકવીશ પદો છે. તે ઉક્ત રૂપવાળા એકવીશ પદોમાં જ સેવતા-દોષ લગાડતા સાધુઓ ઉપાધિથી એકવીશ થાય છે. તે અર્થવાળું અધ્યયન એકવીશ શબલા એ નામથી કહેવાય છે ૨, 'તેત્તીસમાસાયાડ' ત્તિ–જ્ઞાનાદિગુણો આ—સમસ્તપણે શાત્યન્ત—નાશ પામે છે જેના વડે તે આશાતના-રત્નાધિકના વિષયમાં આગળ ગમનાદિક અવિનયરૂપ'. તે આશાતના, પ્રસિદ્ધ તેત્રીશ ભેદવાળી જેમાં કહેવાય છે તે અધ્યયન પણ તેત્રીશ આશાતના નામથી કહેવાય છે ૩, 'મદે' ત્યાદ્િ॰ આઠ પ્રકારની ગણિસંપદા–આચાર, શ્રુત, શરીર અને વચનાદિ આચાર્યના ગુણોની ઋદ્ધિ, અષ્ટસ્થાનકમાં કહેવાયેલ સ્વરૂપવાળી જેમાં કહેવાય છે તે અધ્યયન પણ ગણિસંપદા નામથી બોલાય છે. ૪, 'વસે' ત્યાવિ॰ ચિત્તની સમાધિના દશ સ્થાનો. જે હોતે છતે ચિત્તની પ્રશસ્ત પરિણતિ થાય છે તે દશ ચિત્તસમાધિસ્થાનો. નહિં ઉત્પન્ન થયેલ પૂર્વક ધર્મની ચિંતાનું ઉત્પન્ન કરવું વગેરે ત્યાં જ પ્રસિદ્ધ છે. તે કહેવાય છે જે અધ્યયનમાં તે દશ ચિત્તસમાધિસ્થાનો નામથી બોલાય છે. પ, 'મારે ત્યા॰િ એકાદશ ઉપાસક-શ્રાવકની પ્રતિમા-દર્શન, વ્રત, સામાયિકાદિ વિષયવાળી અર્થાત્ સ્વીકારવિશેષો જેમાં પ્રતિપાદન કરાય છે તે એકાદશ પ્રતિમાઅધ્યયન કહેવાય છે ૬, 'વારતે' ત્યાદ્રિ બાર ભિક્ષુની પ્રતિમા-અભિગ્રહો માસિકી, દ્વિમાસિકી– બે માસના કાલવાળી વગે૨ે જેમાં કહેવાય છે તે દ્વાદશ ભિક્ષુપ્રતિમા નામથી અધ્યયન બોલાય છે. ૭, 'પન્ગો' હત્યારિ॰ પર્યાયો ૠતુબદ્ધિકો–શિયાળાના અને ઉનાળાના કાલના (ચોમાસાના નહિ) તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવના સંબંધવાળા 'મૃખ્યન્તે'છોડાય છે જેણીમાં તે નિરુક્તવિધિથી પર્યોસવના અથવા 'પરીતિ'—સર્વતઃ ક્રોધાદિભાવથી ઉપશાંત થવાય છે જેણીમાં તે પર્યુશમના અથવા 'ઃિ'—સર્વથા એક ક્ષેત્રમાં જઘન્યથી સિંતેર દિવસ અને ઉત્કૃતઃ છ માસ પર્યંત વસવું તે નિરુક્ત વિધિથી પર્યુષણા. તેણીનો કલ્પ-આચાર અર્થાત્ મર્યાદા તે પર્યોસવના કલ્પ પર્યુશમનાકલ્પ અથવા, પર્યુષણાકલ્પ છે તે 'સોસઝોયાં વિાનવયં' ઇત્યાદિ ત્યાં જ પ્રસિદ્ધ છે, તે અર્થવાળું અધ્યયન તે જ નામથી (પર્યુષણાકલ્પ) કહેવાય છે ૮, 'તીસ'મિત્યાદ્િ॰ ત્રીશ મોહનીયકર્મના બંધસ્થાનો–બાંધવાના કારણો ''વારિમોડવાદિતા, તમે પાળે વિËિસ'' ઇત્યાદિક ત્યાં જ પ્રસિદ્ધ મોહનીયસ્થાનો છે તેને પ્રતિપાદન કરનારું અધ્યયન તે જ નામથી કહેવાય છે ૯, 'બનાūાળ'મિતિ. ''આનનમાજ્ઞાતિઃ'—સમૂર્ચ્છન, ગર્ભ અને ઉપપાતથી જન્મ, તેણીનું સ્થાન–સંસાર, તે નિદાન (નિયાણું) સહિત પુરુષને જ હોય છે. એવા પ્રકારના અર્થને પ્રતિપાદન કરવામાં તત્પર અધ્યયન તે આજાતિસ્થાન નામથી કહેવાય છે ૧૦. અહિં કહેલ સ્વરૂપવાળી પ્રશ્નવ્યાકરણ દશા વર્તમાનમાં દેખાતી નથી. દેખાતી તો પંચઆશ્રવ અને પંચ સંવરાત્મક છે. અહિં કહેલ ઉપમાદિ અધ્યયનોનો અક્ષરાર્થ તો સુગમ જ છે. વિશેષ એ કે 'સિગારૂં' તિ॰—પ્રશ્નવિદ્યા, જેણી વડે ક્ષૌમકવસ્ત્ર વગેરેમાં દેવતાનો અવતાર કરાય છે. તેમાં ક્ષૌમક એટલે વસ્ત્ર, અદાગો–અરીસો, અંગુષ્ઠ-હસ્તનો અવયવ. વાહવો—ભુજા. બંધદશાના પણ બંધાદિ અધ્યયનો સૂત્ર વડે અને અર્થ વડે વ્યાખ્યાન કરવા યોગ્ય છે. દ્વિગૃદ્વિદશા તો સ્વરૂપથી પણ જણાવેલ નથી. દીર્ઘદશા– સ્વરૂપથી નહિ જણાયેલ જ છે, તેના અધ્યયનો તો કેટલાક નરકાવલિકા (નિરયાવલિકા) શ્રુતસ્કંધમાં દેખાય છે. તેમાં ચંદ્રની વક્તવ્યતા વડે પ્રતિબદ્ધ તે ચંદ્રઅધ્યયન. તે આ પ્રમાણે—રાજગૃહીનગરીમાં જ્યોતિષ્કનો રાજા ચંદ્ર, મહાવીરસ્વામીને વંદન કરીને તથા નાટ્યવિધિ બતાવીને પાછો ગયો. ત્યારે ગૌતમસ્વામી, ભગવાન પ્રત્યે તેની વક્તવ્યતાને પૂછ્યું. ભગવાન બોલ્યાશ્રાવસ્તિ નગરીમાં અંગજિત્ નામા આ (ચંદ્ર) ગૃહપતિ હતો. પાર્શ્વનાથની પાસે દીક્ષા લીધી અને થોડું શ્રમણપણું વિરાધીને 1. મોટા સાધુથી આગળ ચાલે તો આશાતના લાગે, 2. કયિા, કવšિસિયા, પુલ્ફિયા, પુચૂલિયા અને વહિદશા આ પાંચ સૂત્ર મળીને એક નિરયાવલિયા નામે શ્રુતસ્કંધ કહેવાય છે. 370 Page #419 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने छभस्थेतराज्ञेयज्ञेयाः कर्मविपाकदशाद्याः ७५४-७५६ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ચંદ્રપણે ઉત્પન્ન થયો અને મહાવિદેહમાં સિદ્ધ થશે તથા સૂરની વક્તવ્યતા વડે પ્રતિબદ્ધ અધ્યયન તે સૂર. સૂર્યની વક્તવ્યતા પણ ચંદ્રવત્ સમજવી. વિશેષ એ કે–સુપ્રતિષ્ઠ નામથી હતો. શુક્ર-ગ્રહ છે. તેની વક્તવ્યતા આ પ્રમાણે—રાજગૃહ નગરમાં ભગવાનને વાંદીને શુક્ર પાછો ગયે છતે ગૌતમને ભગવાન તેમજ કહેવા લાગ્યા-વાણારસી નગરીમાં આ (શુક્ર) સોમિલ નામે બ્રાહ્મણ હતો. તેણે પાર્શ્વનાથને પૂછ્યું કે—''તે ભંતે! નવનિં—હે ભગવાન! તમને યાપનીય (વશ કરવા યોગ્ય) છે તથા સરિસવવા માસાળુંતથાય તે મોા? સરિસવયા, માસા, કુલત્થા તમને ખાવા યોગ્ય છે? 'ત્તે ભવં જુવે મવં' હત્યાવિ તમે એક છો, બે છો કે અનેક છો? ઇત્યાદિ પૂછ્યું. ભગવાને આ કરેલ પૃથક્ પ્રશ્નોના ખુલાસાપૂર્વક ઉત્તરો આપ્યા. તે સોમિલ શ્રાવક થયો. ફરીને વિપર્યાસથી આરામાદિ લૌકિક ધર્મના સ્થાનો કરાવીને દિક્પોક્ષક (દિસાપોક્સ્પિય) તાપસપણાએ દીક્ષિત થઈને દરેક છઢના પારણામાં ક્રમ વડે પૂર્વાદિ દિશાઓથી કંદાદિકને લાવીને આહાર કરતો હતો. અન્યદા તે સોમિલ જે ગર્દાદિ-ખાડો વગે૨ે કોઈપણ સ્થાનમાં હું પડીશ,ત્યાં જ પ્રાણને ત્યજીશ. આવા પ્રકારના અભિગ્રહને સ્વીકારીને કાષ્ઠની મુદ્રા વડે મુખને બાંધીને ઉત્તરદેશા સન્મુખ ચાલ્યો. ત્યાં પ્રથમ દિવસમાં મધ્યાહ્ન પછીના કાલમાં અશોક તરુની નીચે હોમાદિ કર્મ કરીને બેઠો. ત્યાં તેને કોઈપણ દેવે કહ્યું કે-હે સોમિલ બ્રાહ્મણ મહર્ષે! તારું દુષ્પ્રવ્રુજિત છે. વળી બીજે દિવસે તેમજ સપ્તપર્ણવૃક્ષ નીચે બેઠો, દેવે તેમજ કહ્યું. તૃતીયાદિ દિવસોને વિષે અશ્વત્થ એટલે પીપળો, વડ, ઉદુંબર વૃક્ષની નીચે બેઠો અને દેવે તેમજ કહ્યું. ત્યારે પાંચમે દિવસે સોમિલ બોલ્યો-કેવી રીતે મારું દુષ્પ્રવ્રુજિત છે? દેવ બોલ્યો-શ્રીપાર્શ્વનાથ ભગવાનની સમીપે તેં અણુવ્રતાદિ શ્રાવકધર્મને સ્વીકારીને હમણાં અન્યથા-વિપરીત વર્તે છે, માટે તારું દુષ્પ્રવ્રુજિત છે, તેથી હજુ પણ તે જ અણુવ્રતાદિક ધર્મને તું ગ્રહણ ક૨, જેથી તારું સુપ્રવ્રુજિત થાય. એવી રીતે દેવે કહ્યું. તેણે પણ તેમજ કર્યું. ત્યારબાદ શ્રાવકપણાને પાલીને આલોચન અને પ્રતિક્રમણ કર્યા સિવાય કાલ કરીને શુક્રાવતંસક વિમાનમાં શુક્રપણાએ ઉત્પન્ન થયેલ છે. શ્રીદેવીના આશ્રયવાળું અધ્યયન તે શ્રીદેવીનામા છે. તે આ પ્રમાણે—શ્રીદેવી, રાજગૃહનગરમાં મહાવીર પ્રભુને વાંદવા માટે સૌધર્મ સ્વર્ગથી આવી, નાટક બતાવીને પાછી ગઈ. ગૌતમસ્વામીએ તેના પૂર્વભવનું સ્વરૂપ પ્રભુને પૂછ્યું. ભગવાન ગૌતમસ્વામી પ્રત્યે બોલ્યા–રાજગૃહનગ૨માં સુદર્શનનામા શેઠ હતો, પ્રિયા નામે તેની ભાર્યા હતી. તે બન્નેની ભૂતા નામા પુત્રી બૃહત્કુમારિકા હતી. તેણે પાર્શ્વનાથ સમીપે દીક્ષા લીધી. પછી શરીરબકુશા થઈ-શરીરાદિને ધોવું વગેરે કરતી. અતિચાર સહિત મરીને સ્વર્ગમાં ગઈ અને ત્યાંથી આવીને મહાવિદેહમાં સિદ્ધ થશે. પ્રભાવતી-ચેટક (ચેડા) રાજાની પુત્રી અને વીતભયનગરના નાયક ઉદાયન મહારાજાની ભાર્યા હતી. જેણીએ જિનબિંબની પૂજાને અર્થે સ્નાન કર્યા બાદ દાસીએ શ્વેત વસ્ત્ર અર્પણ કીધે છતે પણ વિભ્રમથી1 (મને) અવસર વિના એણીએ (દાસીએ) રક્ત વસ્ત્ર આપ્યું એવી રીતે માનતી થકી ક્રોધથી અરીસા વડે મારી તેથી દાસી મરણ પામી તેથી વૈરાગ્ય ઉત્પન્ન થવાથી અનશન ગ્રહણ કરીને, દેવપણાએ જે ઉત્પન્ન થઈ. તેણીએ ઉજ્જયિનીના રાજા (ચંડપ્રદ્યોતન) પ્રત્યે વિક્ષેપ વડે ચાલેલ ઉદાયન મહારાજાના, ગ્રીષ્મ મહિનામાં તૃષાથી પરાભવ પામેલ સમસ્ત સૈન્યને સ્વચ્છ શીતલ જલ વડે પરિપૂર્ણ ત્રિપુષ્કર (જલાશય) કરવા વડે ઉપકાર કરેલ હતો. એવા પ્રકારના સ્વરૂપવાળું, પ્રભાવતીના ચરિત્રયુક્ત અધ્યયન, તે પ્રભાવતી અધ્યયન એમ સંભવે છે, પરંતુ નિરયાવલિકા શ્રુતસ્કંધમાં આ દેખાતું નથી. આ પાંચમું. તે બહુપુત્રિકા દેવીના વર્ણન વડે જે પ્રતિબદ્ધ, તે બહુપુત્રિકા અધ્યયન નામથી કહેવાય છે. તે આ પ્રમાણે—રાજગૃહમાં મહાવીર પ્રભુને વાંદવા માટે સૌધર્મ કલ્પથી બહુપુત્રિકા નામા દેવી ઉતરી. પ્રભુને વાંદીને પાછી ગઈ. ગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું કેઆ કોણ હતી? ત્યારે ભગવાન્ બોલ્યા-વારાણસી નગરીમાં ભદ્રનામા સાર્થવાહની સુભદ્રા નામે ભાર્યા હતી. તે વંધ્યા હોવાથી પુત્રની ઇચ્છાવાળી થઈ હતી તેથી ભિક્ષાર્થે આવેલ આર્યાના સંઘાટક (બે સાધ્વી) ને પુત્રના લાભ માટે પૂછ્યું. સાધ્વીઓએ ધર્મ કહ્યો અને દીક્ષા આપી. તે ઘણા લોકોના અપત્યો-સંતાનોને વિષે પ્રીતિ વડે અભંગ-તેલ ચોપડવું, ઉદ્ધત્તન–મસળવું, તેમાં 1. સ્વલ્પ' આયુષ્ય હોવાથી શ્વેત વસ્ત્રમાં પણ રક્ત વસ્ર છે એમ ભ્રાંતિ થઈ. 371 Page #420 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने नारकभेद स्थितयश्च ७५७ सूत्रम् તત્પર થઈ થકી અતિચાર સહિત મરણ પામીને સૌધર્મદેવલોકમાં ગઈ. ત્યાંથી ચ્યવીને વિભૂલનામા સન્નિવેશને વિષે બ્રાહ્મણીપણે ઉત્પન્ન થશે. ત્યારબાદ પિતૃભાગિન-પિતાનો ભાણેજ અર્થાત્ ફોઈના પુત્રની ભાર્યા થશે અને જોડલું પ્રસવવાળી થશે. તે સોળ વર્ષમાં બત્રીશ સંતાનને જન્મ આપશે. તેથી તે સંતાનના ખેદથી આર્યાને પૂછશે, સાધ્વીઓ તેને ધર્મ કહેશે અને તે શ્રાવકપણું સ્વીકારશે. કાલાંતરમાં દીક્ષા લેશે, ત્યાંથી સૌધર્મ કલ્પમાં ઇંદ્રના સામાનિક દેવપણાએ ઉત્પન્ન થઈને મહાવિદેહમાં સિદ્ધ થશે. સ્થવિર શ્રીસંભૂતિવિજય, શ્રીભદ્રબાહુસ્વામીના ગુરુભાઈ (યશોભદ્રસૂરિના શિષ્ય), સગડાલપુત્ર સ્થૂલિભદ્રને દીક્ષા આપનાર (સ્થૂલિભદ્રના વિદ્યાગુરુ ભદ્રબાહુસ્વામી છે) તેની વક્તવ્યતા વડે પ્રતિબદ્ધ અધ્યયન નવમું છે. શેષ ત્રણ અધ્યયનો અપ્રતીત છે. સંપિક દશા પણ નહિ જણાયેલ સ્વરૂપવાળી છે પરંતુ તેના અધ્યયનોનો આ અર્થ છે–રવૃત્તિ' ત્યાતિ. અહિં આવલિકા પ્રવિષ્ટ-પંક્તિબંધ અને ઇતર-પુષ્પાવકીર્ણ-છૂટા છૂટા વિમાનો તેનું પ્રવિભજન-વિભાગ કરવો છે જે અધ્યયનમાં તે વિમાનપ્રવિભક્તિ. તે એક અલ્પ ગ્રંથ અર્થવાળું તથા બીજું મહાગ્રંથાર્થવાળું છે. આ હેતુથી શુલ્લિકા વિમાનપ્રવિભક્તિ અને મહતિ વિમાનપ્રવિભક્તિ છે. તે 'મસ્ય' આચારાદિ અંગની ચૂલિકા જેમ આચારની અનેક પ્રકારે છે તેમ અહિં કહેલ અને નહિ કહેલ અર્થને સંગ્રહનારી ચૂલિકા છે. 'વહૂતિય' ઉત્તઅહિં વર્ગ એટલે અધ્યયનાદિનો સમૂહ. જેમ અંતગડદશાને વિષે આઠ વર્ગ છે તેની ચૂલિકા તે વર્ગચૂલિકા. વિવાહવૂતિય' ત્તિ વ્યાખ્યા-ભગવતીસૂત્ર તેની ચૂલિકા તે વ્યાખ્યાચૂલિકા અરુણોપપાત-અહિં અરુણનામા દેવ, તેના સમય વડે ગુંથાયેલ ગ્રંથ. તેના ઉપપાત-અવતારનો હેતુ અરુણોપપાત, અર્થાત્ જ્યારે તેના અધ્યયન વડે ઉપયુક્ત એકાગ્રચિત્ત થયેલ સાધુ પરિવર્તન કરે છે (ગણે છે) ત્યારે આ અરુણદેવ પોતાના સમય વડે બંધાયેલ હોવાથી ચલિતાસનવાળો અને સંભ્રમતી ભ્રમિત લોચનવાળો થઈને અવિજ્ઞાનને પ્રયુજવાથી તેના સ્વરૂપને જાણી કરી, રાજી થઈને, અત્યંત સંતુષ્ટ થઈને, ચલિત ચપલ કુંડલોને ધારણ કરીને, દિવ્યકાંતિ, દિવ્ય વિભૂતિ અને દિવ્ય ગતિ વડે જ્યાં આ ભગવાનું સાધુ હોય, ત્યાં જ આવે છે અને આવીને ભક્તિના સમૂહ વડે વદનને નમાવીને શ્રેષ્ઠ ફૂલોની વૃષ્ટિને વરસાવીને નમસ્કાર કરે છે. ત્યારબાદ તે શ્રમણની આગળ અદશ્ય રહીને અંજલી જોડીને ઉપયોગપૂર્વક સંવેગ વડે વિશુધ્યમાન અધ્યવસાયથી સાંભળતો થકો રહે છે. અધ્યયનની સમાપ્તિ થયે છતે તે દેવ કહે છે કે–સારી રીતે સ્વાધ્યાય કરેલ છે, સારી રીતે સ્વાધ્યાય કરેલ છે, તમે વર માગો, વર માગો. ત્યારે આ લોકને વિષે પિપાસા (ઇચ્છા) રહિત, સમાન તૃણ અને મણિ મોતીને ગણનારા, તથા સમાન પત્થર અને સોનાને ગણનારા અને સિદ્ધિવધૂને વિષે અત્યંત આસક્ત ચિત્તવાળા એવા સાધ તેને જવાબ આપે છે કે-મારે વર માગવાનું પ્રયોજન નથી. તેથી તે અરૂણદેવ, અધિકતર સંવેગવાળો થઈને, પ્રદક્ષિણા કરીને, વાંદીને, નમસ્કાર કરીને પાછો સ્વસ્થાને જાય છે. એવી રીતે વણોપપાતાદિને વિષે પણ કહેવું. ૭પંપ/l. આવા પ્રકારનું સૂત્રકાલ વિશેષમાં જ હોય છે, માટે દશ સ્થાનકમાં અવતરતા તેના (કાલના) સ્વરૂપને કહે છે– 'સદી' ત્યાદિ સૂત્રદ્રય સુગમ છે. ૭પ૬l જેમ ઉપાધિવશાત્ કાલદ્રવ્ય ભેદવાળું છે, તેમ નારકાદિ જેવદ્રવ્યો પણ ભેટવાળા છે, માટે તેને કહે છે – दसविधा नेरइया पन्नत्ता, तंजहा–अणंतरोववन्ना, परंपरोववन्ना, अणंतरोगाढा, परंपरोगाढा, अणंतराहारगा, परंपराहारगा, अणंतरपज्जत्ता, परंपरपज्जत्ता, चरिमा, अचरिमा, एवं निरंतरं जाव वेमाणिया २४ । चउत्थीते णं पंकप्पभाते पुढवीते दस निरतावाससतसहस्सा पन्नत्ता १ । रयणप्पभाते पुढवीतेजहन्नेणं नेरतिताणंदसवाससहस्साई ठिती पन्नत्ता २ । चउत्थीते णं पंकप्पभाते पुढवीते उक्कोसेणं णेरतिताणं दस सागरोवमाई ठिती पण्णत्ता ३ । पंचमाते णं धूमप्पभाते पुढवीते जहन्नेणं नेरइयाणं दस सागरोवमाई ठिती पण्णत्ता ४, असुरकुमाराणंजहन्नेणं दसवाससहस्साई ठिती पण्णत्ता, एवं जाव थणियकुमाराणं १४, बादरवणस्सतिकातिणाणं उक्कोसेणं दसवाससहस्साई ठिती पन्नत्ता १५, वाणमंतरदेवाणं जहन्नेणं दस वाससहस्साई ठिती पन्नत्ता १६, बंभलोगे 372 Page #421 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने नारकभेद स्थितयश्च ७५७ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ कप्पे उक्कोसेणं देवाणं दस सागरोवमाई ठिती पन्नत्ता १७, लंतते कप्पे देवाणं जहन्नेणं दस सागरोवमाई ठिती पन्नत्ता १८ ।। सू०७५७।। (મૂળ) દશ પ્રકારના નૈરયિકો કહેલા છે, તે આ પ્રમાણે–અનંતરોપપત્રકો-વર્તમાન સમયમાં ઉપજેલા ૧, પરંપરીપત્રકો જેને ઉત્પન્ન થયાને બે, ત્રણ વગેરે સમયો થયેલા છે તે ૨, અનંતરાવગાઢો-વિવસિત પ્રદેશની અપેક્ષાએ આંતરા રહિત બીજા પ્રદેશમાં રહેલા ૩, પરંપરાવગાઢો-વિવસિત પ્રદેશની અપેક્ષાએ આંતરા સહિત અન્ય પ્રદેશમાં રહેલા ૪. એનંતર આહારકો-જીવપ્રદેશોની સાથે સ્પર્શીને રહેલા પગલોનો આહાર કરનારા ૫, પરંપર આહારકો-પ્રથમ જીવપ્રદેશથી દૂર રહેલ પુદ્ગલો હોય તે સ્વક્ષેત્રમાં આવ્યા હતા તેનો આહાર કરનારા ૬, અનંતરપર્યાપ્તા-જે સમયે પર્યાતિને પૂર્ણ કરે છે, તે સમયમાં વર્તતા ૭, પરંપરપર્યામા-પર્યામિ પૂર્ણ કર્યા બાદ દ્વિતીયાદિ સમયમાં વર્તતા ૮, જે ફરીથી નારકપણે ઉત્પન્ન થશે નહિ તે ચરમ ૯ અને જે ફરીથી નારકપણે ઉપજશે તે અચરમ ૧૦. એવી રીતે નિરંતર થાવત્ વૈમાનિક પર્યત ૨૪ દંડકમાં જાણવું. ચોથી પંકપ્રભા પૃથ્વી-નરકમાં દશ લાખ નરકાવાસાઓ કહેલા છે ૧, રત્નપ્રભા પૃથ્વીમાં જઘન્યથી નૈરયિકોની દશ હજાર વર્ષની સ્થિતિ કહેલી છે ૨, ચોથી પંકપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટથી નિરયિકોની દશ સાગરોપમની સ્થિતિ કહેલી છે ૩, પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં જઘન્યથી નૈરયિકોની દશ સાગરોપમની સ્થિતિ કહેલી છે ૪, અસુરકુમારોની જઘન્યથી દશ હજાર વર્ષની સ્થિતિ કહેલી છે. એવી રીતે યાવત્ સ્વનિતકુમારોની સ્થિતિ જાણવી ૧૪, બાદર વનસ્પતિકાયિકોની ઉત્કૃષ્ટથી દશ હજાર વર્ષની સ્થિતિ કહેલી છે ૧૫, વાનભંતર દેવોની જઘન્યથી દશ હજાર વર્ષની સ્થિતી કહેલી છે ૧૬, બ્રહ્મલોકનામા પાંચમા કલ્યમાં ઉત્કૃષ્ટથી દેવોની દશ સાગરોપમની સ્થિતી કહેલી છે ૧૭, લાંતકનામા છઠ્ઠા દેવલોકમાં જઘન્યથી દેવોની દશ સાગરોપમની સ્થિતિ કહેલી છે. ૧૮ //૭૫૭ll (ટી0) 'સવિહે ત્યાદિ ચોવીશ સૂત્રો છે. નથી વિદ્યમાન અંતર જેને તે અનંતર-વર્તમાન સમય. તેમાં ઉપત્રકો-ઉપજેલા તે અનંતરોપપત્રકો અર્થાત્ જેઓને ઉત્પન્ન થયાને એક સમય પણ અતિક્રાંત થયેલ નથી તેઓ ૧, અને જેઓને ઉત્પન્ન થયાને બે વગેરે સમય થયેલા છે તે પરંપરોપકો, પરંપર સમયને વિષે તેઓનું ઉપજવાપણું હોવાથી ૨, આ કાલ વિશેષરૂપ ઉપાધિ વડે કરાયેલા બે ભેદ છે. વિવક્ષિત પ્રદેશની અપેક્ષાએ અંતર રહિત પ્રદેશમાં રહેલા તે અનંતરાવગાઢો અથવા પ્રથમ સમયમાં અવગાઢો તે અનંતરાવગાઢો અને એથી જૂદા-અંતર સહિત પ્રદેશોને વિષે અવગાઢો-રહેલાઓ, અથવા દ્વિતીયાદિ સમયમાં અવગાઢો તે પરંપરાવગાઢો, ક્ષેત્રથી આ બે ભેદ છે ૩-૪, અનંતર-જીવના પ્રદેશો વડે વ્યાપ્તપણાએ અથવા સ્પર્શેલાણાએ અંતર રહિત રહેલા પુદ્ગલોને આહારે છે તે અનંતરાહારકો, અને જે પૂર્વે અંતર સહિત રહેલા છતાં પોતાના ક્ષેત્રમાં આવેલા પુગલોને આહારે છે તે પરંપરાહારકો અથવા પ્રથમ સમયમાં આહાર કરે છે તે પરંપરાહારકો. આ બે દ્રવ્યકૃત ભેદ છે ૫-૬, પર્યાપ્તપણામાં નથી વિદ્યમાન અંતર જેઓને તે અનંતરો. અનંતર એવા પર્યાપ્તકો તે અનંતરપર્યાપ્તકો અર્થાત્ પ્રથમ સમયના પર્યાપકો. બીજા તો-દ્વિતીયાદિ સમયના પર્યાપ્તકો તે પરંપરપયતકો છે. આ બે ભાવકૃત ભેદ છે ૭-૮, ચરમ-છેલ્લા નારકના ભવયુક્ત હોવાથી ચરમ અર્થાત્ ફરીથી જે નારક થશે નહિ અને તેથી વિપરીત એટલે ફરીથી જે નારક થશે તે અચરમ નારકો. આ બે ભેદ પણ ભાવકૃત છે, કારણ કે ચરમ અને અચરમ આ બન્નેમાં જીવનું પર્યાયપણું છે. ૯-૧૦. 'વ' મિત્કારિ૦ નારકની જેમ આ દશ પ્રકારપણું નિરંતરપણે ચોવીશ દંડક વડે કહેલ વૈમાનિક સુધીના જીવોને પણ જોડવું ૧, દંડકની આદિમાં દશ પ્રકાર વડે નારકો કહ્યા, હવે તેના આધારોને અને નારકાદિની સ્થિતિને દશ સ્થાનના અનુપાતથી નિરૂપણ કરતા થકાં વસ્થીર' ત્યા૦િ અઢાર સૂત્રોનું કહે છે. આ સુગમ છે. I૭૫૭ll - અનંતર લાંતક દેવો કહ્યા, તે લબ્ધભદ્રા-કલ્યાણને પામેલા છે માટે કલ્યાણકારી કર્મના કારણોને કહે છે– – 373 Page #422 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने आगमिष्यद्भद्रताहेतवः ७५८ सूत्रम् दसहिं ठाणेहिं जीवा आगमेसि भद्दत्ताए कम्मं पकरेंति, तंजहा - अणिदाणताते १, दिट्ठिसंपन्नयाए २, जोगवाहियत्तांते રૂ, વંતિભ્રમાતાતે ૪, નિતિયિતાતે, ગમાત્ત્તતાતે ૬, અપાતત્યતા, સુત્તામાતાતે ૮, પવયાવ (વાતે ૬, પવયાસગ્માવતાર્ ૧૦ || R॰ ૭૮|| (મૂ) દશ સ્થાન–પ્રકાર વડે જીવો, આગામી ભવમાં જેથી ભદ્ર-કલ્યાણ થાય એવા શુભ પ્રકૃતિરૂપ કર્મને કરે છે—બાંધે છે, તે આ પ્રમાણે—નિયાણું ન કરવાથી ૧, સમ્યગ્દષ્ટિપણાથી ૨, સિદ્ધાંતોના યોગને વહન કરવાથી અથવા સમાધિ વડે યોગને વહન કરે છે તેથી ૩, ક્ષમા વડે સહન કરવાથી પણ અસમર્થતાએ નહિ ૪, ઇંદ્રિયોનું દમન કરવાથી પ, કપટ રહિતપણાથી ૬, પાસાપણું નહિ કરવાથી ૭, સુસાધુપણાથી ૮, પ્રવચન-દ્વાદશાંગી અથવા સંઘ તેના પ્રત્યનીકને દૂર કરવું ઇત્યાદિ વાત્સલ્ય-હિત કરવાથી ૯, પ્રવચનની પ્રભાવના કરવાથી. ૧૦ I૭૫૮ (ટી૦) ‘સહી’ ત્યા॰િ આગામી ભવાંતરમાં થનારું ભદ્ર–કલ્યાણ અનંતર સુદેવત્વ લક્ષણ અને સમનુષ્યપણાની પ્રાપ્તિ વડે મોક્ષપ્રાપ્તિલક્ષણ છે જેઓને તે આગમિષ્યદ્ ભદ્રો. તેઓનો ભાવ તે આગમિષ્યભદ્રતા. તેને માટે અર્થાત્ ભવિષ્યમાં કલ્યાણને અર્થે અથવા ભવિષ્યમાં કલ્યાણપણાએ શુભ પ્રકૃતિરૂપ કર્મને ક૨ે છે–બાંધે છે, તે આ પ્રમાણે—'નિવાયતે'—આનંદ રસયુક્ત મોક્ષલવાળી જ્ઞાન વગેરેની આરાધનારૂપ લતા–વેલડી જે દેવેંદ્ર વગેરેના ગુણ અને ઋદ્ધિની પ્રાર્થનાલક્ષણ અધ્યવસાયરૂપ પશુ-કુહાડા વડે છેદાય છે તે નિદાન. તે નથી વિદ્યમાન જેને તે અનિદાન, તેનો ભાવ તે અનિદાનતા, તેના વડે અર્થાત્ હેતુભૂત ઉત્સુકતા । ન કરવા વડે ૧, દૃષ્ટિસંપન્નતાએ–સમ્યગ્દષ્ટિપણાએ ૨, યોગવાહિતાએ-શ્રુતના ઉપધાન કરવાપણાએ અથવા યોગ વડે–સર્વત્ર ઉત્સુકતા ન ક૨વારૂપી લક્ષણ દ્વારા સમાધિ વડે વહે છે, એવા પ્રકારના સ્વભાવવાળો તે યોગવાહી. તેના ભાવરૂપ યોગવાહિતા વડે ૩, ક્ષાંતિ વડે ખમે છે તે ક્ષાંતિક્ષમણ. ક્ષાંતિ શબ્દનું ગ્રહણ અસમર્થતાનો વ્યવચ્છેદ કરવા માટે છે, તેથી ક્ષાંતિક્ષમણના ભાવરૂપ ક્ષાંતિક્ષમણતા વડે ૪, જિતેંદ્રિયપણા વડે–ઇંદ્રિયોનો નિગ્રહ કરવા વડે ૫, 'અમાÄયા' ત્તિ માઇલ્લ–માયાવી તેનો નિષેધ કરવાથી માયા રહિત. તેના ભાવરૂપ નિષ્કપટતા વડે ૬, પાર્શ્વ-જ્ઞાનાદિની બહાર દેશથી અથવા સર્વથી રહે છે તે પાર્શ્વસ્થ. કહ્યું છે કે— सो पासत्थो दुविहो, देसे सव्वे य होइ नायव्वो । सव्वंमि नाण-दंसण-चरणाणं जो उपासत्थो ||८४ ॥ જ્ઞાનાદિના પડખામાં-અલગ રહે અથવા મિથ્યાત્વાદિના પાશમાં જે રહે છે તે પાસસ્થો. તેના બે ભેદ-એક દેશથી પાસત્યો અને બીજો સર્વથી પાસસ્થો. તેમાં માત્ર વેખધારી જ્ઞાન, દર્શન અને ચારિત્રથી રહિત હોય તે સર્વથી પાસથો (પાર્શ્વસ્થ) જાણવો. (૮૪) देसंमि उ पासत्थो, सेज्जायरभिहडनीयपिडं च । नीयं च अग्गपिंडं, भुंजइ निक्कारणे चेव ॥८५॥ શય્યાતરપિંડ, સામો લાવેલ પિંડ, નિયત પિંડ, નિત્યપિંડ અને અગ્રપિંડને કારણ સિવાય જ ભોગવે છે તે દેશથી પાસત્થો જાણવો. (૮૫) મારા વડે આટલું દેવાયોગ્ય છે, તમારે દ૨૨ોજ લેવું એમ ગૃહસ્થના કહેવાથી નિયતપણાએ જે લેવાય તે નિયતપિંડ અને નિત્યસદા લેવાય અર્થાત્ દ૨૨ોજ એક જ ઘ૨થી લે તે નિત્યપિંડ અને અગ્રપિંડ એટલે તાજા રંધાયેલ ભોજનમાંથી પ્રથમથી ઉપરનો ભાગ લેવો અર્થાત્ પીરસવું નહિ થયે છતે પ્રથમથી જ જે લેવાય તે અગ્રપિંડ સમજવો. પાર્શ્વસ્થ–પાસસ્થાનો ભાવ તે પાર્શ્વસ્થતા—તે પાર્શ્વસ્થતા (પાસસ્થાપણા) ના અભાવ વડે તે અપાર્શ્વસ્થતા ૭, પાસસ્થાદિ દોષ રહિતપણાને લઈને મૂલ ઉત્તરગુણ વડે સંપન્નતાપણાએ કરીને જે શોભન (ભલો) એવો સાધુ તે સુશ્રમણ. તેના ભાવરૂપ સુશ્રમણતાપણા વડે ૮, પ્રકૃષ્ટ, પ્રશસ્ત અથવા પ્રગત વચન-આગમ તે પ્રવચન–અર્થાત્ દ્વાદશાંગ અથવા તેના આધારભૂત સંઘ. તેની વત્સલતાપ્રત્યનીકત્વ-દ્વેષી વગેરેને નિરાસ ક૨વા વડે હિત કરવાપણું તે પ્રવચનવત્સલતા ૯, પ્રવચન-દ્વાદશાંગનું 374 Page #423 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने आशंसाप्रयोगाः ७५९ सूत्रम् - धर्माः ७६० सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ઉલ્કાવવું-પ્રભાવના કરવી. 'પ્રવચનિયકત્વ-સિદ્ધાંતિપણું, ધર્મકથા અને વાદ વગેરે લબ્ધિઓ વડે યશવાદને ઉત્પન્ન કરવું તે પ્રવચનોભાવન. તે જ પ્રવચનોભાવનતા વડે ૧૦, આ દશ પ્રકાર વડે ભવિષ્યમાં કલ્યાણ થાય એવા શુભ કર્મને કરે છે] I૭૫૮. આ ભવિષ્યમાં ભદ્રતાના કારણોને કરનારાએ આશંસાપ્રયોગ ન કરવો જોઈએ, માટે તેના સ્વરૂપને કહે છે– दसविहे आसंसप्पओगे पन्नत्ते, तंजहा–इहलोगाससप्पओगे १ परलोगासंसप्पओगे २ दुहतो लोगासंसप्पओगे ३ जीवितासंसप्पओगे ४ मरणासंसप्पओगे ५ कामासंसप्पओगे ६ भोगासंसप्पओगे ७ लाभासंसप्पओगे ८ पूयासंसप्पओगे ९ सक्कारासंसप्पओगे १० ।। सू० ७५९।। (મૂળ) દશ પ્રકારે આશંસા-ઇચ્છા-વાંચ્છાનું કરવું કહેલું છે, તે આ પ્રમાણે–તપના પ્રભાવ વડે હું ચક્રવર્તિ થાઉં વગેરે વાંછા તે ઈહલોક આશંસાપ્રયોગ ૧, ઈદ્ર અથવા સામાનિક દેવ થાઉં વગેરે વાંછા તે પરલોક આશંસાપ્રયોગ ૨, હું ઈદ્ર થઈને ચક્રવર્તિ થાઉં ઈત્યાદિ વાંછા તે દ્વિધા (ઉભય) લોક આશંસાપ્રયોગ ૩, મારું ચિરકાલ સુધી જીવવું થાઓ એવી વાંછા તે જીવિત આશંસાપ્રયોગ ૪, જલ્દીથી મારું મરણ થાઓ એવી વાંછા તે મરણઆશંસાપ્રયોગ ૫, શબ્દ અને રૂપલક્ષણ મનોજ્ઞ કામ, મને મળો એવી વાંછા તે કામઆશંસાપ્રયોગ ૬, ગંધ, રસ અને સ્પર્શલક્ષણ મનોજ્ઞ ભોગ મને મળો એવી વાંછા તે ભોગ આશંસાપ્રયોગ ૭, કીર્તિ, શ્રત વગેરેનો મને લાભ થાઓ એવી વાંછા તે લાભ આશંસાપ્રયોગ ૮, પુષ્પાદિથી મારી પૂજા થાઓ એવી વાંછા તે પૂજા આશંસાપ્રયોગ ૯, શ્રેષ્ઠ વસ્ત્રાદિ વડે મારો સત્કાર થાઓ એવી વાંછા તે સત્કારશંસા પ્રયોગ. //૭પ૯ll (ટી) '' ત્યા૦િ આશંસવું તે આશંસા-ઇચ્છા તેણીનો પ્રયોગ-વ્યાપારવું-ફરવું અથવા આશંસા વડે જ પ્રયોગવ્યાપાર તે આશંસાપ્રયોગ સૂત્રમાં પ્રાકૃતપણાથી નાસપત્તિ પતિ' અર્થાત્ સ ઉપર અનુસ્વાર વગેરે પ્રાકૃતપણાથી નથી. તેમાં –આ પ્રજ્ઞાપક મનુષ્યની અપેક્ષાએ માનુષ્યત્વ પર્યાયને વિષે વર્તતો જે લોક-પ્રાણીવર્ગ તે ઈહલોક અને તેનાથી જુદો જે લોક તે પરલોક, તેમાં ઈહલોક પ્રત્યે આશંસાપ્રયોગ આ પ્રમાણે—હું તપના આચરણથી ચક્રવર્તિ વગેરે થાઉં એવી ઇચ્છા તે ઈહલોકારશંસાપ્રયોગ, એવી રીતે અન્યત્ર પણ વિગ્રહ (સમાસ) કરવો ૧, પરલોકાંશસાપ્રયોગ-જેમ હું તપના આચરણથી ઇદ્ર અથવા સામાનિક થાઉં તે ૨, દ્વિધાલોકારશંસાપ્રયોગ-યથા હું ઇદ્ર થાઉં અને ત્યારપછી ચક્રવર્તિ થાઉં અથવા આ ભવમાં કંઈક ઇચ્છા કરે અને પરભવના સંબંધમાં કંઈક ઇચ્છા કરે એમ ઉભયત્ર ઇચ્છા કરે તે ૩, આ ત્રણ સામાન્યથી છે અને બીજા સાત તેના વિશેષો જ છે. સામાન્ય અને વિશેષમાં વિવક્ષા વડે ભેદ છે તેથી કરીને આશંસાપ્રયોગોનું દશવિધપણું વિરુદ્ધ થતું નથી. તથા જીવિતપ્રત્યે આશંસા-મારું લાંબા કાળ પર્યત જીવન થાઓ એવી ઇચ્છા તે જીવિતાશંસાપ્રયોગ ૪, મરણપ્રત્યે આશંસામારું શીધ્ર મરણ થાઓ. એવી ઇચ્છા તે મરણશંસાપ્રયોગ, શબ્દરૂપે લક્ષણ કામ, એ બે મને મનોહર મળો એવી ઇચ્છા તે કામાશંસાપ્રયોગ ૬, ગંધ, રસ અને સ્પર્શ લક્ષણભોગો મને મનોહર હો એવી ઇચ્છા તે ભોગાશંસાપ્રયોગ ૭, કીર્તિ, શ્રત વગેરેનો મને લાભ હો એવી ઇચ્છા તે લાભશંસાપ્રયોગ ૮, પૂજા-પુષ્પાદિ વડે મારું પૂજન થાઓ એવી ઇચ્છા તે પૂજાશંસાપ્રયોગ - ૯, પ્રવર વસ્ત્રાદિ વડે પૂજનરૂપ સત્કાર મને થાઓ એવી ઇચ્છા તે સત્કારશંસાપ્રયોગ ૧૦. I૭૫૯. ઉક્ત લક્ષણ આશંસાપ્રયોગથી પણ કેટલાએક ધર્મને આચરે છે માટે ધર્મને સામાન્યથી નિરૂપણ કરતાં થકાં સૂત્રકાર કહે दसविधे धम्मे पन्नत्ते, तंजहा–गामधम्मे १ नगरधम्मे २ दुधम्मे ३ पासंडधम्मे ४ कुलधम्मे ५ गणधम्मे ६ 1. પ્રવચનિક-દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણદિની જેમ ૧, ધર્મકથી-નંદીષેણની જેમ ૨, વાદી-મલ્લવાદીની જેમ ૩, નૈમિત્તિક-ભદ્રબાહુસ્વામીની જેમ ૪, તપસી-ધન્નામુનિની જેમ ૫, વિદ્યાવાન્-વેજસ્વામીની જેમ ૬, સિદ્ધ-કાલિકાચાર્યની જેમ ૭, અને કવિ-સિદ્ધસેન દિવાકરની જેમ પ્રવચનની પ્રભાવના કરે છે. [375 Page #424 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने स्थविराः पुत्राश्च ७६१-७६२ सूत्रे संघधम्मे ७ सुतधम्मे ८ चरित्तधम्मे ९ अस्थिकायधम्मे १० ।। सू० ७६०।। (મૂ૦) દશ પ્રકારે ધર્મ-આચાર અથવા મર્યાદા કે સ્વભાવ કહેલ છે, તે આ પ્રમાણે—ગામનો આચાર અથવા મર્યાદા તે ગામધર્મ ૧, નગરનો આચાર અથવા મર્યાદા તે નગરધર્મ ૨, દેશનો આચાર અથવા મર્યાદા તે રાષ્ટ્રધર્મ ૩, કપિલાદિ દર્શનવાળાઓનો આચાર કે મર્યાદા તે પાખંડધર્મ ૪, ઉગ્ર વગેરે લૌકિક કુલ અથવા ચાંદ્રાદિ લોકોત્તર કુલના આચાર તે કુલધર્મ ૫, મલ્લ વગેરેના ગણ (સમૂહ) ની વ્યવસ્થા અથવા સાધુઓના કોટિકાદિ ગણની વ્યવસ્થા તે ગણધર્મ ૬, સંઘ-લોકોનો સમુદાય અથવા ચતુર્વિધ શ્રીસંઘનો આચાર તે સંઘધર્મ ૭, આચારાંગાદિ શ્રુતનો સ્વભાવ દુર્ગતિથી અટકાવનાર હોવાથી શ્રતધર્મ ૮, કર્મના સંચયનો નાશ કરવારૂપ ચારિત્રનો સ્વભાવ હોવાથી ચારિત્રધર્મ ૯ અને પ્રદેશોના સમૂહરૂપ અસ્તિકાય, તે જ ગતિપર્યાય વડે જીવને ધારણ કરનાર હોવાથી અસ્તિકાયધર્મ ૧૦. Il૭૬oll, (ટી) 'રસ' ત્યાદ્રિ ગામો-દેશના આશ્રયવાળા તે ગામોનો ધર્મ અથવા ગામોને વિષે ધર્મ-આચારવ્યવસ્થા તે ગ્રામ ધર્મ. આ દરેક ગામમાં ભિન્ન હોય છે અથવા ગ્રામ-ઇંદ્રિયનો ગ્રામ-સમૂહ રૂઢ છે તેનો ધર્મ-(સ્વભાવ) વિષયાભિલાષલક્ષણ તે ગ્રામધર્મ ૧, નગર ધર્મ એટલે નગરનો આચાર. તે પણ દરેક નગરમાં પ્રાયઃ ભિન્ન જ હોય છે ૨, રાષ્ટ્રધર્મ-દેશનો આચાર૩, પાખંડધર્મ-પાખંડીઓનો આચાર ૪, કુલધર્મ-ઉગ્રાદિ કુલના આચારરૂપ અથવા જૈન મુનિઓના ગચ્છસમૂહાત્મક ચાંદ્રાદિ કુલની સામાચારીરૂપ ધર્મ પ, ગણધર્મ-મલ્લાદિના ગણ (સમૂહ)ની વ્યવસ્થારૂપ અથવા જેનોના કુલના સમુદાયરૂપ કોટિકાદિ ગણ તેની સામાચારીરૂપ ૬, સંઘધર્મ-ગોષ્ઠીનો સામાચાર-મિત્રમંડલની વ્યવસ્થા અથવા જૈનોના ગણ-સમુદાયરૂપ ચાર પ્રકારના સંઘનો ધર્મ અર્થાત્ તેનો આચાર ૭, આચારાંગાદિમૃત જ દુર્ગતિમાં પડતા જીવને ધારણ કરવાથી બચાવવાથી ધર્મ તે શ્રુતધર્મ ૮, (કર્મના) સંચયને ખાલી કરવાથી ચારિત્ર, તે જ ધર્મ તે ચારિત્રધર્મ ૯, 'ઉસ્તાઃ –પ્રદેશો તેઓનો કાયરાશિ તે અસ્તિકાય તે જ ધર્મ-ગતિપર્યાય વડે જીવ અને પુદ્ગલ એ બન્નેને ધરવાથી મદદ કરવાથી અસ્તિકાયધર્મ છે. ૧૦ /૭૬ol. આ ગ્રામધર્મ વગેરે સ્થવિરો વડે કરાયેલ હોય છે માટે સ્થવિરોનું નિરૂપણ કરે છે– दस थेरा पन्नत्ता, तंजहा–गामथेरा १ नगरथेरा २ रटुथेरा ३ पसत्थारथेरा ४ कुलथेरा ५ गणथेरा ६ संघथेरा ७ जातिथेरा ८ सुतथेरा ९ परितागथेरा १० ।। सू० ७६१।। दस पुत्ता पन्नत्ता, तंजहा–अत्तते १ खेत्तते २ दिन्नते ३ विनते ४ ओरसे ५ मोहरे ६ सोडीरे ७ संवुड्डे ८ ओववातिते ९ धम्मंतेवासी १० ।। सू०७६२।। (મૂળ) ઉન્માર્ગમાં ગયેલા લોકોને સન્માર્ગમાં લાવે તે સ્થવિરો. તે દશ કહેલા છે, તે આ પ્રમાણે—ગામની વ્યવસ્થા કરવાવાળા બુદ્ધિમાન પુરુષો તે ગ્રામસ્થવિરો ૧, એમ નગરની વ્યવસ્થા કરવાવાળા તે નગરસ્થવિરો ૨, દેશની વ્યવસ્થા કરવાવાળા તે રાષ્ટ્રસ્થવિરો ૩, ધર્મનો ઉપદેશ આપવા વડે લોકોને સ્થિર કરનારા તે પ્રશાસ્તૃસ્થવિરો ૪, જે લૌકિક અથવા લોકોત્તર કુલની વ્યવસ્થા કરવાવાળા તે કુલસ્થવિરો પ, એમ ગણ-સમુદાયની વ્યવસ્થા કરવાવાળા તે ગણસ્થવિરો ૬, સંઘની વ્યવસ્થા કરવાવાળા તે સંઘસ્થવિરો ૭, જન્મથી સાઠ વર્ષની વયવાળા તે જાતિસ્થવિરો ૮, સમયાવાયાંગાદિ શ્રતને ધારણ કરનારા તે શ્રુતસ્થવિરો ૯ અને વીશ વર્ષની દીક્ષાપર્યાયવાળા તે પર્યાયસ્થવિરો ૧૦. /૭૬૧// દશ પુત્રો કહેલા છે, તે આ પ્રમાણે–પિતાના શરીરથી ઉત્પન્ન થયેલા તે આત્મજ–જેમ ભરતના અંગથી આદિત્યયશા 1. દરેક ગામ કે નગરવાળાઓ પોતાને અનુકૂલ મર્યાદા-વ્યવસ્થા કરે છે, તેનો ભંગ કરવાથી ગામ કે નગરનો દ્રોહી થવાય છે માટે પ્રાયઃ ધર્મને બાધક ન હોય તો તે મર્યાદાનો ભંગ કરવો નહિ એમ રાષ્ટ્રની મર્યાદાનો પણ ભંગ ન કરવો. 376. Page #425 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने स्थविराः पुत्राश्च ७६१-७६२ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ૧, ભાર્યાથી ઉત્પન્ન થયેલ તે ક્ષેત્રજ-જેમ લોકરૂઢિએ' પાંડુરાજાને પોતાની સ્ત્રી કુંતીથી જ પાંડવો ઉત્પન્ન થયા છે પરંતુ પોતાના અંગથી નહિં ૨, દત્તક-પુત્રપણાએ (ગોદમાં) લીધેલ જેમ બાહુબલિને અનિલવેગ સંભળાય છે ૩, જેને ભણાવેલ હોય તે વિનયિત ૪, હૃદયમાં સ્નેહથી રમી રહ્યો હોય તે ઓરસ ૫, વાચાલપણાએ જે પોતાને પુત્રપણાએ જણાવે છે, અર્થાત્ એમ બોલે છે કે તું મારો પિતા છે મૌખર ૬, યુદ્ધ કરવા વડે શૌર્યથી શૂરને વશ કરીને પુત્રપણે સ્વીકારાય છે તે શોંડીર, જેમ મહેંદ્રસિંહ રાજપુત્ર ૭, કોઈપણ અનાથ બાલકને ભોજનાદિ આપવા વડે વૃદ્ધિ પમાડેલ હોય તે સંવર્ધિત ૮, દેવતાના આરાધનથી જે પુત્ર થાય તે ઔપયાચિતક અથવા સેવક ૯, અને ધર્મને અર્થે સમીપે વસનાર તે ધર્માન્તવાસી (શિષ્ય) ૧૦. I૭૬૨॥ (ટી૦) 'સે' ત્યાદ્રિ ખરાબ સ્થિતિમાં રહેલ લોકોને સન્માર્ગમાં સ્થાપે છે–સ્થિર કરે છે તે સ્થવિરો. તેમાં જે ગામ, નગર અને રાષ્ટ્રને વિષે વ્યવસ્થાને કરનારા, બુદ્ધિવાળા, આદેય–જેના વચનનો સ્વીકાર થાય એવા પ્રભાવવાળા તે સ્થવિરો ૧-૨-૩, 'પ્રશાસતિ' જે શીખાવે છે તે પ્રશાસ્તાર-ધર્મોપદેશકો, તે (લોકોને) સ્થિર કરવાથી પ્રશાસ્ત્રસ્થવિરો ૪, જે લૌકિક (ઉગ્રાદિ) અથવા લોકોત્તર (ચાંદ્રાદિ) કુલ તથા ગણ અને સંઘની વ્યવસ્થા કરવાવાળા અને તે વ્યવસ્થાને તોડનારાઓનો નિગ્રહ (શિક્ષા) કરનારા તે . । કુલ, ગણ, સંઘસ્થવિરો કહેવાય છે ૪-૫-૬, સાઠ વર્ષ પ્રમાણ, જન્મપર્યાય–વયવાળા તે જાતિસ્થવિરો ૮, સમવાય પ્રમુખ અંગ (સૂત્ર) ને ધારણ કરવાવાળા તે શ્રુતસ્થવિરો ૯, વીશ વર્ષ પ્રમાણ દીક્ષા પર્યાયવાળા તે પર્યાયસ્થવિરો ૧૦. I૭૬૧॥ સ્થવિરો તો આશ્રિતોને પુત્રની જેમ પરિપાલન કરે છે, માટે પુત્રનું નિરૂપણ કરવા સારુ કહે છે—'ત્ત પુત્તે' ત્યાિ પિતાને પુનાતિ–પવિત્ર કરે છે અથવા પિતાની મર્યાદાને પાતિ–પાળે છે તે પુત્ર-સૂનું. તેમાં પિતાના શરીરથી ઉત્પન્ન થયેલ તે આત્મજ જેમ ભરતનો આદિત્યયશા ૧, ક્ષેત્ર-ભાર્યા, તેણીથી ઉત્પન્ન થયેલ તે ક્ષેત્રજ. જેમ પાંડુને પાંડવો. લોકરૂઢીએ તેની ભાષ કુંતીથી જ પાંડવોનું પુત્રપણું હોવાથી, પરંતુ પાંડુથી નહિ. કારણ? 2ધર્માદિ વડે ઉત્પત્તિ થયેલ હોવાથી ૨, 'વિત્રણ' ત્તિ દત્તક-પુત્રપણાએ લીધેલ (ખોડે બેસાડેલ) જેમ બાહુબલિને અનિલવેગ સંભળાય છે તે પુત્રની માફક પુત્ર કહેવાય છે એમ સર્વત્ર સમજવું ૩, 'વિરૂÇ' ત્તિ॰ વિનયિત-શિક્ષાને ગ્રહણ કરાવેલ–ભણાવેલ ૪, ૩રસ—ઉપગત–ઉત્પન્ન થયેલ છે પુત્રસ્નેહલક્ષણ રસ જેમાં અથવા પિતૃસ્નેહલક્ષણ રસ જેને તે ઉપરસ અથવા કરસિ—હૃદયમાં સ્નેહથી જે વર્તે છે તે ઓરસ ૫, મુખર જ મૌખર–વાચાલપણાએ કરીને મધુર ભાષણ ક૨વાથી જે પોતાને પુત્રપણાએ સ્વીકાર કરાવે છે તે મૌખર ૬, શોંડીર–જે શૌર્યવાળો પુરુષ, શૂરમાં જ (શૂર સાથે) યુદ્ધ કરવા વડે વશ કરીને પુત્રપણે સ્વીકારે છે. જેમ કુવલયમાલા કથામાં મહેંદ્રસિંહનામા રાજપુત્ર સંભળાય છે ૭, અથવા આત્મજ-પુત્ર તે જ ગુણના ભેદથી ભિન્ન કરાય છે તેમાં 'વિત્ર' ત્તિ વિજ્ઞક-પંડિત અભયકુમારની જેમ સરસ—હૃદય વડે વર્તે છે તે ઓરસ-બલવાન બાહુબલીની જેમ શૉંડીર-શૂર વાસુદેવની જેમ અથવા ગર્વવાળો તે-શોંડીર 'શૌડ઼ વ' [પા૦ ધા૦ ૨૧૦] [હૈ ધા૦ ૨૩૩] તિ વવનાત્ 'સંવુઅે' ત્તિ સંવર્ધિતભોજનાદિ આપવા વડે વૃદ્ધિ પમાડેલ અનાથ પુત્રક ૮, '૩વાય' ત્તિ॰ દેવતાનું આરાધન કીધે છતે થયેલ તે ઔપયાચિતક અથવા અવપાતસેવા, તે છે પ્રયોજન જેને તે અવપાતિક અર્થાત્ સેવક ૯, અંતે–સમીપમાં વસવા માટે શીલ (સ્વભાવ) છે જેનું તે અંતેવાસી, ધર્મને અર્થે અંતેવાસી તે ધર્માંતેવાસી અર્થાત્ શિષ્ય ૧૦. I૭૬૨॥ ધર્માંતેવાસીપણું તો છદ્મસ્થને જ છે, પરંતુ કેવલીને નહિ; કારણ કે તેને અનુત્તરજ્ઞાનાદિપણું હોય છે. તેને ક્યા અને 1. લોકરૂઢિએ સૂર્યથી કર્ણ વગેરેની ઉત્પત્તિ કુંતીને લોકોએ માનેલી છે, તે વાત સત્ય નથી, પરંતુ અત્ર ઉદાહરણ તરીકે આપેલ છે, પરંતુ પાંડુરાજાના અંગથી જ કુંતીને પુત્રોની ઉત્પત્તિ થયેલી છે એ વાત જૈનશાસ્ત્રને સમ્મત છે. 2. ધર્મથી યુધિષ્ઠિર, પવનથી ભીમ, ઇંદ્રથી અર્જુન અને અશ્વનીકુમારથી નકુલ તથા સહદેવની ઉત્પત્તિ થયેલ છે, એમ મહાભારતમાં છે, એ • વાત જૈનોને માન્ય નથી. 377 Page #426 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने अनुत्तराणि कुवााः दुष्षमादिकल्पवृक्षाः ७६३-७६६ सूत्राणि કેટલા અનુત્તરો હોય છે, તે કહે છે. केवलिस्स णं दस अणुत्तरा पन्नत्ता, तंजहा–अणुत्तरे णाणे १ अणुत्तरे दंसणे २ अणुत्तरे चरित्ते ३ अणुत्तरे तवे ४ अणुत्तरे वीरिते ५ अणुत्तरा खंती ६ अणुत्तरा मुत्ती ७ अणुत्तरे अज्जवे ८ अणुत्तरे मद्दवे ९ अणुत्तरे लाघवे १० // સૂ૦ ૭૬રૂા. समतखेणे णं दस कुरातो पन्नत्ताओ, तंजहा-पंच देवकुरातो पंच उत्तरकुरातो । तत्थ णं दस महतिमहालया महादुमा पन्नत्ता, तंजहा–जंबू सुंदसणा १ धाततिरुक्खे २ महाधाततिरुक्खे ३ पउमरुक्खे ४ महापउमरुक्खे ५ पंच कूडसामलीओ १० । तत्थ णं दस देवा महिड्डिता जाव परिवसंति, तंजहा–अणाढिते जंबूद्दीवाधिपती १ सुदंसणे २ पियदंसणे ३ पोंडरीते ४ महापोंडरीते ५ पंच गरुला वेणुदेवा १० ।। सू० ७६४।। दसहि ठाणेहिं ओगाढं दुस्समं जाणेज्जा, तंजहा-अकाले वरिसति १ काले ण वरिसति २ असाहू पुज्जति ३ साधू ण पुज्जति ४ गुरुसु जणो मिच्छं पडिवन्नो ५ अमणुण्णा सद्दा जाव फासा १० । दसहिं ठाणेहिं ओगाढं सुसमं जाणेज्जा, तंजहा–अकाले न वरिसति १ तं चेव विवरीतं जाव मणुण्णा फासा ।। सू० ७६५।। सुसमसुसमाए णं समाए दसविधा रुक्खा उवभोगत्ताए हव्वमागच्छंति, तंजहा--मत्तंगता १ त भिंगा र तुडितंगा ३ दीव-४ जोति-५ चित्तंगा ६ । चित्तरसा ७ मणियंगा ८ गेहागारा ९ अणितणा १० त ।।१।। ।। सू० ७६६।। (મૂ4) કેવલીને દશ (ગુણો) અનુત્તર-ઉત્કૃષ્ટ કહેલા છે, તે આ પ્રમાણે—અનુત્તરજ્ઞાન કેવલજ્ઞાન ૧, અનુત્તરદર્શન-કેવલદર્શન અથવા ક્ષાયિક સમકિત ર, અનુત્તર ચારિત્ર-ક્ષાયિક ચારિત્ર ૩, શુક્લધ્યાનરૂપ અનુત્તર તપ ૪, આત્મશક્તિના વિકાસરૂપ અનુત્તરવીર્ય ૫, અનુત્તર ક્ષમા ૬, અનુત્તર નિર્લોભતા ૭, અનુત્તર સરલતા ૮, અનુત્તર માર્દવ ૯ અને અનુત્તર લાઘવ ૧૦. I૭૬૩ સમય (મનુષ્ય) ક્ષેત્રમાં દશ કુરુક્ષેત્રો કહેલા છે, તે આ પ્રમાણે—પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તરકુરુ, તેમાં અતિશય મોટા દશ મહામો (વૃક્ષો) કહેલા છે, તે આ પ્રમાણે–જંબુસુદર્શના ૧, ધાતકીવૃક્ષ ૨, મહાપાતકીવૃક્ષ ૩, પદ્મવૃક્ષ ૪, મહાપદ્મવૃક્ષ ૫, અને પાંચ ફૂટ શાલ્મલી વૃક્ષ ૧૦, તે વૃક્ષોની ઉપર દશ દેવો મહદ્ધિક યાવત્ વસે છે, તે આ પ્રમાણે–અણઢિયનામા જંબૂદ્વીપનો અધિપતિ ૧, સુદર્શન ૨, પ્રિયદર્શન ૩, પૌંડરીક ૪, મહાપૌંડરીક ૫, અને પાંચ ગલ. (સુવર્ણકુમાર જાતીય) વેણુદેવો વસે છે ૧૦. I૭૬૪ll દશ પ્રકાર વડે અવગાઢ-આવેલ દુષ્યમકાલ જાણે, તે આ પ્રમાણે—અકાલમાં ચોમાસા સિવાયના વખતમાં વરસે ૧, કાલે ચોમાસામાં વરસે નહિ ૨, અસાધુઓ પૂજાય ૩, સાધુઓ પૂજાય નહિ ૪, માતાપિતા વગેરે ગુરુજનને વિષે લોકો વિપરીતપણે વ-અર્થાત્ વડીલ વર્ગનો અવિનય કરે ૬, અમનોજ્ઞ શબ્દો યાવતું અમનોજ્ઞ સ્પર્શી હોય ૧૦. દશ પ્રકાર વડે અવગાઢ-આવેલ સુષમકાલ જાણે, તે આ પ્રમાણે—અકાલે વરસે નહિ ૧, તે જ વિપરીત કહેવું અર્થાત્ કાલે વરસે ૨, સાધુઓ પૂજાય ૩, અસાધુઓ ન પૂજાય ૪, ગુરુજનને વિષે લોકો વિનય કરે ૫ અને મનોજ્ઞ શબ્દાદિ પાંચે હોય ૧૦. //૭૬૫// સુષમસુષમા નામા સમા-આરામાં દશ પ્રકારના કલ્પવૃક્ષો યુગલીઆઓના ઉપભોગ માટે શીધ્ર આવે છે. તે આ પ્રમાણે—મત્તાંગદા-મદિરાને આપનાર ૧, ભૂતાંગ-અનેક પ્રકારના ભાજનોને આપનાર ૨, ત્રુટિતાંગ-વાજિંત્રોને આપનાર ૩, દીપાંગ-દીવાની માફક પ્રકાશને આપનાર ૪, જ્યોતિરંગ-અગ્નિની માફક સૌમ્ય પ્રકાશને આપનાર ૫, ચિત્રાંગ-અનેક પ્રકારના શ્રેષ્ઠ પુષ્પોની માલાઓને આપનાર ૬, ચિત્રરસ-ખડૂસસંયુક્ત અનેક પ્રકારના મનોહર ભોજનને આપનાર ૭, મયંગ-અનેક પ્રકારના મણિમય આભરણને આપનાર ૮, ગેહાકાર-ઘરના જેવા આકારવાળા 378 Page #427 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने अनुत्तराणि कुवार्द्याः दुष्षमादिकल्पवृक्षाः ७६३-७६६ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ૯, અનગ્ન-અનેક પ્રકારના પ્રવર વસ્ત્રોને આપનાર હોય છે. ૧૦ ૭૬૬।। (ટી૦) 'સે' ત્યાવિ॰ નથી ઉત્તર-પ્રધાનતર જેથી (અન્ય કોઈ પણ) તે અનુત્તર. તેમાં જ્ઞાનાવરણ કર્મના ક્ષયથી અનુત્તરજ્ઞાન. એવી રીતે દર્શનાવરણના ક્ષયથી (કેવલદર્શન) અથવા દર્શનમોહનીયના ક્ષયથી અનુત્તરદર્શન (ક્ષાયિક સમકિત). ચારિત્રમોહનીયના ક્ષયથી ચારિત્ર, ચારિત્રમોહનીયના ક્ષયથી અને અનંત વીર્યપણાથી શુક્લધ્યાનાદિરૂપ તપ અને વીર્યંતરાયના ક્ષયથી અનુત્તર વીર્ય છે. અહિં તપ, ક્ષાંતિ, મુક્તિ, આર્જવ, માર્દવ અને લાઘવ એ છ ચારિત્ર (દશ યતિધર્મ) ના જ ભેદો છે, માટે ચારિત્રમોહનીયના ક્ષયથી જ હોય છે, પરંતુ સામાન્ય અને વિશેષમાં કથંચિત્ ભેદ હોવાથી અહિં ભેદ વડે ગ્રહણ કરેલા છે. I૭૬૩ કેવલી તો મનુષ્ય ક્ષેત્રમાં જ હોય છે તેથી દશ સ્થાનકમાં ઉતરતા પદાર્થને 'સમય' ઇત્યાદિથી લઈને 'પુલાવવીવ પવસ્થિમદ્રેવી' અહિં સુધી સમય ક્ષેત્રના પ્રકરણને કહે છે. આ સુગમ છે. II૭૬૪–૭૬૫॥ વિશેષ એ કે 'મત્તેને' ત્યાદ્રિ-ગાથા॰ મત્તું—મદ, તેનું અંગ-કારણ તે મદિરા. તેને જે વૃક્ષો આપે છે તે મત્તાંગદો. ચકાર સમુચ્ચયમાં છે ૧, 'મિન' ત્તિ॰ ભૃત–ભરવું પૂરવું, તેમાં અંગો-કારણો તે ભૃતાંગોભાજનો, કારણ કે ભરણ ક્રિયાભાજન વિના થતી જ નથી, માટે તેને આપનાર હોવાથી વૃક્ષો પણ ભૃતાંગો છે. પ્રાકૃતપણાથી 'મિ' કહેવાય છે ૨, ત્રુટિતો-વાજિંત્રો તેના કારણભૂત હોવાથી ત્રુટિતાંગો-વાજિંત્રોને દેનારા. કહ્યું છે કે— मत्तं यमज्जं, १ सुहपेज्जं भायणाणि भिंगेसु २ । तुडियंगेसु य संगत- तुडियाई बहुप्पगाराई ३ ।। ८६ ।। મત્તાંગદનામા કલ્પવૃક્ષોને વિષે સુખપેય સારી પાકેલ શેલડી, દ્રાક્ષ વગેરેનો રસ સુખે પીવા યોગ્ય અતિશય આહ્લાદજનક છે ૧, અને ભૃતાંગનામા કલ્પવૃક્ષોને વિષે વિવિધ પ્રકારના મણિ, કનક અને રૌપ્ય (ચાંદી) મય થાલ વગેરે ભાજનો તૈયાર થાય છે ૨, ત્રુટિતાંગનામા કલ્પવૃક્ષોને વિષે તત, વિતત, ઘન અને શુષિર વગેરે ભેદવાળા અનેક પ્રકારના વીણાદિ વાજિંત્રો નીપજે છે ૩. (૮૬) 'વીવનોપિત્ત' કૃતિ અહિં અંગ શબ્દ, પ્રત્યેકમાં જોડાય છે તેથી દીપ-પ્રકાશક વસ્તુ તેના કારણપણાથી દીપાંગો. જ્યોતિ–અગ્નિ. તત્ર સુષમસુષમાનામા આરામાં અગ્નિના અભાવથી જ્યોતિની માફક જે વસ્તુ સૌમ્ય પ્રકાશવાળી. તેના કારણપણાથી જ્યોતિ રંગો છે. ચિત્ર-વિવક્ષા વડે અનેક પ્રકારના પ્રધાનપણાથી અને પુષ્પની માળાના કારણપણાથી ચિત્રાંગો તથા ચિત્ર-વિવિધ પ્રકારના મનોજ્ઞ મધુર વગેરે રસો જેથી મળે છે તે ચિત્રરસો અર્થાત્ ભોજનના અંગો. કહ્યું છે કેदीवसिहा ४ जोइसनामया य ५ एए करेंति उज्जोयं । चित्तंगेसु य मल्लं, चित्तरसा भोयणाए ७ (८७) દીપશિખા ૪ અને જ્યોતિષ્ક ૫ નામના કલ્પવૃક્ષો ઉદ્યોત કરે છે અર્થાત્ દીપશિખા દીવાની માફક પ્રકાશ કરે છે અને જ્યોતિષ્ક સૂર્યની માફક અત્યંત પ્રકાશ કરે છે.1 ચિત્રાંગને વિષે અનેક પ્રકારના સુગંધી પુષ્પોની માળા નીપજે છે ૬ અને ચિત્રરસો, ભોજનને અર્થે હોય છે અર્થાત્ તેથી અનેક પ્રકારના ખાવાયોગ્ય વિશિષ્ટ ગુણોપેત પદાર્થો ઉત્પન્ન થાય છે. ૭ (૮૭) 'મીનાં'—મણિમય આભરણોના કારણપણાથી મણંગો-આભરણના હેતુઓ. ગેન્દ્—ઘર તેની માફક આકાર છે જે વૃક્ષોનો તે ગેહકારો 'યિય' ત્તિ॰ વસ્ત્ર આપવાવાળા. કહ્યું છે કે— मणियंगेसु य भूसणवराई ८ भवणाई भवणरुक्खेसु ९ । आइनेसु य धणियं वत्थाई बहुप्पगाराई १० ॥ ८८ ॥ મહ્યંગનામા કલ્પવૃક્ષોને વિષે અનેક પ્રકારના કડા, કુંડલ વગેરે શ્રેષ્ઠ ભૂષણો વિશ્રસા સ્વભાવથી પરિણત હોય છે ૮, ભવનવૃક્ષો ( ગેહાકારોને વિષે સુંદર પ્રાકારવાળા, સુખે ચડી શકાય તેવા પગથીઆવાળા અનેક ચિત્રામણાદિ શોભાવાળા મનોહ૨ ભવનો હોય છે ૯, આકીર્ણ (અનગ્ન) નામા કલ્પવૃક્ષોને વિષે અત્યંત બહુ પ્રકારના સુકોમલ દેવદૃષ્ય (વસ્ત્ર) તૈયાર હોય છે ૧૦. આ સર્વે વિસ્રસા સ્વભાવે ક્ષેત્રના અનુભાવથી નીપજે છે પરંતુ દેવકૃત નથી. Il૭૪॥ I૭૬૬॥ કાલના અધિકારથી જ કાલવિશેષમાં થનારા કુલકરોની વક્તવ્યતાને કહે છે— 1. મલેશિયામાં આગ વરસાવનારા વૃક્ષ છે. 379 Page #428 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ = १० स्थानकाध्ययने कुलकराः वक्षस्काराद्याः इन्द्राद्याः ७६७-७६९ सूत्र जंबूदीवे दीवे भरहे वासे तीताते उस्सप्पिणीते दस कुलगरा होत्था, तंजहा - सयज्जले १ सताऊ य २, अनंतसेणे ३ त अजितसेणे ४ त । कक्कसेणे ५ भीमसेणे ६ महाभीमसेणे त सत्तमे ७ ।। १ ।। दढरहे ८ दसरहे ९ सयरहे १० ।। जंबूदीवे दीवे भारहे वासे आगमेसाते उसप्पिणीए दस कुलगरा भविस्संति, तंजहा - सीमंकरे १ सीमंधरे २ खेमंकरे ३ खेमंधरे ४ विमलवाहणे ५ संमुती ६ पडिसुते ७ दढधणू ८ दसधणू ९ सतधणू १० // સૢ૦ ૭૬૭|| जंबूदीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिमेणं सीताते महानतीते उभतो कूले दस वक्खारपव्वता पन्नत्ता, तंजहा- मालवंते, चित्तकूडे, विचित्तकूडे, बंभकूडे जाव सोमणसे । जंबूमंदरपच्चत्थिमेणं सीतोताते महानतीते उभतो कूले दस वक्खारपव्वता पन्नत्ता, तंजहा - विज्जुप्पभे जाव गंधमातणे, एवं धायइसंडपुरत्थिमद्धे वि, वक्खारा भाणियव्वा जाव पुक्खरवरदीवड्ढपच्चत्थिमद्धे[वि] ॥ सू० ७६८ ।। दस कप्पा इंदाहिट्ठिया पन्नत्ता, तंजहा- सोहम्मे जाव सहस्सारे पाणते अच्चुए। एतेसु णं दससु कप्पेसु दस इंदा પદ્મત્તા, તનહાસ, સાળે ખાવ અશ્રુતે । તેવુ ાં રસમાં વસ પરિગાળિતાલિમાળા પન્નત્તા, તંનહા-પાતે, पुप्फते जाव विमले वरे सव्वतोभद्दे ।। सू० ७६९ ।। (૦) જંબૂદ્વીપનામા દ્વીપમાં ભરતક્ષેત્રને વિષે અતીત ઉત્સર્પિણીમાં દશ કુલગરો હતા, તે આ પ્રમાણે—શતંજલ ૧, શતાયુ ૨, અનંતસેન ૩, અમિતસેન' ૪, કર્કસેન ૫, ભીમસેન ૬, મહાસેન ૭, દૃઢરથ ૮, દશરથ ૯ અને શતરથ ૧૦. જંબુદ્રીપનામા દ્વીપમાં ભરતક્ષેત્રને વિષે આવતી ઉત્સર્પિણીમાં દશ કુલગરો થશે, તે આ પ્રમાણે–સીમંકર ૧, સીમંધર ૨, ક્ષેમંકર ૩, ક્ષેમંધર ૪, વિમલવાહન ૫, સન્મુક્તિ ૬, પ્રતિશ્રુત ૭, દૃઢધનુ ૮, દશધનુ ૯ અને શતધનુ ૧૦. 1195011 જંબુદ્રીપનામા દ્વીપમાં મેરુપર્વતની પૂર્વ દિશાએ શીતા નામની મહાનદીના બન્ને કાંઠા પર દશ વક્ષસ્કાર પર્વતો કહેલા છે, તે આ પ્રમાણે—માલ્યવાન્ ૧, ચિત્રકૂટ ૨, વિચિત્રકૂટ ૩, બ્રહ્મકૂટ ૪, યાવતુ સૌમનસ ૧૦. જંબુદ્રીપમાં મેરુપર્વતની પશ્ચિમ દિશાએ શીતોદા નામની મહાનદીના બન્ને કાંઠા પર દશ વક્ષસ્કાર પર્વતો કહેલા છે, તે આ પ્રમાણે— વિદ્યુત્પ્રભ, યાવત્ ગંધમાદન, એવી રીતે ધાતકીખંડદ્વીપના પૂર્વાર્ધને વિષે પણ દશ વક્ષસ્કાર પર્વતો કહેવા. યાવત્ પુષ્કરવરદ્વીપાદ્ધના પશ્ચિમાર્ટૂને વિષે પણ દશ વક્બારા કહેવા. આ દશ વારા પર્વતોમાં બે ગજદંતક પર્વતો છે અને આઠ વક્ષસ્કાર પર્વતો છે. ૭૬૮ દશ દેવલોક ઇંદ્ર વડે અધિષ્ઠિત (આશ્રિત) છે, તે આ પ્રમાણે—સૌધર્મ ૧, યાવત્ સહસ્રાર ૮, પ્રાણત ૯ અને અચ્યુત ૧૦. આ દશ દેવલોકને વિષે દશ ઇદ્રો કહેલા છે, તે આ પ્રમાણે—શકેંદ્ર, ઈશાનેંદ્ર યાવત્ અચ્યુતેંદ્ર. એ દશ ઈંદ્રોના દશ પરિયાનિક–જવા આવવામાં ઉપયોગી વિમાનો કહેલા છે, તે આ પ્રમાણે—પાલક ૧, પુષ્પક ૨, યાવત્ શબ્દથી સૌમનસ ૩, શ્રીવત્સ ૪, નંદાવર્ત્ત ૫, કામકમ ૬, પ્રિયગમ ૭ અને મનોરમ ૮, વિમલવ૨ ૯, સર્વતોભદ્ર ૧૦. ૭૬૯।। (ટી૦) 'નવ્રુદ્દીને' ત્યાદ્િ॰ બે સૂત્ર સુગમ છે. વિશેષ એ કે 'તીયા' ત્તિ અતીત 'કમ્સપ્પિી'ત્તિ ઉત્સર્પિણીમાં. કુલને ક૨વાના સ્વભાવવાળા તે કુલકરો અર્થાત્ વિશિષ્ટિ બુદ્ધિવાળા અને લોકોની વ્યવસ્થા કરનારા પુરુષવિશેષો. 'આનિસ્સા' ત્તિ આવતી ઉત્સર્પિણીમાં. વર્તમાનકાલમાં તો અવસર્પિણી છે તે કહી નથી. તેમાં સાત જ કુલકરો થયા છે. ક્યાંક 1. બાબુવાળી પ્રતિમાં ચોથા કુલગરનું નામ અજિતસેન છે. 380 Page #429 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने प्रतिमा जीवाश्च ७०० ७७१ सूत्रे (જંબૂઢીપપન્નતીમાં) પંદર પણ દેખાય છે. I૭૬૭॥ પૂર્વે પુષ્કરાદ્ધક્ષેત્રનું સ્વરૂપ કહ્યું, માટે ક્ષેત્રના અધિકારથી જ દેવલોકોને આશ્રયીને દશક કહે છે—'સે' ત્યાિ સૌધર્માદિ દેવલોકોનું ઇંદ્ર વડે અધિષ્ઠિતપણું તો એ દેવલોકોને વિષે ઈંદ્રોનો નિવાસ હોવાથી છે. આનત અને આરણ એ બે દેવલોકને વિષે તો તેના નિવાસના અભાવથી અનધિષ્ઠિતપણું કહ્યું છે. સ્વામિપણાએ તો તે બન્નેને ઇદ્રો પણ અધિષ્ઠિત જ છે એમ માનવું. યાવત્ શબ્દથી 'સાને ૨, સાકુમારે રૂ માહિરે ૪, વમતાોણ્ , ાંતો દ્દ સુન્ને ૭’ એમ જાણવું. જે કારણથી એ કલ્પોને વિષે ઈંદ્રો, અધિષ્ઠિત (રહેલ) છે એજ કારણથી જ દશ ઇંદ્રો હોય છે, એમ દર્શાવવા માટે કહે છે—'સુ' ત્યાવિ॰શક્ર-સૌધર્મ ઇંદ્ર. શેષ ઇદ્રો, દેવલોકના સમાન નામવાળા છે. શેષ સુગમ છે. ઇંદ્રના અધિકારથી જ તેના વિમાનોને કહે છે—'તે' ત્યાદ્િ॰ પરિયાનદેશાંતરમાં જવું, તે પ્રયોજન છે જે વિમાનોનું તે પરિયાનિકો અર્થાત્ ગમનમાં પ્રયોજનજવાળા. યાન–શિબિકાદિ–પાલખી પ્રમુખ. તેના જેવા આકારવાળા વિમાનો-દેવના આશ્રયો તે યાનવિમાનો, પરંતુ શાશ્વતા વિમાનો નિહ. અર્થાત્ નગરના જેવા આકારવાળા. પુસ્તકાંત૨માં યાન શબ્દ દેખાતો નથી. 'પાન' ત્યાદ્િ॰ શક્ર વગેરે ઇંદ્રના ક્રમ વડે સમજવા. યાવત્ શબ્દથી 'સોમળસ્તે રૂ, સિરિવક્કે ૪, નડિયાવત્તે , મને દ્દ, પીળને ૭, મોરને ૮,' એ પ્રમાણે જાણવું. આ નામવાળા અભિયોગિક-કિંકર દેવો વિમાનરૂપે થાય છે. I૭૬૯।। એવા પ્રકારના વિમાનોમાં જવાવાળા ઇંદ્રો, પ્રતિમાદિક તપ કરવા વડે થાય છે, માટે દશકમાં ઉતરવાવાળી પ્રતિમાને સ્વરૂપથી કહે છે— दसदसमिता णं भिक्खुपडिमा एगेणं रातिंदियसतेणं अद्धछट्ठेहिं य भिक्खासतेहिं अधासुत्ता जाव आराधिता वि મતિ ।। સૂ॰ ૭૭૦ ।। दसत्रिधा संसारसमावन्नगा जीवा पन्नत्ता, तंजहा - पढमसमयएगेंदिता अपढमसमयएगेंदिता एवं जाव अपढमसमयपंचेंदिता १, दसविधा सव्वजीवा पन्नत्ता, तंजहा - पुढविकातिता जाव वणस्सतिकातिता बेंर्तिदिता जाव पंचेंदिता अणिंदिता २ । अथवा दसविधा सव्वजीवा पन्नत्ता, तंजहा- पढमसमयनेरतिता अपढमसमयनेरतिता `जाव अपढमसमयदेवा, पढमसमयसिद्धा, अपढमसमयसिद्धा ३ ।। सू० ७७१ ।। (મૂ) દશદશમિકાનામા ભિક્ષુપ્રતિમા, એક સો રાત્રિ-દિવસ વડે અને સાડાપાંચર્સે ભિક્ષા-દત્તિ સંખ્યા વડે જેમ સૂત્રમાં કહેલ છે તેમ યાવત્ આરાધેલી હોય છે. II૭૭૦ દશ પ્રકાંરના સંસારસમાપન્નક–સંસારી જીવો કહેલા છે, તે આ પ્રમાણે—પ્રથમ સમયના ઉત્પન્ન થયેલા એકેંદ્રિયો અપ્રથમ સમય (દ્વિતીયાદિ સમય) ના ઉત્પન્ન થયેલાં એકેંદ્રિયો. એવી રીતે યાવત્ અપ્રથમ સમયના ઉત્પન્ન થયેલાં પંચેંદ્રિયો ૧, દશ પ્રકારના સર્વ જીવો કહેલા છે, તે આ પ્રમાણે—પૃથ્વીકાયિકો, યાવર્તી વનસ્પતિકાયિકો ૫, બેઈદ્રિયો યાવત્ પંચેંદ્રિયો ૯ અને અનિંદ્રિયો ૧૦, ૨, અથવા દશ પ્રકારના સર્વ જીવો કહેલા છે, તે આ પ્રમાણે—પ્રથમ સમયના ઉપજેલા નૈરિયકો, અપ્રથમ સમયના ઉપજેલા નૈરયિકો યાવત્ અપ્રથમ સમયના ઉપજેલા દેવો ૮, પ્રથમ સમયના ઉપજેલા સિદ્ધો ૯ અને અપ્રથમ સમયના ઉપજેલા સિદ્ધો ૧૦,૩, ૭૭૧॥ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ (ટી૦) 'વસે' ત્યાવિ॰ દશ દશમ દિવસો છે જે પ્રતિમામાં તે દશદશમિકા. દશ દશકા વડે થયેલી ભિક્ષુઓની પ્રતિમા–પ્રતિજ્ઞા તે ભિક્ષુપ્રતિમા. 'ન' ફત્યાવિ॰ દશદશક એટલે એક સો દિવસ થાય છે. પ્રથમ દશકમાં દશ ભિક્ષા [દત્તિ], બીજામાં વીશ એવી રીતે [દશ દશ વધારતાં] દશમા દશકમાં એક સો ભિક્ષા [દત્તિ] હોય છે. બધી મેળવતાં એકંદર પાંચસેંને પચ્ચાસ ૫૫૦ (દત્તિ) હોય છે. 'અન્નાપુત્ત' ત્યાવિ॰ સૂત્રનું ઉલ્લંઘન ન કરવા વડે, યાવત્ શબ્દથી 'અહાગટ્યું”—નિર્યુક્તિ પ્રમુખ અર્થનું અતિક્રમણ ન ક૨વા વડે, 'અહાતત્ત્વ'—શબ્દ અને અર્થનું અતિક્રમણ ન કરવા વડે, 'અહાનાં' ક્ષાયોપશમિક ભાવોનું 381 Page #430 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने दशा-दशकं ७७२ सूत्रे ઉલ્લંઘન ન કરવા વડે 'મહાપં'–પ્રતિમા સંબંધી આચારોનું ઉલ્લંઘન ન કરવા વડે, સમ્યક્ કાયા વડે પરંતુ માત્ર મનોરથ વડે નહિ. છાસિયા'–વિશુદ્ધ પરિણામથી સ્વીકારવા વડે સ્પર્શેલી, "પાનિયા’–અંત સુધી પરિણામની હાનિ સિવાય પાળેલી. “શોધતા' –નિરતિચારપણાએ કરી શોધેલી અથવા 'શમિતા'-પ્રતિમાની સમાપ્તિમાં ઉચિત અનુષ્ઠાન કરવા વડે શોભાવેલી. તીરિતા'-કાંઠે પહોંચાડેલી–પ્રતિજ્ઞા લીધેલ કાલ ઉપર પણ કંઈક અધિક કાલ અનુષ્ઠાન કરવાથી. 'altત્તતા'નામથી આ પ્રતિમા અને એમાં આ કર્તવ્ય. તે મેં કરેલું છે એવી રીતે પ્રશંસવું. મારાંધતા'–ઉપરોક્ત અહાસુત્ત ઇત્યાદિ બધાય પદો મળવાથી આરાધેલી થાય છે. ૭૭oll પ્રતિમાનો અભ્યાસ, સંસારના ક્ષય માટે સંસારી જીવો વડે કરાય છે, માટે સંસારી જીવોને અને જીવોના અધિકારથી . સર્વ જીવોને 'રસ' ઇત્યાદિ, ત્રણ સૂત્ર વડે કહે છે, તે સુગમ છે. વિશેષ એ કે-પ્રથમ સમય એકેંદ્રિયપણાનું છે જેઓને તે પ્રથમ સમયો, એવા એકેંદ્રિયો તે પ્રથમ સમય એકેંદ્રિયો અને વિપરીત એટલે બે, ત્રણ વગેરે સમયો થયા છે જેઓને તે અપ્રથમસમયએકૅઢિયો. એવી રીતે બેઈદ્રિય, ઇદ્રિય, ચૌરિદ્રિય અને પંચેદ્રિયો પણ કહેવા. કહે છે કે—'વે નાવ' રૂટ્યારિ૦ મરિય' ઉત્ત— સિદ્ધો, અપર્યાપ્તાઓ અને ઉપયોગથી કેવલીઓ અનિંદ્રિય છે. ૭૭૧ |ી. સંસારી જીવોના પર્યાયવિશેષનું જ પ્રતિપાદન કરવા માટે કહે છે– वाससताउस्स णं पुरिसस्स दस दसाओ पन्नत्ताओ, तंजहा–बाला १ किड्डा २ मंदा ३ बला ४ पन्ना ६ य हायणी ६ । पवंचा ७ पब्भारा ८ य, मुंमुही ९ सातणी १० तधा ।। सू० ७७२।। (મૂ૦) એક સો વર્ષના આયુષ્યવાળા પુરુષને દશ દશાઓ-દશ વર્ષના પ્રમાણવાળી અવસ્થાઓ કહેલી છે, તે આ પ્રમાણે બાલદશા–જેમાં સુખદુ:ખનું વિશેષ જાણપણું ન હોય ૧, ક્રીડાદશા–જેમાં ક્રીડા કરવાનું વિશેષ મન હોય ૨, મંદદશા- . જેમાં ભોગમાં જ રતિ હોય પરંતુ વિશેષ બલબુદ્ધિ પૂર્વક કાર્ય કરી શકે નહિ ૩, બલદશા–જે અવસ્થામાં બલવાનું હોય–બલપૂર્વક કાર્ય કરી શકે ૪, પ્રજ્ઞાદશા–જેમાં ઈચ્છિત અર્થ કરવાની બુદ્ધિ હોય ૫, હાયની દશા-જેમાં પુરુષ કામથી વિરક્ત થાય અને ઈદ્રિયોના બલની હાનિ થાય ૬, પ્રપંચા દશા–જેમાં ચીકણા શ્લેષ્માદિ નીકળે અને ખાંસી પ્રમુખ ઉપદ્રવ હોય ૭, પ્રભારા દશા-જેમાં જરાના ભારથી ગાત્ર સંકુચિત થઈ જાય ૮, સંસખી દશા–જેમાં જરા વડે. અતિશય પીડાવાથી જીવવામાં પણ ઈચ્છા ન હોય ૯, શાયની–જે દશામાં સૂતો રહે છે અને દુઃખિત હોય છે ૧૦. //૭૭૨ //. (ટી0) 'વાસ' ત્યાદિજે કાલમાં મનુષ્યોનું એક સો વર્ષનું આયુષ્ય હોય તે વર્ષ શતાયુકાલ. તે કાલમાં જે પુરુષ તે પણ ઉપચારથી વર્ષશતાયુષ્ક. મુખ્ય વૃત્તિથી સો વર્ષના આયુષ્યવાળા પુરુષનું ગ્રહણ કીધે છતે પૂર્વકોટિ આયુષ્યવાળા પુરુષના કાલમાં સો વર્ષના આયુષ્યવાળા કોઈક પુરુષને કુમારપણામાં પણ બલાદિ દશા દશકની સમાપ્તિ થાય. પરંતુ એમ નથી તેથી ઉપચાર જ યુક્ત છે. 'રસ' આ સંખ્યા છે. 'સી૩' ૪િ૦ વર્ષદશકના પ્રમાણવાળી કાલકૃત અવસ્થા. અહિં વર્ષ શતાયુનું ગ્રહણ વિશિષ્ટતર દશ સ્થાનકના અનુરોધથી જ છે અને વિશિષ્ટતરપણું દશ સ્થાનકનું તો આ પ્રમાણે છે. દશ વર્ષના પ્રમાણવાળી દશા દશ છે. અન્યથા પૂર્વકોટિ આયુષ્યવાળાઓને પણ બાલાદિ દશ અવસ્થાઓ હોય છે-માત્ર તે દશ વર્ષના પ્રમાણવાળી હોય નહિ, પરંતુ બહુ વર્ષવાળી અથવા અલ્પ વર્ષોવાળી હોય છે. આ તાત્પર્ય છે. તેમાં બાલની આ અવસ્થા તે ધર્મ અને ધર્મના અભેદથી બાલા. એણીનું સ્વરૂપ કહે છેजायमेत्तस्स जंतुस्स, जा सा पढमिया दसा । न तत्थ सुहदुक्खाई, बहु [बहु] जाणंति बालया ।।८।। | તિવુ પ્રો. રર ]િ 1. અપર્યાપ્ત અવસ્થામાં ઇંદ્રિયોના અભાવથી અનિંદ્રિયો છે અને કેવલીને ઇંદ્રિયોનો ઉપયોગ નથી, તે ક્ષાયોપથમિકભાવે હોવાથી, 382 Page #431 -------------------------------------------------------------------------- ________________ १० स्थानक़ाध्ययने दशा-दशकं ७७२ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ માત્ર જન્મ પામેલ જીવની જે પ્રથમ દશા છે, તેમાં સુખ કે દુઃખને બહુ જાણે નહિ. સામાન્યથી જાણે માટે તે બાલદશા છે. (૮૯) ૧. ક્રીડાપ્રધાન દશા તે ક્રીડાદશા. કહ્યું છે કે— बितियं च दसं पत्तो, नाणाकीडाहिं कीडई । न तत्थ कामभोगेहिं, तिव्वा उपप्रज्जई मती ॥ ९० ॥ [તસ્કુલ પ્રńી॰ રૂરૂ ત્તિ] બીજી ક્રીડાદશાને પ્રાપ્ત થયો થકો જીવ નાના પ્રકારની ક્રીડા-રમત વડે ક્રીડે છે–મોજશોખ કરે છે, પરંતુ તે દશામાં કામભોગનૅ વિષે તીવ્ર મતિ ઉપજતી નથી. (૯૦) ૨. મંદ-વિશિષ્ટ બલબુદ્ધિપૂર્વક કાર્ય કરી બતાવવામાં અસમર્થ અને માત્ર ભોગ ભોગવવામાં જ સમર્થ જે અવસ્થામાં હોય તે મંદદશા. કહ્યું છે કે— तइयं च दसं पत्तो, आणुपुव्वीए जो नरो । समत्थो भुंजिउ भोए, जइ से अस्थि घरे धुंवा ॥ ९१ ॥ [તસ્કુલ પ્રજી॰ ૨૪ ત્તિ] આનુપૂર્વીએ–ક્રમશઃ ત્રીજી દશાને પ્રાપ્ત થયેલ જે પુરુષ હોય, તેના ઘરમાં જો નિશ્ચિત ભોગો હોય તો તે ભોગવવામાં સમર્થ છે પરંતુ જો ઘ૨માં સામગ્રી ન હોય તો તે ન ભોગવે. આ મંદદશા. (૯૧) અર્થાત્ ભોગ ઉપાર્જન ક૨વામાં મંદ હોય. આ તાત્પર્ય છે. ૩. જે અવસ્થામાં પુરુષને બલ (શક્તિ) હોય છે તે બલના યોગથી બલા કહેવાય છે. કહ્યું છે કે— त्थी बला नाम, जं नरो दसमस्सिओ । समत्थो बलं दरिसेउं, जइ होइ निरुवद्दवो ॥९२॥ [तन्दुल प्रकी० ३५ त्ति] ચોથી બલાનામા દશાને પ્રાપ્ત થયેલ જે પુરુષ હોય, તે બલ બતાવવા માટે સમર્થ હોય પણ જો નિરુપદ્રવ–નિરોગી હોય તો જ. રોગી હોય તો શું કરી શકે? (૯૨) ૪. पंचमं च दसं पत्तो, आणुपुवीए जो नरो । इच्छियत्थं विचिंतेइ, कुडुंबं चाभिकखइ ||१३|| [તસ્કુલ પ્રી॰ રૂદ્દ ત્તિ] પ્રજ્ઞા–ઇચ્છિત અર્થને પ્રાપ્ત ક૨વાના વિષયવાળી અથવા કુટુંબ વગેરેની અભિવૃદ્ધિ કરવાના વિષયવાળી બુદ્ધિ. તેના યોગથી દશા પણ પ્રજ્ઞા. અથવા પ્રકર્ષથી જાણે તે પ્રજ્ઞાદશા. તેણીનું જ કર્તૃત્વ-કર્તાપણાની વિવક્ષાએ કથન છે. (૯૩) ૫. પુરુષને ઇંદ્રિયોને વિષે હીન કરાવે છે. ઇંદ્રિયોને પોતાના વિષયને ગ્રહણ કરવામાં મનાક્ અપટુ-લગારેક અસમર્થ કરે છે, માટે હાયપતિ. પ્રાકૃતપણાને લઈને હાયણિ કહ્યું. વળી પણ કહ્યું છે કે— છઠ્ઠી ૩ ન્હાયની નામ, નં નો સમસ્સિો વિપ્નદ્ ય જામેલુ, વિભું ય હાયર્ ર્૪૫ [તસ્કુલ પ્રી॰ રૂ॰ fત્ત] છઠ્ઠી હાયની નામની દશાને પ્રાપ્ત થયેલ જે નર હોય તે કામભોગને વિષે વિસ્ત થાય અને ઇંદ્રિયોના બલને વિષે હીન થાય-ઘટી જાય. (૯૪) ૬. 'પ્રપદ્મતે’—પ્રગટ કરે છે અથવા વિસ્તારે છે ખેલ-કફ અને કાસ-ખાંસી વગેરે જે દશા તે પ્રપંચા અથવા 'પ્રવØયતિ'આરોગ્યથી ખસાવે છે તે પ્રપંચા. કહ્યું છે કે— सत्तमं च दसं पत्तो, आणुपुव्वीए जो नरो । निच्छूहइ चिक्कणं खेलं, खासई य अभिक्खणं ।। ९५ ।। [તન્ડુલ પ્રી॰ રૂ૮ ત્તિ] 383 Page #432 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने मूलादीनि श्रेणयः ग्रैवेयकं तेजोलेश्याः ७७३-७७६ सूत्राणि સાતમી પ્રપંચા દશાને ક્રમશઃ પામેલો પુરુષ, ચીકણા શ્લેષ્મને કાઢે છે અને વારંવાર ખાંસી-ખું ખું કરે છે. (૯૫) ૭. પ્રાક્ભાર–લગારેક નમેલ કહેવાય છે એવા પ્રકારનું ગાત્ર-શરીર જે દશામાં થાય છે તે પ્રાગ્ભારા. કહ્યું છે કે— संकुचियवलीचम्मो, संपत्तो अट्ठमिं दसं । नारीणमणभिप्पेओ, जराए परिणामिओ ||९६ || [तन्दुल प्रकी० ३९ त्ति] આઠમી પ્રાગ્બારા દશાને પામેલો પુરુષ, સંકોચાયેલ ચામડીવાળો હોય અને સ્ત્રીઓને અપ્રિય હોય તથા જરા વડે परित - ४४रित होय. (९) ८. 'मोचनं मुक्'-४२॥ राक्षसी वडे हजायेस शरीर३५ धरवाजा कवने भूवा प्रत्ये भुषं-सन्मुख छे ४ हशामां ते મુંમુખી. તેનું સ્વરૂપ આ પ્રમાણે— नवमी मुंमुही नाम, जं नरो दसमस्सिओ । जराघरे विणस्संते, जीवो वसइ अकाम ||१७|| [तन्दुल प्रकी० ४० त्ति ] નવમી મુંમુખીનામા દશાને આશ્રિત જે પુરુષ છે, તે જરા વડે–શરીરમાં વિનાશ-હાનિ પામે છે અને જીવિતમાં પણ ઇચ્છા રહિત વસે છે. (૯૭) गाथामा 'जीवे' त्ति० खेटले छवितमां अथवा 'जीवो' त्ति० खेटले नरलक्षण छव, सा अर्थ छे. एं, शाययति—सुवाडे छे-निद्रावाणी रे छे, अथवा सुखे छे भेशीमां ते शायनी अथवा शयनी. तथा शब्द समुय्ययभां छे. तेनुं स्व३प खा प्रभाशे हीणभिन्नसरो दीणो, विवरीओ विचित्तओ । दुब्बलो दुक्खिओ वसई, संपत्तो दसमिंदसं ||१८|| 1 [ तन्दुल प्रकी० ४१ त्ति ] हीन भने लिन-लेहायेस स्वरवाणी, हीन, विपरीत-खेडने पहले श्रीभुं उरवावाणी, विथित-शून्य वित्तवाणी, દુર્બલ અને દુઃખિત થયો થકો દશમી દશાને પ્રાપ્ત થયેલ પુરુષ વસે છે. (૯૮) ૧૦. I૭૭૨॥ અનંતર પુરુષની દશા કહી. હવે પુરુષના સમાન ધર્મવાળા વનસ્પતિઓની દશા પ્રકાંતરથી કહે છે— दसविधा तणवणस्सतिकातिता पन्नत्ता, तंजहा- मूले, कंदे, जाव पुप्फे, फले, बीये ॥ सू० ७७३ ॥ सव्वतो विणं विज्जाहरसेढीओ दस दसजोयणाई विक्खंभेणं पण्णत्तातो । सव्वतो वि णं अभिओगसेढीओ दस दस जोयणाई विक्खंभेणं पण्णत्तातो ।। सू० ७७४।। गेविज्जगविमाणाणं दस जोयणसयाई उड्डउच्चत्तेणं पण्णत्ता ।। सू० ७७५ ।। दसहिं ठाणेहिं सह तेतसा भासं कुज्जा, तंजहा - केति तहारूवं समणं वा माहणं वा अच्चासातेज्जा, से य अच्चासातिते समाणे परिकुविते, तस्स तेतं निसिरेज्जा, से तं परितावेति, से तं परितावेत्ता तामेव सह तेतसा भासं कुज्जा १ । केति तारूवं समणं माहणं वा अच्चासातेज्जा, से य अच्चासातिते समाणे देवे परिकुविए तस्स तेयं निसिरेज्जा, से त्तं परितावेति, से तं परितावेत्ता तामेव सह तेतसा भासं कुज्जा २ । केति तहारूवं समणं वा माहणं वा अच्चासातेज्जा, से य अच्चासातिते समाणे परिकुविते, देवे वि त परिकुविते, दुहतो पडिण्णा तस्स तेतं निसिरेज्जा, ते तं परितावेत्ता तमेव सह तेतसा भासं कुज्जा ३ । केति तहारूवं समणं वा माहणं वा अच्चासादेज्जा, से य अच्चासातिते परिकुविते तस्स तेतं निसिरेज्जा, तत्थ फोडा संमुच्छंति, ते फोडा भिज्जंति, ते फोडा भिन्ना समाणा तामेव सह तेतसा भासं कुज्जा ४। केति तहारूवं समणं वा माहणं वा अच्चासातेज्जा से य अच्चासातिते देवे परिकुविते तस्स तेतं निसिरेज्जा, तत्थ फोडा [संमुच्छंति, ते फोडा भिज्जंति, ते फोड 384 Page #433 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने मूलादीनि श्रेणयः ग्रैवेयकं तेजोलेश्याः ७७३-७७६ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ સે भिन्ना समाग्गा ] जाव तामेव सह तेतसा भासं कुज्जा ५, केति तहारूवं समणं वा माहणं वा अच्चासाएज्जा, त अच्चासातिते परिकुविए, देवे य परिकुविए, ते दुहतो पडिण्णा, ते तस्स तेतं निसिरेज्जा, तत्थ फोडा संमुच्छंति सेसं तहेव जाव भासं कुज्जा ६ । केति तहारूवं समणं वा माहणं वा अच्चासातेज्जा से य अच्चासातिते परिकुविते तस्स तं निसिरेज्जा, तत्थ फोडा संमुच्छंति ते फोडा भिज्जंति, तत्थ पुला संमुच्छंति ते पुला भिज्जति, ते पुला भिन्ना समाणा तामेव सह तेयसा भासं कुज्जा ७ । एते तिन्नि आलावगा भाणितव्वा ९ । केति तहारूवं समणं वा माहणं वा अच्चासातेमाणे तेतं निसिरेज्जा, से त तत्थ णो कम्मति णो पकम्मति, अंचिं अंचि (अंचि अंचि ?) करेति, करेत्ता आताहिणपयाहिणं करेति करेत्ता उङ्घं वेहासं उप्पतति, उप्पतेत्ता से णं ततो पडिहते पडिणियत्तति, पडिणियत्तेत्ता तमेव सरीरगमणुदहमाणे अणुदहमाणे सह तेतसा भासं कुज्जा जहा वा गोसालस्स मंखलिपु - तस्स तवे तेते १० ।। सू० ७७६।। (મૂળ) દશ પ્રકારના તૃણ-બાદર વનસ્પતિકાયિકો કહેલા છે, તે આ પ્રમાણે—મૂલ ૧, કંદ ૨, યાવત્ સિંધ ૩, છાલ ૪, શાખા પ, પ્રવાલ ૬, પાંદડાં ૭] ફૂલ ૮, ફલ ૯ અને બીજ ૧૦. I૭૭૩// બધીય વિદ્યાધર સંબંધીની શ્રેણીઓ [૧૭૦ દીર્ઘવૈતાઢ્ય પર્વત ઉપર રહેલી] દશ, દશ યોજન પહોળાઈ વડે કહેલી છે. બધીય આભિયોગિક-લોકપાલોના આજ્ઞાંકિત વ્યંતરો સંબંધીની શ્રેણીઓ દશ, દશ યોજન પહોળાઈ વડે કહેલી છે. ૫૭૭૪॥ ત્રૈવેયકના વિમાનો એક હજાર યોજન ઊર્ધ્વ ઊંચાઈ વડે કહેલા છે. I૭૭૫ દશ સ્થાન–પ્રકાર વડે તેજયુક્ત-તેજોલેશ્યા સહિત વર્તાતા અનાર્યને સાધુ ભસ્મીભૂત કરે–બાળી નાખે, તે આ પ્રમાણે– -કોઈક અનાર્ય તથારૂપ તેવા પ્રકારની તેજોલબ્ધિને પામેલ શ્રમણ માહન–સાધુની અત્યંત આશાતના ક૨ે. તે અત્યંત આશાતના કરાયેલ સાધુ, ક્રોધ પામીને તે ઉપસર્ગ કરનાર પાપાત્મા ઉપર પોતાના તેજને ફેંકે, તે સાધુ, ઉપસર્ગ કરનારને પરિતાપ (પીડા) ઉપજાવે, પરિતાપ ઉપજાવીને તે જ તેજોલેશ્યા વડે તેજોલેશ્યાયુક્ત અનાર્યને પણ ભસ્મ કરે; કારણ કે અનાર્યની તેજોલેશ્યાથી સાધુની તેજોલેશ્યા (લબ્ધિ) બળવાન છે ૧, કોઈક અનાર્ય, તેવા પ્રકારના શ્રમણ માહન–સાધુની અત્યંત આશાતના કરે. તે આશાતના કરાયેલ સાધુનો પક્ષપાતી દેવ, ક્રોધ પામીને તે અનાર્યની ઉપર તેજોલેશ્યા મૂકે. તે દેવ તેને પીડા ઉપજાવે. તે તેને પરિતાપ ઉપજાવીને તે જ તેજોલેશ્યા વડે, તેજોલેશ્યાયુક્ત, અનાર્યને પણ ભસ્મસાન્કરે ૨, કોઈક અનાર્ય, તથારૂપ શ્રમણ-માહનની અત્યંત આશાતના કરે, તે અત્યંત આશાતના કરાયેલ સાધુ, ક્રોધ પામેલ અને પક્ષપાતી દેવ ક્રોધ પામેલ, મુનિ અને દેવ બન્ને જણાએ પ્રતિજ્ઞા કરી કે આ અનાર્યને હણવો. પછી તેની ઉપર બન્ને તેજોલેશ્યા મૂકે, તે બન્ને તેને પીડા કરે, પીડા કરીને તે જ તેજોલેશ્યા વડે, તેજોલેશ્યા સહિત અનાર્યને પણ ભસ્મ કરે ૩, કોઈક અનાર્ય, તથારૂપ શ્રમણ-માહણની અત્યંત આશાતના કરે, તે અત્યંત આશાતના કરાયેલ સાધુ, ક્રોધ પામીને તે દુષ્ટની ઉપર તેજોલેશ્યા મૂકે, તેથી તેના શરીરમાં ફોડા ઉત્પન્ન થાય, તે ફોડા ફૂટે છે, તે ફોડા ફૂટ્યા થકા તેજોલેશ્યા સહિત એવા અનાર્યને ભસ્મ કરે ૪, કોઈક અનાર્ય, તથારૂપ શ્રમણ-માહણની અત્યંત આશાતના કરે, તે અત્યંત આશાતના કરાયેલ સાધુનો અનુરાગી દેવ, ક્રોધ પામીને તે દુષ્ટાત્મા ઉપર તેજોલેશ્યા છોડે. તેથી તેના શરીરમાં ફોડા ઉત્પન્ન થાય. તે ફોડા ફૂટે છે. તે ફોડા ફૂટ્યા થકા તેજોલેશ્યાયુક્ત અનાર્યને 1. વૈતાઢ્ય પર્વતની તલેટીથી દશ યોજન ઉપર વિધાધરોની બન્ને ઉત્તર-દક્ષિણ શ્રેણીઓ છે. તે શ્રેણીથી દશ યોજન ઉપર સોમ વગેરે લોકપાલોના આભિયોગિક દેવોની શ્રેણીઓ છે, તેની ઉપર પાંચ યોજન પર્વત ઊંચપણે છે. ત્યાં સિદ્ધાયતન છે. એકંદર પર્વત પચ્ચીશ યોજન ઊંચો છે. 385 Page #434 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने मूलादीनि श्रेणयः ग्रैवेयकं तेजोलेश्याः ७७३-७७६ सूत्राणि પણ બાળીને ભસ્મ કરે છે. ૫, કોઈક અનાર્ય, તથારૂપ શ્રમણ-માહણની અત્યંત આશાતના કરે છે, તે અત્યંત આશાતના કરાયેલ સાધુ કાપ પામે અને તેનો અનુરાગી દેવ પણ કોપ પામે. બન્ને જણા તે અધર્મને મારવાની પ્રતિજ્ઞા કરે. અને તે દુષ્ટની ઉપર બન્ને તેજલેશ્યા મૂકે. તેથી દુષ્ટના શરીરમાં ફોડા ઉત્પન્ન થાય, તે ફોડા ફૂટે છે. તે ફોડા ફૂડ્યા થકા તેજલેશ્યા યુક્ત અનાર્યને પણ ભસ્મીભૂત કરે. ૬, કોઈક અનાર્ય, તથારૂપ શ્રમણ-શાહનની અત્યંત આશાતના કરે, તે અત્યંત આશાતના કરાયેલ સાધુ, ક્રોધ પામીને તે દુષ્ટની ઉપર તેજોલેશ્યા મૂકે તેથી તેના શરીરમાં ફોડા ઉત્પન્ન થાય. તે ફોડા ફૂટે અને તેમાં નાની નાની ફોડલીઓ ઉત્પન્ન થાય, તે ફોડલીઓ ફૂટે. તે ફોડલીઓ ફૂટી થકી તે જ અનાર્યને તેજોવેશ્યાયુક્ત છતાં પણ બાળીને ભસ્મ કરે ૭, આ ત્રણ આલાપકો કહેવા અર્થાત્ એવી રીતે . તેનો રાગી દેવ કોપ પામીને ભસ્મ કરે ૮, બન્ને કોપ પામીને તેજોલેશ્યાથી ઉપરોક્ત રીતે ભસ્મ કરે ૯, કોઈક અનાર્ય, તથારૂપ શ્રમણ-માહનની અત્યંત આશાતના કરતો થકો તેની ઉપર તેજોલેશ્યાને મૂકે તે તેજલેશ્યા, સાધુને વિષે આક્રમણ કરતી નથી અને વિશેષ પરાભવ કરતી નથી; પરત પડખેથી ઊંચી નીચી થાય છે. એમ કરીને આ દક્ષિણ પ્રદક્ષિણા-દક્ષિણ પડખેથી ભ્રમણ કરે છે. કરીને ત્યારપછી ઊંચે આકાશમાં જાય છે. ઊંચી જઈને તે તેજલેશ્યા, સાધુના માહાત્મથી હણાયી થકી પાછી ફરે છે. પાછી ફરીને તે જ ઉપસર્ગ કરનારના શરીરને બાળતી થકી, તેજોવેશ્યાયુક્ત એવા તે દુષ્ટને ભસ્મસાત્ કરે છે. જેમ કંખલીપુત્ર ગોશાલાના તપતેજે-તેજોલેશ્યાએ ગોશાલાને જે બાળી નાખ્યો, પરંતુ ભગવાનનો પરાભવ કરવા માટે શક્તિમાન થઈ નહિ. ફક્ત ભગવાનને તેનાથી છ મહિના રક્તાતિસાર થયો. ૧૦ ll૭૭૬/l. (ટી.) 'સે' ત્યાદિ તૃણની માફક વનસ્પતિઓ તે તૃણવનસ્પતિઓ, તૃણની સાથે સમાનતા તો બાદરપણાને લઈને છે, તેથી . સૂક્ષ્મોને દશવિધપણું નથી [માત્ર બાદરને જ છે.] મૂલ-જટા ૧, કંદ-સ્કંધથી નીચે વર્તનાર ૨, 'વંધે’ત્યાદ્રિ પાંચ યાવત્ શબ્દથી જાણવા તેમાં સ્કંધ-જે સ્યુડ નામથી પ્રસિદ્ધ છે ૩, વકુ છાલ ૪, શાલા-શાખા પ, પ્રવાલ-અંકુરા ૬, પત્ર-પાંદડાં ૭, પુષ્પ-ફૂલ ૮, ફલ પ્રસિદ્ધ છે. ૯ અને બીજ-મિંજા ૧૦. ll૭૭૩|| દશ સ્થાનકના અધિકારવાળું જ આ બીજું કહે છે—'સર્વે' ત્યારે બે સૂત્ર છે. સર્વા:–બધાય (૧૭૦) દીર્ઘવૈતાદ્ય સંબંધી વિદ્યાધરશ્રેણિઓ-વિદ્યાધરોના નગરોની પંક્તિઓ. દીર્ઘવૈતાઢ્ય પર્વતો તો પચ્ચીશ યોજન ઊંચાઈ વડે અને પચ્ચાસ યોજન મૂલમાં વિખંભ-પહોળાઈ વડે છે તેમાં ધરણીતલથી દશ યોજન અતિક્રમીને-ઉપર જઈને દશ યોજનની પહોળાઈવાળી દક્ષિણથી અને ઉત્તરથી એમ બે શ્રેણીઓ હોય છે. તેમાં દક્ષિણતઃ પચ્ચાશ નગરો અને ઉત્તરતઃ તો સાઠ નગરો ભરતક્ષેત્રમાં છે.. ઐરવત ક્ષેત્રમાં તેમજ વિપરીતપણાએ છે, એટલે દક્ષિણતઃ સાઠ અને ઉત્તરતઃ પચ્ચાસ છે અને વિજયોને વિષે બન્ને શ્રેણીમાં પચ્ચાવન પચ્ચાવન નગરો હોય છે. વિદ્યાધરોની શ્રેણીને ઉપર દશ યોજન અતિક્રમીને દશ યોજનની પહોળાઈવાળી બન્ને પડખેથી–ઉત્તર દક્ષિણ તરફ આભિયોગિક દેવોની શ્રેણીઓ હોય છે. તેમાં અભિયોગ-આજ્ઞા, તે વડે જે વિચરે છે તે આભિયોગિક દેવો. શક્રાદિ સંબંધી સોમ, યમ, વરુણ અને વૈશ્રમણનામાં લોકપાલોના સંબંધી–આજ્ઞાંકિત વ્યંતરો છે. શ્રેણીઓની ઉપર પર્વત પાંચ યોજન ઊંચપણે અને દશ યોજન પહોળાપણે છે. ૭૭૪ આભિયોગિક દેવોની શ્રેણીઓ તો દેવોના આવાસો છે, તેથી હવે તેના વિશેષોને કહે છે–વેન્ઝ' ત્યાર સુગમ છે. II૭૭પી. પૂર્વે દેવોના આવાસો કહ્યા, અને દેવો તો મહદ્ધિક હોય છે, આથી દેવોની અને મુનિની મહદ્ધિકતાનું વિશેષ વર્ણન કરવા સારુ તેજોનિસર્ગ-તેજનું નીકળવું, તેના પ્રકારોનું પ્રતિપાદન કરવા માટે કહે છે– સદી” ત્યા૦િ દશ સ્થાન-પ્રકાર વડે સદ-સાથે તેના તેજોવેશ્યા વડે વર્તતા અનાર્યને ભાસં—ભસ્મની જેમ કરે અર્થાત્ વિનાશ કરે, સાધુ એમ જણાય છે, અર્થાત્ સાધુ અનાર્યને બાળી નાખે. તે આ પ્રમાણે—'રૂ' ત્તિ કોઈક અનાર્ય કર્મ કરવાવાળો પાપાત્મા, તથારૂપ 386 Page #435 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने मूलादीनि श्रेणयः ग्रैवेयकं तेजोलेश्याः ७७३-७७६ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ તેજોલબ્ધિને પામેલ શ્રમણ-તપોયુક્ત, માહનું—મા હન–જીવોનો વિનાશ ન કરો એવા પ્રકારની પ્રરૂપણા કરનારા (સાધુ) ને, બે વા શબ્દ વિશેષણ અને સમુચ્ચય અર્થવાળા છે. અત્યાવશાતયેત્—તેની અત્યંત આશાતના કરે 'સે ય' ત્તિ તે સાધુ અતિશય આશાતના-ઉપસર્ગ કરાયેલ. પરિપિત—સર્વથા ક્રોધ પામ્યો થકો. 'તમ્સ'ત્તિ॰ ઉપસર્ગ કરનારની ઉપર તેનઃ— તેજોલેશ્યારૂપ તેજને મૂકે. 'તે' ત્તિ તે સાધુ, તે ઉપસર્ગ કરનાર (અનાર્ય) ને પરિતાપ ઉપજાવે છે–પીડા કરે છે, તેને પીડા કરીને 'તામેવ' તે જ તેજોલેશ્યા વડે પરિતાપને, અહિં દીર્થપણું પ્રાકૃતપણાથી છે. સહાપેઃ સહિત પણ જાણાતું હોવાથી તેજ વડે પણ અર્થાત્ તેજોલેશ્યાયુક્ત અનાર્યને પણ, સાધુના તેજનું બલવાનપણું હોવાથી 'માસ પ્ન' ત્તિ પ્રસિદ્ધ છે, ભસ્મ ક૨ે આ એક ૧, શેષ નવ પણ સુગમ છે. વિશેષ એ કે—'સે ય અખ્વાસાય ત્તિ॰ અત્યંત આશાતના કરાયેલ તે સાધુ, ત્યારપછી તરત જ તેનો પક્ષપાતી દેવ, અત્યંત કોપ પામ્યો થકો તે અનાર્યને ભસ્મ કરે આ બીજું ૨, બન્ને પણ કોપ પામ્યા થકા 'તે દુહો ત્તિ તે બે મુનિ અને દેવ, 'પહિત્ર' ત્તિ॰ ઉપસર્ગ કરનારને ભસ્મ કરવા પ્રત્યે યોગથી પ્રતિજ્ઞૌ—કરેલ પ્રતિજ્ઞાવાળા અર્થાત્ આ દુષ્ટ હણવા યોગ્ય છે, એવી રીતે સ્વીકાર કરાયેલા આ ત્રીજું ૩, ચોથામાં સાધુ જ તેજને કાઢે છે. પાંચમામાં દેવ અને છટ્ઠામાં બન્ને તેજને કાઢે છે. માત્ર આ વિશેષ છે. તત્ર-ઉપસર્ગ ક૨ના૨ના શરીરમાં સ્ફોટા-ફોડાઓ અગ્નિથી બળેલાની જેમ ઉત્પન્ન થાય. તે ફોડાઓ ભેદાય છે ફૂટે છે. ત્યારપછી તે ફૂટ્યા છતાં તે જ ઉપસર્ગ ક૨વાવાળો, તેજોલેશ્યા યુક્ત છતાં પણ તેને, સાધુ અને દેવના તેજનું બલવાનપણું હોવાથી ભસ્મ કરે–વિનાશ કરે. ૪-૫-૬, સાતમા આઠમા અને નવમા પ્રકારમાં પણ તેમજ છે. વિશેષ એ કે–તેમાં ફોડાઓ ઉત્પન્ન થાય છે અને તે ભેદાય છે–ફૂટે છે તેથી તેમાં પુલા એટલે અત્યંત નાની ફોડલીઓ ઉત્પન્ન થાય છે. ત્યા૨પછી તે ફૂટે છે. તે ફોડલીઓ ફૂટી જતાં તે જ ઉપસર્ગ ક૨ના૨ને તેજોલેશ્યાયુક્ત છતાં પણ ભસ્મ કરે છે. ૭-૮૯, આ નવ સ્થાનો સાધુ અને દેવ સંબંધી કોપના આશ્રયવાળા છે. દશમું સ્થાન તો વીતરાગના આશ્રયવાળું છે તેમાં 'અન્વાસામાન્રે' ત્તિ॰ ઉપસર્ગને કરતો થકો ગોશાલકની જેમ તેજને ફેંકે–મૂકે. 'સે ય તત્ય' ત્તિ॰ તે તેજ શ્રવણ ૫૨ મૂકેલું મહાવીર પ્રભુની જેમ થોડું આક્રમણ કરે નહિ. વિશેષણપણે પરાભવ કરે નહિ, પરંતુ 'અશ્વિ'િ ત્તિ પડખેથી ઊંચે ચડવું અને નીચે પડવું કરે છે. ત્યારપછી દક્ષિણ પડખેથી પ્રદક્ષિણા-પાર્શ્વ ભ્રમણરૂપ આ દક્ષિણ પ્રદક્ષિણા કરે છે. ત્યા૨૫છી ઊર્ધ્વઉપર દિશામાં 'વેહાસ્' ત્તિ॰ વિહાય-આકાશમાં ઊંચે જાય છે. ઊંચે જઈને 'તે' ત્તિ॰ તે તેજ, તતઃ સાધુના શરીરના સમીપથી તેના માહાત્મ્યથી હણાયું છતું પાછું ફરે છે. પાછું ફરીને તે જ ઉપસર્ગ કરનાર પુરુષના શરીરને અર્થાત્ જેથી નીકળેલ તેને 'અનુવહન્' નીકળ્યા બાદ ઉપતાપ ઉપજાવતું થયું, કેવા પ્રકારના શરીરને? તેજ સહિત વર્તતું અર્થાત્ તેજોલબ્ધિવાળું, તેને ભસ્મ કરે. આ કોપ રહિત એવા વીતરાગનો પ્રભાવ છે. જેથી બીજાનો તેજ પરાભવ કરી શકતો નથી. આ અર્થમાં દૃષ્ટાંતને કહે છે. 'નન્હા વા' જેમ ભગવાનનો શિષ્યાભાસ મંખલિનામ મંખનો પુત્ર ગોશાલકનું. મંખ–ચિત્રનો ફ્લેક (પાટિયું) પ્રધાન ભિક્ષુવિશેષ અર્થાત્ ચિત્ર બતાવવા વડે ભિક્ષા મેળવનાર 'તવેતે' ના તપથી ઉત્પન્ન થયેલ હોવાથી, તપઃ શું તે? તેજ અર્થાત્ તેજોલેશ્યા'. ત્યાં એકદા ભગવાન્ મહાવીર શ્રાવસ્તી નગરીમાં પધાર્યા અને ગોશાલક પણ ત્યાં આવ્યો. ત્યાં ગૌતમસ્વામી ગોચરી અર્થે ગયેલ, ત્યાં તેમણે ઘણા લોકોનો શબ્દ સાંભળ્યો. યથા-આ શ્રાવસ્તીમાં બે જિન સર્વજ્ઞ છે–મહાવીર અને ગોશાલક. એમ સાંભળીને ભગવાન સમીપે આવીને ગૌતમસ્વામીએ ગોશાલકનું ઉત્થાન-ઉત્પત્તિ બદલ પૂછ્યું. ભગવાન્ ઉવાચ-યથા–આ શરવણ નામા ગામમાં ગોબહુલ બ્રાહ્મણની ગો (ગાયની) શાળામાં મંખલીનામા મંખ અને તેની સુભદ્રા નામની સ્ત્રીનો પુત્ર છે. હું છદ્મસ્થપણામાં હતો ત્યારે મારી સાથે છ વર્ષ પર્યંત વિચર્યો હતો. અમારી પાસેથી જ બહુશ્રુત થયેલ છે, પરંતુ આ જિન નથી અને સર્વજ્ઞ પણ નથી. ભગવાનનું આ વચન સાંભળીને ઘણા લોકો નગરીમાં ત્રિક, ચતુષ્ક વગેરેને વિષે પરસ્પર એક બીજાને કહેવા લાગ્યા કે–ગોશાલો, મંખલીપુત્ર છે, પરંતુ જિન નથી અને સર્વજ્ઞ પણ નથી. આ લોકોનું 1. તૈજસ શરીરથી તૈજસ વર્ગણાના પુદ્ગલમય આ તેજોલેશ્યા, તેજોલબ્ધિ વડે કોપથી નીકળે છે અને કૃપાથી શીતલેશ્યા, તૈજસ શ૨ી૨થી નીકળે છે. આ અષ્ટસ્પર્શી પુદ્ગલો છે અને છ લેશ્યામાં કહેલ તેજોલેશ્યાના કારણભૂત પુદ્ગલો તો જુદા છે તે ચઉસ્પર્શી છે. 387 Page #436 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने मूलादीनि श्रेणयः ग्रैवेयकं तेजोलेश्याः ७७३-७७६ सूत्राणि ।। વચન સાંભળીને ગોશાલો ખીજાયો અને ગોચરએ ગયેલા ભગવાનના આનંદ નામના શિષ્યને જોયો. ત્યારે તે પ્રત્યે બોલ્યો, કે-હે આનંદ! તું આવ, એક ઔપમ્પ (દાંત) સાંભળ. જેમ કેટલાએક વ્યાપારીઓ દ્રવ્યના અર્થી થયા થકા વિવિધ કરિયાણા વડે ગાડાઓ ભરીને દેશાંતરમાં જતાં મહાઅટીમાં પેઠા. ત્યાં તુષા લાગવાથી જલને ગવેષતાં થકાં તેઓને ચાર વલ્મીકરાફડાઓના શિખરો શાવલ વૃક્ષની અંદર જોવામાં આવ્યા અને શીધ્ર એક રાફડાને ફોડ્યું. તેમાંથી અતિ વિપુલ સ્વચ્છ જલ મળ્યું. તે પાણી જેટલી તૃષા હતી તે પ્રમાણે પીધું અને ઉપરાંત પાણીના પાત્રો, પાણીથી ભરી લીધા. પછી અપાય-નુકસાન થવાના સંભવને લઈને એક વૃદ્ધ તે લોકોને નિવારતાં છતાં પણ અતિ લોભથી બીજો અને ત્રીજો શિખર ફોડ્યો. તે બન્ને શિખરમાંથી ક્રમશઃ સુવર્ણ અને રત્નોને પ્રાપ્ત કર્યા. ફરીથી તેમજ ચોથા શિખરને ભેદતાં થકાં તેમાંથી ઘોર વિષવાળો, મોટી કાયાવાળો અંજન (કાજલ) ના પુંજ જેવા તેજવાળો (કાળો), અતિ ચંચલ જિહાના યુગલવાળો, કળી ન શકાય એવા કોપના વિસ્તારવાળો અહીશ્વર-સર્પરાજ નીકળ્યો. ત્યારપછી તે સર્પ કોપથી રાફડાના શિખર પર ચડીને સૂર્યમંડલને જોઈને નિર્નિમેષ દૃષ્ટિ વડે ચોતરફ જોઈને તે પુરુષોને ભસ્મીભૂત કરતો હવો, પરંતુ તે લોકોને નિવારણ કરનાર વૃદ્ધ વાણીઆને તો ન્યાયદર્શી છે, એવી અનુકંપા વડે વનદેવી, સ્વસ્થાનમાં લઈ ગઈ. એવી રીતે તારો ધર્માચાર્ય, પોતાની સંપદાથી અસંતુષ્ટ થયો થકો અમારા અવર્ણવાદને બોલે છે, તેથી હું મારા તપતેજ વડે આજે જ તેને ભસ્મ કરીશ. એટલા માટે જ આ હું જાઉં છું. તો તું તારા ' ધર્માચાર્યને આ અર્થનું નિવેદન કર! વૃદ્ધ વાણીઆની જેમ ન્યાયવાદીપણાથી તારી રક્ષા કરીશ. એમ સાંભળીને તે આનંદમુનિ, ભય પામ્યો થકો ભગવાન્ પાસે આવીને તે સઘળું વૃત્તાંત નિવેદન કર્યું. ભગવાને પણ આનંદ મુનિને કહ્યું કે આ ગોશાલક આવે છે, તેથી બધાય સાધુઓ શીધ્ર અહિંથી બીજે સ્થાને જાઓ અને કોઈએ પણ તેને કંઈપણ પ્રેરણા કરવી નહિ-કહેવું નહિ. આ પ્રમાણે તું જઈને ગૌતમાદિ સાધુઓને નિવેદન કર. તેમજ કીધે છતે ગોશાલક આવીને ભગવાનની સન્મુખ બોલ્યો કે સુખું આયુષ્મનું કાશ્યપ! સાધુ આયુષ્મનું કાશ્યપ! તું આ પ્રમાણે બોલ નહિ-આ ગોશાલક મંખલિપુત્ર છે-ઇત્યાદિ જે આ ગોશાલક તારો શિષ્ય હતો, તે દેવ થઈ ગયો. હું તો બીજો જ ગોશાલક છું. પરંતુ તેનું શરીર પરીષહ સહન કરવામાં સમર્થ માનીને તેમાં રહું છું. ઇત્યાદિ, કલ્પિત વસ્તુને જણાવતો થકો (વિચારીને) તેને પ્રેરણા કરવામાં તત્પર થયેલ સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર નામના બે સાધુઓને તેણે તેજોલેશ્યા વડે બાળી નાખ્યા. પછી ભગવાન્ બોલ્યા-હે ગોશાલક! કોઈ એક ચોર, ગામડાના લોકો વડે પ્રારમ્ભમાણી–પરાભવ પામ્યો થકો તેવા પ્રકારના દુર્ગ-વિષમસ્થાનને નહિ મેળવતો છતો અંગુલી વડે અથવા તૃણના અગ્રભાગ વડે પોતાને ઢાંકતો થકો શું ઢંકાયેલો હોય છે? તે નહિં ઢંકાયેલ જ હોય છે. તે પણ એવી રીતે અન્યથા-જૂઠું બોલવા વડે આત્માને આચ્છાદન કરતો થકો શું આચ્છાદિત થઈશ (ઢંકાઈશ?) નહિ. તે જ તું ગોશાલક છે કે જે મારા વડે બહુશ્રુત કરાયેલ છે, તેથી કરીને તું એમ બોલ નહિં. એવી રીતે સમભાવપણે યથાવત્ સાચી હકીકત બોલતા ભગવાનની ઉપર ગોશાલાએ કોપથી તપસ્તેજ (તેજોલેશ્યા) મૂક્યું અને ઊંચાનીચા આક્રોશવા લાગ્યો. તે તેજ ભગવાનને વિષે અસમર્થ થઈને તેમને પ્રદક્ષિણા કરીને ગોશાલકના શરીરને જ પીડા ઉપજાવતું થયું તેની અંદર પેઠું. તેના વડે થયેલ દગ્ધ શરીરવાળો તે ગોશાળો, અનેક પ્રકારની વિક્રિયાને બતાવીને સાતમી રાત્રિમાં કાલધર્મને પામ્યો. l૭૭૬/ નમેલ છે સમસ્ત નર અને દેવનિકાયના નાયક પણ જેને એવા, જઘન્યથી પણ મોટી સંખ્યાએ ભક્તિના અતિ સમૂહવાળા દેવરૂપ ભમરના વૃંદ વડે સેવિત છે પાદપ% જેના એવા. વિવિધ ઋદ્ધિવાળા હજારો શિષ્યો વડે પરિવેલા એવા. પોતાના પ્રભાવ વડે શાંત કરેલ છે એક સો યોજન (ચારે દિશાએ પચ્ચીશ પચ્ચીશ મળીને) ની અંદર રહેલ વૈર, મારી, વિવર (સ્વચક્રાદિ ભય) અને દુર્મિક્ષાદિ ઉપદ્રવ જેણે એવા અને અનુત્તર (શ્રેષ્ઠ) પુણ્યના સંભારવાળા એવા મહાવીર ભગવાનને પણ મનુષ્યમાત્ર, ઘણા કાલનાં પરિચિત અને શિષ્ય સદશ એવા ગોશાલકદ્વારા ઉપસર્ગ કરાય છે, તે આશ્ચર્યભૂત કહેવાય, માટે - 1. ટીકાવાળી બન્ને પ્રતમાં પ્રારમ્ભમાણ’ શબ્દ છે તે બરાબર સમજાયું નથી, પરંતુ ભગવતીમાં આ સ્થલે ‘પરિભવમાણે' પાઠ છે તેના અનુસારે અત્રે અર્થ લખેલ છે. 388 Page #437 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने आश्चर्यदशकम् ७७७ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ આશ્ચર્યના અધિકારથી આ સૂત્ર કહે છે— दस अच्छेरगा पन्नत्ता, तंजहा - उवसग्ग १ गब्भहरणं २, इत्थीतित्थं ३ अभव्विया परिसा ४ । कण्हस्स अवरकंका ५ ओतरणं चंदसूराणं ६ ॥ १ ॥ हरिवंसकुलुप्पती ७, चमरुप्पातो त ८ अट्ठसतसिद्धा ९ । अस्संजतेसु आ१० दस वि अणतेण कालेनं ॥२॥ ॥ सू० ७७७ ।। (મૂળ) દશ અચ્છેરાઓ (આશ્ચર્યભૂત બનાવો) કહેલા છે, તે આ પ્રમાણે—ગોશાલાએ ભગવાન્ મહાવીરને કેવલી અવસ્થામાં ઉપસર્ગ કર્યો ૧, હરિણેગમેષીદેવે દેવાનંદાની કુક્ષિથી મહાવીરના ગર્ભને લઈને ત્રિશલાની કુક્ષિમાં મૂક્યું તે ગર્ભહરણ ૨, સ્ત્રીવેદે મલ્લિનાથ તીર્થંકર થયા ૩, કેવલજ્ઞાન પામ્યા બાદ ભગવાન્ મહાવીરની પ્રથમ દેશના નિલૢ ગઈ અર્થાત્ કોઈપણ ધર્મ પામ્યો નહિ તે અભાવિત પર્ષદા ૪, કૃષ્ણ-વાસુદેવનું દ્રૌપદીને પાછી વાળવા માટે ધાતકી ખંડમાં અપરકંકાનગરીએ જવું ૫, કૌશાંબીમાં ભગવાનને વાંદવા માટે શાશ્વતા વિમાન સહિત ચંદ્ર સૂર્યનું આવવું ૬, હરિવંશની ઉત્પત્તિ અર્થાત્ ૨વર્ષક્ષેત્રના યુગલનું ભરતમાં આવવું થયું અને તેથી હરિવંશની ઉત્પત્તિ થઈ, વળી નિરુપક્રમ એવા તેના આયુષ્યનું ઘટવું, દેહનું સંકાચવું અને નરકમાં જવું. આ બધુંય આશ્ચર્ય છે ૭, ચમરેંદ્રનું સૌધર્મ દેવલોકમાં જવું, તે ચમરોત્પાત ૮, એક સમયે ઉત્કૃષ્ટ અવગાહનવાળા એક સો આઠનું સિદ્ધ થવું. (મધ્યમ અવગાહનવાળા સીઝે, પરંતુ ઉત્કૃષ્ટ અવગાહનવાળા તો બે જ સીઝે) ૯, તથા આરંભ અને પરિગ્રહધારી એવા બ્રાહ્મણોની, સાધુઓની માફક પૂજા થઈ તે અસંયતપૂજા ૧૦–આ દશ આશ્ચર્યો પણ અનંતે કાલે થાય છે. ।।૭૭૭।। (ટી૦) 'સે' ત્યાદ્રિ—વિસ્મયથી પર્યન્તે—જણાય છે તે આશ્ચર્યો અર્થાત્ અદ્ભૂત બનાવો. અહિં ‘સકાર’ કારસ્કારાદિ ગણથી છે. 'ૐવસો' ત્યા॰િ ગાથા બે છે. ઉપસર્જન કરાય છે, ફેંકાય છે, પતિત થાય છે પ્રાણી ધર્મથી જેના વડે તે ઉપસર્ગો અર્થાત્ દેવાદિદ્વારા કરાયેલ ઉપદ્રવો. તે ભગવાન મહાવીરને છદ્મસ્થકાલમાં અને કેવલી કાલમાં નર, અમર અને તિર્યંચો વડે કરાયેલ થયા છે. આ ઉપસર્ગ તો ક્યારે પણ પૂર્વકાલમાં થયો નથી, કારણ કે તીર્થંકરો તો અનુત્તર પુણ્યના પ્રચુરપણાને લઈને ઉપસર્ગના ભાજન થતા નથી, પરંતુ સકલ નર, અમર અને તિર્યંચો સંબંધી સત્કારાદિના સ્થાન જ થાય છે, માટે અનંતકાલમાં થનાર આ અર્થ (બનાવ) લોકમાં અદ્ભૂત–અચ્છેરાભૂત છે. ૧, ગર્ભ-ઉદરમાં રહેલ જીવનું હરણ થવું અર્થાત્ એક ઉદરથી બીજા ઉદ૨માં સંક્રમાવવું તે ગર્ભહરણ. આ પણ તીર્થંકરની અપેક્ષાએ પૂર્વે નહિ થયેલું છતાં ભગવાન મહાવીરનું ગર્ભહરણ થયું છે. ઇંદ્રના આદેશથી હરિણેગમેષિદેવે, દેવાનંદા નામની બ્રાહ્મણીના ઉદરથી સંહરીને ત્રિશલાનામા રાજપત્ની-રાણીના ઉદરમાં સંક્રમાવવાથી, આ પણ અનંતકાલે થતું હોવાથી આશ્ચર્ય જ છે ૨, તીર્થંક૨૫ણાએ ઉત્પન્ન થયેલ સ્ત્રીનું તીર્થ-દ્વાદશાંગ અથવા સંઘ તે સ્ત્રીતીર્થ. તીર્થ તો પુરુષોને વિષે સિંહમાન, પુરુષોને વિષે શ્રેષ્ઠ ગંધહસ્તિ સમાન, ત્રિભુવનમાં પણ અવ્યાહત-નહિ હણાયેલ સામર્થ્યવાળા પુરુષો પ્રવર્તાવે છે, પરંતુ આ અવસર્પિણીમાં મિથિલા નગરીના સ્વામિ કુંભક મહારાજાની પુત્રી, મલ્લિનામા ઓગણીશમા તીર્થંકરના સ્થાનમાં ઉત્પન્ન થયા અને તીર્થને પ્રવર્તાવ્યું. આ ભાવનું અનંતકાલે થવાપણું હોવાથી આશ્ચર્યતા છે ૩, અભવ્યા–ચારિત્રધર્મને અયોગ્ય પર્ષદા–(તીર્થંકરના સમવસરણમાં સાંભળનારા લોકો)–સંભળાય છે કે– ભિક ગ્રામ નગરથી બહાર ભગવાન્ વર્ધમાનસ્વામીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારપછી ચાર પ્રકારના નિકાયના દેવોએ મળીને સમવસરણની રચના કરી. ભક્તિ અને કુતૂહલથી આકર્ષાઈને આવેલ અનેક મનુષ્યો, દેવો અને વિશિષ્ટ તિર્યંચોને પોતપોતાની ભાષાને અનુસરનારી અર્થાત્ દ૨ેક એમ સમજે કે ભગવાન્ અમારી ભાષામાં બોલે છે અને અત્યંત મનોહર એવી, મહાધ્વનિ વડે કલ્પ-આચારનું પાલન કરવા માટે ભગવાને ધર્મકથા કહી. જે સાંભળીને કોઈએ પણ ત્યાં વિરતિનો સ્વીકાર કર્યો નહિ. કોઈપણ તીર્થંકરની દેશના નિલ જાય એવું પૂર્વે કદાપિ થયું નથી માટે આ આશ્ચર્ય છે ૪, • 1. માવિયા 389 Page #438 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने आश्चर्यदशकम् ७७७ सूत्रम् કૃષ્ણનામા નવમા વાસુદેવનું ‘અપરકંકા’ નામા રાજધાનીમાં જવું થયું. આવું પણ પૂર્વે કદાપિ થયું નથી. (વાસુદેવ બીજા ક્ષેત્રમાં જાય નહિ) માટે આશ્ચર્ય છે. સંભળાય છે કે-પાંડવોની ભાર્યા દ્રૌપદી, ધાતકીખંડદ્વીપના ભરતક્ષેત્ર સંબંધી ‘અપરકંકા’ રાજધાનીનો નિવાસી પદ્મ (નાભ) નામા રાજાએ દેવના સામર્થ્ય વડે અપરહણ કરાવી. દ્વારકાવતીના વાસી કૃષ્ણ વાસુદેવે નારદના મુખથી તે હકીકત મેળવીને લવણ સમુદ્રના અધિપતિ સુસ્થિત દેવનું આરાધન કર્યું. તેની સહાયથી પાંચ પાંડવોની સાથે બે લાખ યોજન પ્રમાણ લવણસમુદ્રને ઉલ્લંઘીને પદ્મ (નાભ) નામા રાજાને રણમાં વિશેષ મર્દન કરવા વડે જીતીને દ્રૌપદીને લઈ આવ્યા. ત્યાં કપીલનામા વાસુદેવ (તે દ્વીપનો) મુનિસુવ્રતનામા (તે ક્ષેત્રના) જિન પાસેથી કૃષ્ણ વાસુદેવના આગમનની વાર્તા જાણીને બહુમાન સહિત કૃષ્ણના દર્શનાર્થે આવ્યો. તે સમયે કૃષ્ણ તો સમુદ્રનું ઉલ્લંઘન કરતા હતા ત્યારે તેણે પાંચજન્ય નામા પોતાનો . શંખ પૂર્યો. કૃષ્ણે પણ તેમજ (પ્રત્યુત્તર માટે) શંખ પૂર્યો, તેથી પરસ્પર શંખના શબ્દનું શ્રવણ થયું પ, ભગવાન્ મહાવીરને વંદન માટે સમવસરણ ભૂમિમાં આકાશથી ચંદ્ર અને સૂર્યનું શાશ્વતા વિમાન સહિત અવતરવું-આવવું થયું, આ પણ આશ્ચર્ય જ છે ૬, દરેઃ—હિરનામા પુરુષવિશેષનો વંશ-પુત્ર, પૌત્રાદિ પરંપરારૂપ વંશ તે હિરવંશ. તે લક્ષણવાળા કુલની જે ઉત્પત્તિ તે હરિવંશકુલોત્પત્તિ. કુલ તો અનેક પ્રકારે છે. આ કારણથી હરિવંશ વડે વિશેષણ અપાય છે. આ પણ આશ્ચર્ય જ છે. સંભળાય છે કે–ભરતક્ષેત્રની અપેક્ષાએ જે ત્રીજું હરિવર્ષનામા યુગલીઆઓનું ક્ષેત્ર છે, ત્યાંથી કોઈપણ પૂર્વભવના વિરોધી વ્યંતરદેવે એક મિથુનક–જોડલું ભરતક્ષેત્રમાં મૂક્યું. અને તે પુણ્યના અનુભાવથી રાજને પામ્યું તેથી હરિવર્ષ ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ હરિ નામના પુરુષનો વંશ તે હરિવંશ ૭, ચમરનામા અસુરકુમારના રાજા (ઇંદ્ર) નું ઉત્પતન-ઊંચે જવું તે ચમરોત્પાત. તે પણ અકસ્માત્ થયેલ હોવાથી આશ્ચર્ય છે. સંભળાય છે કે–ચમરચા રાજધાનીનો નિવાસી ચમરેંદ્ર, નવો ઉત્પન્ન થયો થકો ઊંચે અવધિ વડે જોવા લાગ્યો, તેથી પોતાના મસ્તક ઉ૫૨ (સમશ્રેણીએ દોઢ રાજ ઊંચે) સૌધર્મ દેવલોકમાં રહેલ શકેંદ્રને દીઠો, તેથી મત્સ૨–દ્વેષ વડે બળતો અને શકેંદ્રનો તિરસ્કાર કરવા માટે ખેંચાયેલ બુદ્ધિવાળો તે અહિં આવીને છદ્મસ્થ અવસ્થામાં એકરાત્રિકી પ્રતિમાને સ્વીકારીને સંસુમાર નગરના ઉદ્યાનમાં રહેલા ભગવાન મહાવીરને બહુમાન સહિત પ્રણમીને હે ભગવાન! શત્રુ વડે પરાભવ પામેલ એવા મને આપના પાદપંકજ (કમલ) વનનું શરણ હો, એમ વિકલ્પીને-શરણું લઈને ઘોર રૂપવાળું એક લાખ યોજનપ્રમાણ શરીર બનાવીને પરિધરત્નનામા (પોતાના) શસ્ત્રને ચોતરફ ભમાવતો થકો, ગરવ કરતો થકો, આસ્ફોટન કરતો થકો અને દેવોને ત્રાસ પમાડતો થકો ઊંચે જવા લાગ્યો. સૌધર્માવતંસકનામા વિમાનની વેદિકા ઉપર પગ મૂકીને શકેંદ્રને આક્રોશ કરવા લાગ્યો. શકેંદ્ર પણ કોપથી જાજ્વલ્યમાન અતિશય બળતા સેંકડો અગ્નિના કણિઆ વડે વ્યાપ્ત એવા કુલિશ (વજ) ને તેના પ્રત્યે મૂક્યો તેથી ચમરેંદ્ર ભયથી પાછો ફરીને ભગવાનના પાદૌ–બન્ને પગના શરણનો સ્વીકાર કર્યો. શક્રંદ્રે પણ અવધિજ્ઞાનથી તે વ્યતિકરને જાણીને તીર્થંકરની આશાતનાના ભયથી શીઘ્ર (ત્યાં) આવીને વજ લઈ લીધું અને બોલ્યો કે–હે ચમરેંદ્ર! મેં તને ભગવાનના પ્રસાદથી મૂક્યો છે. મારાથી હવે તને ભય નથી ૮, આઠ વડે અધિક શત (સો) તે અષ્ટશત અને અષ્ટશત જે સિદ્ધ થયા–મોક્ષે ગયા તે અષ્ટશતસિદ્ધાઃ અર્થાત્ એક સો ને આઠ મોક્ષે ગયા. આ પણ (ઉત્કૃષ્ટી અવગાહનાવાળા સિદ્ધાઃ) એ અનંત કાલમાં થયું માટે આશ્ચર્ય છે ૯, અસંયતાઃ—અસંયમવાળા, આરંભ પરિગ્રહમાં આસક્ત અને અબ્રહ્મચારી (એવા બ્રાહ્મણો) ને વિષે પૂજા-સત્કાર. હમેશાં સંયતો જ પૂજા યોગ્ય છે, પરંતુ આ અવસર્પિણીમાં વિપરીત થયું માટે આશ્ચર્ય છે ૧૦. આ હેતુને લઈને કહે છે કે–આ દશે પણ અનંતકાલ વડે–અનંતકાલથી આ અવસર્પિણીમાં સંવર્તેલ–થયેલ છે. ll૭૭૭॥ અનંત૨ સૂત્રમાં ચમરેંદ્રનો ઉત્પાત કહ્યો, તે ચમર, રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થયેલ માટે રત્નપ્રભા સંબંધી વક્તવ્યતાને કહે છે— 390 Page #439 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने काण्डानि ७७८ सूत्रम्-द्वीपायुद्वधाः नक्षत्रमण्डले ज्ञाननक्षत्राणि ७७९-७८१ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ इमीसे णं रयणप्पभाते पुढवीते रयणे कंडे दस जोयणसयाई बाहल्लेणं पन्नत्ते । इमीसे णं रयणप्पभाते पुढवीते वतिरे कंडे दस जोयणसताई बाहल्लेणं पण्णत्ते । एवं वेरुलिते १ लोहितक्खे २ मसारगल्ले ३ हंसगब्भे ४ पुलते ५ सोगंधिते ६ जोतिरसे ७ अंजणे ८ अंजणपुलते ९ रतते १० जातरूवे ११ अंके १२ फलिहे १३ रिढे १४ जहा रयणे तहा सोलसविधा भाणितव्वा ।। सू०७७८।। (મૂળ) આ રત્નપ્રભા પૃથ્વીનો રત્નકાંડ, એક હજાર યોજન પ્રમાણ જાડાઈ વડે કહેલ છે. આ રત્નપ્રભા પૃથ્વીનો વજકાંડ, એક હજાર યોજન પ્રમાણ જાડાઈ વડે કહેલ છે. એવી રીતે વૈર્યકાંડ ૧, લોહિતાક્ષકાંડ ૨, મારગલ્લકાંડ ૩, હંસગર્ભકાંડ ૪, પુલકકાંડ ૫, સૌગંધિકકાંડ ૬, જ્યોતિરસકાંડ ૭, અંજનકાંડ ૮, અંજનપુલકકાંડ ૯, રજતકાંડ ૧૦, જાતરૂપ (સુવર્ણ) કાંડ ૧૧, અંકકાંડ ૧૨, સ્ફટિકકાંડ ૧૩ અને રિષ્ણકાંડ ૧૪, જેમ રત્નકાંડ કહ્યું તેમ સોળ પ્રકારના કાંડો કહેવા. ૭૭૮ll (ટી.) મી ' મિત્યાદ્રિ જે આ એક રાજ પ્રમાણ લંબાઈ પહોળાઈથી, એક લાખ ને એંશી હજાર યોજન જાડાઈથી છે, તથા ઉપર, મધ્યમ અને નીચે જેણીના ખરકાંડ, પંકબહુલકાંડ અને જલબહુલકાંડ નામના ક્રમશઃ સોળ હજાર, ચોરાશી હજાર અને એંશી હજાર યોજન જાડાઈથી વિભાગો છે. રૂમી' ત્તિ આ પ્રત્યક્ષ નજીક રહેલા રત્નોની પ્રભા છે જેણીમાં અથવા રત્નો વડે પ્રભાતિ–જે શોભે છે તે રત્નપ્રભા. તેણીની પૃથ્વીનો જે ખરકાંડ તે સોળ પ્રકારના રત્નાત્મક હોવાથી સોળ પ્રકારનું છે. તેમાં જે પેલો ભાગ રત્નકાંડનામા છે, તે એક હજાર યોજન જાડાઈથી છે અર્થાત્ એક હજાર યોજન પૂલપણાએ છે. એવી રીતે બીજા પંદર સૂત્રો પણ કહેવા. વિશેષ એ કે-પહેલું સામાન્ય રત્નાત્મક કાંડ છે, શેષ કાંડો વિશેષ રત્નમય છે. ચૌદ કાંડોના અતિદેશને કહે છે–'' મિત્ય૦િ પૂર્વ એટલે પૂર્વના અભિલાપ વડે બધાય કાંડો કહેવા. 'વેતિય' ત્તિ વૈડૂર્યકાંડ, એમ લોહિતાક્ષકાંડ, મસારગલ્લકાંડ, હંસગર્ભકાંડ એમ બધાય જાણવા. વિશેષ એ કે-રજત-રૂપું, જાતરૂપ-સોનું. આ બન્ને પણ રત્નો જ છે. ll૭૭૮. - રત્નપ્રભાના પ્રસ્તાવથી તેના આધેય દ્વીપાદિની વક્તવ્યતાને ચાર સૂત્ર વડે કહે છેसव्वे वि णं दीव-समुद्दा दसजोयणसताई उव्वेहेणं पण्णत्ता । सव्वे वि णं महादहा दस जोयणाई उव्वेहेणं पण्णत्ता । सव्वे वि णं सलिलकुंडा दसजोयणाई उव्वेहेणं पण्णत्ता । सितासीतोतातो णं महानतीतो मुहमूले . दस दस जोयणाई उव्वेहेणं पण्णत्ताओ ।। सू० ७७९।। कत्तियाणक्खत्ते सव्वबहिरातो मंडलातो दसमे मंडले चारं चरति । अणुराधानक्खत्ते सव्वब्भंतरातो मंडलातो दसमे मंडले चारं चरति ।। सू० ७८०।। । दस णक्खत्ता णाणस्स विद्धिकरा पण्णत्ता, तंजहा-मिगसिरमद्दा पुस्सो, तिन्नि य पुव्वाई मूलमस्सेसा । हत्थो चित्ता य तहा, दस विड्दिकराई णाणस्स ।।१।। ।। सू० ७८१।। (મૂળ) બધાય દ્વીપ સમુદ્રો, દશ સો-એક હજાર યોજન ઊંડાઈથી કહેલ છે. બધાય પદ્મદ્રહ વગેરે મહાદ્રો, દશ યોજન ઊંડાઈથી કહેલા છે. બધાય ગંગાપ્રમુખ નદીના પ્રપાતકુંડો-જે કુંડોમાં નદીનું પાણી પડે છે તે, પ્રભવકુડો-જેમાંથી નદીનું પાણી નીકળે છે તે દશ યોજન ઊંડાઈથી કહેલા છે. શીતા અને શીતોદા મહાનદીઓ, મુખમૂલ–સમુદ્રમાં પ્રવેશે છે તે સ્થાને દશ દશ યોજનપ્રમાણ ઊંડાઈ વડે કહેલી છે. //૭૭૯ કૃતિકા નક્ષત્ર, ચંદ્રના સર્વ બાહ્ય મંડલથી દશમા મંડલમાં અને સર્વ અત્યંતર મંડલથી છઠ્ઠા મંડલમાં ભ્રમણ કરે છે. અનુરાધા નક્ષત્ર, સર્વ અત્યંતર મંડલથી દશમા મંડલમાં અને સર્વ બાહ્યમંડલથી છઠ્ઠા મંડલમાં ભ્રમણ કરે છે. ચંદ્રના સર્વ મંડલ-માર્ગ પંદર છે. ૭૮૦ – 391 Page #440 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने कुलकोटयः ७८२ सूत्रम् દશ નક્ષત્રો, જ્ઞાનની વૃદ્ધિ કરવાવાળા છે, તે આ પ્રમાણે– મૃગશીર્ષ ૧, આદ્ગ ૨, પુષ્ય ૩, પૂર્વાફાલ્ગની ૪, પૂર્વાષાઢા ૫, પૂર્વાભાદ્રપદ ૬, મૂલ ૭, અશ્લેષા ૮, હસ્ત ૯ અને ચિત્રા ૧૦-આ દશ નક્ષત્રોમાં અધ્યયયનો પ્રારંભ કરવાથી નિર્વિનતાએ શાસ્ત્રની સમાપ્તિ થાય છે. જેથી જ્ઞાનની વૃદ્ધિ કરવાવાળા આ દશ નક્ષત્રો છે. ૭૮૧/ (ટી) 'સન્ડે' ત્યા૦િ સુગમ છે. વિશેષ એ કે-ઉદ્વેધ એટલે ઉત્ત’ ત્તિ મળયું દોડું ઊંડપણું કહેલું છે. દ્વીપોની ઊંડાઈનો અભાવ હોતે છતે પણ અધો દિશામાં-નીચે હજાર યોજન પર્યત દ્વીપનો વ્યપદેશ છે. જંબુદ્વીપમાં તો પશ્ચિમ વિદેહની અંદર ગતીની સમીપમાં ઊંડપણું પણ છે. હિમવત વગેરે પહાડોને વિષે પવા વગેરે મહાદ્રહો છે. 'ત્તિત્તઝંડ' ત્તિ સલિલ-ગંગા વગેરે નદીઓના કુંડો-પ્રપાતકુંડો અને પ્રભાવકુંડો તે સલીલકુંડો. 'મુહમૂને' ત્તિ સમુદ્રના પ્રવેશમાં I૭૭૯ દ્વીપ સમુદ્રના અધિકારથી જ તેમાં વર્તનારા નક્ષત્ર તો વિષયક ત્રણ સૂત્રને કહે છે–'ત્તિ' ત્યાદ્રિ અહિં સૂર્યના એક સો ને ચોરાશી મંડલ હોય છે. ચંદ્રના પંદર અને નક્ષત્રોના તો આઠ મંડલ હોય છે. મંડલ એટલે માર્ગ કહેવાય છે. તે માર્ગ યથાયોગ્ય સુર્યાદિના વિમાન તુલ્ય પહોળાઈવાળો હોય છે. તેમાં જંબુદ્વીપના એક સો ને એંશી યોજનમાં સૂર્યના પાંસઠ મંડલ હોય છે. ચંદ્રના પાંચ અને નક્ષત્રોના બે મંડલ હોય છે. લવણસમુદ્ર પ્રત્યે ત્રણસો ને ત્રીશ યોજન અવગાહીને એક સો ને ઓગણીશ સૂર્યના મંડલ હોય છે. ચંદ્રના દશ અને નક્ષત્રોના છ હોય છે. આ બધાયના મધ્યમાં સર્વથી બાહ્ય મંડલ, સુમેરુ પર્વતથી પીસ્તાળીસ હજાર યોજન અને ઉપર ત્રણસો ને ત્રીશ યોજનને વિષે હોય છે અને સર્વથી અત્યંતર મંડલ, ચુમ્માલીશ હજાર અને ઉપર આઠ સો વીશ યોજનને વિષે હોય છે. એ પ્રમાણે કત્તિકા નક્ષત્ર સર્વ બાહ્ય “Hપડતા૩' ત્તિ ચંદ્રમંડલથી દશમાં ચંદ્રમંડલમાં અર્થાત્ સર્વ અત્યંતરથી છઠ્ઠા મંડલમાં 'વારું વર' ત્તિ ભ્રમણ કરે છે. અનુરાધા નક્ષત્ર, સર્વ અત્યંતર ચંદ્રમંડલથી દશમા ચંદ્રમંડલમાં અર્થાત્ સર્વ બાહ્યથી છઠ્ઠા મંડલમાં ભ્રમણ કરે છે તે વ્યાખ્યાત જ છે. ૭૮૦. 'વિદ્ધિારૂં ઉત્ત. આ (મૃગશીર્ષાદિ દશ) નક્ષત્રયુક્ત ચંદ્ર હોતે છતે જ્ઞાન-તે જ્ઞાનાદિનો ઉદેશ વગેરે જો કરાય તો જ્ઞાનની સમૃદ્ધિ (વૃદ્ધિ) થાય છે અવિન્નપણે ભણાય છે, સંભળાય છે. વ્યાખ્યા કરાય છે અથવા ધારણ કરાય છે. તેવા પ્રકારના કાલવિશેષ (શુભ મુહૂર્ત) તથાવિધ કાર્યોમાં કારણભૂત થાય છે, કેમ કે કાલનું ક્ષયોપશમાહેિતૃત્વ હોય છે. કહ્યું છે કેउदयक्खयखओवसमोवसमा जंच कम्मुणो भणिया । दव्वं खेत्तं कालं, भवं च भावंच संपप्प,९९|| [વિશેષાવ પછ% ]િ. કર્મનો જે ઉદય, ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમ થાય છે, તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ભવરૂપ કારણને પામીને થાય છે, એમ કહેલું છે. અર્થાત્ ચંદનાદિ શીતળ દ્રવ્યથી સાતાનો ઉદય થાય છે, વિષથી અસાતાનો ઉદય થાય છે. ગર્નાદિ (ખાડો વગેરે) ક્ષેત્રથી અસાતા અને શુભસ્થાન-બગીચાદિથી સાતાનો ઉદય થાય છે. તેમ બ્રાહ્મી વગેરે દ્રવ્યથી બુદ્ધિનો ક્ષયોપશમ અને મદ્યપાનાદિથી બુદ્ધિની ભ્રષ્ટતા થાય છે. અમૃતસિદ્ધિ વગેરે કાલથી કાર્યની સિદ્ધિ અને યમઘંટાદિ કાલથી હાનિ થાય છે. દુર્જનની સંગતથી પાપનો ઉદય અને સાધુની સંગતથી પુણ્યનો ઉદય આ ભાવ કારણ છે તથા નરકાદિ ભવથી અસાતાનો ઉદય તથા મનુષ્ય, દેવ ભવથી પ્રાયઃ સાતાનો ઉદય થાય છે, ઈત્યાદિ સ્વયં સમજી લેવું. (૯૯) તે આ પ્રમાણે—'મિસિર' નહીં સુગમ છે. ૭૮૧|| દ્વીપ સમુદ્રના અધિકારથી જ દ્વીપમાં વિચરનાર જીવોની વક્તવ્યતાને બે સૂત્ર વડે કહે છે – चउप्पयथलयरपंचेंदियतिरिक्खजोणिताणं दस जातिकुलकोडिजोणिपमुहसतसहस्सा पण्णत्ता । उरपरिसप्पथलचरपंचिंदियतिरिक्खजोणिताणं दस जातिकुलकोडिजोणिपमुहसतसहस्सा पण्णत्ता।। सू० ७८२।। (મૂ૦) ચતુષ્પદ સ્થલચર પંચેંદ્રિય તિર્યંચયોનિકો (ગાય પ્રમુખ) ની જાતિમાં દશ લાખ કુલકોટિયોનિ પ્રમુખ કહેલી છે. ઉર પરિસર્પ સ્થલચર પંચેદ્રિય તિર્યંચયોનિકોની જાતિમાં દશ લાખ કુલકોટિયોનિ પ્રમુખ કહેલી છે. ll૭૮૨// (ટી.) 'વડ' ત્યાદિ ચાર પદ-પગ છે જેઓને તે ચતુષ્પદો, તે સ્થલમાં વિચરે છે તેથી સ્થલચરચતુષ્પદ સ્થલચરો. 392 Page #441 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने पुद्गलाः ७८३ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ પંચેંદ્રિય એવા તે ચતુષ્પદ સ્થલચર પંચેંદ્રિયો. વળી તે તિર્યંચયોનિકો. તે કર્મધારય સમાસ કરવાથી ચતુષ્પદ સ્થલચર પંચેંદ્રિય તિર્યંચયોનિકો. તેઓની 'વશે' ત્તિ ‘દશ' જ 'નાતો' પંચેંદ્રિય જાતિમાં જે કુલકોટિ-જાતિવિશેષ લક્ષણ (સેંકડો) યોનિ પ્રમુખો–ઉત્પત્તિ સ્થાનના દ્વારો છે તે શતસહસ્રો-લાખો છે. અર્થાત્ દશ લાખ છે, તે પ્રમાણે જ સર્વજ્ઞોએ પ્રરૂપેલા છે. તેમાં યોનિ–જેમ છાણ દ્વીન્દ્રિયોના જીવોની ઉત્પત્તિનું સ્થાન છે તે એક યોનિમાં દ્વીન્દ્રિયોના કુલો કૃમિ વગેરે અનેક આકારવાળા પ્રતીત છે. ૩રસા વક્ષ–હૃદય વડે પરિસર્પે છે, ચાલે છે તે ઉરપરિસર્પો, તે સ્થળચર એવા ઉપરિસર્પો ઇત્યાદિ પૂર્વવત્ સમાસ કરવો. I૭૮૨ જીવના વિષયવાળું દશ સ્થાનક કહીને હવે અજીવસ્વરૂપ પુદ્ગલના વિષયવાળું સ્થાનક કહે છે— जीवा णं दसठाणनिव्वत्तिते पोग्गले पावकम्मत्तार चिर्णिसु वा चिणंति वा चिणस्संति वा, तंजहापढमसमयएगिंदियनिव्वत्तिए जाव अपढमसमयपंचेंदियनिव्वत्तिए । [फासिंदियनिव्वत्तिते',] 'एवं चिण उवचिण बंध उदीर वेय तह णिज्जरा चेव' । दसपतेसिता खंधा अणंता पण्णत्ता, दसपतेसोगाढा पोग्गला अणंता पण्णत्ता, दससमतठितीता पोग्गला अणंता पण्णत्ता, दसगुणकालगा पोग्गला अणता पण्णत्ता, एवं वन्नेहिं गंधेहिं रसेहिं फासेहिं दसगुणलुक्खा पोग्गला अणंता पण्णत्ता ।। सू० ७८३।। सम्मत्तं च ठाणमिति दसमं ठाणं सम्मत्तं १०, दसमं अज्झयणं सम्मत्तं १० । ।। રૂતિ શ્રીસ્થાના, સમાÉ II (પ્રસ્થાશ્રં રૂ૭૦૦) (મૂળ) જીવો, દશ સ્થાન વડે બાંધેલા પુદ્ગલો, પાપકર્મપણાએ ગ્રહણ કરેલા છે, ક૨ે છે અને ગ્રહણ કરશે. તે આ પ્રમાણેપ્રથમ સમય એકેદ્રિયપણાએ નિવૃત્તિત અપ્રથમસમય એકેંદ્રિયપણાએ નિવૃત્તિત, એમ દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચૌરિંદ્રિયપણાના બે બે ભેદ કરવા યાવત્ પ્રથમ સમય પંચદ્રિયપણાએ નિવૃત્તિત અને અપ્રથમસમયપંચેંદ્રિયપણાએ નિર્વÍિત. એવી રીતે ચય-ગ્રહણ કરેલ છે, ઉપચય-વિશેષ વૃદ્ધિ કરેલ છે, બંધ–નિકાચિત કરેલ છે, ઉદીરણા કરેલ છે, વેદ–વિપાક વડે ભોગવેલ છે અને નિર્જરેલ છે, નિર્જરે છે અને નિર્જરશે. દરેક પદમાં ત્રણ કાલ આશ્રયીને કહેવું. દશ પ્રદેશવાળા સ્કંધો, અનંતા કહેલા છે. દશ પ્રદેશ ક્ષેત્રમાં અવગાહીને રહેલા પુદ્ગલો અનંતા કહેલા છે. દશ સમયની સ્થિતિવાળા પુદ્ગલો અનંતા કહેલા છે. દશગુણ કાલા પુદ્ગલો અનંતા કહેલા છે, એવી રીતે અન્ય ચાર વર્ણ વડે, બે ગંધવડે, પાંચ રસ વડે અને આઠ સ્પર્શ વડે કહેવું. યાવત્ દશગુણ લૂખા પુદ્ગલો અનંતા કહેલા છે. I૭૮૩ (ટી૦) 'નીવા' '' મિત્યાદ્રિ અથવા જાતિ, યોનિ અને કુલાદિ વિશેષો, જીવોને કર્મના ચય, ઉપચયાદિથી થાય છે માટે ત્રિકાલભાવી દશ સ્થાનકના અવતાર વડે કર્મના ચય વગેરેને કહે છે—'નીવા ન્ત' મિત્યા॰િ જીવો-જીવનધર્મવાળા પરંતુ સિદ્ધ નહિં. ણં શબ્દ, વાક્યના અલંકારમાં છે. દશ સ્થાનો વડે પ્રથમ સમય એકેંદ્રિયત્વ, વગેરે પર્યાયરૂપ હેતુઓ વડે જે નિર્વńિતા-બંધના યોગ્યપણાએ તૈયાર કર્યા. તે દશ સ્થાનનિર્વત્તિતા અથવા દશ સ્થાનો વડે નિવૃત્તિ-નિષ્પાદના છે જેઓને તે દશસ્થાન નિર્વńિતા. તે કર્મવર્ગણારૂપ પુદ્ગલોને પાપ-ઘાતિકર્મ અથવા બધુંય (ઘાતિ, અઘાતી) કર્મ, તે કરાતું હોવાથી કર્મ. પાપ કર્મ છે, તેનો ભાવ તે પાપકર્માંતા. તે પાપકર્મપણાએ 'વિTMિસુ' ત્તિ॰ ગ્રહણ કર્યા. 'વિન્તિ'—ગ્રહણ કરે છે. 'વેનિ’—ગ્રહણ કરશે. આ કથનથી આત્માનું ત્રિકાલ અન્વયિપણું કહે છે, કારણ કે સર્વથા અન્વયિપણું ન હોવામાં 1. આગમોદય સમિતિવાળી તથા બાજુવાળી પ્રતમાં 'સિદ્યિ' પાઠ છે, પરંતુ ટીકા તથા દીપિકામાં 'પિંિદ્ય' પાઠ જોવાય છે અને અર્થ પણ તે જ અનુકૂળ છે માટે તે પ્રમાણે અર્થ લખેલ છે. 2. આયુષ્યાદિ પ્રાણને ધારણ કરનારા સંસારી જીવો જીવનધર્મવાળા કહેવાય અને ‘જીવનાત્ જીવ' આ વ્યુત્પત્તિ તેને ઘટે. સિદ્ધને તો તાત્વિક રીતે આત્મા કહેવાય પણ જીવ ન કહેવાય પરંતુ જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યલક્ષણ ભાવપ્રમાણની અપેક્ષાએ તે જીવ કહેવાય છે. 393 Page #442 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने प्रशस्तिः અકૃતાભ્યાગમ–નહિ કરેલનું આવવું અને કૃતવિપ્રણાશ-કરેલાના નાશનો પ્રસંગ આવે. ‘વા’ શબ્દો વિકલ્પાર્થવાળા છે, તે આ પ્રમાણે—પ્રથમ સમય એકેંદ્રિયપણાનો છે જેઓને તે પ્રથમ સમયો, એકેંદ્રિયો એવા તે પ્રથમ સમય એકેંદ્રિયો. તે છતાં (તેમાં વર્તતા) જેઓએ નિર્વńિતા-કર્મપણે ભેગા કર્યા-અવિશેષપણે (સામાન્યથી) ગહણ કર્યાં તે પ્રથમ સમય એકેંદ્રિયનિર્વર્જિત. તે પુદ્ગલોને એવી રીતે બે ભેદપણું, બેઇદ્રી, તેઇદ્રી અને ચૌરિંદ્રી અને પંચેંદ્રિયોમાં દરેકને કહેવું. એ જ હકીકત અતિદેશ વડે કહે છે—'નાવે' ત્યાદ્િ॰ જેમ 'વિતવન્ત'—ગ્રહણ કર્યા ઇત્યાદિ ત્રણ કાલના કથન વડે સૂત્ર કહ્યું. એ જ રીતે ઉપચય કર્યા ઇત્યાદિ અન્ય પાંચ પદ પણ કહેવા. એ જ કહે છે—'Ç વિને' ત્યાદ્રિ અહિં આ પ્રમાણે અક્ષરઘટના છે—'વિતિ'—જેમ ચયન (ગ્રહણ) ત્રણ કાલ વડે વિશેષિત કહ્યું એમ ઉપચય ૧, બંધ ૨, ઉદીરણા ૩, વેદન ૪ અને નિર્જરા ૫ કહેવા યોગ્ય છે. 'દેવ' ત્તિ॰ સમુચ્ચયમાં છે. વિશેષ એ કે–ચય વગેરેનો આ વિશેષ છે. ચયન-કષાય વગેરે વડે પરિણત જીવને કર્મ પુદ્ગલનું ગ્રહણ માત્ર. ઉપચયન—ગ્રહણ કરેલ કર્મપુદ્ગલોને જ્ઞાનાવરણાદિ ભાવ વડે (પૃથક્) નિષેક કરવું–સ્થાપવું. બંધન-નિકાચિત-દેઢ કરવું. ઉદીરણા–વીર્યવિશેષ વડે (કર્મ-પુદ્ગલોને) આકર્ષીને ઉદયમાં પ્રક્ષેપવું. વેદન અનુભવવું. નિર્જરા એટલે જીવપ્રદેશોથી પિરેશાટન-દૂર કરવું. પુદ્ગલના અધિકારથી જ આ બીજું સૂત્ર કહે છે—'સે' ત્યા॰િ સૂત્રવૃંદ સુગમ છે. વિશેષ એ કે-દશ પ્રદેશો છે જેઓને તે દશ પ્રદેશો. તે જ દશ પ્રદેશવાળા અર્થાત્ દશ પરમાણુવાળા સ્કંધો-સમુચ્ચયો. એમ દ્રવ્યથી પુદ્ગલની વિચારણા તથા દશ આકાશના પ્રદેશોને વિષે જે અવગાઢો–રહેલા તે દશ પ્રદેશાવગાઢો. એમ ક્ષેત્રથી વિચારણા તથા દશ સમય પર્યંત સ્થિતિ છે જે પુદ્ગલોની તે દશ સમય સ્થિતિવાળા. એમ કાલથી વિચારણા. દશ ગુણ એટલે એક ગુણ કાલની અપેક્ષાએ દશગણું; કાલો વર્ણ વિશેષ છે જે પુદ્ગલોને તે દશગુણ કાલા. એવી રીતે બીજા નીલાદિ ચાર વર્ણો વડે, બે ગંધ વડે, પાંચ રસ વડે અને આઠ સ્પર્શ વડે વિશેષિત પુદ્ગલો અનંતા કહેવા યોગ્ય છે. આ કારણથી જ સૂત્રકાર કહે છે—'વ' મિત્યાદ્િ॰ 'ખાવ વસમુળ સુવલ્લા પોળના માંતા પન્નત્તા' યાવત્ દશગુણ લૂખા પુદ્ગલો અનંતા કહેલા છે. આ કંથન વડે ભાવથી વીશમો આલાવો (આલાપક) બતાવ્યો. અહિં અંતમાં અનંત શબ્દને ગ્રહણ કરવા વડે વૃદ્ધિ વગેરે શબ્દની જેમ અંત મંગલ કહ્યું. આ અનંત શબ્દ, બધાય અધ્યયનોના અંતમાં ભણેલ છે, તેથી બધાય અધ્યયનોમાં પણ અંતમંગલપણાએ જાણવું. તેથી એ પ્રમાણે અનુગમદ્વારના અંશભૂત સૂત્રસ્પર્શિક નિર્યુક્તિદ્વાર જણાવ્યું. શેખ દ્વારો તો સર્વ અધ્યયનોને વિષે પ્રથમ અધ્યયનની જેમ જાણવા. ૭૮૩|| अथ टीकाकारस्य प्रशस्तिः જે શરૂઆતમાં કહ્યું હતું કે મહાનિધાનભૂત સ્થાનાંગસૂત્રનો પ્રકાશની જેમ અનુયોગ પ્રારંભાય છે, તે ચન્દ્રકુલીન, (ચંદ્રગચ્છમાં ઉત્પન્ન થયેલ) અને સિદ્ધાંતમાં કહેલ અપ્રતિબદ્ધ વિહાર કરવા વડે મનોહર ચારિત્રવાળા, શ્રીવર્ધમાનનામા મુનિપતિ (સૂરિ) ના ચરણોની સેવા કરવાવાળા, પ્રમાણ વગે૨ેની વ્યુત્પત્તિયુક્ત પ્રકરણ અને પ્રબંધને રચવાવાળા, વિદ્વાનોને અટકાવવામાં પ્રવીણ વક્તાઓથી નહિ હણાયેલ સિદ્ધાંત અર્થની પ્રધાન વાણીના વિસ્તારવાળા તથા સુવિહિત મુનિજનમાં મુખ્ય એવા શ્રીજિનેશ્વરાચાર્યના અને તેના અનુજ–લઘુ ગુરુભાઈ વ્યાકરણાદિ શાસ્ત્રના કર્તા શ્રીબુદ્ધિસાગર આચાર્યના ચરણકમળમાં ભ્રમર જેવા, શ્રીમદ્ અભયદેવસૂરિ નામના મેં, શ્રીમહાવીર જિનરાજની સંતાન-શિષ્યપરંપરામાં વર્તનારા અને મહારાજવંશમાં જન્મની જેમ (રાજગચ્છમાં ઉત્પન્ન થયેલા) સંવિગ્ન મુનિઓના સમુદાયવાળા–શ્રીમદ્ અજિતસિંહ આચાર્યના શિષ્ય, ઉત્તરસાધકની જેમ (સહાયક) વિદ્યા (જ્ઞાન) અને ક્રિયામાં પ્રધાન, એવા યશોદેવગણિ નામના સાધુની સહાય વડે સમર્થન કરેલ છે તેથી એ પ્રમાણે સિદ્ધ થયેલ મહાનિધાનની જેમ સમાપ્ત કરેલ સ્વીકારેલ અનુયોગવાળા એવા મને 394 Page #443 -------------------------------------------------------------------------- ________________ १० स्थानकाध्ययने प्रशस्तिः श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ મંગલને અર્થે પુજ્યની પૂજા-નમસ્કાર હો વર્તમાન શ્રીમહાવીર ભગવાનને નમસ્કાર વિરોધીઓના સમૂહનું પ્રમથન-નિવારણ કરવાવાળા શ્રી પાર્શ્વનાથને. નમસ્કાર હો પ્રવચનનો પ્રબોધ કરાવનારી શ્રી પ્રવચન દેવતાને નમસ્કાર હો પ્રસ્તુત અનુયોગનું શોધન કરવાવાળા શ્રીદ્રોણાચાર્ય પ્રમુખ પંડિત પર્ષદાને. નમસ્કાર હો ચતુર્વર્ણ શ્રી શ્રમણ સંઘ ભટ્ટારકને. એ પ્રમાણે પોતાના વંશનું હિત કરવાવાળા રાજસુતાનિક (રાજગચ્છીય) ની જેમ મારો આ અસમાન પ્રયાસ અતિ સફળતાને પ્રાપ્ત કરાવતાં રાજવંશવાળાઓની જેમ વર્લ્ડમાન જિનના સંતાનવર્તિઓ સ્વીકાર કરો. આ શાસ્ત્રમાં યથાયોગ્ય થયેલ અર્થને અનુસરો અને શ્રેષ્ઠ ઉચિત પુરુષાર્થની સિદ્ધિનો ઉપયોગ કરો તથા અન્ય પુરુષને પણ એનો ઉપયોગ કરાવો. સત્સંપ્રદાયના હીનપણાથી, સત્ તર્કના વિયોગથી અને સર્વ સ્વપરશાસ્ત્રોને મેં નહિ જોયેલા તથા નહિ સ્મરણ કરેલા હોવાથી. ||૧|| વાચનાઓનું અનેકાણું હોવાથી, પુસ્તકોની અશુદ્ધિથી, સૂત્રોનું અતિ ગંભીરપણું હોવાથી અને કોઈક સ્થાનમાં મતભેદ હોવાથી. ||રા ઓ શાસ્ત્ર (ટીકા) માં ત્રટીઓ સંભવે છે. પરંતુ સવિવેકી પરુષોએ તો કેવલ સિદ્ધાંતને અનુરૂપ (મળતું) જે અર્થ હોય તે અમારા આ શાસ્ત્રથી ગ્રહણ કરવું, પરંતુ ઇતર-સિદ્ધાંતથી વિરુદ્ધ નહિ. Ill દયામાં તત્પર જિનેશ્વરના ભક્ત પુરુષોએ, સંસારના ઘોર કારણભૂત અપસિદ્ધાંત-ઉત્સુત્રની દેશનાથી મારા પ્રત્યે (મારી) રક્ષા કરતા છતા આ શાસ્ત્રનું શોધન કરવું-(ટીકાકારની માર્દવતા તથા ભવભીરુતા કેટલી છે તે અહિં સ્પષ્ટ તરી આવે છે.) I૪lી અમારી ઉપર અક્ષમા કરવી નહિ અર્થાત્ ક્ષમા કરવી. જે માટે અમે આગ્રહ રહિત આ ગમનિકા-સૂચનમાત્ર (ટકા) ઉપકાર કરનાર છે એમ જાણીને ચર્ચેલ છે-(નિર્મમત્વપણું સૂચવેલ છે.) આપી તથા સિદ્ધાંતથી સમ્યગુ વિચારીને મધ્યસ્થ બુદ્ધિ વડે જાણવું. જે માટે દ્રોણાચાર્યદિ અનેક પ્રાજ્ઞ-વિદ્વાનોએ આ શાસ્ત્રનો આદર કરેલ છે. ||૬|| જૈન ગ્રંથરૂપ વિશાલ અને દુર્ગમ વનથી, દરિદ્રી નરની જેમ લાભની ઇચ્છાવાળા પુરુષો દ્વારા આ સવ્યાખ્યાન ફળો લેવામાં ગાઢ શ્રમ જાણીને મેં તે ફળોને સ્થાનાંગરૂપ સતુભાજનમાં સ્થાપીને રાખ્યા છે અર્થાત્ (અનેક શાસ્ત્રોને જોવાનો શ્રમ સામાન્ય મનુષ્યથી ન થઈ શકે જેથી ઘણા શાસ્ત્રોનું મંથન કરી તેનો સારાંશ આ શાસ્ત્રમાં દાખલ કરે છે. આ શાસ્ત્રના જ્ઞાનથી વિશેષાવશ્યકાદિ અનેક મહાનું શાસ્ત્રનું જ્ઞાન થાય) આ હેતુથી શ્રીમત સંઘવિભુને આ કૃતિ-રચના જ પરમ પ્રમાણ છે. ll / શ્રીવિક્રમાદિત્ય નરેંદ્રના કાલથી અગ્યારશે ને વીશ ૧૧૨૦ વર્ષ વ્યતીત થયે છતે અલ્પ બુદ્ધિવાળાને પણ જાણી શકાય એવી સ્થાનાંગસૂત્રની ટીકા મેં રચી છે. . દરેક અક્ષરની ગણના કરીને ટીકાનું ગ્રન્થમાન ૧૪૨૫૦ અનુષ્ટ્રમ્ શ્લોક વડે નિશ્ચિત કરેલ છે. આવII (ગ્રન્થોંગ્ર ૧૪૨૫૦), || ઇતિ શ્રીમચ્ચાંદ્રકુલીનાભયદેવાચાર્યવિહિતવિવૃતિયુક્ત સ્થાનાંગનામા તૃતીયાંગસૂત્રસ્ય અનુવાદ: સમાસઃ II I ઇતિ શ્રીતૃતીયાંગસ્થાનાસૂત્રમ્ સમાસમ્ | 395 Page #444 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ परिशिष्ट પરિશિષ્ટ सूत्रार्द्ध पृष्ठ सूत्रार्द्ध पृष्ठ अक्खरसमं १ पयसमं २, अरिरै माहणपुत्ता, अव्वो बप्पो त्ति भाय मामो त्ति । १३६ तालसमं ३ लयसमं ४ गहसमं च ५। १७९ अरुणस्स उत्तरेणं, बायालीसं भवे सहस्साई। ३२४ अक्खुनेसु पहेसु, पुढवी उदगं च होइ दुविहं तु । ३४ अवणेइ पंच ककुहाणि, जाणि रायण चिंधभूयाणि । अच्छि मुह मज्जमाणो, होइ अहासुहमओ तहा बउसो। ८० अवलक्खणेगबंधे, दुगतिगअइरेगबंधणं वा वि । अजवीथी ७ हस्तादि ४ मंगवीथी ८ चैन्द्रदेवतादि स्यात् । ३०१ अवि नाम होज्ज सुलभो, गोणाईणं तणाइ आहारो । अट्ठा १ णट्ठा २ हिंसा ३ ऽकम्हा ४ अविसंवादनयोगः कायमनोयोगजिह्मता चैव । दिट्ठी य ५ मोसे ६ ऽदिन्ने य । ४६ अपरकम्मो तवस्सी, गंतुं जो सोहिकारगसमीवे । अनुसभकूडतुल्ला, सव्वे जंबूणयामया भणिया। २५० | अयसी वंसीमाई य, भंगियं साणयं तु सणवक्के । अट्ठो त्ति जीए कज्ज, संजायं एस अट्ठजाया उ । अवसेसा सोवक्कम, तिभाग-नवभाग-सत्तवीसइमे ।। अटुं वा हेउ वा, समणीणं विरहिए कहितस्स। ६६ | असढेण समाइन्न, जं कत्थइ केणई असावज्ज। . ५०. अडयालीसं निरया, सेढी सीमंतगस्स बोद्धव्वा। १२९ | असणाईया चउरो, वत्थे पाए य कंबले चेव । ३७ अणभिग्गहियकुदिट्ठी, संखेवरुइ त्ति होइ नायव्यो । ३६० असणादि वाऽऽहारे, उच्चारादि च आचरेज्जाहि ।। ४३ अणसणमूणोयरिया, वित्तीसंखेवणं रसच्चाओ। अस्थिष्वर्थाः सुखं मांसे त्वचि भोगाः स्त्रियोऽक्षिषु । २३३ अणिमाद्यष्टविधं प्राप्यैश्वर्यं कृतिनः सदा । ३३२ असिवादिकारणेहि, अहवा वासं न सुटू आरद्धं। ३४ अणिमिस देवसहावा, निच्चेद्वाऽणुत्तरा उ कयकिच्चा। ५५ | असिवे ओमोयरिए, रायपुढे भए व गेलने । अणुगामिओऽणुगच्छइ, गच्छन्तं लोयणं जहा पुरिसं। १३५ | अस्सिणि भरणी समणो, अणुराह-धणि?-रेवई-पूसो। ३०१ अणुभासइ गुरुवयणं, अक्खरपयवंजणेहि परिसुद्धं । १०० | असुरा १ नाग २ सुवन्ना ३, विज्जू ४ अत्थाभिमुहो नियओ, बोहो जो सो मओ अभिनिबोहो। ९७ अग्गी ५ य दीव ६ उदही य ७। अत्थं भासइ अरूहा, सुत्तं गंथंति गणहरा निउणं । | असुराणं नागाणं, उदहिकुमाराण होति आवासा । अतीता-ऽनागता-ऽऽकार-कालसंस्पर्शवर्जितम्। १७२ | अह कुणसि थुल्लवत्थाइएसु मुच्छ धुवं सरीरे वि। २९८ अदितिः सुरसङ्घानां दितिरसुराणां मनुर्मनुष्याणाम् । २२९ अह पट्ठवेइ सीस, देसंतरगमणनद्वचेवाओ । अद्धमसणस्स सव्वंजणस्स कुज्जा दवस्स दो भाए। २६३ अह सुत्ताउ त्ति मई, नणु सुत्ते सासयं पि निद्दिढं । अद्धापच्चक्खाणं, जंतं कालप्पमाणछेएणं । अहवण आहाराई, दाही मज्झं तु एस निस्सा उ । अद्धेण छिन्नसेसं, पुव्वद्धणं तु संजुयं काउं । अहवा भवं समाए, निव्वत्तं तेण तंमयं वा वि। ५७ अननसरविसेसे, उप्पायंतस्स मुच्छणा भणिया । | अहवा वि य विहिगहियं, विहिभुत्तं तं गुरूहऽणुन्नायं । ५४ अनेण घाइए दडुरंमि दटुं चलणं कयं ओमो । अहवा समस्स आओ, गुणाण लाभो त्ति जो समाओ सो । ५८ अन्नोन्नावेक्खाए, जोगमि तर्हि तर्हि पयट्टतो । अहवा समाई सम्मत्तनाण-चरणाई तेसु तेहिं वा । ५७ अन्नं पानं च वस्त्रं च आलयः शयनासनम् । अहवा सामं मेत्ती, तत्थ अओ तेण व त्ति सामाओ। ५८ अन्यदेव हि सामान्यमभिन्नज्ञानकारणम् । १७२ अहवाएक्कक्कियं दतिं, जा सत्तेक्केक्कसत्तए। . अनादि निधनं ब्रह्म शब्दतत्त्वं यदक्षरम् । अहसदो जाहत्थो, आङोऽभिविहीए कहियमक्खायं । ६० अपरिग्गहा वि परसंतिएस मुच्छा-कसायदोसेहि । २९९ अहिगरणंमि कयंमि उ, खामेउमुवट्ठियाए पच्छित्तं । अभ्यर्थितः परेण तु यद्दानं जनसमूहमध्यगतः । आग्नेयं भस्मना स्नानमवगाह्यं तु वारुणम् । अभ्युदये व्यसने वा यत् किश्चिद्दीयते सहायतार्थम् । आग्नेयं वारुणं ब्राह्मं वायव्यं दिव्यमेव च । अभिग्गहियस्स असई, तस्सेव रओहरेण अन्नयरो । आगमसुयववहारो, सुणह[मुणह] जहा धीरपुरिसपन्नत्तो। ४८ अभिसन्धयते यस्मादेतान् पूर्वोत्थितान् स्वरान् । पता स्वरान्। १७७ आचेलक्कु १ देसिय २ सपडिक्कमणे ३ य रायपिंडे ४ य । १४२ अराजके हि लोकेऽस्मिन्, सर्वतो विद्रुते भयात् । ८४ | आचेलक्कु १ देसिय २ सेन्जायर ३ रायपिंड ४ कीकम्मे ५ ।१४२ 396 ३५० १७८ १३८ २७३ ३४६ Page #445 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट सूत्रार्द्ध आबाहे दुब्मिखे भर दओघंसि वा महंतंसी । आभोगमणाभोगे, संवुडमस्संबुडे अहासुडुमे । आभोगे जाणतो, करेइ दोसं तहा अणाभोगे । आपुच्छणा उ कन्जे, गुरुणो तस्सम्मयस्स वा नियमा । आयरवमायारं, पंचविहं मुणइ जो अ आयरइ । आयरिय उवज्झार, घेरतवस्सीगिलाणसेहाणं । आयरिय उवज्झाए, धेर तवस्सी गिलाण सेहाणं । - - आयरियगिलाणाणं, मइला मला पुणो वि धोवंति । आयरियाईण भवा पच्छित्तभया न सेवा अकिच्वं । आयावणा य तिविहा, उक्कोसा मज्झिमा जहन्ना य । आपको जरमाई, राया सत्रायगा य उवसग्गे । आर्यक्षेत्रोत्पत्तौ सत्यामपि सत्कुलं न सुलभं स्यात् । आरे मारे नारे, तत्थे तमए य होइ बोद्धव्वे । आरोगसारियं माणुस्सत्तणं सच्चसारिओ धम्मो । आरंभो उद्दवओ, परिताऩकरो भवे समारंभो । आलोयंतो वच्चर, धूभाईणि कहेइ वा धम्मं । आलंबणहीणी पुण, निवड खलिओ आहे दुरुत्तारे । आसीददं तमोभूतमप्रज्ञातमलक्षणम्। आषाढबहुलपक्खे, भद्दवए कत्तिए अ पोसे य । आहच्च सवणं लद्धुं, सद्धा परमदुल्लहा । आहारोवहिदेहेसु, इच्छालोभो उ सज्जई । इति एस असंमाणा, खित्तो सम्माणओ भवे दित्तो । इमठति सुत्तउत्ता १, उदि नईओ २ गंणिय पंचेव । इय सत्तरी जहन्ना, असिई नउई वीसुत्तरसयं च । इस संदंसणसं भासणेहिं , भिन्नकहविरहजोगेहिं [दोषा भवन्तीति ] । इरियं न य सोहेई, पेहाईयं [जहोवइ] च संजमं काउं । इहपरलोगनिमित्तं, अवि तित्थगरत्तचरमदेहत्तं । इंतस्सऽणुगच्छणया ८ ठिवरस तह पज्जुवासणा भणिया ९ । ईदो जीवो सव्वोवलद्धिभोगपरमेसरत्तणओ । ईसाणस्सुत्तरिमा पासाया दाहिणा य सक्कस्स । उउवासा समतीता, कालातीता उ सा भवे सेज्जा । उक्तक्रमेण नक्षत्रैर्युज्यमानस्तु चन्द्रमाः । उक्खित्तमाइचरगा, भावजुया खलु अभिग्ग्हा होंति । उच्चारं पासवणं, भूमीए वोसिरित्तु उवडत्तो । उचिएकाले विहिणा, पत्तं जं फासियं तयं भणियं । उज्जुं रिडं ( रूजु ) सुयं, नाणमुज्जु सुयमस्स सोऽयमुज्जुसुओ । पृष्ठ ३४ ८० १३४ १११ १४२ ६६ ३३ ३५ ८० ३५४ २२६ १२६ उदयक्खयखओवसमोवसमा जं च कम्मुणो भणिया । उदयखयखओवसमोवसमसमुत्था बहुप्पगाराओ । उद्देसिय साहुमाई, ओमच्चय भिक्खवियरणं जं च । उद्धद्वाणं ठाणाइयं तु पडिमा व होति मासाई । उद्धरियसव्वसलो, भत्तपरित्राएँ धणियमाठतो । उप्पन्ननाणा जह नो अडंति चोत्तीसबुद्धाइसया जिनिंदा । उम्माओ खलु दुविहो, जक्खारसो व मोहणिज्जो य । उरलं थेवपदेसोवचियं पि महत्लगं जहा भिडं उवलंभव्यवहाराभावाओ तव्विसेसभावाओ । १६ उवसमसेढी एक्को, केवलिणो वि य तहेव सिद्धस्स । उवसमिए २ खइए वि य ९, १७ १९२ १५४ ११८ ११० ३३३ १९३ खयरवसम १८ उदय २१ पारिणामे य ३ । १३० उवसंपया य तिविहा, नाणे तह दंसणे चरिते य । ऋतुस्तु द्वादश निशाः, पूर्वास्तिस्रोऽत्र निन्दिताः । एरचेव उ भावे, उवाडे जो परेण सह । एक्केक्को य दिसासुं, मज्झे निरओ भवेऽपइट्टाणो । एक्केक्को य सयविहो, सत्त नयसया हवंति एवं तु । एक्केण चैव तवओ, पूरिज्जइ पूयरण जोताओ । १४१ ३३ २२९ एक एव हि भूतात्मा भूते भूते व्यवस्थितः । एकस्यापि ध्वनेर्वाच्यं सदा तनोपपद्यते । एकस्सा लोरता, जो आलोर पुणो वि अन्नस्स । एका लिङ्गे गुदे तिस्रस्तथैकत्र करे दश । एगनयमरणमिदं सुत्तं वच्चाहि मा हुमिच्छतं । erves गाई पयाई, जो पसरई उ सम्मत्ते । एगसमओ जहत्रं, उक्कोसेणं हवंति हम्मासा । गाई पंचते उवि मन्झं तु आइमणुपतिं । , " गाई सत्तते ठविठं मन्शं च आदिमणुपति । एगादओ परसा, न य जीवो न य परसहीणो वि एगिंदियादिभेदा, पडुच्च सेसिंदियाई जीवाणं । एगुणवन्त्रनिरया सेठी सीमंतगस्स पुव्वेणं । ४४ ११८ १४२ २०० ७६ २५२ ५३ १३१ १५ १५१ १६४ १७० श्री स्थानान सूत्र सानुवाद भाग २ सूत्रार्द्ध ', पृष्ठ ३९२ ७२ २९७ १६ २२० ६९ ६६ १० १७० १४९ १५० ३५५ ४१ ३५९ १२९ १६८ २७२ २२८ १७२ ३२९ ८५ २०७ ३५९ १४६ ६ ६ २०५ ७७ १२९ २० ५५ वीसवास उट्ठीवाओ दुवालसममंगं । एगो इत्थीगम्मो, तेणादिभवा व अलिववगारे [गृहस्थान] १५५ एत्थ पसिद्धी मोहणीयसायवेयणियकम्मउदयाओ । एत्थ य अणभिग्गहियं बीसहराई सवीलयं मासं । एतच्छौचं गृहस्थानां द्विगुणं ब्रह्मचारिणाम् । एतासु भृगुर्विचरती नागगजैरावतीषु वीथिषु चेत् । एतेसामत्रयरं रत्रो, अंतेतरं तु जो पविसे । ३४ ८५ एत्तो च्चिय पडिवक्खं, साहेज्जा निस्सिए विसेसो वा । 397 ३०१ ३९ १२४ Page #446 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ परिशिष्ट पृष्ठ ३५० सूत्रार्द्ध सूत्रार्द्ध पृष्ठ. एमेव कसायंमि[वि], पंचविहो चेव होइ कुसीलो उ। ८० किविणेसु दुम्मणेसु य, अबंधवायंकिजुगियंगेसु। एमेव दसणतवे, सावं पुण देइ ऊ चरित्तमि । किं एस उग्गदंडो, मिउदंडो व त्ति एवमणुमाणे। एयंमि पूइयंमि, नत्थि तयं जं न पूइयं होइ । भुवणे वि ५६ | किं कयं किं वा सेस, किं करणिज्ज तवं च न करेमि? । १२० एयं पच्चक्खाणं, नियंटियं धीरपुरिसपन्नत्तं । ३४९ किंथ तयं पम्हटुं, जंथ तया भो जयंतपवरंमि । एयं पुण एवं खलु, अन्नाण-पमायदोसओ नेयं । १११ । | किंचिदकाले वि फलं, पाइज्जइ पच्चए य कालेणं । एवमेक्कक्कियं भिक्खं, छुभेज्जेक्कक्कसत्तए। १६३ | कुतस्तस्यास्तु राज्य श्रीः कुतस्तस्य मृगेक्षणाः । एवोग्गहप्पवेसे, निसीहिया तह निसिद्धजोगस्स । ३५४ | कुंभो भावाणन्नो, जइ तो भावो अहऽन्नहाऽभावो । एवं च कओ कम्माण, वेयणं सुकयदुक्कयाणं ति? २०७ | केई सुरूव विरूवा, खुज्जा मडहा य बाहिरप्पाया । एवं जहसद्दत्थो, संतो भूओ तयऽनहाऽभूओ। १७२ केलासभवणा एए, गुज्झगा आगया महि। . एसा य असइदोसासेवणओ धम्मवज्जचित्ताणं । केवलमेगं सुद्धं, सगलमसाहारणं अणंतं च । ओदइय खओवसमिए, परिणामिक्केको गइचउक्के वि । केवलं गहरीभूते महाभूतविवर्जिते । ओमो चोइज्जतो, दुपहियाईसु संपसारेइ। .. को जाणइ कि साहू, देवो वा तो न वंदणिज्जो त्ति... २०६ ओयण वंजण पाणग आयामुसिणोदगं च कुम्मासा । कोधाइ संपराओ, तेण जओ संपरीइ संसारं । ५९ ओहार-मगराईया, घोरा तत्थ उ सावया । ३३ कोसपमाणा भवणा, चउवावीपरिगया य पासाया । २५० औदारिकप्रयोक्ता प्रथमाष्टसमययोरसाविष्टः । कंतारे दुब्भिक्खे, अंगुट्ठ-मुट्टिगंठी-घरसेउस्सास-थिबुग-जोइक्खे । आयके वा महया [महतीत्यर्थः] समुप्पन्ने । अंते केवलमुत्तमजइसामित्तावसाणलाभाओ। कृपणेऽनाथदरिद्रे व्यसनप्राप्ते च रोग-शोकहते। अंतेउरं च तिविहं, जुन्नं नवयं च कन्नगाणं च । ___३९ खरउ त्ति कहं जाणसि? देहागारा कर्हिति से हंदि । कच्छुल्लयाए घोडीए, जाओ जो गद्दहेण छूढेण । ३४१ खामिय वोसमियाई, अहिगरणाई तु जे उदीरेंति । कज्जे गच्छंतस्स उ, गुरुनिइसेण सुत्तनीईए । खिप्पमचिरेण ३ तं चिय, . कज्ज करणायत्तं, जीहा य सरस्स ता असंखेज्जा । १७७ सरूवओ जं अनिस्सियमलिंगं ।। १२४ कमि समुप्पन्ने, सुयकेवलिणा विसिट्ठलद्धीए । खेल सिंघाणं वा, अप्पडिलेहापमज्जिउ तह य। कम्मविगारो कम्मणमट्ठविहविचित्तकम्मनिष्फन्नं । . खंती य मद्दवज्जव, मुत्ती तवसंजमे य बोद्धव्वें। कम्माई नूणं घणचिक्कणाई गरुयाई वज्जसाराई । गच्छम्मि उ निम्माया, धीरा जाहे य गहियपरमत्था । १४३ कम्मोवक्कामिज्जइ, अपत्तकालं पि जइ तओ पत्ता । गच्छो वाब्छाभ्यस्तो, वाड्छयुतो गच्छसगुणः कार्यः । ३४८ कदुः सरीसृपाणां सुलसा माता तु नागजातीनाम् । गन्धर्वनगरं स्निग्धं सप्राकारं सतोरणम् । ' कप्पस्स य निज्जुर्ति, ववहारस्सेव परमनिउणस्स। गमणागमण विहारे, सुत्ते वा सुमिणदसणे राओ। कप्पाकप्पे परिनिट्ठियस्स ठाणेसु पंचसु ठियस्स । गुणवंत जतो वणिया, पूइंतऽन्ने विसनया तंमि । कप्पासियस्स असई, वागयपट्टो य कोसियारो य । गुरुउग्गहादठाणं, पप्फोडण रेणुगुंडिए चेव। . कपिलं सस्यघाताय माब्जिष्ठं हरणं गवाम् । २३२ गुरुणाऽभिहिओ जइ ते, पढमपएसो न संमओ जीवो। २०५ करगोफणधणुपायाइएहि उच्छुहइ पत्थराईए। गुरुदाणसेसभोयणसेवणयाए उ सोहियं जाण । कलमोयणो उ पयसा, परिहाणी जाल कोद्दवुब्भज्जी। १९३ गुरुपरिवारो गच्छो, तत्थ वसंताण निज्जरा विउला। कह सो जयउ अगीओ, कह वा कुणउ अगीयनिस्साए । १०६ गुरुयं लहुयं उभयं, णोभयमिति वावहारियनयस्स। काऊण मासकप्पं, तत्थेव ठियाण तीते [तीत] गोदुह उक्कुड पलियंकमेस तिविहा य मज्झिमा होइ। १७ काम सयं न कुव्वइ, जाणतो पुण तहवि तग्गाही। २७४ | गोयम १ समुद्द २ सागर ३, कायव्वा पुण भत्ती, बहुमाणो तहय वनवाओ य। २०१ गंभीरे ४ चेव होइ थिमिए ५ य । ३६८ . कार्मणशरीरयोगी चतुर्थके पञ्चमे तृतीये च । २५७ | चउगइ ४ चउक्कसाया ४, कालक्कमेण पत्तं, संवच्छरमाइणा उ जं जंमि । लिंगतियं ३ लेस छक्क ६ अन्नाणं १ . १५० किइकम्मस्स विसोहि, पउंजए जो अहीणमइरित्तं । १०० | चउत्थी य बला नाम, जं नरो दसमस्सिओ। ३८३ 398 ३५४ २२९ २३२ ३५४ १४० २० Page #447 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट सूत्रा चउनाण ४ ऽन्नाणतियं ३, दंसणतिय २ पंच दाणलद्धीओ ५ । चरंगुलो मणी पुण, तस्सद्धं चेव होइ वित्थिन्नो । चडवीस मुहुत्ता १, सत्त अहोरत्त २ तह य पन्नरस ३ । चक्क छत्तं दंडो, तिन्नि वि एयाई वामतुल्लाई । चत्तारि जोयणसए, चउवीसेवित्थडो उ मज्झमि । चम्पट्ठि दंत-ह-रोम - सिंग- अमिलाइछगण-गोमुत्ते । चरि देसि दुविहा [देशे द्विविधा दोषा इत्यर्थः], एसणदोसा व इत्थिदोसा य । चित्तभ्रान्तिर्जायते मद्यपान्नाच्चित्ते भ्रान्ते पापचर्यामुपैति । चित्तरत्नमसङक्लिष्टमान्तरं धनमुच्यते । चिविचिविसदो पुत्रो, सामार सूलिसूलि धन्नो उ चिंधाई कलंबझए, सूलस वडे तहय होइ खट्टंगे । चोइसपुच्ची जिणकप्पिएस, पढमंमि चैव संघपणे । चोइसवासस्स तहा, आसीविसभावणं जिणा बिंति । चंपा महुरा वाणारसी य सावत्थिमेव साकेयं । छक्कायविराहणया, आवडणं विसमखाणुकंटेसु । छक्कायाण विराहण, संजम आयाइ कंटगाईया | छड़ी उ हायणी नाम जं नरो दसमस्सिओ । 1 छत्तीसुच्चा पणुवीसवित्थडा, दुगुणमायताययणा । छप्परमा तिरियकर, नव खोडा तिमि तिथि अंतरिया । छेलिय मुहबाइते, जंप व तहा जहा परो हसइ । जर अव्मत्वेन परं कारणजार करेन्ज से कोई । जड़ तवसा वोदाणं, संजम ओऽणासवो त्ति ते कह गु । न वि व निग्गयभावो, तहा वि रक्खिन्नई स अमेहिं । ज वि व पिवीलिंगाइ, दीसंति पवज्जोइउज्जोए । विहु फागदव्वं, कुंथू पणगा तहा वि दुष्पस्सा । नहधम्मस्सऽसमत्थे, जुन्ना तद्देसणं पि साहूणं । जन्मान्तरफलं पुण्यं तपोदान समुद्भवम् । जम्हा विणया कम्म अविहं चाउरंतमोक्खाए । 'जलदोण १ मद्धभारं २, समुहाई समुस्सिओ व जो नव उ । जह एसो मत्तुल्लो, न दाही गुरुगमेव पच्छित्तं । जह जलमवगाहंतो, बहुचेलो वि सिरवेढियकडिल्लो । जह जह बहुस्सुओ संमओ य सीसगणसंपरिवुडो य । जहवा दीहा रज्जू, डज्झइ कालेण पुंजिया खिप्पं । जहिं नत्थि सारणा वारणा य पडिचोयणा य गच्छम्मि । जाई - कुलसंपन्नो, पायमकिच्चं न सेवई किंचि । ई-कुल-गण-कम्मे, सिप्पे आजीवणा उ पंचविहा पृष्ठ सूत्रार्द्ध जायमेत्तस्स जंतुस्स जा सा पढमिया दसा । " जावइया वयणपहा, तावइया चेव हुति नयवाया । जिणवणं सिद्धं चेव, भन्नए कत्थई उदाहरणं । जियरागदोसमोहा, सव्वनू तियसनाहकयपूया । जे भिक्खू य सचेले, ठाणनिसीयण तुयट्टणं वावि । जेज्जेण अकज्जं, सज्जं अज्जाघरे कयं अज्ज । जेट्ठो वच्चइ मूलेण, सावणी ( वच्चर) धणिट्ठाहिं । जेण कुलं आयत्तं तं पुरिसं आयरेण रक्खिज्जा । १५४ जेणऽन्नइया दिट्ठ, सोहीकरणं परस्स कीरतं । ११९ ११९ २३३ २५९ ३४९ २० ३२० ३४ १४१ ३८३ २५२ १२२ १४१ ३५३ १४५ ७० १५० १८४ १४५ १८४ ३२४ ८४ ३६ ३६ २ ८५ १२६ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ११५ १८६ १६१ २२७ २५ जो अथिकायधम्मं सुयधम्मं खलु चरित्तधम्मं च । जो उत्तमेहिं मग्गो पहओ सो दुक्करो न सेसाणं । जो जिणदि भावे, , " विहे [द्रव्यादिभिः] सद्दहाइ सयमेव । जो देइ उवस्सयं, जइवराण तवनियमजोगजुत्ताणं । जंबू, विही सो चेव होइ एएसिं । जो मुद्धा - अभिसितो, पंचहिं सहिओ य भुंजए रज्जं । जो सविसवावारो, सो उवओगो स चेगकालम | जो सुत्तमहिज्जतो, सुरण ओगाहई उ सम्मत्तं । जोयणसहस्समहियं, ओहय [आहे ] एर्गिदिए तरुगणेसु । जं फिर बडलाईणं, दीसह सेसंदिओवलंभो वि । कुण भावसलं, अणुद्धियं उत्तमट्टकालंमि । जं जत्थ नभोदेसे, अत्थुव्वइ जत्थ जत्थ समयमि । जं जस्स उपच्छितं, आयरियपरंपराए अविरुद्धं । जं जहमोल्लं रमणं तं जागह रयणवाणिओ निठणं । जं जं सनं भास, तं तं चिय समभिरोहए जम्हा । 1 जं तं निव्वाघायं, तं एगं उन्नियं ति नायव्वं । बहु बहुवि १ खिप्पा ३, जं सामन्नविसेसे, परोप्परं वत्थुओ य सो भिन्ने । जं सामि काल-कारण- विसय परोक्खत्तणेहिं तुप्लाई । जंगमजायं जंगिय, तं पुण विगलिंदियं च पचिंदी । २९१ जंबूओ पन्नासं दिसि विदिसिं गंतु पढम वणसंडं । जंमण विणीय उज्झा, सावत्थी पंच हत्थिणपुरम्मि । ठाण - निसीय- तुयट्टण-उच्चाराईण गहण निक्खेवे । गाई माणाई, सामनोभयविसेसनाणाई । तइओ त्ति कहं जाणसि ? दिट्ठा णीया सि तेहि मे वृत्तं । तयं च दसं पत्तो, आणुपुब्वौए जो नरो । तण्डुण्डभावियस्सा [सुकुमाराचार्यस्य ] ३२९ २९८ पडिच्छमाणस्स [बहिस्तात् ] मुच्छमाईया । पृष्ठ ३८२ १६८ ३४२ ५५ ४४ १३९ ९३ ७० ५० ३६० २७ ३५८ ८५ २५२ ३७ ७७ ३५९ ९ ७७ २२० २०४ ५० ४९ १७१ ८२ ऽणिस्सिय ४ निच्छिय ५ धुवे ६ यर १२ विभिन्ना । १२४ १६९ ९८ ८१ २५० ३१९ ८३ १६८ १३९ ३८३ 399 ६८ Page #448 -------------------------------------------------------------------------- ________________ पृष्ठ पृष्ठ १७२ ३१९ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ परिशिष्ट सूत्रार्द्ध सूत्रार्द्ध तण-छार-डगल-मल्लग-सेज्जा-संथार-पीढ-लेवाई। ३७ | तेसि नमो तेसि नमो, भावेण पुणो वि तेसि चेव नमो। ५५ तणगहणानलसेवानिवारणा धम्मसुक्कझाणट्ठा । २९९ | तो कयपच्चक्खाणो, आयरियगिलाणबालवुड्डाणं । १४ तत्थ वि न सव्वनासो, समयादिविसेसेणं जओऽभिहियं । २०७ तं चिय रिउसुत्तमयं, पच्चुप्पन्नं विसेसियतरं सो। तत्थोदार १ मुरालं २, उरलं ३ ओरालमहव ४ विनेयं । तं चेवऽणुसज्जते, ववहारविहि पउंजइ जहुत्तं । ४९ तत्तो य नेलवंते, सुहत्थि तह अंजणागिरी कुमुदे । २५२ | तं तेणं तओ तम्मि य, सो वाऽभिणिबुज्झए तओ वा तं । ९७ तत्तो वि से चइत्ताणं, लब्मिही एलमूयगं । २१९ | तं दुविकप्पं छउमत्थ केवलिविहाणओ पुणेक्केक। ६० तत्तोऽणंतरमीहा, तत्तोऽवाओ य तव्विसेसस्स । तं दुविकप्पं निविस्समाणनिविट्ठकाइयवसेण । तत्र तस्य शयानस्य नाभेः पद्म विनिर्गतम्। २२९ थेरवयणं जइ परे, संदेहो किं सुरो त्ति साहु त्ति । तत्रर्जुसूत्रनीतिः स्यात् शुद्धपर्यायसंस्थिता । दइएण वत्थिणा वा, पओयणं होज्ज वाउणा मुणिणो। ८३ तथाविधस्य तस्यापि वस्तुनः क्षणवृत्तिनः । दत्ती उ जत्तिए वारे, खिवई होति तत्तिया । १५ तन्नामादि चउद्धा, दव्वं निव्व(व्वि)त्ति ओवकरणं च । दत्तीहि व कवलेहिं व, घरेहिं भिक्खार्हि अहव दव्वेर्हि। ३५० तब्भावुवओगेणं, रहिए कंमादि संजमे भेदो। दव्वद्ववणाऽऽहारे, विगई संथार मत्तए लोए। .. तम्हा निजगं संपयकालीयं लिंग-वयणभिन्नं पि। दव्वाण सव्वभावा, सव्वपमाणेहि जस्स उवलद्धा । तरतमजोगाभावे-ऽवाउ च्चिय धारणा तदंतमि ।। १२३ दव्वंमि मंथओ खलु, तेणामथिज्जए जहा दहियं। १४० तरुणा बाहिरभाव, न य पडिलेहोवही ण कीकम्मं । दस चेव जोयणसए, बावीसे वित्थडो उ मूलंमि । ३२१ तरुणा-वेसित्थि-विवाह-रायमाईसु होइ सइकरणं । दस-कप्प-व्ववहारा, संवच्छरपणगदिक्खियस्सेव । तवतेणे वइतेणे, रूवतेण य जे नरे। २१९ दसरायहाणिगहणा, सेसाणं सूयणा कया होइ। ३१९ तवहेउ चतुत्थाई, जाव य छम्मासिओ तवो होइ । ११८ दसवासस्स विवाहो, एक्कारसवासयस्स य इमे उ । तवेण सत्तेण सुत्तेण, एगत्तेण बलेण य । २१४ दसविहवेयावच्चे, सग्गाम बर्हि च निच्चवायामो । तस्मिन् पर्दे तु भगवान् दण्डी यज्ञोपवीतसंयुक्तः । २२९ दहनाद्यमृक्षसप्तकमैन्द्रयां तु मघादिकं च याम्यायाम्। २११ तस्मिनेकार्णवीभूते नष्टस्थावरजङ्गमे । २२९ दक्षिणपार्श्वे स्पन्दमभिधास्ये तत्फलं स्त्रिया वामे । २३३ तह सेसेहि य सव्वं, कज्जं जइ तेहि सव्वसाहम्मं । द्रव्यार्थनयस्येति । सत्पर्ययेण नाशः तिण्हपरि फालियाणं, वत्थं जो फालियं तु संसीवे । ५३ प्रादुर्भावोऽसता च पर्ययतः। तित्थकरपडिक्कुट्ठो, अन्नायं [अज्ञातोब्छो न भवति] दिवा व जे परेणं, दोसा वियडेइ ते च्चिय न अन्ने । उग्गोऽवि य न सुन्झे [परिचयात् । दिसिदाहो छिन्नमूलो, उक्क सरेहा पयासजुत्ता वा। ३१३ तित्थगर १ धम्म २ आयरिय ३, वायगे ४ थेर दीण-कलुणेहिं जायइ, पडिसिद्धो विसइ एसणं हणइ । ५ कुल ६ गणे ७ संघे ८ । | दीवदिसाअग्गीणं, थणियकुमाराण होंति आवासा। ३२५ तित्थेसु अणारोवियवयस्स सेहस्स थोवकालीयं । | दीवसिहा ४ जोइसनामया य ५ एए करेंति उज्जोयं । ३७९ तित्थंकरपडिकुट्ठो, अन्नायं उग्गमो वि य न सुज्झे । दीसइ य पाडिरूवं, ठिय-चंकमिय-सरीर-भासादी । तिवरिसपरियागस्स उ, आयारपकप्पनाममज्झयणं। २० । दुब्भिक्खदुब्बलाई, इहलोए जाणए अवाए उ । तिविहा होइ निवण्णा, ओमंथिय पास तइय उत्ताणा। १६ दूमिय धूमिय वासिय, उज्जोइय बलिकडा अवत्ता य। । ५३ तिविहे य उवस्सग्गे, दिव्वे माणुस्सए तिरिक्खे य। ६६ | देवकुरुपच्छिमद्धे, गरुलावासस्स सामलिदुमस्स। २५० १तुल्लं १ वित्थरबहुलं २, उस्सेहबहुं च ३ मडहकोढुं ४ च। ११४ देवस्स व किं वयणं, सच्चं ति न साहुरूवधारिस्स। २०६ ते पासाया कोसं समूसिया कोसमद्धवित्थिन्ना। २४९ देवाण अहो सील, विसयविसमोहिया वि जिणभवणे। ५६ तेण कहियं ति व मई, देवोऽहं देवदरिसणाओ य। २०६ | देसूणकोसमुच्चं, जंबू अद्वस्सएण जंबूणं । तेणावधीयते तंमि, वाऽवहाणं च तोऽवही सो य । देसंमि उ पासत्थो, सेज्जायरभिहडनीयपिडं च । तेरस १-२ बारस ३-४ छ ५ पंच, चेव ६ देहेण वी विरूवो, खुज्जो वडभो य १बाहिरप्पाओ। १३९ चत्तारि ७-८, ९-१०, ११-१२ चउसु कप्पेसु। १३० | दो दो चउद्दिर्सि मदरस्स हिमवंतकूडसमकप्या। .. २५२ तेरिकारस नव सत्त, पंच तिन्नेव होंति एक्को य। १२८ | दोहि वि नएहि नीयं, सत्थमुलूएण तह वि मिच्छत्तं । . १६९ 400 ३२९ ३७ । २०१ २२७ २४९ ३७४. Page #449 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १११ ८१ ११० - . सूत्रार्द्ध पृष्ठ सूत्रार्द्ध पृष्ठ धन्ने य १ सुनक्खत्ते २, इसिदासे ३ य आहिए। ३६८ नोइंदियपच्चक्खो, ववहारो सो समासओ तिविहो । ४९ धम्म पि हु सद्दहतया, दुल्लहया कारण फासया । पइसमयमसंखेज्जइभागहियं कोई संखभागहियं । १३६ धम चरतः साधोलॊके निश्रापदानि पश्चैव । पच्चक्खागमसरिसो, होइ परोक्खो वि आगमो जस्स। ४९ धायइसंडेमेरू, चुलसीइ सहस्स ऊसिया दो वि । पच्चक्खाणं जाणइ, कप्पे जं जंमि होइ कायव्वं । धृतिस्तेन दत्ता मतिस्तेन दत्ता पच्चक्खाणं सव्वण्णुदेसियं जं जहि जया काले। १०० गतिस्तेन दत्ता सुखं तेन दत्तम् । पच्चक्खो वि य दुविहो, ईदियजो चेव नो य इंदियओ। ४८ द्यूतासक्तस्य सच्चित्तं धनं कामाः सुचेष्टितम् । | पज्जवणं पज्जयणं, पज्जाओ वा मणमि मणसो वा। ९७ न परोवएसविसया, न य छउमत्था परोवएसं पि। २९९ | पज्जोसवणाए तवं, जो खलु न करेइ कारणज्जाए। ३४९ न हि दीहकालियस्स वि, णासो तस्साणुभूइओ खिप्पं । १८६ | पट्ट सुवन्ने मलये, अंसुय चीणंसुए य विगर्लिदी। न हि सव्वहा विणासो, अद्धापज्जायमेत्तानासंमि । २०७ | पट्ठवणओ उ दिवसो, पच्चक्खाणस्स निट्ठवणओ उ। ३४९ नट-नर्त्त-मुष्टिकेभ्यो दानं सम्बन्धि-बन्धु-मित्रेभ्यः । ३४६ | पडिपुच्छणा उ कज्जे, पुव्वनिउत्तस्स करणकालम्मि। ३५५ नत्थि छुहाए सरिसा, वियणा भुंजिज्ज तप्पसमणट्ठा। ११८ | पडिबंधनिराकरणं, केई अन्ने उ गिही अगहणस्स। ३७ नत्थी अरहंतत्ती, जाणं वा कीस भुंजए भोए । | पडिमासु सत्तगा सत्त, पढमे तत्थ सत्तए। १६३ ननु पुनरिदमतिदुर्लभमगाधसंसारजलधिविभ्रष्टम् ।। | पडिसिद्धेसु वि दोसे, विहिएसु य ईसि रागभावे वि। १४२ नवजोयणवित्थिन्ना बारसदीहा समूसिया अट्ठ। | पढम-बीयाण पढमा, तइय-चउत्थाण अभिनवा बीया । १८३ नवमी मुंमुही नाम, जं नरो दसमस्सिओ। ३८४ पढमंमि सव्वजीवा, बीए चरिमे अ सव्वदव्वाई। नवि अत्थि माणुस्साणं, ते सोखं नविय सव्वदेवाणं। ३३३ पढमा १ पढमे २ चरम ३ नवि तं सत्थं व विसं, व दुप्पउत्तो व कुणइ वेयालो। २२० अचरिमे ४ अहसुहमे ५ होइ निग्गंथे। ८१ नहि कम्मं जीवाओ, अवेइ अविभागओ पएस व्व। २०९ | | पढमा असीइसहस्सा १, नाणव दंसणवा, चरणट्ठा एवमाई संकमणं। बत्तीसा २ अट्ठवीसा ३ वीसा य ४। १६५ नाणादी उवजीवइ, अहसुहुमो अह इमो मुणेयव्यो । पमं सोचमायाति, दिनेऽतीते यथा तथा । नाणे दंसणचरणे, तवे य अहसुहुमए य बोधव्वे । | परमाणू तसरेणू, रहरेणू अग्गयं च वालस्स । नाणे दंसणचरणे, लिंगे अहसुहुमए य नायव्वो । परिणामो ह्यर्थान्तरगमनं न च सर्वथा व्यवस्थानम् । १४९ नाणेण उ संपन्नो, दोसविवागं वियाणिउं घोरं । परिणामो ह्यर्थान्तरगमनं न च सर्वथा व्यवस्थानम् । नाणेण दंसणेण य, तवे चरित्ते य समितिगुत्तीसु । | परिभासणा उ पढमा, मंडलिबंधमि होइ बीया उ। १८४ नानासद्दसमूह, बहु पिहं मुणइ भिन्नजाइयं १ । १२४ | परियायस्स उ छेओ, जत्थोवट्ठावणं वएसंच । नासां कण्ठमुरस्तालु जिहां दन्तांश्च संश्रितः । १७६ | परिसद्धजुनकुच्छियथोवानिययनभोगभोगेहि। निच्वं संकियभीओ, गम्मो सव्वस्स खलियचारित्तो । | परिसेय-पियण-हत्थाइधोयणे चीरधोयणे चेव। निच्छयओ सव्वगुरु सव्वलहुं वा न विज्जई दव्वं ।। ३१२ परिहारिय छम्मासे, तह अणुपरिहारिया वि छम्मासे । १४३ नित्यज्ञानविवर्तोयं क्षिति तेजो जलादिकः । २२८ | परिहारेण विसुद्ध, सुद्धो य तवो जहि विसेसेणं । निद्राशीलो न श्रुतं नापि वित्तं पशुसंज्ञासु च ३ मध्यमस्यफलादिर्यदा चरेद् भृगुजः। लब्धुं शक्तो हीयते चैव ताभ्याम् । ११९ | पाउंछणयं दुविहं, ओसग्गियमाववाइयं चेव । निद्धस्स निद्धेण दुयाहिएणं, पारण देइ लोगो, उवगारितु परिजिए व जुसिए वा । लुक्खस्स लुक्खेण दुयाहिएणं। पाणिदयरिद्धिसंदरिसणथमत्थोवगहणहेढ वा । निरइसुरअसंखाऊ, तिरिमणुआ सेसए उ छम्मासे । १४८ । पाणिवह-मुसावाए, अदत्त-मेहुण-परिग्गहे चेव । निव्वापायववाई, दारुगदंडुण्णियार्हि दसियाहि । पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ। १४ निषीदन्ति स्वरा यस्मानिषादस्तेन हेतुना । १७७ | पारोक्खं ववहारं, आगमओ सुयहरा ववहरंति । नेसप्पे १ पंडुए २ पिंगले य ३ सव्वरयणे ४ महापउमे ५। २७० | पासायाण चउण्हं भवणाण य अंतरे कूडा । नैवास्तिराजराजस्य तत् सुखं नैव देवराजस्य । ३३३ । प्राणा द्वित्रिचतुः प्रोक्ता भूतास्तु तरवः स्मृताः। - 401 १५४ २२७ २२१ ८२ Page #450 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ परिशिष्ट सूत्रार्द्ध २१९ जा। ३२८ ६५ । सूत्रार्द्ध पृष्ठ | पृष्ठ पुढवि-दग-अगणि-मारुय, भवणं कोसपमाणं, सयणिज्ज तत्थऽणाढियसुरस्स। २४९ वणप्फइ-बितिचउपणिदि-अज्जीवे । १३ भवति गमने नराणामभिमुखमुपसर्ग्यतां शुभप्रासो। २११ पुढवी-आउ-वणस्सइ-गब्भे पज्जत्तसंखजीवीसु। १२८ | भारेण वेदणा वा, हिंडते उच्चनीयसासो वा । पुष्फ कलंबुयाए, धन्नमसूराऽत्तिमुत्तचंदो य । भीउव्विग्गनिलुक्को, पायडपच्छन्नदोससयकारी। पुरुष एवेदं ग्निं सर्वं यद्भूतं यच्च भाव्यम् । २२८ भुजंति चित्तकम्मडिया, व कारुणियदाणरुइणो य। पुणव्वसु-रोहिणि-चित्ता मह-जेट्टऽणुराह कित्तिविसाहा । २५९ | भूदगपंकप्पभवा, चउरो हरिया उ छच्च सिज्झेज्जा । पुव्वं अपासिऊणं, पाए छूढमि जं पुणो पासे । | भूमीए असंपत्तं, पत्तं वा हत्थजाणुगादीहि । पुव्वगहिएण छंदण, गुरुआणाए जहारिहं होइ । भोयणकाले अमुगं, पच्चक्खायं ति भुज किट्टिययं । १६४ पूर्ण षोडशवर्षा स्त्री, पूर्णविंशेन संगता । मइपुव्वं जेण सुयं, तेणाईए मई विसिट्ठो वा । पूर्वायामोदीच्यं प्रातीच्यं दक्षिणाभिधानायाम्। २१२ | मज्झा उत्तरपासे, आवत्ता अवरओ मुणेयव्वा । . १२९ पेच्छइ विवढमाणं, हायंतं वा तहेव कालं पि । मणवइकाइयविणओ, आयरियाईण सव्वकालं पि। २०१ पेढालपुत्ते अणगारे ८, अणगारे पोट्टिले इय ९ । ३६८ | मणियंगेसु य भूसणवराई ८ भवणाई भवणरुखेसु ९ । ३७९ पंकपणएसु नियमा, ओगसणं वुब्भणं बुज्झणं]सिया सेए । ६५ मत्तंगेसु य मज्ज, १ सुहपेज भायणाणि भिंगेस २ । ३७९ पंको खलु चिक्खल्लो, आगंतु पतणुओ द्रवो पणओ। ६५ | मयहर पगए बहुपक्खिए य सत्तघरअंतरमयंमि। ३१५ पंचण्हं गहणेणं सेसा वि उ सूइया महासलिला । ३३ | माणुम्माणपमाणादि, लक्खणं वंजणं तु मसमाई। २९१ पंचमगम्मि य भावे, जीव १ अभव्वत्त २ भव्यता ३ चेव । १५० | मासि मासि रजः स्त्रीणामजस्र स्रवति त्र्यहम् । पंचमि च दसं पत्तो, आणुपुव्वीए जो नरो।। | मासे मासे य तवो, अमुगो अमुगदिवसे य एवइओ। पञ्चसु रक्ताः पञ्च विनष्टा यत्रागृहीतपरमार्थाः । | मासेनोपचितं रक्तं धमनीभ्यामृतौ पुनः ।। पंचाई य नवंते, ठविडं मज्झं तु आदिमणुपंतिं । मिच्छत्तपडिक्कमणं, तहेव अस्संजमे पडिक्कमणं। पंचादिगारसंते, ठविउँ मज्झं तु आइमणुपंतिं । मिच्छत्ताइ न गच्छइ, न.य गच्छावेइ नाणुजाणाइ । पञ्चाश्रवाद्विरमणं पञ्चेन्द्रियनिग्रहः कषायजयः । | मिच्छत्तं उड्डाहो, विराहणा फासभावसंबंधो। पंचेव धणुसयाई, ओवेहेणं हवंति वावीओ। २५० मुहत्तद्धं तु जहन्ना, उक्कोसा होइ पुव्वकोडीओ। बहिया वि [निर्गतस्येत्यर्थः] होति दोसा, मूत्रं वा कुरुते स्वप्ने पुरीषं वाऽतिलोहितम् । २३२ केरिसिगा कहणगिण्हणाईया। | मूले पणनउइ सया, चउणउइ सया य होंति धरणियले। ३२१ बहुतरओ त्ति य तं चिय, गमेइ संते वि सेसए मुयइ।। | मृद्वी शय्या प्रातरुत्थाय पेया भक्तं मध्ये बहुसो बहुस्सुएहिं, जो वत्तो नो निवारिओ होइ। पानकं चापराहणे । बायर-वडवराहे, जो आलोएइ सुहुम नालोए । मेरुओ पन्नासं, दिसि विदिसिं गंतु भद्दसालवणं । २५२ बारसवासस्स तहा, अरुणुववायाइ पंच अज्झयणा । मोत्तूण सगमबाहं, पढमाए ठिइए बहुतरं दव्वं । १४७ बितियपद[अपवाद इत्यर्थः]मणाभोगा १, मोसंमि संखडीए, मोयगगहणं अदत्तदाणमि । . १३८ वसहि परिक्खेव २ सेज्जसंथारे ३ । | यदेजति यन्नेजति यहूरे यदु अन्तिके। बितियं च दसं पत्तो, नाणाकीडाहि कीडई । ३८३ | येऽतीत्य यान्ति मूढाः परिघाख्यामनिलदहनदिनेखाम्। . २१२ बीयपदमणप्पज्जे, गेलनुवसग्गरोहगद्धाणे । रस-रुधिर-मांस-मेदो-ऽस्थि-मज्ज-शुक्रा-ण्यनेन तप्यन्ते । १४ बीयपयमणप्पज्जे [अपवादोऽनात्मवश इत्यर्थः], रागद्दोसविरहिओ, समो त्ति अयणं अउ त्ति गमणं ति। ५७ गेलन्नुवसग्गरोहगद्धाणे । ४४ रागेण वा भएण वा, अहवा अवमाणिया महंतेणं। ६६ १भत्ती १ तह बहुमाणो २, तद्दिद्वत्थाण सम्म भावणया ३ । २०० | रागेण व दोसेण व, परिणामेण व भन्नइ य तहोरालं, वित्थरवंतं वणस्सई पप्प । [इहलोकाद्याशंसालक्षणेन] न दूसियं जं तु । १०१ भयणपयाण चउण्हं, एकः साधुरेका रागो उ होइ निस्सा, उवस्सिओ दोससंजुत्तो। ५१ स्त्रीत्यादिभङ्गकानामित्यर्थः] अन्नतरजुए उ संजए संते । ४३ | रागो दोसो मोहो, अन्नाणं जस्स अवगयंद होइ । . भरणी स्वात्याग्नेयं ३ नागाख्या १ वीथिरुत्तर मार्गे। ३०१ । राजा-ऽऽरक्ष-पुरोहित-मधुमुख-माचल्ल-दण्डपाशिषु च । ३४६ 402 १४ मिन २३० . . २२८ Page #451 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग २ ११४ ६६ २२० ६६ ८० ८८ सूत्रार्द्ध पृष्ठ सूत्रार्द्ध पृष्ठ राया आइच्चजसे, महाजसे अइबले अ बलभद्दे। २३७ | वृषभाख्या ४ पैत्रादिः ३ श्रवणादि ३ रिसहो य होइ पट्टो, वज्जं पुण खीलियं वियाणाहि । मध्यमे जरग्दवाख्या । ३०१ रूवंग दगुणं, उम्माओ अहव पित्तमुच्छाए। वेयावच्चकरो वा, सीसो वा देसहिडओ वा वि । लज्जाए गारवेण य, बहुस्सुयमएण वा वि दुच्चरियं ।। वेयावच्चं वावडभावो, इह धम्मसाहणणिमित्तं । लद्धवओगा भाविदियं तु लद्धि ति जो खओवसमो। ७६ वेयावच्चाईर्हि, पुव्वं आगंपइत्तु आयरिए । लहुया ल्हाईयजणणं, अष्पपरनियत्ति अज्जवं सोही। २२२ | वोसिरइ मत्तगे जइ तो, न पडिक्कमइ य मत्तगं जो उ। १५१ लाभमएण व मत्तो अहवा जेऊण दुज्जयं सत्तुं। स्वस्थानाद्यत् परं स्थानम् प्रमादस्य वशाद्गतः । १०१ लिंगपुलाओ अन्नं, निक्कारणओ करेइ सो लिंगं । सक्खं चिय संथारो, ण कज्जमाणो कडा त्ति मे जम्हा। २०४ लेवडमलेवडं वा, अमुगं दव्वं च अज्ज घेच्छामि । सक्तः शब्दे हरिणः स्पर्श नागो रसे च वारिचरः । लोगत्थनिबोहा वा, निगमा तेसु कुसलो भवो वाऽयं । १६९ | सक्कार १ ब्भुट्ठाणे २, सम्माणा ३ लोयाणुग्गहकारिसु, भूमीदेवेसु बहुफलं दाणं । सणअभिग्गहो तह य ४।। २०० व्यवहारस्तु तामेव प्रतिवस्तु व्यवस्थिताम् । । १७२ सच्चित्तं जमचित्तं, साहूणऽट्ठा कीरए जं च। २९७ वज्जरिसहनारायं, पढमं बीयं च रिसभनारयं । ११४ | सज्जाइ तिहा गामो, स समूहो मुच्छणाण विष्णेओ। १७८ वत्थुपयासणसूरो, अइसयरयणाण सायरो जयइ। सज्झाया उव्वाओ, [श्रान्तः] गुरुकिच्चे सेसगे असंतम्मि । ३५५ वत्थे अप्पाणमि य, चउहा अणच्चावियं अवलियं च । १२२ सज्जेण लब्भई वित्ति, कयं च न विणस्सइ । वत्तण-संधण-गहणे, सुत्तत्थोभयगया उ एस त्ति ।। ३५५ सत्यपि च मानुषत्वे दुर्लभतरमार्यभूमिसम्भवनम् । ११० ववहरणं ववहरए, स तेण ववहीरते व सामन्नं । १७० सत्यं शोचं तपः शौचं शौचमिन्द्रियनिग्रहः । ववहारव ववहारं, आगममाई उ मुणइ पंचविहं । २२७ | सत्त य सुत्तनिबद्धा, कह न विरोहो? तओ गुरू आह। १७७ वायंणपडिसुणणाए, उवरसे सुत्तअत्थकहणाए । ३५४ | सत्तरस्स एकवीसाई, जोयणसयाई सो समुव्विद्धो। ३२४ वायु समुत्थितो नाभेः कण्ठशीर्षसमाहतः । १७६ सत्तर्मि च दसं पत्तो, आणुपुवीए जो नरो । वायुः समुत्थितो नाभेः कण्ठशीर्षसमाहतः। सद्दाइईदियत्थोवओगदोसा न एसणं सोहे। वायुः समुत्थितो नाभेरुरोहत्कण्ठशिरोहतः। सदिति भणियंमि जम्हा, सव्वत्थाणुप्पवत्तए बुद्धी। वायुः समुत्थितो नाभेरुरोहदि समाहतः । | सदूपतानतिक्रान्तस्वस्वभावमिदं जगत् । विज्जाए मंतेण य चुनेण व जोइया अणप्पवसा । सप्त स्नानानि प्रोक्तानि स्वयमेव स्वयंभुवा । विज्जाणं परिवार्डि, पव्वे पव्वे करेंति आयरिया । सपडिक्कमणो धम्मो, पुरिसमस्स य वितहकरणंमि तुरियं, अन्नं अन्नं च गिण्ह आरभडा । . पच्छिमस्स य जिणस्स । विद्यया राजपूज्यः स्याद्विद्यया कामिनीप्रियः । सपरिग्गहेयराणं, सोहमीसाण पलिय १ साहीयं । २७६ विपुलाए अपरिभोगे, अत्तणओवासए व बेट्ठस्स । ६८ | सम्म १ चरित्ते २ पढमे, विरोधिलिङ्ग-सङ्ख्यादिभेदादिनस्वभावताम् । दसण १ नाणे य २ दाण ३ लाभे य ४। १५० विविहा व विसिट्ठा वा, समतृण-मणि-मुक्तेभ्यो यद्दानं दीयते सुपात्रेभ्यः । ३४७ किरिया विक्किरिय तीए जं भवं तमिह । १० | समनिद्धयाए बंधो, न होइ समलुक्खयाय वि न होइ। ३११ विसयग्गहणसमत्थं, उवगरणं इंदियंतरं तं पि । ७६ | सरीरे उवकरणे वा बाउसियत्तं दुहा समक्खायं। विषमाक्षरपादं वा पादैरसमं दशधर्मवत् । १७७ | सव्वगयं सम्मत्तं, सुए चरित्ते ण पज्जवा सव्वे । विषयव्याकुलचित्तो हितमहितं वा न वेति जन्तुरयम् । | सव्वत्थेहावाया निच्छयओ मोत्तुमाइ सामन्नं । विहिगहियं विहि भुत्तं, अइरेगं भत्तपाण भोत्तव्यं ।। | सव्वमिणं सामाइयं, छेदादिविसेसओ पुण विभिन्नं । वीर्यवन्तं सुतं सूते, ततोन्यूनाब्दयोः पुनः। | सव्वस्स उम्हसिद्ध, रसादिआहारपागजणगं च । वीरासणं तु सीहासणे व्व जह मुक्कजाणुग णिविट्ठो। १६ | सव्वस्स छकुण विर्गिचणा उ पुयपादहत्थलग्गस्स। ६९ वीसं क्सओ दप्पा, गणि-आयरिए य होइ एमेव । ७० | सव्वे वि उसभकूडा, उव्विद्धा अट्ठ जोयणा होति । २५१ १७६ १७२ - 403 Page #452 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ परिशिष्ट पृष्ठ पृष्ठ ३४९ १२३ ३८४ ५८ १५२ १२९ १०६ सूत्रार्द्ध सूत्रार्द्ध सव्वे वीससहस्सा, बाहल्लेणं घनोदधी नेया। १६५ सो ववहारविहिन्नू, अणुसज्जिता सुओवरसेणं । ५० सव्वं असणं सव्वं च, पाणगं सव्वखज्ज-पेज्जविहि। ३५० सो होइ अभिगमरुई, सुअनाणं जस्स अत्थओ दिहूँ। ३५९ सव्वं च परसतया, भुज्जइ कम्ममणुभागओ भइयं । १८६ | सोर्ड भणइ सदोसं, वक्खाणमिणं ति पावइ जओ ते। २०९ सवणं सव(प)इ स तेणं, व सप्पए वत्थु जं तओ सद्दो। १७१ | सोदाइ तवोकम्म, पडिवज्जइ तं अणागए काले। सा नवहा दुह कीरइ, उग्गमकोडी विसोहिकोडी य। २७४ सोमणसगंधमायणविज्जुप्पभमालवंतवासीओ। २५३ सामन्नमेत्तगहणं, नेच्छइओ समयमोग्गहो पढमो। सोलसवासाईसु य, एक्कोत्तरवडिएसु जहसंखं । सामनाउ विसेसो, अन्नोऽणन्नो व होज जइ अन्नो। १४५ सोही य नत्थि नवि दित करेंता नविय केई दीसंति ।। सामाइयादिचरणस्स सद्दहणया १ तहेव कारणं । संकुचियवलीचम्मो, संपत्तो अट्ठमि दस । सालंबणो पडतो वि, अप्पयं दुग्गमे वि धारेइ। ___३३ संगहुवग्गहनिरओ कयकरणो पवयणाणुरागी य। सावज्जजोगविरइ ति, तत्थ सामाइयं दुहा तं च । संजमकरणुज्जोया [उद्योगाः], सिज्जायरपिंडे या १, चाउज्जामे य पुरिसजिडे य ३।। १४२ निप्फायग नाण-दसण-चरित्ते। सीमंतकप्पभो खलु निरओ सीमंतगस्स पुव्वेण ।। १२९ संजमजोगे अब्भुद्वियस्स जं किंचि वितहमायरियं । सीमंतावत्तो पुण निरओ सीमंतगस्स अवरेणं । संजमजोगे अब्भुट्टियस्स जं किंचि वितहमायरियं । सीसाण कुणइ कह सो, तहाविहो हंदि नाणमाईणं । | संती कुंथू य अरो, तिन्निवि जिणचक्कि एकहि जाया। सीसे जइ आमंते, पडिच्छगा तेण बाहिरं भाव । १६१ संथार-पाय-दंडग-खोमियकप्पा य पीठ-फलगाई। ८४ सुत्तत्थे निम्माओ, पियदढधम्मोऽणुवत्तणाकुसलो। १०६ संवरिए वि हु दोसा, किं पुण एगतरणिगिण उभओ वा । ४४ सुत्तस्स व अत्थस्स व, उभयस्स व कारणा उ संकमणं । १५४ संविग्गअन्नसंभोइयाण देसिज्ज सगकुलाणि। १४ सुत्तत्थथिरीकरणं, विणओ गुरुपूय सेहबहुमाणो। १९३ | संसह १ मसंसट्टा २, उद्धड ३ तह अप्पलेविया ४ चेव । १६२ सुद्धो तह त्ति सम्म, सद्दहई दंसणेण संपन्नो । २२७ शतशः कृतोपकारो दत्तं च सहस्रशो ममानेन । सुयवं तवस्सि परिवारवं च वणियंतरावणुद्वाणे। शब्देन महता भूमिर्यदा रसति कम्पते । सुलभा सुरलोयसिरी, रयणायरमेहला मही सुलहा।। १११ शरीरं धर्म संयुक्तं रक्षणीयं प्रयत्नतः। . सुस्सूसणा अणासायणा य विणओ उ दंसणे दुविहो। २०० शुद्धं द्रव्यं समाश्रित्य सङ्गहस्तदशुद्धितः । सूर्यदृष्टं तु यद् दृष्टं तद्दिव्यमृषयो विदुः। . ८६ हरइ रयं जीवाणं, बझं अब्भंतरं च जं तेणं । सूक्ष्मयुक्तिशतोपेतं सूक्ष्मबुद्धिकरं परम् । हा पुत्त पुत्त हा वच्छ।, वच्छी, मुक्कामि कहमणाहाहं?। १९२ सेढि विलग्गओ तं, विसुज्झमाणं तओ चयंतस्स । हिंसा-नृत-चोर्योद्यत-परदार-परिग्रहप्रसक्तेभ्यः । सेणाहिव भोइय, मयहरे य पुंसित्थिमल्लजुद्धे य । ३१५ हीणभिन्नसरो दीणो, विवरीओ विचित्तओ। सेहस्स निरइयारं, तित्थंतरसंकमे व तं होज्जा। होइ पुलाओ दुविहो, लद्धिपुलाओ तहेव इयरो य । सो आणा-अणवत्थं, मिच्छत्तविराहणं तहा दुविहं । होही पज्जोसवणा, मम य तया अंतराइयं होज्जा । सो तंमि चेव दव्वे, खेत्ते काले य कारणे पुरिसे । क्षायोपशमिकाद्धांवादोदयिकस्य वशं गतः। सो दाह तवोकम्म, पडिवज्जइ तं अइच्छिए काले । ३४९ क्षिति-जल-पवन-हुताशन-यजमानासो पासत्थो दुविहो, देसे सव्वे य होइ नायव्यो । ३७४ ___ऽऽकाश-चन्द्र-सूर्याख्याः । . ३३२ सो पुण ईहावायावेक्खाउऽवग्गहो त्ति उवयरिओ । | क्षुद्रलोकाकुले लोके, धर्म कुर्युः कथं हि ते । १२३ 404 Page #453 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ परिशिष्टम्-टिप्पनानि ['जैन विश्वभारती, लाडनूं' (राजस्थान) इत्यतः प्रकाशितात् ठाणं ग्रन्थात् मुनिनथमलजीलिखितात् हिन्दीभाषात्मकात् टिप्पनादुद्धत्य अत्र टिप्पनमुपन्यस्यते।] "स्वर का सामान्य अर्थ है - ध्वनि, नाद। संगीत में प्रयुक्त स्वर का कुछ विशेष अर्थ होता है। संगीतरत्नाकर में स्वर की व्याख्या करते हुए लिखा है - जो ध्वनि अपनी-अपनी श्रुतियों के अनुसार मर्यादित अन्तरों पर स्थित हो, जो स्निग्ध हो, जिसमें मर्यादित कम्पन हो और अनायास ही श्रोताओं को आकृष्ट कर लेती हो, उसे स्वर कहते हैं। इसकी चार अवस्थाएं हैं - (१) स्थानभेद (Pitch) (२) रूप भेद या परिणाम भेद (Intensity) (३) जातिभेद (Quality) (४) स्थिति (Duration) । . स्वर सात हैं - षड्ज, ऋषभ, गान्धार, मध्यम, पञ्चम, धैवत और निषाद। इन्हें संक्षेप में - स, रि, ग, म, प, ध, नी कहा जाता है। अंग्रेजी में क्रमशः Do, Re, Mi, Fa, So, Ka, Si कहते हैं और इनके सांकेतिक चिन्ह क्रमशः C, D, E, F, G, A, B हैं। सात स्वरों की २२ श्रुतियां [स्वरों के अतिरिक्त छोटी-छोटी सुरीली ध्वनियां] हैं-षड्ज, मध्यम और पञ्चम की चार-चार, निषाद और गान्धार की दो-दो और ऋषभ और धैवत की तीन-तीन श्रुतियां हैं। - अनुयोगद्वार सूत्र [२६८-३०७] में भी पूरा स्वर-मंडल मिलता है। अनुयोगद्वार तथा स्थानांग दोनों में प्रकरण की समानता है। कहीं-कहीं शब्द-भेद है। सात स्वरों की व्याख्या इस.प्रकार है(१) षड्ज - नासा, कंठ, छाती, तालु, जिह्वा और दन्त - इन छह स्थानों से उत्पन्न होनेवाले स्वर को षड्ज - कहा जाता है। (२). ऋषभ - नाभि से उठा हुआ वायु कंठ और शिर से आहत होकर वृषभ की तरह गर्जन करता है, उसे ___ ऋषभ कहा जाता है। (३) गान्धार - नाभि से उठा हुआ वायु कण्ठ और शिर से आहत होकर व्यक्त होता है और इसमें एक विशेष प्रकार की गन्ध होती है, इसलिए इसे गान्धार कहा जाता है। (४) मध्यम - नाभि से उठा हुआ वायु वक्ष और हृदय में आहत होकर फिर नाभि में जाता है। यह काया के - मध्य-भाग में उत्पन्न होता है, इसलिए इसे मध्यम स्वर कहा जाता है। . (५) पंचम - नाभि से उठा हुआ वायु वक्ष, हृदय, कंठ और सिर से आहत होकर व्यक्त होता है। यह पांच स्थानों से उत्पन्न होता है, इसलिए इसे पंचम स्वर कहा जाता है। (६) धैवत - यह पूर्वोत्थित स्वरों का अनुसन्धान करता है, इसलिए इसे धैवत कहा जाता है। (७) निषाद - इसमें सब स्वर निषण्ण होते हैं - इससे सब अभिभूत होते हैं, इसलिए इसे निषाद कहा जाता है। बौद्ध परम्परा में सात स्वरों के नाम ये हैं - 1. भेट२ भु.श्री मुविय सं. beinortan परिशिष्टमाथी बीघेख छ. 2. स्थानांगवृत्ति, पत्र ३७४ 405 Page #454 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ सहर्ण्य, ऋषभ, गान्धार, धैवत, निषाद, मध्यम तथा कैशिक।। कई विद्वान् सहर्ण्य को षड्ज के पर्याय स्वरूप तथा कैशिक को पंचम स्थान पर मानते हैं।2 ११. स्वर स्थान (सू. ४०) स्वर के उपकारी-विशेषता प्रदान करने वाले स्थान को स्वर स्थान कहा जाता है। षड्जस्वर का स्थान जिह्वाग्र है। यद्यपि उसकी उत्पत्ति में दूसरे स्थान भी व्यापृत होते हैं और जिह्वाग्र भी दूसरे स्वरों की उत्पत्ति में व्यापृत होता है, फिर भी जिस स्वर की उत्पत्ति में जिस स्थान का व्यापार प्रधान होता है, उसे उसी स्वर का स्थान कहा जाता है। प्रस्तुत सूत्र में सात स्वरों के सात स्वर स्थान बतलाये गये हैं। नारदी शिक्षा में ये स्वर स्थान कुछ भिन्न प्रकार से उल्लिखित हुए हैं। षड्ज कंठ से उत्पन्न होता है, ऋषभ सिर से, गांधार नासिका से, मध्यम उर से, पंचम उर, सिर तथा कंठ से, धैवत ललाट से तथा निषाद शरीर की संधियों से उत्पन्न होता है। इन सात स्वरों के नामों की सार्थकता बताते हुए नारदीशिक्षा में कहा गया है कि-'षड्ज' संज्ञा की सार्थकता इसमें है कि वह नासा, कण्ठ, उर, तालु, जिह्वा तथा दन्त इन छह स्थानों से उद्भूत होता है। 'ऋषभ' की सार्थकता इसमें है कि वह ऋषभ अर्थात् बैल के समान नाद करने वाला है। 'गांधार' नासिका के लिए गन्धावह होने के कारण अन्वर्थक बताया गया है। 'मध्यम' की अन्वर्थकता इसमें है कि वह उरस् जैसे मध्यवर्ती स्थान में आहत होता है। 'पंचम' संज्ञा इसलिए सार्थक है कि इसका उच्चारण नाभि, उर, हृदय, कण्ठ तथा सिर-इन पांच स्थानों में सम्मिलित रूप से होता है। १२. (सू.४१) नारदीशिक्षा में प्राणियों की ध्वनि के साथ सप्त स्वरों का उल्लेख नितान्त भिन्न प्रकार से मिलता है। - षड्ज स्वर-मयूर। ऋषभ स्वर-गाय। गांधार स्वर-बकरी। मध्यम स्वर-क्रौंच। पंचम स्वरकोयल। धैवत स्वर-अश्व। निषाद स्वर-कुंजर। १५. नरसिंघा (सू.४२) एक प्रकार का बड़ा बाजा जो तुरही के समान होता है। यह फूंक से बजाया जाता है। जिस स्थान से फूंका जाता है वह संकडा और आगे का भाग क्रमशः चौड़ा होता चला जाता है। १६. ग्राम (सू.४४) यह शब्द समूहवाची है। संवादी स्वरों का वह समूह ग्राम है जिसमें श्रुतियां व्यवस्थित रूप में विद्यमान हों और जो मूर्च्छना, तान, वर्ण, क्रम, अलंकार इत्यादि का आश्रय हो। 'ग्राम तीन हैं षड्जग्राम, मध्यमग्राम और गान्धारग्राम। ___षड्जग्राम - इसमें षड्ज स्वर चतुःश्रुति, ऋषभ त्रिश्रुति, गान्धार द्विश्रुति, मध्यम चतुःश्रुति, पञ्चम चतुःश्रुति, धैवत त्रिश्रुति और निषाद द्विश्रुति होता है। इसमें 'षड्ज-पञ्चम', 'ऋषभ-धैवत', 'गान्धार-निषाद' और 'षड्ज-मध्यम'-ये परस्पर संवादी हैं। जिन दो स्वरों में नौ अथवा तेरह श्रुतियों का अन्तर हो, वे परस्पर संवादी हैं। 1. लंकावतारसूत्र-अथ रावणो......सहयॆ-ऋषभ-गान्धार-धैवत-निषाद-मध्यम-कैशिक-गीतस्वरग्राम-मूर्च्छनादियुक्तेन...... गाथाभिर्गीतैरनुगायति स्म ।। 2. जरनल ऑफ म्यूजिक एकेडमी, मद्रास, सन १९४५, खंड १६, पृष्ठ ३७ ।। 3. नारदीशिक्षा १।५।६,७ : कण्ठादुत्तिष्ठते षड्जः, शिरसस्त्वृषभः स्मृतः । गान्धारस्त्वनुनासिक्य, उरसो मध्यमः स्वरः ।। उरसः शिरसः कण्ठादुत्थितः पंचमः स्वरः। ललाटाद्धैवतं विद्यान्निषादं सर्वसन्धिजम्।। 4. भारतीय संगीत का इतिहास, पृष्ठ १२१। 5. नारदीशिक्षा १।५।४,५: षड्ज मयूरो वदति, गावो रंभन्ति चर्षभम्। अजा वदति तु गान्धारम्, क्रौंचो वदति मध्यमम्।। पुष्पसाधारणे काले, पिको वक्ति च पंचमम्। अश्वस्तु धैवतं वक्ति, निषादं कुञ्जरः ।। 6. मतङ्ग : भरतकोश, पृष्ठ १८६ ।। 7..भरत : (बम्बई संस्करण) अध्याय २८ पृष्ठ ४३४ ।। 406 Page #455 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ शाङ्गदेव कहते हैं - षड्जग्राम नामक राग षड्जमध्यमा जाति से उत्पन्न सम्पूर्ण राग है। इसका ग्रह एवं अंशस्वर तार षड्ज है, न्यासस्वर मध्यम है, अपन्यासस्वर षड्ज है, अवरोही और प्रसन्नान्त अलंकार इसमें प्रयोज्य हैं। इसकी मूर्च्छना षड्जादि (उत्तरमन्द्रा) है। इसमें काकली - निषाद एवं अन्तर - गान्धार का प्रयोग होता है; वीर, रौद्र, अद्भुत रसों में नाटक की सन्धि में इसका विनियोग है। इस राग का देवता बृहस्पति है और वर्षाऋतु में, दिन के प्रथम प्रहर में, यह गेय हैं। 1 यह शुद्ध राग है। मध्यमग्राम इसमें 'ऋषभ - पञ्चम', 'ऋषभ - धैवत', 'गान्धार - निषाद' और 'षड्ज - मध्यम' परस्पर संवादी हैं। शार्ङ्गदेव का विधान है कि मध्यमग्राम राग का विनियोग हास्य एवं श्रृंगार में है। यह राग गान्धारी, मध्यमा और पञ्चमी जातियों से मिलकर उत्पन्न हुआ है। - काली - निषाद का प्रयोग इसमें विहित है। इस राग का अंश-ग्रह-स्वर मन्द्र षड्ज, न्याय - स्वर मध्यम और मूर्च्छना 'सौवीरी' है। प्रसन्नादि और अवरोही के द्वारा मुखसन्धि में इसका विनियोग है। यह राग ग्रीष्म ऋतु प्रथम प्रहर में गाया जाता है। 2 महर्षि भरत ने सात शुद्ध रागों में इसे गिना है। इसमें षड्जस्वर चतुःश्रुति, ऋषभ त्रिश्रुति, गान्धार द्विश्रुति, मध्यम चतुःश्रुति, पञ्चम त्रिश्रुति, धैवत चतुःश्रुति और निषाद द्विश्रुति होता है। गान्धार ग्राम महर्षि भरत ने इसकी कोई चर्चा नहीं की है। उन्होंने केवल दो ग्रामों को ही माना है। कुछ आचार्यों ने गान्धार ग्राम और तज्जन्य रागों का वर्णन करके लौकिक विनोद के लिए भी उनके प्रयोग का विधान किया है। 3 - - परन्तु अन्य आचार्यों ने लौकिक विनोद के लिए ग्रामजन्य रागों का प्रयोग निषिद्ध बतलाया है। 4 नारद की सम्मति के अनुसार गान्धारग्राम का प्रयोग स्वर्ग में ही होता है।' इसमें षड्ज स्वर त्रिश्रुति, ऋषभ द्विश्रुति, गान्धार चतुःश्रुति, मध्यम - पञ्चम और धैवत त्रि-त्रिश्रुति और निषाद चतुःश्रुति होता है । गान्धार ग्राम का वर्णन केवल संगीतरत्नाकर या उसके आधार पर लिखे गये ग्रन्थों में है। इस ग्राम के स्वर बहुत टेढ़े-मेढ़े हैं अतः गाने में बहुत कठिनाइयां आती हैं। इसी दुरूहता के कारण 'इसका प्रयोग स्वर्ग में होता है' ऐसा कह दिया गया है। वृत्तिकार के अनुसार 'मंगी' आदि इक्कीस प्रकार की मूर्च्छनाओं के स्वरों की विशद व्याख्या पूर्वगत के स्वर - प्राभृत में थी । वह अब लुप्त हो चुका है। इस समय इनकी जानकारी उसके आधार पर निर्मित भरतनाट्य, वैशाखिल आदि ग्रन्थों से जाननी चाहिए । १७-१९ मूर्च्छना (सू. ४५-४७) इसका अर्थ है - सात स्वरों का क्रमपूर्वक आरोह और अवरोह । महर्षि भरत ने इसका अर्थ सात स्वरों का क्रमपूर्वक प्रयोग किया है। मूर्च्छना समस्त रागों की जन्मभूमि है। यह चार प्रकार की होती है। - १. पूर्णा, २. षाडवा, ३. औडुविता, ४. साधारणा । 7 अथवा- १. शुद्धा, २. अंतरसंहिता, ३. काकलीसंहिता, ४. अन्तरकाकलीसंहिता । तीन सूत्रों (४५, ४६, ४७) में षड्ज आदि तीन ग्रामों की सात-सात मूर्च्छनाएं उल्लिखित हैं। 1. संगीतरत्नाकर (अड्यार संस्करण) राग, पृष्ठ २६ - २७ ।। 2. संगीतरत्नाकर ( अड्यार संस्करण) राग, पृष्ठ ५६ ।। 3. प्रो. रामकृष्ण कवि, भरतकोश, पृष्ठ ५४२ । 4. प्रो. रामकृष्ण कवि, भरतकोश, पृष्ठ ५४२ । 5. वही, पृष्ठ ५४२ । 6. संगीतरत्नाकर, स्वर प्रकरण, पृष्ठ १०३, १०४ ।। 7. वही, पृष्ठ ११४ ।। 8 भरत अध्याय २८, पृष्ठ ४३५ ।। 407 Page #456 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ परिशिष्ट भरतनाट्य', संगीतदामोदर, नारदी शिक्षा' आदि ग्रंथों में भी मूर्च्छनाओं का उल्लेख है। वे भिन्न-भिन्न प्रकार से हैं। भरतनाट्य में गांधार ग्राम को मान्यता नहीं दी गयी है। प्रस्तुत चार्ट से मूर्च्छनाओं के नामों में कितना भेद है, यह स्पष्ट हो जाता है। संगीतदामोदर मूलसूत्र भरतनाट्य मंगी कौरवीया हरित् रजनी 408 सारकान्ता सारसी शुद्धषड्जा उत्तरमंद्रा रजनी उत्तरा उत्तरायता अश्वक्रान्ता सौवीरा अभिरुद्गता नंदी क्षुद्र पूरका शुद्धगांधारा उत्तरगांधारा सुष्ठुतर आयामा उत्तरायता कोटिमा षड्जग्राम की मूर्च्छनाएं उत्तरमंद्रा रजनी उत्तरायता शुद्धषड्जा मत्सरीकृता अश्वक्रान्ता अभिरुद्गता मध्यमग्राम की मूर्च्छनाएं पंचमा मत्सरी सौवीरी हरिणाश्वा कलोपना शुद्धमध्या मार्गी पौरवी कृष्यका ललिता मध्यमा चित्रा रोहिणी मतंगजा सौवीरी षण्मध्या गान्धार ग्राम का अस्तित्व नहीं माना है। मृदुमध्यमा शुद्धा अन्द्रा कलावती तीव्रा गन्धारग्राम की मूर्च्छनाएं सौद्री ब्राह्मी वैष्णवी खेदरी सुरा नादावती विशाला नारदीशिक्षा उत्तरमंद्रा अभिरुद्गता अश्वक्रान्ता सौवीरा हृष्यका उत्तरायता रजनी नंदी विशाला सुमुखी चित्रा चित्रवती सुखा बला आप्यायनी विश्वचूला चन्द्रा हैमा कपर्दिनी मैत्री बार्ह 1. भरतनाट्य २८/२७-३० : आद्या ह्युत्तरमन्द्रा स्याद्, रजनी चोत्तरायता । चतुर्थी शुद्धषड्जा तु, पंचमी मत्सरीकृता । अश्वक्रान्ता तु षष्ठी स्यात्, सप्तमी चाभिरुद्गता । षड्जग्रामाश्रिता एता, विज्ञेयाः सप्त मूर्च्छनाः । सौवीरी हरिणाश्वा, स्यात् कलोपनता तथा । चतुर्थी शुद्धमध्यमा तु मार्गवी पौरवी तथा ।। हृष्यका चैव विज्ञेया, सप्तमी द्विजसत्तमाः । मध्यमग्रामजा ह्येता, विज्ञेयाः सप्त मूर्च्छनाः ।। 2. नारदीशिक्षा १ । २ । १३, १४ ।। Page #457 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ नारदीशिक्षा में जो २१ मूर्च्छनाएं बतायी गयी हैं उनमें सात का सम्बन्ध देवताओं से, सात का पितरों से और सात का ऋषियों से है । शिक्षाकार के अनुसार मध्यमग्रामीय मूर्च्छनाओं का प्रयोग यक्षों द्वारा, षड्जग्रामीय मूर्च्छनाओं का ऋषियों तथा लौकिक गायको द्वारा तथा गान्धारग्रामीय मूर्च्छनाओं का प्रयोग गन्धवों द्वारा होता है । ' इस आधार पर मूर्च्छनाओं के तीन प्रकार होते हैं - देवमूर्च्छनाएं, पितृमूर्च्छनाएं और ऋषिमूर्च्छनाएं । २०. गीत (सू. ४८) दशांशलक्षणों से लक्षित स्वरसन्निवेश, पद, ताल एवं मार्ग-इन चार अंगों से युक्त गान 'गीत' कहलाता है। 2 २१, २२. गीत के छह दोष, गीत के आठ गुण (सू. ४८) नारदीशिक्षा में गीत के दोषों और गुणों का सुन्दर विवेचन प्राप्त होता है। उसके अनुसार दोष चौदह और गुण दस हैं। वे इस प्रकार हैं - चौदह दोष ' - ( १ ) शंकित, (२) भीत, (३) उद्धृष्ट, (४) अव्यक्त, (५) अनुनासिक, (६) काकस्वर, (७) शिरोगत, (८) स्थानवर्जित, (९) विस्वर, (१०) विरस, (११) विश्लिष्ट, (१२) विषमाहत, (१३) व्याकुल तथा ( १४ ) तालहीन | प्रस्तुत सूत्रगत छह दोषों का समावेश इनमें हो जाता है - (१) भीत-भीत, (२) ताल - वर्जित - तालहीन, (३) द्रुत-विषमाहत, (४) काकस्वर- काकस्वर, (५) ह्रस्व - अव्यक्त, (६) अनुनास - अनुनासिक, दस गुण + - (१) रक्त, (२) पूर्ण, (३) अलंकृत, (४) प्रसन्न, (५) व्यक्त, (६) विकृष्ट, (७) श्लक्ष्ण, (८) सम, (९) सुकुमार और (१०) मधुर । नारदीशिक्षा के अनुसार इन दस गुणों की व्याख्या इस प्रकार है १. रक्त- जिसमें वेणु तथा वीणा के स्वरों का गानस्वर के साथ सम्पूर्ण सामंजस्य हो । २. पूर्ण - जो स्वर और श्रुति से पूरित हो तथा छन्द, पाद और अक्षरों के संयोग से सहित हो । ३. अलंकृत - जिसमें उर, सिर और कण्ठ- तीनों का उचित प्रयोग हो ४, प्रसन्न-जिसमें गद्गद् आदि कण्ठ दोष न हो तथा जो निःशंकतायुक्त हो। ५. व्यक्त - जिसमें गीत के पदों का स्पष्ट उच्चारण हो, जिससे कि श्रोता स्वर, लिंग, वृत्ति, वार्तिक, वचन, विभक्ति आदि अंगों को स्पष्ट समझ सके । ६. विकृष्ट - जिसमें पद उच्चस्वर से गाये जाते हों । ७. श्लक्ष्ण - जिसमें ताल की लय आद्योपान्त समान हो । ८. सम - जिसमें लय की समरसता विद्यमान हो । ९. सुकुमार - जिसमें स्वरों का उच्चारण मृदु हो । १०. मधुर - जिसमें सहजकण्ठ से ललित पद, वर्ण और स्वर का उच्चारण 15 प्रस्तुत सूत्र में आठ गुणों का उल्लेख है । उपर्युक्त दस गुणों में से सात गुणों के नाम प्रस्तुत सूत्रगत नामों के समान हैं। अविघुष्ट नामक गुण का नारदीशिक्षा में उल्लेख नहीं है। श्री अभयदेवकृत वृत्ति की व्याख्या का उल्लेख हम अनुवाद में दे चुके हैं। यह अन्वेषणीय है कि वृत्तिकार ने ये व्याख्याएं कहाँ से ली थीं। २३. सम (सू. ४८) जहाँ स्वर ध्वनि को गुरु अथवा लघु न कर आद्योपान्त एक ही ध्वनि में उच्चारित 'किया जाता है, वह 'सम' कहलाता है। 1. नारदीशिक्षा १।२।१३, १४ ।। 2. संगीतरत्नाकर, कल्लीनायकृत टीका, पृष्ठ ३३ ।। 3. नारदीशिक्षा १ । ३ । १२, १३ । 4. वही, १) ३१ ।। 5. नारदीशिक्षा १ । ३ । १ - ११ ।। 6. भरत का नाट्यशास्त्र २९।४७ : सर्वसाम्यात् समो ज्ञेयः, स्थिरस्त्वेकस्वरोऽपि यः । । 409 Page #458 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ परिशिष्ट २४. पदबद्ध (सू.४८) इसे निबद्धपद भी कहा जाता है। पद दो प्रकार का है-निबद्ध और अनिबद्ध। अक्षरों की नियत संख्या, छन्द तथा यति के नियमों से नियन्त्रित पदसमूह 'निबद्धपद' कहलाता है। २५. छन्द (सू. ४८) तीन प्रकार के छन्द की दूसरी व्याख्या इस प्रकार हैसम-जिसमें चारों चरणों के अक्षर- समान हों। अर्द्धसम-जिसमें पहले और तीसरे तथा दूसरे और चौथे चरण के अक्षर समान हों। सर्वविषम-जिसमें सभी चरणों के अक्षर विषम हों।2 २७. तालसम (सू. ४८) दाहिने हाथ से ताली बजाना 'काम्या' है। बाएं हाथ से ताली बजाना 'ताल' और, दोनों हाथों से ताली बजाना 'संनिपात' है। २८. पादसम (सू. ४८) अनुयोगद्वार में इसके स्थान पर 'पदसम' है। २९. लयसम (सू. ४८) तालक्रिया के अनन्तर (अगली तालक्रिया से पूर्व तक) किया जाने वाला विश्राम लय कहलाता है। ३०. ग्रहसम (सू. ४८) इसे समग्रह भी कहा जाता है। ताल में सम, अतीत और अनागत-ये तीन ग्रह हैं। गीत, वाद्य और नृत्य के साथ होने वाला ताल का आरम्भ अवपाणि या समग्रह, गीत आदि के पश्चात् होने वाला ताल आरम्भ अवपाणि या अतीतग्रह तथा गीत आदि से पूर्व होने वाला ताल का प्रारम्भ उपरिपाणि या अनागतग्रह कहलाता है। सम, अतीत और अनागत ग्रहों में क्रमशः मध्य, द्रुत और विलंबित लय होता है। ३१. तानों (सू. ४८) इसका अर्थ है-स्वर-विस्तार, एक प्रकार की भाषाजनक राग। ग्राम रागों के आलापप्रकार भाषा कहलाते हैं।' 1. भरत का नाट्यशास्त्र ३२।३९ : नियताक्षरसंबन्धम्, छन्दोयतिसमन्वितम्। निबद्धं तु पदं ज्ञेयम्, नानाछन्दःसमुद्भवम् ।। 2. स्थानांगवृत्ति, पत्र ३७६ : अन्ये तु व्याचक्षते समं यत्र चतुर्वपि पादेषु समान्यक्षराणि, अर्द्धसमं यत्र प्रथमतृतीययो-द्वितीयचतुर्थयोश्च समत्वम्, तथा सर्वत्र-सर्वपादेषु विषमं च विषमाक्षरम् । 3. भरत का संगीत सिद्धान्त, पृष्ठ २३५। 4. अनुयोगद्वार ३०७।८ ।। 5. भरत का संगीत सिद्धान्त, पृष्ठ २४२ ।। 6. संगीत रत्नाकर, ताल, पृष्ठ २६ ।। 7. भरत का संगीत सिद्धान्त, पृष्ठ २२६ ।। 410 Page #459 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ गणित [पृ०८५५ पं०१४] [अत्र ठाणं इत्यस्मिन् ग्रन्थे हिन्दीभाषायां तेरापंथी आचार्यश्री नथमलजीलिखितं टिप्पनमुद्धियते] प्रस्तुत सूत्र में गणित के दस प्रकार निर्दिष्ट हैं १. परिकर्म - यह गणित की एक सामान्य प्रणाली है। भारतीय प्रणाली में मौलिक परिकर्म आठ माने जाते हैं - (१) संकलन [जोड़] (२) व्यवकलन [बाकी] (३) गुणन [गुणन करना] (४) भाग [भाग करना] (५) वर्ग [वर्ग करना] (६) वर्गमूल [वर्गमूल निकालना ] (७) घन [घन करना ] (८) घनमूल [ घनमूल निकालना ] । परन्तु इन परिकर्मों में से अधिकांश का वर्णन सिद्धान्त ग्रन्थों में नहीं मिलता। ब्रह्मगुप्त के अनुसार पाटी गणित में बीस परिकर्म हैं - (१) संकलित (२) व्यवकलित अथवा व्युत्कलिक (३) गुणन (४) भागहर (५) वर्ग (६) वर्गमूल (७) घन (८) घनमूल [ ९-१३] पांच जातियाँ 1 [अर्थात् पांच प्रकार भिन्नों को सरल करने के नियम] (१४) त्रैराशिक (१५) व्यस्तत्रैराशिक (१६) पंचराशिक (१७) सप्तराशिक (१८) नवराशिक (१९) एकदसराशिक ( २० ) भाण्ड - प्रति - भाण्ड 2 | प्राचीन काल से ही हिन्दू गणितज्ञ इस बात को मानते रहे हैं कि गणित के सब परिकर्म मूलतः दो परिकर्मों-संकलित और व्यवकलित - पर आश्रित हैं । द्विगुणीकरण और अर्धीकरण के परिकर्म जिन्हें मिस्र, यूनान और अरब वालों ने मौलिक माना है। ये परिकर्म हिन्दू ग्रन्थों में नहीं मिलते। ये परिकर्म उन लोगों के लिए महत्त्वपूर्ण थे जो दशमलव पद्धति से अनभिज्ञ थे | 3 २. व्यवहार - ब्रह्मदत्त के अनुसार पाटीगणित में आठ व्यवहार हैं (१) मिश्रक-व्यवहार (२) श्रेढी - व्यवहार ( ३ ) क्षेत्र-व्यवहार (४) खात-व्यवहार (५) चिति-व्यवहार (६) क्राकचिक व्यवहार (७) राशि-व्यवहार (८) छाया - व्यवहार' । पाटीगणित-यह दो शब्दों से मिलकर बना है। (१) पाटी और (२) गणित । अतएव इसका अर्थ है। गणित जिसको करने में पाटी की आवश्यकता पड़ती है । उन्नीसवीं शताब्दी के अन्ततक कागज की कमी के कारण प्रायः पाटी का ही प्रयोग होता था और आज भी गांवो में इसकी अधिकता देखी जाती है। लोगों की धारणा है कि यह शब्द भारतवर्ष के संस्कृतेतर साहित्य से निकलता है, जो कि उत्तरी भारतवर्ष की एक प्रान्तीय भाषा थी । 'लिखने की पाटी' के प्राचीनतम संस्कृत पर्याय 'पलक' और 'पट्ट' हैं, न कि पाटी। 5 'पाटी', शब्द का प्रयोग संस्कृत साहित्य में प्रायः ५वीं शताब्दी से प्रारम्भ हुआ। गणित- कर्म को कभी-कभी धूली कर्म भी कहते थे, क्योंकि पाटी पर धूल बिछाकर अंक लिखे जाते थे। बाद के कुछ लेखकों ने 'पाटी गणित' के अर्थ में 'व्यक्त गणित' का प्रयोग किया है, जिसमें कि बीजगणित से, जिसे वे अव्यक्त गणित कहते थे पृथक् समझा जाए। संस्कृत ग्रन्थों का अरबी में अनुवाद हुआ तब पाटी गणित और धूली कर्म शब्दों का भी अरबी में अनुवाद कर लिया गया। अरबी के संगत शब्द क्रमशः 'इल्म - हिसाब - अलतख्त' और 'हिसाब - अलगुबार '' है। - पाटी गणित के कुछ उल्लेखनीय ग्रन्थ (१) वक्षाली हस्तलिपि ( लगभग ३०० ई०), (२) श्रीधरकृत पाटीगणित और त्रिशतिका ( लगभग ७५० ई०), (३) गणितसारसंग्रह (लगभग ८५० ई०), (४) गणिततिलक (१०३९ ई०), (५) लीलावती ( ११५० ई०), (६) गणितकौमुदी (१३५६ ई० ) और मुनीश्वर कृत पाटीसार ( १६५८ ई०) 1. पांच जातियाँ ये हैं - (१) भाग जाति (२) प्रभाग जाति (३) भागानुबन्ध जाति ( ४ ) भागापवाद जाति (५) भाग-भाग जाति ।। 2. बाह्यस्फुटसिद्धान्त, अध्याय १२, श्लोक १ ।। 3. हिंदूगणित, पृष्ठ ११८ ।। 4. बाह्यस्फुटसिद्धान्त, अध्याय १२, श्लोक १ ।। 5. अमेरिकन मैथेमेटिकल मंथली, जिल्द ३५, पृष्ठ ५२६ 6 हिन्दूगणितशास्त्र का इतिहास भाग १ : पृष्ठ ११७, ११९ ।। 411 Page #460 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ परिशिष्ट - इन ग्रन्थों में उपर्युक्त बीस परिकों और आठ व्यवहारों का वर्णन है। सूत्रों के साथ-साथ अपने प्रयोग को समझाने के लिए उदाहरण भी दिये गये हैं। भास्कर द्वितीय ने लिखा है कि लल्ल ने पाटीगणित पर एक अलग 'ग्रन्थ लिखा है। यहां श्रेणी व्यवहार का एक उदाहरण प्रस्तुत किया जाता है। सीढ़ी की तरह गणित होने से इसे सेढी व्यवहार या श्रेणी-व्यवहार कहते हैं। जैसे-एक व्यक्ति किसी दूसरे को चार रुपये देता है, दूसरे दिन पांच रुपये अधिक, तीसरे दिन उससे पांच रुपये अधिक। इस प्रकार पन्द्रह दिन तक वह देता है। तो कुल कितने रुपये दिये? प्रथम दिन देता है उसे 'आदि धन' कहते हैं। प्रतिदिन जितने रुपये बढ़ाता है उसे 'चय' कहते हैं। जितने. दिनों तक देता है उसे 'गच्छ' कहते हैं। कुल धन को श्रेणी-व्यवहार या संवर्धन कहते हैं। अन्तिम दिन जितना देता है उसे 'अन्त्य धन' कहते हैं। मध्य में जितना देता है उसे 'मध्य धन' कहते हैं। विधि - जैसे गच्छ १५ है। इनमें एक घटाया १५-१=१४ रहे। इसको चय से १४ x ५ गुणा किया = ७० आये। इसमें आदि धन मिलाया ७०+४=७४। यह अन्त्य धन हुआ। ७४+४ आदि धन = ७८ का आधा ३९ मध्य धन हुआ। ३९ x १५ गच्छ = ५८५ संवर्धन हुआ। इसी प्रकार विजातीय अंक एक से नौ या उससे अधिक संख्या की जोड़, उस जोड़ की जोड़ वर्गफल और घनफल की जोड़, इसी गणित के विषय हैं। ३. रज्जु - इसे क्षेत्र-गणित कहते हैं। इससे तालाब की गहराई, वृक्ष की ऊंचाई आदि नापी जाती है। भुज, कोटि, कर्ण, जात्यतिस्र, व्यास, वृत्तक्षेत्र और परिधि आदि इसके अंग हैं। ४. राशि - इसे राशि-व्यवहार कहते हैं। पाटीगणित में आये हुए आठ व्यवहारों में यह एक है। इससे अन्त की ढेरी की परिधि से उसका 'घनहस्तफल' निकाला जाता है। अन्न के ढेर में बीच की ऊंचाई को वेध कहते हैं। मोटे अन्न चना आदि में परिधि का १/१० भाग वेध होता है। छोटे अन्न में परिधि का १/११ भाग वेध होता है। शूर धान्य में परिधि का १/९ भाग वेध होता है। परिधि का १/६ करके उसका वर्ग करने के बाद परिधि से गुणन करने से घनहस्तफल निकलता है। जैसे-एक स्थान पर मोटे अन्न की परिधि ६० हाथ की है। उसका घनहस्तफल क्या होगा? ६० + १० = ६ वेध हुआ। परिधि ६० ६ = १० इसका वर्ग १०x१० = १०० हुआ। १००.४ ६ वेध = ६०० घनहस्तफल होगा। ५. कलासवर्ण - जो संख्या पूर्ण न हो, अंशों में हो - उसे समान करना 'कलासवर्ण' कहलाता है। इसे सम्च्छेदीकरण, सवर्णन और समच्छेदविधि भी कहते हैं (हिन्दू गणितशास्त्र का इतिहास, पृष्ठ १७९)। संख्या के ऊपर के भाग को 'अंश' और नीचे के भाग को 'हर' कहते हैं। जैसे - १/२ और १/३ है। इसका अर्थ कलासवर्ण ३/६२/६ होगा। ६. यावत् तावत् - इसे गुणाकार भी कहते हैं। पहले जो कोई संख्या सोची जाती है उसे गच्छ कहते हैं। इच्छानुसार गुणन करने वाली संख्या को वाञ्छ या इष्टसंख्या कहते हैं। गच्छ संख्या को इष्ट-संख्या से गुणन करते हैं। उसमें फिर इष्ट मिलाते हैं। उस संख्या को पुनः गच्छ से गुणा करते हैं। तदनन्तर गुणनफल में इष्ट के दुगुने का भाग देने पर गच्छ का योग आता है। इस प्रक्रिया को 412 Page #461 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ 'यावत् तावत्'-कहते हैं। जैसे - कल्पना करो कि इष्ट १६ है, इसको इष्ट १० से गुणा किया - १६ x १० = १६०। इसमें पुनः इष्ट १० मिलाया ( १६०+१०= १७०)। इसको गच्छ से गुणा किया (१७० x १६ = २७२०) इसमें इष्ट की दुगुनी संख्या से भाग दिया २७२० / २० = १३६, यह गच्छ का योगफल है। इस वर्ग को पाटीगणित भी कहा जाता है। ७. वर्ग - वर्ग शब्द का शाब्दिक अर्थ है 'पंक्ति' अथवा 'समुदाय'। परन्तु गणित में इसका अर्थ 'वर्गघात' तथा 'वर्गक्षेत्र' अथवा उसका क्षेत्रफल होता है। पूर्ववर्ती आचार्यों ने इसकी व्यापक परिभाषा करते हुए लिखा है कि 'समचतुरस्र' (अर्थात् वर्गाकार क्षेत्र) और उसका क्षेत्रफल वर्ग कहलाता है। दो समान संख्याओं का गुणन भी वर्ग है। परन्तु परवर्ती लेखकों ने इसके अर्थ को सीमित करते हुए लिखा है-'दो समान संख्याओं का गुणनफल वर्ग है।'2 वर्ग के अर्थ में कृति.शब्द का प्रयोग भी मिलता है, परन्तु बहुत कम। इसे समद्विराशिघात भी कहा जाता है। भिन्न-भिन्न विद्वानों ने इसकी भिन्न-भिन्न विधियों का निरूपण किया है। ... ८. घन - इसका प्रयोग ज्यामितीय और गणितीय - दोनों अर्थों में अर्थात् ठोस घन तथा तीन समान संख्याओं के गुणनफल को सूचित करने में किया गया है। आर्यभट्ट प्रथम का मत है-तीन समान संख्याओं का गुणनफल तथा बारह बराबर कोणों (और भुजाओं) वाला ठोस भी घन है। श्रीधर, महावीर और भाष्कर द्वितीय' का कथन है कि तीन समान संख्याओं का गुणनफल घन है। घन के अर्थ में 'वृन्द' शब्द का भी यत्रकुत्र प्रयोग मिलता है। इसे 'समत्रिराशिघात' भी कहा जाता है। घन निकालने की विधियों में भी भिन्नता है। ___९. वर्ग-वर्ग - वर्ग को वर्ग से. गुणा करना। इसे 'समचतुर्घात' भी कहते हैं। पहले मूल संख्या को उसी संख्या से गुणा करना। फिर गुणनफल की संख्या को गुणनफल की संख्या से गुणा करना। जो संख्या आती है उसे वर्ग-वर्ग फल कहते हैं। जैसे - ४४४ = १६ x १६ = २५६। यह वर्ग-वर्ग फल है। .१०. कला गणित में इसे 'क्रकंच-व्यवहार' कहते हैं। यह पाटी गणित का एक भेद है। इससे लकड़ी की चिराई और पत्थरों की चिनाई आदि का ज्ञान होता है। जैसे-एक काष्ठ मूल में २० अंगुल मोटा है और ऊपर में १६ अंगुल मोटा है। वह १०० अंगुल लम्बा है। उसको चार स्थानों में चीरा तो उसकी हस्तात्मक चिराई क्या होगी? मूल मोटाई और ऊपर की मोटाई का योग किया - २०+१६=३६। इसमें २ का भाग दिया ३६+२=१८। इसको लम्बाई से गुणा किया - १००x१८=१८०० । फिर इसे चीरने की संख्या से गुणा किया १८००x४ =७२०० । इसमें ५७६ का भाग दिया ७२००:५७६=१२४। यह हस्तात्मक चिराई है। सूत्रकृतांग २१ की व्याख्या के प्रारंभ में 'पौंडरीक' शब्द के निक्षेप के अवसर पर वृत्तिकार ने एक गाथा उद्धृत की है, उसमें गणित के दस प्रकारों का उल्लेख किया है। वहां नौ प्रकार स्थानांग के समान ही हैं। केवल एक प्रकार भिन्न रूप से उल्लिखित है। स्थानांग का कल्प शब्द उसमें नहीं है। वहां 'पुद्गल' शब्द का उल्लेख है. जो स्थानांग में प्राप्त नहीं है। स्थानाङ्गसूत्रे दशमेऽध्ययने ७४० तमे सूत्रे गणितविषयक एक उल्लेखः प्राप्यते। एतस्मिन् विषये आधुनिकैः विद्वद्भिः यथा विचार्यते तदुपदर्शनार्थ पार्श्वनाथ विद्याश्रम शोधसंस्थानेन [P.V. Research Institute, I.T.I. Road, B.H.U. Varanasi-5 U.P.] 1987 A.D. वर्षे प्रकाशिते जैन विद्या के आयाम ग्रन्थाङ्ग १ Aspects of JainologyVol.| मध्ये एको विस्तृतो निबन्धः प्रकाशितो वर्तते सोऽत्र यथायोगं संस्कार्य यथावदेवोपन्यस्यस्तेऽस्माभिः। 1. आर्यभटीय, गणितपाद, श्लोक ३ ।। 2. त्रिशतिका, पृष्ठ ५ ।। 3. हिन्दूगणितशास्त्र का इतिहास, पृष्ठ १४७ ।। 4. आर्यभटीय, गणितपाद, श्लोक ३ ।। 5. त्रिशतिका, पृष्ठ ६ ।। 6. गणित-सारसंग्रह, पृष्ठ १४ ।। 7. लीलावती, पृष्ठ ५ ।। - 413 Page #462 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ परिशिष्ट अत्र पाठकैः क्षीरनीरविवेकन्यायेन स्वधिया विचार्यैव तत्त्वं ग्राह्यं त्याज्यं वा। किञ्च, लेखकैरशुद्धान् पाठानवलम्ब्य यच्चर्चितं तदस्मान्निबन्धादपसारितमस्माभिरित्यवश्यं विज्ञेयम्-सम्पादकः श्री जम्बूविजयः।] "जैन आगमों में निहित गणितीय अध्ययन के विषय" -अनुपम जैन' एवं सुरेशचन्द्र अग्रवाल जैन परम्परा में तीर्थंकरों के उपदेशों एवं उन उपदेशों की उनके प्रधान शिष्यों [गणधरों] द्वारा की गयी व्याख्या को समाहित करने वाले समस्त शास्त्र आगम की संज्ञा से अभिहित किये जाते हैं। वर्तमान में उपलब्ध समस्त आगमों की रचना ५वीं शती ई० पू० से ५वीं शती ई० के मध्य जैन परम्परा के वरिष्ठ आचार्यों द्वारा भगवान् महावीर के उपदेशों के आधार पर की गयी है। जैनधर्म की दोनों धाराएँ [दिगम्बर एवं श्वेताम्बर] आगमों की नामावली के सन्दर्भ में एकमत नहीं हैं। जहाँ दिगम्बर परम्परा षड्खंडागम, कषायप्राभृति एवं आचार्य कुन्दकुन्द के साहित्य को आगम के रूप में मान्यता देती है, वहीं श्वेताम्बर परम्परा देवर्द्धिगणि क्षमाश्रमण [४५३४५६ ई०] की अध्यक्षता में सम्पन्न वल्लभी वाचना में स्खलित एवं विलुप्त होते हुए परम्परागत ज्ञान को आधार । बनाकर लिखे गये अंग, उपांग साहित्य को आगम की मान्यता देती है। ये अंग, उपांग अर्द्धमागधी प्राकृत भाषा में निबद्ध है। यहाँ पर हम इन्ही आगमों को आगम के रूप में चर्चा करेंगे। जैन आगम ग्रन्थों में स्थानांग [ठाणं] का महत्त्वपूर्ण स्थान है। अंग साहित्य में यह तृतीय स्थान पर आता है। मूल रूप से लगभग ३०० ई०पू० में सृजित एवं ५वीं शती ई० में अपने वर्तमान रूप में संकलित इस अंग के दसवें अध्याय में निहित ६४वी गाथा गणितज्ञों की दष्टि से महत्त्वपर्ण है। ७४७ दसविधे संखाणे पन्नत्ते-परिकम्म ववहारो एज्जू वासी कलासवन्ने य। जावंताव ति वग्गो घणो त तह वग्गवग्गो वि ॥१६४।। कप्पो त। .. इस गाथा से हमें गणित के अन्तर्गत अध्ययन के विषयों की जानकारी मिलती है। तीर्थंकर महावीर को संख्याज्ञान का विशेषज्ञ माना गया है। एवं आगम ग्रन्थ उनके परंपरागत ज्ञान के संकलन मात्र हैं। स्थानांग की इस गाथा की वर्तमान में उपलब्ध सर्वप्रथम व्याख्या अभयदेव सूरि -[१०वीं शती ई०] द्वारा की गयी। स्थानांग की टीका में उपर्युक्त गाथा में आये विषयों का अर्थ स्पष्ट करते हुये उन्होंने निर्धारित किया कि १. परिकम्मं = संकलन आदि। २. ववहारो = श्रेणी व्यवहार या पाटी गणित। ३. रज्जु = समतल ज्यामिति। ४. रासी = अन्नों की ढेरी। ५. कलासवण्णे = प्राकृतिक संख्याओं का गुणन या संकलन।. ६. जावंताव = यावत् तावत्। ७. वग्गो = वर्ग। ८. घणो = घन। ९. वग्गवग्गो = चतुर्थघात। १०. कप्पो = क्रकचिका व्यवहार। दत्त' [१९२९] ने लगभग ९०० वर्षों के उपरान्त उपर्युक्त व्याख्या को अपूर्ण एवं एकांगी घोषित करते हुए अपनी व्याख्या प्रस्तुत की। दत्त के समय में भी जैन गणित का ज्ञान अत्यन्त प्रारंभिक था एवं गणितीय दृष्टि से 1. व्याख्याता (गणित) शासकीय महाविद्यालय, थ्यावरा (राजगढ) म.प्र. ४६५६७४ 2. रीडर, गणित विभाग, उच्चशिक्षा संस्थान, मेरठ, वि.वि. मेरठ (उ.प्र.) 3. गणितसारसंग्रह-मंगलाचरण १/१, पृष्ठ १ । 4. देखें सं० । ३, पृष्ठ ११९-१२२ । 414 Page #463 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ महत्त्वपूर्ण, वर्तमान में उपलब्ध ग्रन्थ उस समय तक अप्रकाशित एवं अज्ञात थे तथापि उनकी व्याख्या अभयदेवसूरि की व्याख्या की अपेक्षा तर्कसंगत प्रतीत होती है। उन्होंने उपर्युक्त दस शब्दों की व्याख्या निम्न प्रकार दी। १. अंक गणित के परिकर्म [Fundamental Operation] २. अंक गणित के व्यवहार [Subject to Treatment] ३. रेखागणित [Geometry] ४. राशियों का आयतन आदि निकालना [Mensuration of Solid bodies] ५. भिन्न [Fraction] ६. सरल समीकरण [Simple Equation] ७. वर्ग समीकरण [Quadratic Equation ] ८. घन समीकरण [Cubic Equation] ९. चतुर्थ घात समीकरण [Biquadratic Equation] १०. विकल्प गणित या क्रमचय - संचय [Combination & Permutation] दत्त द्वारा विषय की व्यापक रूप से समीक्षा किये जाने के उपरांत सर्वप्रथम कापडिया [१९३७ ई०] ने इस . विषय का स्पर्श किया किन्तु निर्णय हेतु अतिरिक्त सामग्री प्राचीन जैन गणितीय ग्रन्थों आदि के अभाव में आपने अपना निर्णय सुरक्षित रखा। आपने लिखा कि : It is extremely difficult to reconcile these two views especially when we have at present neither any acess to a commentary prior to the one mentioned above nor to any mathematical works of Jaina authorship which is earlier to Ganita Sara Samgraha. So under these circumstances I shall be excused if I reserve this matter for further research.1 आयंगर [१९६९ ई०]± उपाध्याय [१९७१ ई०] 3 अग्रवाल [१९७२ ई०]4 जैन [लक्ष्मीचंद] [१९८० ई०] 5 ने अपनी कृतियों/लेखों में इस विषय का ऊहापोह किया है। स्थानांगसूत्र के विगत २ - ३ दशकों में प्रकाशित अनेक सटीक संस्करणों में अभयदेवसूरि की ही मान्यता का पोषण किया गया है। जैन विश्व भारती, लाडनूं से प्रकाशित संस्करण में ३ पृष्ठीय विस्तृत परिशिष्ट में इस विषय की विवेचना की गई है किन्तु वह भी परंपरानुरूप ही है। हम यहाँ क्रमिक रूप से परिकर्म, व्यवहार आदि शब्दों की अद्यावधि प्रकाशित व्याख्याओं की समीक्षा कर निष्कर्ष निकालने का प्रयास करेंगे। परिकम्म [परिकर्म] परिक्रियते अस्मिन् इति परिकर्म। अर्थात् जिसमें गणित की मूल क्रिया सम्पन्न की जाये उसे परिकर्म कहते हैं। " परिकर्म शब्द जैन वाङ्मय के लिये नया नहीं है । अंग साहित्य के अन्तर्गत दृष्टिवाद अंग [ १२वां अंग] का एक भेद परिकर्म है। आ० कुन्दकुन्द [ द्वितीय - तृतीय शती ई०] ने षट्खण्डागम के प्रथम तीन अध्यायों पर १२००० श्लोक प्रमाण परिकर्म नामक टीका लिखी थी। वीरसेन (८२६ ई०) कृत धवला में 'परियम्म सुत्तं' नामक ग्रन्थ गणित ग्रन्थ के रूप में अनेकशः उल्लेख हुआ है। महावीराचार्य (८५० ई०) कृत गणितसारसंग्रह का एक 1. देखें सं०-१०, पृ० १३ । 2. देखें सं० - १३, पृ० २५-२७ । 3. देखें सं० - ११, पृ० २६ । 4. देखें सं०-१, पृ० ३०-५७ । 5. देखें सं०-८, पृ० ३७ - ४१, ४२ । 6. देखें सं० - १, पृ० ३२ । 415 Page #464 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ परिशिष्ट अध्याय भी परिकर्म व्यवहार है जिसमें स्पष्ट परिकर्मों की चर्चा है । यद्यपि ब्रह्मगुप्त (६२८ ई०) ने २० परिकर्मों का उल्लेख किया है। तथापि भारतीय गणितज्ञों ने मौलिक परिकर्म ८ ही माने हैं जो कि ब्रह्मगुप्त के निम्नांकित २० परिकर्मों में से प्रथम ८ हैं। १. संकलन (जोड़) २. व्यवकलन (घटाना) ९-१३. पाँच जातियाँ (भिन्न संबंधी) १४. त्रैराशिक ३. गुणन १५. व्यस्त त्रैराशिक ४. भाग १६. पंच राशिक ५. वर्ग १७. सप्त राशिक ६. वर्गमूल १८. नव राशिक ७. घन १९. एकादश राशिक ८. घनमूल २०. भाण्डप्रतिभाण्ड वस्तुतः मूलपरिकर्म तो संकलन एवं व्यवकलन ही है। अन्य तो उनसे विकसित किये जा सकते हैं। मिस्र; यूनान एवं अरबवासियों ने द्विगुणीकरण एवं अर्द्धकरण को भी मौलिक परिकर्म माना है; किन्तु भारतवासियों ने नहीं माना है, क्योंकि दाशमिक स्थान मान पद्धति से भिज्ञ लोगों के लिए इन परिकर्मों का कोई महत्त्व नहीं है। अभिधान राजेन्द्र कोश में चूर्णि को उद्धृत करते हुए लिखा गया है कि परिकर्म गणित की वह मूलभूत क्रिया है जो कि विद्यार्थी को विज्ञान के शेष एवं वास्तविक भाग में प्रवेश के योग्य बनाती है। इनकी संख्या १६ है । ३ भारतीय गणितज्ञों के लिए ये परिकर्म इतने सरल एवं सहज थे कि उच्चस्तरीय ग्रन्थों में इनका कोई विशेष विवरण नहीं मिलता। इसी तथ्य के आधार पर दत्त महोदय ने लिखा है कि इन साधारण परिकर्मों में से अधिकांश का उल्लेख सिद्धांत ग्रन्थों में नहीं मिलता । अग्रवाल ने लिखा है कि- 'इससे यह प्रतीत होता है कि गणित की मूल प्रक्रियायें चार ही मानी गयी हैं- संकलन, व्यवकलन, गणन एवं भजन। इन चारों क्रियाओं के आधार पर ही परिकर्माष्टक का गणित विकसित हुआ है। 4 उपरोक्त विवेचन से स्पष्ट है परिकम्म का अर्थ गणित की मूलभूत प्रक्रियायें ही हैं एवं परिकम्म शब्द का आशय अंकगणित के परिकर्म से ही है। २. ववहारो (व्यवहार) : इस शब्द की व्याख्या अभयदेवसूरि ने श्रेणी व्यवहार आदि पाटीगणित के रूप में तथा दत्त महोदय ने अंकगणित के व्यवहार रूप में की है। ब्रह्मगुप्त ने व्यवहार के ८ प्रकार बताये हैं। १. मिश्रक व्यवहार, २. श्रेणी व्यवहार, ३. क्षेत्र व्यवहार, ४. खात व्यवहार, ५. चिति व्यवहार, ६. क्रकचिका व्यवहार, ७. राशि व्यवहार, ८. छाया व्यवहार 1. आपने अत्यंत सरल होने के कारण संकलन एवं व्यवकलन की विधियों की चर्चा नहीं की है। 2. देखें सं०-४, पृ० ११८ । 3. देखें सं०-३, पृ० २४ । 4. देखें सं०-१, पृ० ३३ | 416 Page #465 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ महावीराचार्य के गणितसारसंग्रह में भी सभी प्रकरण उपलब्ध हैं उससे इनकी विषयवस्तु का सुगमता से निर्धारण किया जा सकता है। श्रेणी व्यवहार गणितके क्षेत्र में जैन मतावलम्बियों का लाघव श्लाघनीय है, तिलोयपण्णत्ति एवं धवला के साथ ही त्रिलोकसार के अन्तः साक्ष्य के अनुसार प्राचीन काल में मात्र धाराओं पर ही एक विस्तृत ग्रन्थ उपलब्ध था। फलतः विभिन्न व्यवहारों में श्रेणी व्यवहार के प्रमुख होने के कारण शब्द के स्पष्टीकरण में उसको प्रमुखता देते हुए लिखना स्वाभाविक प्रतीत होता है । पाटीगणित शब्द तो जैन गणित सहित सम्पूर्ण भारतीय गणित में प्रचलित है। श्रीधर (७५० ई०) कृत पाटीगणित, गणितसार, गणिततिलक; भास्कर (११५० ई०) कृत लीलावती, नारायण (१३५६ ई०) कृत गणितकौमुदी, मुनीश्वर ( १६५८ ई०) कृत पाटीसार इस विषय के प्रसिद्ध ग्रन्थ हैं। इन ग्रन्थों में बीस परिकर्म एवं आठ व्यवहारों का वर्णन है। अतः कहा जा सकता है कि गणितसारसंग्रह की सम्पूर्ण सामग्री परिकर्म एवं व्यवहार इन दोनों में ही समाहित है। वर्तमान में व्यवहारगणित शब्द का प्रयोग पाटीगणित की उस प्रक्रिया के लिए होता है जिसमें गुणक संख्या 1. के योगात्मक खण्ड करके गुण्य से गुणा किया जाये। जिस समय बड़ी संख्याओं की गुणनविधि का प्रचलन नहीं हुआ था उस समयं गुणक संख्या को कई समतुल्य खण्डों में विभाजित कर पृथक्-पृथक् गुणा करके उस गुणनफल को जोड़ दिया जाता था, किन्तु जैनों की गुणन क्रिया में दक्षता एवं गणितीय ज्ञान की परिपक्वता को दृष्टिगत करते यह अनुमान करना निरर्थक ही है कि व्यवहार गणित के इस सन्दर्भ में आया हो सकता है। उपाध्याय, व्यवहार गणित का अर्थ Practical Arithmatics करते हैं। जब कि Srinivas lengar ने लिखा है f 'Vyavahar means applications of arithmatics to concrete problems (Applied Mathematics) ' संक्षेप में ववहारो का अर्थ पाटीगणित के व्यवहार करना उपयुक्त है। 3 परिशिष्ट ३. रज्जु : इस पारिभाषिक शब्द का विषय-सूची में उपयोग अत्यन्त महत्वपूर्ण है । अभयदेवसूरि ने इसका अर्थ • रस्सी द्वारा की जाने वाली गणनाओं से सम्बन्धित अर्थात् समतल ज्यामिति से किया था । दत्त ने इसको किंचित् विस्तृत करते हुए इसकी परिधि में सम्पूर्ण ज्यामिति को समाहित कर लिया । अग्रवाल ने लिखा है कि 'रज्जुगणित का अभिप्राय क्षेत्रगणित में पल्य सागर आदि का ज्ञान अपेक्षित है। आरम्भ में इस गणित की सीमा केवल क्षेत्र परिभाषाओं तक ही सीमित थी पर विकसित होते-होते यह समतल ज्यामिति के रूप में वृद्धिंगत हो गयी है । ' 4 आयंगर के अनुसार Rajju is the ancient Hindu name for geometry which was called Sulva in the Vedic literature. अर्थात् रज्जु रेखागणित की प्राचीन हिन्दू संज्ञा है जो कि वैदिक काल में शुल्व नाम से जानी जाती थी। कात्यायन शुल्वसूत्र में ज्यामिति को रज्जु समास कहा गया है। : प्रो० लक्ष्मीचन्द जैन ने रज्जु के संदर्भ में लिखा है " 'इस प्रकार रज्जु के उपयोग का अभिप्राय जैन साहित्य में शुल्व ग्रन्थों से बिल्कुल भिन्न है। रज्जु का जैन साहित्य में मान राशिपरक सिद्धान्तों से निकाला गया है और उससे न केवल लोक के आयाम निरूपित किये गये हैं किन्तु यह माप भी दिया गया है कि उक्त रैखिक 1. त्रिलोकसार, गाथा - ९१ । 2. धारा का अर्थ Sequence है। 3. देखें सं० - १३, पृ० ३२ । 4. देखें सं०-१, पृ० ३६ । 5. देखें सं०१३, पृ० २६ । 6. रज्जुसमासं वक्ष्याम, कात्यायन शुल्वसूत्र १.१ । 417 Page #466 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ परिशिष्ट माप में कितने प्रदेशों की राशि समाई हुई है। उसका सम्बन्ध जगश्रेणी से जगप्रतर एवं घनलोक से भी है। . आपने संदर्भित गाथा के विषयों की व्याख्या करते हुए रज्जु का अर्थ विश्व माप की इकाई लिखा है। वस्तुतः उस स्थिति में जबकि व्यवहार के ८ भेदों में से एक भेद क्षेत्र-व्यवहार भी है और उसमें ज्यामिति का विषय समाहित हो जाता है एवं खात, चिति, राशि एवं क्राकचिक, व्यवहार के अन्तर्गत मेन्शुरेशन (Mensuration) का विषय भी आ जाता है। तब क्षेत्रगणित के लिये स्वतन्त्र अध्याय की इतनी आवश्यकता नहीं रह गई जितनी लोक के प्रमाण विस्तार आदि से सम्बद्ध जटिलताओं, असंख्यात विषयक राशियों के गणित से सम्बन्धित विषय की। इन विषयों का व्यापक एवं व्यवस्थित विवेचन जैन ग्रन्थों में मिलता है। जबकि यह अन्य किसी समकालीन ग्रन्थ में नहीं मिलता। विविध धार्मिक-अर्द्धधार्मिक जैन विषयों के स्पष्टीकरण में इनकी अपरिहार्य आवश्यकता करणानुयोग अथवा द्रव्यानुयोग के किसी भी ग्रन्थ में देखी जा सकती है। एतद्विषयक गणित की जैन जगत में प्रतिष्ठा का आकलन इस बात से भी किया जा सकता है कि हेमराज ने संख्यात, असंख्यात एवं अनन्त विषयक गणित पर १७वीं शताब्दी में गणितसार नामक स्वतन्त्र ग्रन्थ की रचना की। असंख्यात एवं अनन्त के जटिल विषयों को परिकर्म के अन्तर्गत मानना किंचित् भी उचित नहीं, क्योंकि परिकर्म में तो गणित (लौकिक गणित) की मूलभूत क्रियायें आती हैं। रज्ज. पल्य आदि की गणना सामान्य परिकर्मों से असंभव है। घनांगुल, जगश्रेणी एवं पल्य को अपने सामान्य अर्थ में प्रयुक्त करने परपल्योपम के अर्हच्छेद असंख्यात जगश्रेणी = ७ राजू = घनांगुल यदि पल्योपम p हो तो log2p/असंख्यात राजू = 1/7 घनांगुल स्पष्टतः राजू (रज्जु) एक असंख्यात राशि हुई। असंख्यात संकेन्द्री वलयाकार वृत्तों की शृंखला में अन्तिम स्वयंभूरमण द्वीप का व्यास रज्जु बताया गया है। फलतः इस विधि से भी इसका मान असंख्यात ही मिलता है। प्रो० घासीराम जैन ने आइंस्टीन के विवादास्पद संख्यात फैलने वाले लोक की त्रिज्या के आधार से प्राप्त घनफल की लोक के आयतन से तुलना करके रज्जु (राज) का मान प्राप्त किया। यह मान १.४५ x १०२९ मील एवं १.६३ x १०९ मील है। एक अन्य रीति से यह मान १.१५ X १०९ मील प्राप्त होता है। किन्तु घासीराम जैन द्वारा उद्धृत मान अपूर्ण है, क्योंकि ये सभी कल्पनाओं एवं अभिधारणाओं पर आश्रित हैं। रज्जु को तो असंख्यात रूप में ही स्वीकार करना उपयुक्त है। यह स्वीकार करने में किंचित् भी संकोच नहीं होना चाहिए कि रज्जु शुल्व काल के तुरन्त बाद से भारतीय गणित में क्षेत्रगणित के सन्दर्भ में आया है। भले ही वह मापने वाली रस्सी रहा हो या मापन क्रिया। यह शब्द रेखागणित तथा त्रिभुज, चतुर्भुज की चारों भुजाओं के योग के रूप में भी प्रयुक्त हुआ है। तथापि यह आवश्यक नहीं है कि यह इस गाथा या सिद्धान्त ग्रन्थों में भी 1. देखें सं०-८, पृ० ४५ । 2. देखें सं०-६, पृ० २२-२३ । 3. देखें सं०-५, पृ० ९२ । 4. देखें सं०-११, पृ० २१५, २१६ । . 418 Page #467 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट . श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ इसी अर्थ में आत्या हो। इस विषय के विस्तार में न जाकर हम यहाँ इतना कहना उचित समझते हैं कि प्रस्तुत गाथा में रज्जु शीर्षक हमें उस विषय की ओर इंगित करता है जिसमें लोक के विस्तार, लोक संरचना, जघन्य परीत एवं जघन्य युक्त एवं जघन्य असंख्यात का गणित समाहित है। यदि हम यह कहें कि रज्जु का प्रमाण लोकोत्तर प्रमाण की ओर इंगित करता है तो अनुपयुक्त न होगा। शब्दों के अर्थ काल परिवर्तन, विषय परिवर्तन, सन्दर्भ परिवर्तन से कितने बदल जाते हैं। यह विषय भाषाविज्ञान के वेत्ताओं हेतु नया नहीं है। हमारे विचार से रज्जु की व्याख्या में अभयदेव एवं दत्त दोनों ही असफल रहे हैं एवं लक्ष्मीचन्द जैन ने सही दिशा की ओर संकेत किया है। रासी (राशि) :____ इस शब्द की व्याख्या में अभयदेव एवं दत्त में गम्भीर मतभेद है। अभयदेव ने रासी का अर्थ अन्नों की ढेरी किया है जबकि दत्त ने उनकी व्याख्या को पूर्णतः निरस्त करते हुए लिखा___"The term rasi appears in later Hindu works, except this last mentioned one (G.S.S.) and means measurement of mounds of grains. But I do not think that it has been used in the same sense in the cononical works for measurement of heaps of grain has never been given any prominence in later mathematical works and indeed it does not deserves any prominance." __अर्थात् राशि शब्द गणितसार संग्रह के बाद के सभी ग्रन्थों में अन्नों की ढेरी के मापन के सन्दर्भ में आया है किन्तु मैं नहीं समझता कि यह प्राचीन सिद्धान्त-ग्रन्थों में भी इसी सन्दर्भ में प्रयुक्त हुआ होगा। अन्नों की ढेरी के मापन को बाद के ग्रन्थों में भी कोई महत्त्व नहीं दिया गया और न यह दिया जाने योग्य है। उन्होंने आगे लिखा है कि राशि का अर्थ अन्नों की ढेरी संकुचित है एवं यह शब्द व्यापक रूप से ज्यामिति की ओर इंगित करता है। परवर्ती हिन्द गणित ग्रन्थों में यह प्रकरण खात व्यवहार के अन्तर्गत आया है एवं राशि इसका एक छोटा भाग है। ____प्रो० लक्ष्मीचन्द जैन ने एक स्थान पर रासी का अर्थ समुच्चय/अन्नों की ढेरी लिखा है। हमारे विचार में सूरि एवं दत्त दोनों के अर्थ समीचीन नहीं हैं। समुच्चय अर्थ अनेक कारणों से ज्यादा उपयुक्त लगता है। राशि शब्द की व्याख्या करते हुए जैन ने लिखा है कि इस पारिभाषिक शब्द पर गणित इतिहासज्ञों ने ध्यान नहीं दिया। राशि के अभिवृत्त-सेट (Set) जैसे ही हैं। राशि के पर्यायवाची शब्द समूह, ओघ, पुंज, वृन्द, सम्पात, समुदाय, पिण्ड, अवशेष तथा सामान्य हैं। जैन कर्म एवं दर्शन सम्बन्धी साहित्य में वीरसेन (८२८ ई० लगभग) तक इसका उपयोग अत्यधिक होने लगा था। इसका उपयोग परवर्ती हिन्दू गणित ग्रन्थों में त्रैराशिक पंचराशि के रूप में भी हुआ है। अभिधान राजेन्द्रकोष में राशि का प्रयोग समूह, ओघ, पुंज, सामान्य वस्तुओं का संग्रह, शालि, धान्यराशि, जीव, अजीव राशि, संख्यात राशि के रूप में बतलाया गया है। तिलोयपण्णत्ति (४७३-६०९ ई०) में सृष्टि विज्ञान के सन्दर्भ में प्रयुक्त समुच्चयों हेतु राशि का अनेकशः उपयोग हुआ है। किसी भी राशि के अवयव का उसी राशि के सदस्यता विषयक सम्बन्ध होता है। राशि की संरचना करने वाले ६ द्रव्य निम्न हैं :1. देखें सं०-३, पृ० १२० । 2. देखें सं०-१, पृ० ३५ । 3. देखें सं०-८, पृ० ४३ । 419 Page #468 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १. जीव, ४. अधर्म, ३. धर्म ६. कालाणु राशि रचने वाली इकाइयाँ समय, प्रदेश, अविभागी, प्रतिच्छेद, वर्ग एवं सम्प्रदायबद्ध हैं। अपने लेख में जैन ने जैनागमों एवं उसकी टीकाओं में पाये जाने वाले समुच्चयों के प्रकार, उदाहरण लिखने की विधि संकेतात्मक विधि, पद्धति, उन पर सम्पादित की जाने वाली विविध संक्रियाओं का विवरण दिया . है । इससे स्पष्ट है कि प्राचीन जैनगणित में आधुनिक समुच्चय गणित के बीज विद्यमान थे किन्तु समुचित पारिभाषिक शब्दावली (Terminology) के अभाव में आधुनिक चिन्तक उसे हृदयंगम नहीं कर पा रहे हैं। प्राचीन शब्दावली एवं एतद्विषयक वर्तमान शब्दावली में अत्यधिक मतभेद हैं। निष्कर्षतः यह कहा जा सकता है कि राशि शब्द सन्दर्भित गाथा समुच्चय के अर्थ में प्रयुक्त हुआ है। इस तथ्य को अस्वीकार करने पर जैन गणित का एक अतिविशिष्ट एवं अद्वितीय क्षेत्र, कर्म सिद्धान्त का गणित, उपेक्षित रह जाता है। यह तथ्य भी हमारी विचारधारा को पुष्ट करता है। ५. कलासवन्ने (कलासवर्ण) - भिन्नों से सम्बद्ध गणित को व्यक्त करने वाला यह शब्द निर्विवाद है क्योंकि वक्षाली हस्तलिपि से महावीराचार्य (८५० ई०) पर्यन्त यह शब्द मात्र इसी अर्थ में प्रयुक्त हुआ है। जो संख्या पूर्ण न हो अंशों में हो उसे समान करना कला सवर्ण कहलाता है। इसे समच्छेदीकरण, सवर्णन और समच्छेद विधि भी कहते हैं। कला शब्द का प्रयोग तिलोयपण्णत्ति में भिन्न के अर्थ में हुआ है। जैसे एक बटे तीन को 'एक्कला तिविहत्ता' 2 से व्यक्त किया गया है, अतः कला संवर्ण विषय के अन्तर्गत भिन्नों पर अष्ट परिकर्म, भिन्नात्मक श्रेणियों का संकलन प्रहसन एवं विविध जातियों का विवेचन आ जाता है। परिशिष्ट २. पुद्गल परमाणु, ५. आकाश, S= ६. जावंताव (यावत् तावत् ) - इसे गुणाकार भी कहा जाता है। अभयदेवसूरि ने इसकी व्याख्या प्राकृतिक संख्याओं का गुणन या संकलन के रूप में की। इसका निर्वचन व्यवहार रूप में करते हुए बताया गया कि यदि पहले जो संख्या सोची जाती है उसे गच्छ, इच्छानुसार गुणन करने वाली संख्या वाञ्च्छ या इष्ट संख्या कहें तो पहले गच्छ संख्या को इष्ट संख्या से गुणा करते हैं, उसमें फिर इष्ट को मिलाते हैं, उस संख्या को पुनः गच्छ गुणा करते हैं। तदनन्तर गुणनफल इष्ट के दुगुने से भाग देने पर गच्छ का योग आ जाता है। अर्थात् यदि गच्छ = n, इष्ट = x तो प्राकृतिक संख्याओं का योग । n(nx + x) 2x इसी को विविच्छित, यादृच्छा, वाञ्च्छा, यावत् - तावत् राशि कहते हैं। इस सम्पूर्ण क्रिया को यावत्-तावत् कहते हैं। जैन ने लिखा है कि 'इस शब्द का प्रयोग उन सीमाओं को व्यक्त करता है जिन परिणामों को विस्तृत करना होता है; अथवा सरलसमीकरण की रचना करनी होती है। इसका अर्थ जहाँ तक वहाँ तक भी होता है। 4 ... हिन्दू बीजगणित में इस पारिभाषिक शब्द का बड़ा महत्त्व है, इस शब्द का उद्भव या तो यदृच्छा अर्थात् विवक्षित राशि से अथवा वाच्छा (अर्थात् इच्छित) राशि से हुआ है। वक्षाली हस्तलिपि में इसका प्रयोग कूटस्थिति नियम को ध्वनित करने हेतु हुआ है । यह भी सुझाव प्राप्त हुआ है कि इसका सम्बन्ध अनिर्धृत ( Indeterminate) अथवा 1. देखें सं०-९, पृ० १ । 2. तिलोयपण्णत्ति - २ ।११२ । 3. 'जावं तावति वा गुणकारो त्ति वा एगट्ट' स्थानांगवृत्ति-पत्र ४७१ । 4. देखें सं० ८, पृ० ३७ । 420 Page #469 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ अपरिभाषित अथवा अपरिभाषित इकाइयों की राशि से भी है। इस प्रकार जावं तावं से एक यह अर्थ भी ध्वनित होता प्रतीत होता है कि कोई भी संख्या को परिमित सीमा से लेकर उत्कृष्ट संख्येय तक ले जाते हैं तो जघन्य परीत असंख्येय के केवल एक कम होता है।' ___ आयंगर (१९६७ ई०) भी इस शब्द की व्याख्या करते समय जटिलता का अनुभव करते हैं, वे लिखते हैं कि The word Yavat Tavat is the word for the unknown quantity in ancient Hindu Mathematics and provides the algebric symbol Ya (71). It is difficult to accoun except by saying that it means the Science of Algebra in however redimentom form it may have existed. Besides the problem on indices in a general form. This subject may have included solutions of the problems of Arithmetics by assuming unknown quantities simple Summations.2 अग्रवाल ने अपने शोध-प्रबंध में इस गाथा के ९ विषयों की विवेचना तो की है किन्तु यावत् तावत् को स्पर्श भी नहीं किया। आखिर क्यों? दत्त महोदय ने इस गाथा के प्रथम ५ शब्दों की अभयदेवसूरि द्वारा दी गयी व्याख्यायें कतिपय संशोधनों सहित स्वीकार कर ली किन्तु बाद के पाँच शब्दों जावतावति वग्गो, घणोवग्ग वग्गो एवं विकप्पोत की व्याख्याओं को पूर्णतः निरस्त करते हुए लिखा है कि In the identification of the remaining terms (last five). The commentator is not only of no help but is, on the other hand, positively misleading.4 दत्त महोदय ने इस शब्द की व्याख्या करते हुए आगे लिखा है कि ::. I venture to presume that the term Yavat-Tavat is connected with the rule of False position which in the early stage of Science of Algebra in every country, was the only method of solving linear equations. It is interesting to find that this method was once given so much importance in Hindu Algebra that the section dealing with it was named after it.5 इस प्रकार आपने यावत् तावत् को सरल समीकरण से सम्बद्ध किया। जो उचित ही है। क्योंकि s= (x+x) 3.2x में से x कामन लेकर अंश एवं हर में से काट देने पर यह बनता है जो कि प्राकृतिक संख्याओं के योग का सूत्र है। _(n) (n+i) यह विषय तो परिकर्म के अन्तर्गत आ ही जाता है। ... अतः दत्त की व्याख्या विचार अधिक तर्कसंगत है। ७-८-९ वग्गो, घणो, वग्गवग्गो (वर्ग, घन एवं चतुर्थ घात) : अभिधान राजेन्द्र में इन तीनों शब्दों की व्याख्या आगमिक उद्धरणों सहित दी गयी है जहाँ इनके अर्थ क्रमशः वर्ग करना, घन करना एवं वर्ग का वर्ग करना है। अग्रवाल ने भी अपने शोधप्रबंध में वर्ग के उल्लेखों 1. देखें सं०८, पृ० ४६ । 2. देखें सं०-१३, पृ० २६ । 3. देखें सं०-१०, पृ० ४८, ४९ । 4. देखें सं०-३, पृ० १२२ । 5. देखें - सं०-३, पृ० १२२ । - 421 Page #470 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ परिशिष्ट को संकलित किया है। उन सबसे स्वाभाविक रूप में यह प्रतीत होता है कि ये शब्द निश्चित रूप से वर्तमान में प्रचलित अर्थों (ज्यामितीय अर्थ नहीं) में ही प्रयुक्त हुये हैं । किन्तु यहाँ भी हम अपने पूर्व तर्क को उद्धृत करते हैं जब वर्ग एवं घन करना ये दोनों क्रियायें मूल परिकर्मों में आ जाती हैं तब उन्हें नवीन विषय के रूप में प्रतिष्ठित करने का क्या औचित्य ? पुनः अनुयोगद्वार सूत्र, उत्तराध्ययन सूत्र आदि प्राचीन ग्रन्थों में जब घातांकों के सिद्धान्त उपलब्ध हैं एवं उनमें १२वीं घात तक के प्रयोग निर्दिष्ट हैं? तब चतुर्थ घात को ही क्यों विशेष महत्त्व दिया गया? धवला में निहित वर्गित संवर्गित की प्रक्रिया में २५६ तक की घात आ जाती है। चतुर्थ घात निकालने की क्रिया वर्ग करने की क्रिया की पुनरावृत्ति के समतुल्य है। जैनाचार्य वर्ग एवं घन करने की अपेक्षा अधिक जटिल क्रियाओं वर्गमूल एवं घनमूल निकालने में विशेष सिद्धहस्त थे । यदि वर्ग एवं घन को स्वतंत्र विषय की मान्यता दी गयी तो उन्हें भी दी जानी चाहिए। लेकिन ऐसा नहीं किया गया। आखिर क्यों? 1 संभवतः उपर्युक्त प्रश्नों एवं अन्य कारणों को ही दृष्टिगत करते हुए दत्त ने भी लिखा कि "I have no doubt in my mind that 'Varga' refers to quadratic equation 'Ghan' refers to cubic equation and 'Vargavarga' to biquadratic equation." यद्यपि आज के उपलब्ध आगमों में हमें घन समीकरण एवं चतुर्थघात समीकरण के स्पष्ट उल्लेख नहीं मिलते किन्तु वर्तमान में अनुपलब्ध ग्रन्थों में उनका पाया जाना अस्वाभाविक नहीं है। आगमिक ज्ञान के आधार पर रचित गणितसार संग्रह में तो ऐसे उल्लेख प्रचुर हैं अतः दत्त का कथन असत्य नहीं कहा जा सकता है। आयंगर एवं जैन ने भी उनका समर्थन किया है। १०. कप्पो (कल्प) • पाठ को स्वीकार करते हुए अभयदेवसूरि ने इसकी व्याख्या में लिखा है कि इससे लकड़ी की चिराई एवं पत्थरों की चिनाई का ज्ञान होता है । पाटीगणित में इसे क्रकचिका व्यवहार कहते हैं । अभयदेवसूरिजी ने इसको उदाहरण से भी समझाया है। स्थानांगसूत्र के सभी उपलब्ध संस्करणों में हमें यही पाठ एवं अर्थ मिलता है किन्तु दत्त, कापडिया, उपाध्याय, अग्रवाल एवं जैन आदि सभी ने इसे विकप्पो रूप में उद्धृत किया है एवं इसका अर्थ विकल्प ( गणित ) किया है। विकल्प एवं भंग जैन साहित्य में क्रमचय एवं संचय के लिए आये हैं। जैन ग्रन्थों में इस विषय को विशुद्धता एवं विशिष्टता के साथ प्रतिपादित किया गया है। कचिका व्यवहार, व्यवहारों का ही एक भेद होने तथा विकल्प (अथवा भंग) गणित के विषय का दार्शनिक विषयों की व्याख्या में प्रचुरता एवं अत्यन्त स्वाभाविक रूप से प्रयोग, यह मानने को विवश करता है। कि विकल्पगणित जैनाचार्यों में ही नहीं अपितु प्रबुद्ध श्रावकों के जीवन में भी रच-पच गया था, तभी तो विषय के उलझते ही वे विकल्पगणित के माध्यम से उसे समझाने लगते थे। ऐसी स्थिति में विकल्पगणित को गणित विषयों की सूची में भी समाहित न करना समीचीन नहीं कहा जा सकता। उल्लेखनीय है कि विकल्प गणित कोई सरल विषय नहीं था तभी तो अन्य समकालीन लोगों ने इसका इतना उपयोग नहीं किया। जैन ही इसमें लाघव को प्राप्त थे । अतः विकप्पो त का अर्थ विकल्प ( गणित ) ही है। विषय के समापन से पूर्व विषय से सम्बद्ध कतिपय अन्य महत्त्वपूर्ण तथ्यों का उल्लेख भी आवश्यक है। आगम ग्रन्थों में चर्चित गणितीय विषयों की जानकारी देने वाली एक अन्य गाथा शीलांक (९वीं श०ई०) ने. सूत्रकृतांग की टीका में पुण्डरीक शब्द के निक्षेप के अवसर पर उद्धृत की है। गाथा निम्नवत् है 1. अनुयोगद्वार सूत्र - १४२ । 2. धवला, पुस्तक- ३ । 3. देखें सं० - ३, पृ० १७२ । 4. देखें सं० १३, पृ० २८ । 422 Page #471 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट परिकम्म रज्जु रासी ववहारे तह कलासवण्णे य ॥ ५ ॥ पुग्गल जावं तावं घणे य घणवग्ग वग्गे य । 1 इससे स्पष्ट है कि इस गाथा में भी विषयों की संख्या १० ही है किन्तु उसमें स्थानांग में आई गाथा के विकप्पो त के स्थान पर पुग्गल शब्द आया है। अर्थात् यहाँ पुद्गल को गणित अध्ययन का विषय माना गया है, विकल्प को नहीं। शेष नौ प्रकार स्थानांग के समान ही हैं। श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ अब प्रश्न यह उठता है कि क्या पुद्गल को गणित अध्ययन का विषय माना जाये ? इस संदर्भ में दत्त महोदय ने तो स्पष्ट लिखा है कि Pudgala as a topic for discussion in mathematics is meaningless.4 अर्थात् पुद्गल को गणित अध्ययन का विषय स्वीकार करना निरर्थक है। किन्तु विचारणीय यह है कि यह निष्कर्ष आप के द्वारा तब दिया गया था जब कर्म सिद्धान्त का गणित प्रकाश में नहीं आया था । उस समय तक Relativity के संदर्भ में जैनाचार्यों के प्रयास भी प्रकाशित नहीं हुये थे। आज परिवर्तित स्थिति में यह निष्कर्ष इतनी सुगमता से गले नहीं उतरता। क्योंकि असंख्यात विषयक गणित, राशि गणित (Set theory) आदि का मूल तो पुद्गल ही है। मापन की पद्धतियाँ तो यहीं से प्रारम्भ होती हैं। एक तथ्य यह भी है कि शीलांक ने भी तो इसे किसी प्राचीन ग्रन्थ से ही उद्धृत किया होगा। लेकिन समस्या यह है कि पुद्गल को गणित का विषय स्वीकार करने पर विकल्प छूट जाता है। जबकि विकल्प तो अत्यधिक एवं निर्विकल्प रूप से जैन ग्रन्थों में आता है। यहाँ हमें बृहत्कल्प भाष्य की एक पंक्ति कुछ मदद करती है। भंग गणिताई गमिक मलयगिरि ने इसकी व्याख्या करते हुए लिखा है कि भंग (विकल्प) एवं गणित अलग-अलग हैं । " संक्षेप में यह विषय विचारणीय है एवं अभी यह निर्णय करना उपयुक्त नहीं है कि पुद्गल को गणितीय अध्ययन का विषय स्वीकार किया जाये अथवा नहीं। इस विषय पर अभी और व्यापक विचार विमर्श अपेक्षित है। १. ' Agrawal, N.B. Lal ३. Dutt, B.B. २. Bose, D.M. & Sen, S. N. "A Concise History of Sciences in India" I.N.S.A. - New Delhi, 1971 "The Jaina School of Mathematics" B.C.M.S. (Calcutta) 21 pp. 115-143, 1929 ४. Dutt, B.B. & Singh, A. N. 'हिन्दू गणितशास्त्र का इतिहास' ( हिन्दी संस्करण) अनु० डॉ० कृपाशंकर शुक्ल - उ०प्र० हिन्दी ग्रन्थ अकादमी, लखनऊ, १९६७ ५. Jain, G.R. ६. Jain, L. C. 'गणित एवं ज्योतिष के विकास में जैनाचार्यों का योगदान' आगरा वि.वि. में प्रस्तुत शोथ - प्रबन्ध १९७२ । "Cosmology Old & New (Hindi Ed.) Bhartiya Jnanpitha, New Delhi, 1974 'तिलोयपण्णत्ति का गणित' अन्तर्गत जम्बुद्दीवपण्णत्तिरागते, जैन संस्कृति संरक्षक संघ, शोलापुर, १९५० 1. सूत्रकृतांग - श्रुतस्कंध - २, अध्याय- १, सूत्र - १५४ । 2. देखें स० - ३, पृ० १२० । 3. ठाणं, पृ० ९९४ । 4. देखें सं०-३, पृ०१२० । 5. बृहत्कल्पभाष्य, १४३ । 6. देखें सं० १०, पृ० xiii 423 Page #472 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७. Jain, L.C. ८. Jain, L.C. ९. Jain, L.C. 20. Kapadia, H.R. ११. Upadhyaya, B. L. १२. Shah, A. L. १३. Srinivas - C. P. lengar १४. - १५. १६. १७. - 424 परिशिष्ट "Set Theory in Jaina School of Mathematics" I.J.H.S. (Calcutta), 8-1, pp. 1-27, 1973 'आगमों में निहित गणितीय सामग्री एवं उसका मूल्यांकन' तुलसी पूज्य, लाडनूं पृ० ३५-७४, १९८० Exact Science from Jaina Sciences, Vol. I Rajasthan Prakrita Bharati, Jaipur 1983 'Introduction of Gamita Tilak' Gaekwad Oriental Series, Baroda, 1937 'प्राचीन भारतीय गणित' विज्ञान भारती, दिल्ली, १९७१ 'जैन साहित्य का बृहद् इतिहास - भाग ५ पा०वि० शोध-संधान, वाराणसी, १९६९ । The History of Ancient Indian Mathematics National World Press, Calcutta, 1967 अंगसुत्ताणि - भाग १, जैन विश्व भारती, लाडनूं, १९७५ ठाणं (स्थानांग सुत्त) सटीक, जैन विश्व भारती, लाडनूं, १९८० तिलोयपण्णत्ति - सटीक जैन संस्कृति संरक्षक संघ, शोलापुर, १९४४ 'गणितसारसंग्रह (हिन्दी संस्करण) जैन संस्कृति संरक्षक संघ, शोलापुर, १९६२ Page #473 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ જિનાગમોના ચૂંટેલા પદાર્થો - પંન્યાસપ્રવર મુનિરાજશ્રી ચંદ્રશેખર વિજયજી ભારતભરમાં શ્વેતાંબર સંપ્રદાયના કુલ ૧૦,૦૦૦ જેટલા સંયમીઓ હશે. ગયા વર્ષના ચાતુર્માસિક સ્થાનો જોતાં ખ્યાલ આવ્યો કે બોમ્બેમાં ૧૫૦૦, અમદાવાદમાં ૧૫૦૦, સુરતમાં ૭૦૦, આમ કુલ ત્રણ મોટા શહેરોમાં જ લગભગ ૪૦% જેટલા સાધુ–સાધ્વીજી ભગવંતો ચાતુર્માસ હતા. એ સિવાય પણ બીજા ઘણા બધા નાના-મોટા શહેરોમાં પુષ્કળ સાધુ–સાધ્વીજીઓ હતા. લગભગ ૮૦% જેટલા સંયમીઓ શહેરોમાં ચાતુર્માસ કરે છે અને ઘણો ખરો શેષકાળ પણ શહેરમાં જ વિતાવે છે. શહેરોમાં પ્રવેશ કરવાનો પણ ઉત્સર્ગ માર્ગે નિષેધ હોવાથી અત્યારનો શહેરમાં સંયમીઓનો રહેવાસ ઉત્સર્ગ માર્ગ તો ન જ બને. પણ અપવાદમાર્ગ પણ બને કે કેમ? એની વિચારણા કરતા પહેલાં સ્થાનાંગસૂત્રકાર શું કહે છે? એ જોઈએ. જ્યારે આ સ્થાનાંગસૂત્રની રચના થઈ ત્યારે ચંપા, શ્રાવસ્તી, રાજગૃહી, ઉજ્જયિની વગેરે ૧૦ મોટી રાજધાનીઓ હતી. શાસ્ત્રકારો કહે છે કે સંયમીઓએ આ ૧૦ મોટી રાજધાનીઓ અને એ સિવાય પણ જે મોટા નગરો, શહેરો હોય તેમાં પ્રવેશ ન કરવો. પણ ગામડાઓમાં જ રહેવું. (શહેરોમાં રહેવાનો તો નિષેધ છે જ, પણ પ્રવેશ કરવાનો પણ નિષેધ છે.) જો સંયમીઓ શહેરોમાં જશે તો ઘણા દોષો લાગશે. (૧) શહેરોમાં મોટા ભાગે શ્રીમંતો રહેતા હોય છે. શ્રીમંતોને ત્યાં જન્મ લેનારાઓ પ્રાયઃ બધા પ્રકારના પુણ્યો લઈને આવતા હોય છે. એટલે શ્રીમંતોની પત્નીઓ, પુત્રવધૂઓ, પુત્રીઓ મોટા ભાગે રૂપવાન હોય, વળી સંપત્તિ હોવાથી તેઓ આભૂષણાદિનો શણગાર પણ ખૂબ કરે. એટલે સ્વાભાવિક રૂપ કરતાં ઘણું વધારે રૂપ નીખરે. સંયમી ઘરોમાં વહોરવા જાય, અત્યંત રૂપવાન બહેનોને જુએ અને એનું મન ચંચળ બને, વિકારો જાગે. ઉપાશ્રયે આવ્યા પછી પણ એ ૨૫, એ બહેનો વડે બોલાયેલા મીઠા શબ્દો યાદ આવે. સ્વાધ્યાયાદિની એકાગ્રતાને બદલે બહેનોના રૂપશબ્દાદિના સ્મરણમાં જ સંયમી એકાગ્ર બની જાય. એની સંયમપરિણતિ નબળી પડવા માંડે. દીક્ષા છોડીને ઘરે જવાનો પ્રસંગ તો કદાચ ૧૦ વર્ષ બાદ બને કે ન પણ બને. પણ મનથી તો એ ભાવદીક્ષાનો ત્યાગ કેટલીયવાર કરી ચૂકે. (એમાંય પ્રાચીનકાળમાં તો ખાનદાનકૂળની બહેનો શ્રીમંત હોવા છતાં ઘણી બધી મર્યાદાઓ સાચવતી. પણ આજે તો બિભત્સતાએ માઝા મૂકી છે. પ્રાચીનકાળ કરતા કદાચ અનેકગણી વિકારક શક્તિ આજની બિભત્સતાઓમાં છે. પ્રાચીનકાળના સંયમીઓનો વૈરાગ્ય ઝળહળતો હોવા છતાં અને ત્યારની રૂપવાન બહેનો પણ ઘણી મર્યાદાવાળા હોવા છતાં જો શાસ્ત્રકારોએ સંયમીના મન ચંચળ બની જવાનો ભય દર્શાવ્યો છે, તો આજે તો પ્રાચીનકાળની અપેક્ષાએ કાચા વૈરાગ્યવાળા સંયમીઓ અને બીજી બાજુ પ્રાચીનકાળ કરતા અનેક ગણી વધારે વિકારક બિભત્સતાઓ... શું ન થાય? એ જ પ્રશ્ન છે. મનના વિચારો પકડી શકાતા નથી એટલે આના નુકશાનોનું ગણિત કરી શકાતું નથી.) (૨) શહેરોમાં ખાવાની વસ્તુઓ જાત-જાતની, સ્વાદિષ્ટ, આસક્તિપોષક મળે. શ્રીમંતાઈ હોવાથી વિગઈઓ પણ મોટા 1. આરાધક આત્માઓ પોતાના મનને ટટોળે તો પોતાને જે અનુભવ થયા હોય તે પોતાથી છાના ન હોય. 425 Page #474 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ परिशिष्ट પ્રમાણમાં મળે. સંયમી વહોરવા જાય અને આવી ઉત્કૃષ્ટ વસ્તુઓની વિનંતિ થાય પછી એ લોભાઈ ન જાય? બધું વહોરે, બધું વાપરે, પુષ્કળ આસક્તિ પોષે, મોક્ષપ્રાપ્તિની લેશ્યા હવે માત્ર ખાવાની લેશ્યારૂપે પરાવર્તન પામે. આજે મોટા શહેરોમાં શિયાળાના બે–ત્રણ મહિના તો લગભગ બધાને ત્યાં મેથીપાક, ખજુર, મેથીના લાડવા, બદામકાજુ, ગુંદરની ઘેસ... વગેરે અત્યંત માદક વસ્તુઓ મળે. માત્ર આ જ વસ્તુઓ વાપરીને એકાસણા કરવા હોય તો પણ થઈ શકે એટલા પ્રમાણમાં આ વસ્તુઓ મળે. આ બધું મળવા છતાં ન વાપરનારા, ઈચ્છા સુદ્ધા ન કરનારા મહાવૈરાગી સંયમીઓ કેટલા મળે? નિમિત્ત મળતા લગભગ બધાને આસક્તિ જાગે જ. એમ શહેરોમાં ઉનાળામાં કેરીના રસ, મુરબ્બાઓ, કેળાઓ વગેરે જાતજાતની આઈટમો મળે. સંસારીઓ તો સામાન્યથી ખાવાના રસીયા હોય જ. અને એટલે જ શહેરી શ્રીમંતોને ત્યાં બધી જાતની આસક્તિઓ પોષાવની જ. રોજ વિગઈઓ ખાનારાઓને પછી શાસ્ત્રના પદાર્થો, વાચનાઓ શું અસર કરે? માટે જ તો વિગઈ વાપરનાઓને આગમો ભણાવવાનો નિષેધ છે. આંબિલાદિ યોગોહન કરનારાઓને જ આગમો ભણાવવાની અનુમતિ છે. ગામડાઓમાં આવા માદક દ્રવ્યોનું ભક્ષણ પણ નથી કે વિકારો જગાવનારા બિભત્સ નિમિત્તો પણ નથી. જ્યારે શહેરોમાં તો એક બાજુ માદક દ્રવ્યોનું ચિક્કાર ભક્ષણ અને બીજી બાજુ હદ વિનાના બિભત્સ નિમિત્તો... શી રીતે બચાય? આજે ય ગામડાઓમાં ગોચરી જઈએ તો દૂધ વગેરે માંડ માંડ મળે છે. અને બહેનોમાં સંપૂર્ણ મર્યાદાઓ દેખાય છે. (૩) શહેરોમાં અવારનવાર કોઈને કોઈ તહેવારો, ઉત્સવો, લગ્નપ્રસંગો ઉપસ્થિત થતા હોય એ વખતે શહેરી પ્રજા બેંડ બોલાવે, સંગીત વગાડે, વર્તમાનકાળમાં મોટા અવાજે ટેપરેકાર્ડરો વાગે, પીકચરના ગીતો અત્યંત મધુર સંગીત સાથે કલાકો સુધી ચાલે. ભલભલાને આકર્ષે એવા મધુર સંગીતને કારણે ઉપાશ્રયમાં બેઠેલાં સંયમીનું પણ એ તરફ ધ્યાન ખેંચાય. માથું પુસ્તકમાં હોય અને મન સંભળાતા સંગીતમાં હોય, કદાચ મોઢેથી એ ગીત પણ ધીમા સ્વરે ગણગણવા માંડે. એમાંય આજના નૂતન સંયમીઓ કેટલાંય પિકચરો જોઈને આવેલા હોય. એટલે એમને તો ગીત-સંગીતનો રંગ લાગ્યો હોવાની શક્યતા છે જ. એક સંયમીને ગૃહસ્થપણામાં ૧૦૦ ગીતો આખાને આખા આવડતા હતા. એ સિવાય તો સેંકડો હજારો ગીતો આવડતા હતા. હવે એ જ ગીતો સંભળાય એટલે વૈરાગી સંયમીનું પણ મન એમાં ખેંચાય. એમાં વળી એ ગીતવાળું પિકચર જોયું હોય તો પિકચરના દેશ્યો પણ યાદ આવે. લાંબા સમય સુધી એ પિક્ચરના જ વિચારમાં સંયમી રચ્યોપચ્યો રહે. એમાં વળી જો એ ચિત્રો બિભત્સ હોય તો તો એના સ્મરણમાં વિકારો પણ જાગે. મોટા શહેરોમાં ઉતરાણ વગેરે તહેવારોમાં સવારથી માંડી સાંજ સુધી ચારેબાજુ ગીતો વાગતા સંભળાય જ છે. આવા ગીતો સાંભળીને, એના કારણે એ ગીત સાથે જોડાયેલા ચિત્રો સ્મરણ કરીને, ખરાબ વિચારધારામાં ચડીને પુષ્કળ પાપકર્મ બાંધવાના પ્રસંગો આજે પણ બની રહ્યા છે. ગામડાઓમાં આ નુકસાન નથી. ત્યાં તો ક્યારેક સંગીત વાગે તો પણ વર્તમાન સંયમીઓને રસ ન પડે, મન ન ખેંચાય એવું વાગે. એટલે મોટા નુકસાનો થતા અટકે. (૪) શહેરના બહેનો ભણેલા હોય એટલે હોંશિયારી વધારે હોય. બોલવાના શબ્દો, બોલવાની છટા કંઈક જુદા જ પ્રકારની હોય. એ બધામાં સંયમીને આકર્ષણ થવાની શક્યતા ઘણી છે. ગામડાના બહેનોમાં એક તો રૂપ પણ ઓછું, વિભૂષા પણ ઓછી અને અભણ હોવાને લીધે એવી હોંશિયારી પણ ઓછી. એટલે એમના શબ્દોમાં કે શબ્દો બોલવાની 426 Page #475 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ પદ્ધતિમાં ગામડાની સંસ્કૃતિ ભળેલી હોય. શહેરોની વિકૃતિ નહિ. ક્યારેક આવું ય બનતું હોય છે કે અલ્પરૂપવાળા બહેનો પણ બોલવાની છટા વગેરેને કારણે અનેક લોકોનું આકર્ષણ કરતા હોય છે. દા.ત. શહેરના બહેનો બોલશે, “પધારો સાહેબજી! આપને શેનો ખપ છે?” અને ગામડાના બહેનો બોલશે ‘આવો મા'રાજ! શું આવું?” શબ્દશક્તિ કેટલી છે? એ તો અનુભવીઓને ખબર જ હશે. અત્યારે તો એકપણ શબ્દોચ્ચાર વિનાના અમુક સંગીત જ એવા હોય છે કે જે સાંભળવાથી મનમાં ઉન્માદ જાગે અને અમુક સંગીત એવા હોય છે કે જેમાં કોઈપણ શબ્દોચ્ચાર ન હોવા છતાં એ સાંભાળવાથી મનમાં વૈરાગ્ય-સમાધિ પ્રગટે. એટલે શાસ્ત્રકારોની આ વાત એકદમ યુક્તિયુક્ત છે. (૫) શહેરના રસ્તાઓ ઉપર બે ય બાજુ જાતજાતની, ભાત-ભાતની દુકાનો, શો-રૂમો હોય. એમાં વળી એક-એકથી ચડિયાતી વસ્તુઓ લટકાવેલી હોય. સંયમી ઈસમિતિ પાળવાનું બાજુ પર મૂકી ચાલતા ચાલતા આ બધું જોયા કરે એવી આકર્ષકતા આ વસ્તુઓ, દુકાનો, શો-રૂમોમાં હોય છે. એમાં વળી હવે તો મોટા થિયેટરો, એમાં હિરો-હિરોઈનના મોટા ફોટાઓ, રસ્તાની ભીંતો ઉપર મોટા-મોટા ચિત્રોના ફોટાઓ... આ બધી અતિ-અતિ ભયંકર બાબતો શહેરોનું મોટું દુષણ છે. ભલભલા સંયમીનું મન પણ એકવાર તો ચકળ-વકળ થઈ જાય, સ્થિરતા ગુમાવી દેશે, એક-બે પળ તો અશુભતાને સ્પર્શી જ બેસે. વળી શ્રીમંતોના આલિશાના બંગલાઓ, વિશાળ ફ્લેટો, એમાંનું બેનમૂન ફર્નિચર, આધુનિક વ્યવસ્થાઓ... આ દરેક વસ્તુઓ સંયમીના વૈરાગ્યનું ગળું ભીંસી નાંખીને ક્યારે એ વૈરાગ્યબાળકને મારી નાંખે એ કહી જ ન શકાય. આ બધા નિમિત્ત સંયમીને સાધુવેષધારી પાકો સંસારી બનાવી દેનારા છે. એ વાતનો કોણ ઈન્કાર કરી શકે? (૬) સંયમી ઉપાશ્રયમાં બેઠો હોય, કદાચ સમય હોય, કોઈપણ ખરાબ નિમિત્ત ન હોય તો પણ દિવસ દરમ્યાન ઉપર બતાવ્યા પ્રમાણે જે કોઈ નિમિત્તો ભટકાયા હોય એ બધાનું એને સ્મરણ થયા કરે. ગોચરી વહોરાવનારા બહેનો યાદ આવે કે એમના શબ્દોના પડઘા પડે, રસ્તાના શો-રૂમો અને થિયેટરો યાદ આવે કે પછી સાંભળેલા પિકચરના ગીતો યાદ આવે. દિવસે જોયેલી સ્વાદિષ્ટ વસ્તુઓનું સ્મરણ થાય. શાસ્ત્રકાર ભગવંતો અત્યંત કરુણાશાલી બનીને ફરમાવે છે કે “સંયમીઓ! શહેરોમાં કદાચ તમારો સાધુવેષ ટકી રહેશે, કદાચ બાહ્ય આચારો ટકી રહેશે પણ મહામૂલું ભાવસંયમ, નિર્મળ પરિણામો તો ટકવા લગભગ શક્ય નથી જ. તમે દીક્ષા લીધી છે, એ સાધુવેષ પહેરવા માટે નહિ. તમે દીક્ષા લીધી છે એ માત્ર બાહ્ય આચારો પાળવા માટે પણ નહિ. પણ તમે દીક્ષા લીધી છે ભાવસંયમ પામવા, ભાવસંયમ વધારવા. હવે જો શહેરોમાં આ ભાવસંયમના ટુકડા થતા હોય, ડગલે ને પગલે આતમ રાગ-દ્વેષનો શિકાર બનતો હોય, આર્તધ્યાનની હોળીઓ સળગતી હોય તો હવે સાધુવેષ ટક્યો તો ય શું? બાહ્ય આચારો ટક્યા તો ય શું? એનો લાભ કેટલો? કદાચ એકાદ સદ્ગતિ મળી જાય એટલો જને? પણ મોક્ષ તો નહિં જ મળે ને? અને તો પછી એક સદ્ગતિ પછી અનંતી દુર્ગતિઓની તૈયારી છે? જો ના! તો છોડી ઘો શહેરો! જતા રહો ગામડાઓમાં કે જ્યાં આવા કોઈ દોષ ન હોય. કદાચ ત્યાં ગોચરીના નાનામોટા દોષ લાગે તો ય એ તો આચારદોષો છે. ભાવસંયમની રક્ષા માટે આ આચારદોષો સ્વીકારી લેવામાં ઓછો દોષ છે. - જો સંયમીઓ મહિનામાં બે કે ત્રણવાર આ નગરોમાં પ્રવેશ કરે તો તેઓ આજ્ઞાભંગ, મિથ્યાત્વ, અનવસ્થા અને 'વિરાધના એ ચાર દોષોના ભાગીદાર બને. અર્થાત્ વિહારમાં કોઈ શહેરમાં પ્રવેશ કરવો પડે, અથવા વૈદ્યાદિની દવા માટે 427 Page #476 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ परिशिष्ट શહેરમાં પ્રવેશ કરવો પડે... તો આ બધા કારણોસર શહેરોમાં જવું જ પડે તો મહીનામાં બે કે ત્રણ વાર પ્રવેશ કરવાની છૂટ. . જો વધારે વખત પ્રવેશ કરે તો ઉપરના દોષો લાગે. (૧) પરમાત્માએ મહિનામાં બે/ત્રણથી વધારે વાર શહેરમાં જવાની ના પાડી હોવાથી, વધારે વાર જનારા સંયમીઓને આજ્ઞાભંગ દોષ લાગે. શહેરોમાં વારંવાર પ્રવેશીને ત્યાંના વિષયસુખાદિમાં લંપટ બનેલો સંયમી સભ્ય ગુમાવી બેસે અને મિથ્યાત્વ પામે. અથવા તો ‘શહેરમાં ન જવાની પ્રભુની આજ્ઞા ઉપર શ્રદ્ધા નથી' માટે જ એ વારંવાર શહેરમાં જાય છે. આમ એને પ્રભુની આજ્ઞા ઉપર શ્રદ્ધા ન હોવાથી મિથ્યાત્વ લાગે એ સ્પષ્ટ હકીકત છે. અથવા તો શહેરોમાં વારંવાર પ્રવેશ્યા બાદ ત્યાંની અનુકુળતાઓ વગેરેને લીધે શહેર છોડવાનું મન ન થાય. કોઈ કહે કે “તમે આજ્ઞાભંગ કરો છો, ગામડામાં જતા રહો' તો એ વખતે સંયમી બચાવ કરે કે, “આ કાળમાં તો શહેરમાં જ રહેવું પડે, શાસનપ્રભાવનાદિ કરવા માટે શહેરોમાં રહેવું જ યોગ્ય છે. ગામડાઓમાં શાસન પ્રભાવના ન થાય.” સ્વહિતનો ઘાત કરીને પરહિત કરવાની પ્રવૃત્તિ શાસ્ત્રકારો કદિ માન્ય ન રાખે. પણ આ સંયમી સુખશીલતાદિને કારણે આવા ખોટા બચાવો કરી મિથ્યાત્વ પામે એ શક્ય છે. (૩) “પેલા સંયમીઓ શહેરોમાં રહે જ છે ને? એ બધા કંઈ મુર્ખ થોડા છે? એ બધાને પણ જિનાજ્ઞા વહાલી છે. છતાં જો તેઓ શહેરોમાં રહેતા હોય તો એની પાછળ કોઈક રહસ્ય હશે જ ને? આપણે પણ શહેરોમાં જઈએ.” શહેરોમાં વસનારા સંયમીઓને જોઈને કદિ શહેરોમાં ન જનારા સંયમીઓ પણ ઉપરના વિચારો કરી શહેરોમાં જતા થઈ જાય અને એ રીતે પછી બધાજ સંયમીઓ શહેરવાસી બની જાય. કેટલો મોટો હાહાકાર? આજે આ અનવસ્થા સાક્ષાત દેખાઈ રહી છે. ગામડાઓના ઉપાશ્રયો ખાલીખમ! અને શહેરોમાં રહેવાની જગ્યા શોધવા જવું પડે એટલી વિશાળ સંખ્યામાં સંયમીઓનો વસવાટ! જે કેટલાક ગ્રુપો અત્યાર સુધી ગામડામાં જ હતા, શહેરોમાં આવ્યા જ ન હતા તેઓએ પણ બધાને શહેરોમાં જોઈ શહેરોમાં પ્રવેશ આરંભી દીધો અને “અમુક શહેરોમાં ન જવું” એવી વર્ષો જૂની પ્રણાલિકાઓ તે તે ગ્રુપોની તૂટી ગઈ. આનું કારણ શહેરોમાં જનારા અને વસનારા સંયમીઓ છે. એમને જોઈને બીજાઓના પણ મન થયા. શાસ્ત્રની આ બધી વાતો બધા તો ક્યાંથી જાણતા હોય? (‘ગામડાઓમાં ગોચરી નથી મળતી માટે શહેરોમાં જવું પડે છે” એવું જેઓ માને છે તેઓ આ વાત વિચારે કે ૪૦ ૫૦ ઘરોની વસતિવાળા ઘણા સારા ગામડાઓ ચોમાસાદિ માટે ટળવળે છે...') (૪) વિરાધના શહેરોમાં ઈંડિલ જવાની જગ્યા ખૂબ જ દુર્લભ હોય છે. પરિણામે. વાડામાં જવું પડે એટલે સંમૂર્ણિમથી માંડીને ઘણી બધી વિરાધના થાય. માત્રા પરઠવવાના સ્થાનો પણ ક્યારેક વ્યવસ્થિત મળતા નથી. બોમ્બેમાં ઘણે ઠેકાણે માત્ર પરઠવવાની કંડીઓ નીચેના ભાગમાં ગટર સાથે જોડાયેલી હોય છે. સંયમીને એમ લાગે હું તો કુંડીમાં માત્ર પરઠવું છું પણ એ બધું માત્ર નીચે ગટરમાં જતું હોય છે. આથી અનેક પ્રકારની સંયમ વિરાધના થાય. શહેરોનું વાતાવરણ વાહનોના ધુમાડા વગેરેને કારણે અત્યંત પ્રદૂષિત હોય છે. ફેકટરીઓમાંથી છુટતા ગેસો. ગંદા પાણીઓ વગેરેને કારણે શહેરો મોટા રોગોનું કારણ છે. આજે ગામડાઓમાં ડૉકટરો કે વૈદ્યોની જરૂર ખૂબ ઓછી પડે છે. જ્યારે શહેરોમાં તો હવે સ્થાને સ્થાને દવાખાનાઓ, હોસ્પિટલો થવા માંડી છે. કદાચ યૌવનવયમાં એ પ્રદૂષણની અસર તાત્કાલિક ન દેખાય. પરંતુ એ પ્રદૂષણના કારણે ૪૦-૫૦ વર્ષે તો ફેફસાઓ નબળા પડવા માંડે છે. સાંભળ્યું છે કે ચાર રસ્તાની વચ્ચે ઊભા રહેનારા ટ્રાફિક પોલીસનું આયુષ્ય ઓછું હોય છે. કેમકે વાહનોમાંથી નીકળતા ઝેરી ધુમાડા વગેરેને કારણે તે અનેક રોગોથી ઘેરાઈને વહેલો મૃત્યુ પામે છે. 428 Page #477 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट. श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ વળી ધાંધલધમાલવાળા શહેરોમાં એકસીડન્ટ થવાના સંભવ પણ ઘણા, બોમ્બેમાં તો દર બે મિનિટે ટ્રેનો દોડે છે. સ્થંડ઼િલાદિ ગયેલા સંયમીઓને જોખમ તો છે જ. આ બધા દોષોથી બચવા શહેરો છોડી ગામડાઓમાં જ રહેવું. વૈદ્યને બતાવવા માટે કે વિહારમાં જ શહેર આવી જાય તો... એ રીતે શહેરમાં જવું જ પડે તો જઈને જેવું કામ પતે કે તરત બહાર નીકળી જવું. ત્યાં રોકાઈ ન જવું. એ રીતે વધુમાં વધુ એક મહિનામાં બે કે ત્રણવાર શહેરમાં જવાની અનુમતિ અપવાદ માર્ગે છે. ઠાણાંગસૂત્ર અનુસારે ઉ૫૨ના પદાર્થો આપણે જોયા. હવે વર્તમાનકાળનો વિચાર કરીએ. શહેરમાં રહેવાની તરફેણ કરનારાઓ નીચેના મુદ્દાઓ આપે છે : (૧) ગામડાઓમાં હવે જૈનોના ઘરો જ નથી. જે કંઈ થોડા-ઘણા રહ્યા છે, તે બધા ગરીબ જેવા છે. એવા ગામડાઓમાં રહીએ તો નિર્દોષ ગોચરી શી રીતે મળે? દોષિત ગોચરી પણ ક્યાંથી મળે? કેમકે જૈનો શક્તિસંપન્ન છે જ નહિ. એટલે ગોચરીના કારણે શહેરમાં રહેવું જરૂરી છે. શહેરોમાં સેંકડો-હજારોની સંખ્યામાં સમૃદ્ધ જૈનઘરો હોવાથી ગોચરીનો પ્રશ્ન ન નડે. નિર્દોષ ગોચરી મળી રહે. (૨) શહેરોમાં દવાખાના, ડૉકટર, યાંત્રિક સાધનો વગેરેની સગવડ છે. ગામોમાં નથી. માંદા કે વૃદ્ધ સંયમીઓ શી રીતે ગામડામાં રહે? એમની દવા-સેવાદિ શી રીતે થાય? (૩) હજારો-લાખો જૈનો અત્યારે શહેરોમાં વસ્યા છે. જૈનધર્મ તો આ જૈનો જ ટકાવવાના છે ને? એ જેવા તેવા તો ય આપણા છે. કંઈ હિન્દુઓ-મુસલમાનોથી આપણો જૈન ધર્મ થોડો જ ચાલવાનો છે? એટલે આ જૈનોમાં ધર્મ ટકાવી રાખવો અત્યંત અગત્યનું કામ છે. જો સંયમીઓ ગામડામાં જતા રહે તો શહેરોમાં આ બધા જૈનોના ધર્મનું સિંચન કોણ કરશે? અને જો જૈનોમાંથી ધર્મ ખલાસ થયો તો પછી જૈન ધર્મ નેસ્તનાબૂદ થઈ ગયો જ સમજવો પડે. વળી નવી નવી દીક્ષાઓ આ જૈનાના ઘરોમાંથી જ થાય છે. સંયમીઓ જો ગામડાઓમાં ભરાઈ જાય તો નવી દીક્ષાઓ શી રીતે થશે? હિન્દુઓ આપણી દીક્ષા થોડા લેવાના છે? અને જો નવી દીક્ષા બંધ થઈ, તો ધીરે ધીરે શ્રમણસંસ્થા જ ખલાસ થતી જશે. પછી તો જૈનશાસન જ ક્યાં ટકશે? એટલે જૈનશાસનની દીક્ષા, રક્ષા અને પ્રભાવના માટે શહેરોમાં રહેવું અત્યંત આવશ્યક છે. આ ત્રણ મુદ્દાઓ સો ટચના સોના જેવા સાચા છે. શહેરની તરફેણ ગમે તેવા ઉપજાવી કાઢેલા મુદ્દાઓથી નથી કરાતી, પણ ધરતી ઉપર પગ રાખીને આ બધા મુદ્દાઓ રજૂ કરાયા છે. પણ હવે આની બીજી બાજુ પણ વિચારીએ : (૧) ગામડાઓમાં ગોચરીની મુશ્કેલી પડે' આ પ્રથમ મુદ્દાનો ઉત્તર નીચે મુજબ છે. (અ) જ્યાં એક પણ જૈનના ઘર નથી અથવા જ્યાં માંડ માંડ ગુજરાન ચલાવનારા ૮–૧૦ જૈન ઘરો છે એવા ગામમાં ગોચરીની મુશ્કેલી પડે એ કબુલ, પણ એવા તો સેંકડો ગામડાઓ છે કે જેમાં ૨૦-૫૦–૭૫ જૈન ઘરો છે. જેઓ શ્રીમંત નથી, તો ગરીબ પણ નથી. સંતોષી એ જૈનો ખાધે—પીધે સુખી છે. સંયમીઓની ભાવપૂર્વક ભક્તિ કરવાની ક્ષમતા ધરાવે છે. શું આવા ગામડાઓમાં પણ સંયમીઓ ન જઈ શકે? ત્યાં ગોચરીની મુશ્કેલી નથી જ પડતી. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, બનાસકાંઠા, સૌરાષ્ટ્ર, રાજસ્થાન વગેરેમાં હજી પણ એવા ઘણા ગામડાઓ સાબૂત છે કે જ્યાં સંયમીઓ નિર્દોષ ગોચરી–પાણી જૈનાના ઘરોમાંથી સહેલાઈથી મેળવી શકે. (ભોજનશાળાઓ પણ નાનાનાના ગામડાઓમાં થઈ ગયી છે.) 429 Page #478 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ परिशिष्ट ઉર્દુ મુશ્કેલી તો હવે શહેરોમાં ઉભી થઈ છે. રોજે રોજ ત્રણ-ત્રણ ટાઈમ અનેક સંયમીઓને વહોરાવીને હવે ઘણા શહેરી જૈનો થાક્યા છે. તેઓએ વહોરાવવાનું બંધ કર્યું છે કે ઓછું કર્યું છે. એક-બે રોટલી વહોરાવી ડબો બંધ કરીને પાછો મૂકી દે છે. બીજીવાર પૂછવા જેટલો વિવેક પણ છોડી દીધો છે. અમદાવાદ-વાસણામાં વૃદ્ધ સાધ્વીજીઓ માટે મોટું સ્થાન ઉભું તો થયું, ત્યાં ૧૫-૨૦ સાધ્વીજીઓ ગોઠવાઈ પણ ગયા. હજી ૫૦–૬૦ ને રાખી શકાય એટલી જગ્યા પણ છે. પણ ગોચરીનું શું? ૪૦૦-૫૦૦ જૈનઘરો હોવા છતાં ત્યાં ગોચરીનો પ્રશ્ન નડતરભૂત બન્યો. અને ટ્રસ્ટીઓએ નિર્ણય કર્યો કે ‘અમે સાધ્વીજીઓ માટેનું સ્વતંત્ર રસોડું જ્યાં સુધી નહિ ખોલી શકીએ, ત્યાં સુધી અહીં નવા કોઈપણ સાધ્વીજીને લેશું નહિ, કેમકે જૈનાના ૪૦૦ થી વધુ ઘરો હોવા છતાં સાધ્વીજીઓને ગોચરી ન મળવાની અમને પાકી શંકા છે.’ ઉલ્ટું ગામડાવાળાઓના મન મોટા હોવાથી વધુ સાધુ-સાધ્વીજીઓ હોય તો પણ તે ૧૦-૧૫ ઘરો પણ બધું પુરુ પાડી દેતા હોય છે. કેવું આશ્ચર્ય! ગામડાવાળાઓ ‘પધારો-પધારો' કહે છે. છતાં સંયમીઓ ત્યાં જવા તૈયાર નથી અને શહેરીઓ ‘નીકળો–નીકળો’ ઈચ્છે છે છતાં સંયમીઓ ત્યાંથી નીકળતા નથી. હમણાં જ વિહારમાં પાદરાની નજીકના એક ગામમાં હસમુખભાઈ નામના જૈન શ્રાવકનો અનુભવ થયો. આખા ગામમાં એક જૈનનું ઘર. પણ એના ભાવો આસમાનને આંબે એટલા ઊંચા. ૨૦-૨૫ સાધુ-સાધ્વીજીઓ આવે તો પણ એ પોતે ગોચરી–પાણીની બધી વ્યવસ્થા કરવા, ખૂબ જ ભક્તિભાવ સાથે ખડે પગે તૈયાર! (બ) ‘આપણે માત્ર જૈનોમાં જ ગોચરી જઈએ છીએ' એટલે ગામડાઓમાં મુશ્કેલી પડે છે. પ્રાચીન મુનિઓ તો જૈનઅજૈન તમામ ઘરોમાં ગોજરી જતા અને એટલે એમને ક્યાંય કદિ ગોચરીની મુશ્કેલી,ન પડતી. કોઈપણ ગામમાં જૈનના ઘર બે-પાંચ ૧૦-૧૫ હોય પણ જો અજૈનના ઘરો વિચારીઓ તો દ૨ેક ગામમાં ૨૦૦૫૦૦-૫૦૦૦ અજૈનના ઘરો મળે. અજૈનોના ઘરોમાં ગોચરી જવાનો અભ્યાસ પાડીએ તો પછી ગોચરીનો કોઈ પ્રશ્ન ન રહે. અજૈનોના ભાવો તો અપરંપાર હોય છે. શરૂઆતમાં તેઓ મુંઝાઈ જાય ખરાં કેમકે તેઓને જૈન સાધુઓને ગોચરી વહોરાવવાનો કોઈ અભ્યાસ જ નથી. એટલે જ એક-બે મિનિટ મુંગા પણ ઊભા રહે. ક્યારેક તો ઘઉંનો લોટ વગેરે આપવા લાગે. ક્યારેક થાળી–આસન મૂકી આપણને કહે કે, ‘બેસો મહારાજ! ભોજન લાવું છું’ ક્યારેક વળી કહે કે, ‘તમારા હાથે જ આ રોટલી વગેરે જે જોઈએ તે લઈ લો.’ આવા વિચિત્ર પ્રસંગો બને ખરાં. પણ એક વાત નક્કી કે તેઓના સંન્યાસીઓ અને આપણામાં આભ-ગાભનું અંતર તેઓ પણ નરી આંખે જોઈ શકે છે. આપણા ખુલ્લા પગ, તડકામાં ચાલવું, વાહનોનો ઉપયોગ બંધ... વગેરે બાબતોથી મોટા ભાગનો હિન્દુ સમાજ જૈન સાધુઓ પ્રત્યે અત્યંત આદરવાળો હોય જ છે. એટલે શરૂઆતમાં તેઓ ક્ષોભ પામે, મોઢા ઉપર વિશેષ હાવભાવ ન દેખાય તો પણ લેશ પણ ગભરાઈ જવું નહિ. પરંતુ તેઓને આપણા આચાર સમજાવવા. ‘અમે અહીં બેસીને ન જમીએ, તમારા ઘરમાં જે રોટલી-છાશ-રોટલા વગેરે તૈયાર હોય તે અમને ચાલે, અમે બધા ઘરોમાંથી થોડું થોડું લઈએ. અમારા માટે બનાવેલું અમને ન ચાલે. બાકી તો જૈનો અમને બધું આપે જ છે...’ 1. રાજસ્થાનમાં પણ શહેરમાં જ્યાં સાલ્વિયો વધારે સમય સુધી રહેલી છે, ઉપાશ્રયના નજીકના ઘરોમાં જ વારંવાર ગોચરી જવાના કારણે ત્યાં ય ગોચરી, ચાય-દૂધ વહોરાવવામાં હાથનો સંકોચ અનુભવમાં આવેલ છે. 430 Page #479 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ અને એ પછી એ અજૈનો જે ભાવથી વહોરાવશે એ જોઈને નક્કી સંયમી આનંદમાં આવી જશે. સુપાત્રદાન દ્વારા એ અજૈનો સુલભબોધિ બનશે અને આવી અનુપમ-અજોડ ભિક્ષાચર્યા દ્વારા સંયમીનો આત્માનંદ એવો તો હિલોળે ચડશે કે એની સામે ભૌતિક આનંદો તુચ્છ બની જશે. એ અજૈનોના રોટલા અને છાશ કે રોટલા અને ગોળ પણ જૈનાના મિષ્ટાન્નો કરતાય મધુર લાગશે. શ્રદ્ધા ન હોય તો નીચેના પ્રસંગો સાંભળો : (૧) એક સંયમી હાઈ–વે ઉપર ચાલતા એક હિન્દુના ધાબામાં ગયો. ‘ભિક્ષા આપશો?” ની માંગણી કરી. ધાબાવાળો દિવસ દરમ્યાન સેંકડો ટ્રક ડ્રાઈવરોને રોટલી વગેરે ભોજન જમાડવાનો ધંધો કરતો હતો. એ સંયમીને અંદર લઈ ગયો. ૫૦ રોટલીનો ઢગલો પડેલો, રોટલી ઉતરવાની ચાલુ જ હતી. મોટી થપ્પી ઉપાડીને સંયમીને વહોરાવી. ‘મહારાજ! જેટલું જોઈએ એટલું લઈ જાઓ. આપના પગલા અમારે ત્યાં ક્યાંથી?” પછી ગોળ વગેરે પણ વહોરાવ્યા. (૨) એક અજૈનના ઘરે સંયમી ગોચરી ગયો. બહેન બોલી ઉઠ્યા, ‘મહારાજ! અમે તો જમી લીધું. બધું પતી ગયું. મને ખબર હોત કે તમે આવવાના છો તો મારા છોકરાઓને હમણા જ જમાડ્યા, એ જમાડત નહિ. બધું તમને આપી દેત. મહારાજ! વતીકાલે આવજો. બધું તૈયાર રાખીશ.’ (૩) અજૈન બહેને એક–બે ભાખરી વહોરાવી. સંયમીએ કહ્યું કે, ‘અમે આઠ જણ છીએ...' અને બહેને બીજી ચાર– પાંચ ભાખરી તો વહોરાવી જ. અને પછી ગ્યાસ ઉપર તૈયાર કરેલો છૂંદો લાવી મોટી ટોક્સી ભરી દીધી. સંયમી ‘બસ... બસ..’ કરતો રહ્યો અને બહેન કહે, ‘મહારાજ! ૮–૧૦ જણ છો, આટલો છૂંદો તો જોઈએ જ ને?...’ આવા તો સેંકડો પ્રસંગો ક્યારેક જાતે અનુભવ્યા છે તો ક્યારેક કો'કના મુખે સાંભળ્યા છે. હા! શરૂઆતના દિવસોમાં રોટલી–ગોળ વગેરેથી ચલાવવું પડે. પણ પછી જો અજૈનોના વ્યાખ્યાન ગોઠવીને સમજાવવામાં આવે તો તેઓ કાંદા-બટાકા વિનાના દાળ-શાક રાખતા થઈ જાય. ભલે આમાં થોડા દોષ લાગે પણ એ બીજા દોષોની અપેક્ષાએ ઘણા જ ઓછા દોષો છે. સાધ્વીજીઓને તો સામે વહોરાવનાર તરીકે બહેનો જ હોવાથી વાત કરવી, સમજાવવું વગેરે સરળ થઈ પડે. ધીમે ધીમે અનુભવથી ઘડાઈ જવાય ‘શું બોલવું? શું વાત કરવી?” એ પરિસ્થિતિ જ તમને શીખવાડી દે. અહીં તો કેટલું લખાય? કેટલાંક ગામોમાં તો હવે અજૈનો ટેવાઈ ગયા છે. તેઓ સામેથી કહે, ‘મહારાજને કાંદા-બટાકાવાળું ન ખપે. બીજું આપજો.’ પછી કહે કે, ‘ઘણા મહારાજો આવે છે એટલે અમને ખબર છે.’ બે-બે સાધ્વીજીઓ જો આ રીતે અજૈનોમાં ગોચરી જતા થઈ જાય તો ધીમે ધીમે અજૈનો જૈનોની માકફ જ બધું વહોરાવતા થઈ જાય. ભગવાન મહાવીર સ્વામીએ પણ ગોચરી દરમ્યાન અપમાનો સહન કર્યા જ છે ને? કો’ક અજૈનના ઘરે જા’કારો મળે તો એને કર્મક્ષયનું કારણ માની સહન કરવું. શરમ ફગાવી દઈ, ઉલ્લાસ અને હિંમતપૂર્વક જો આ કામ ઉપાડવામાં આવે તો નક્કી સફળતા મળશે, પછી એ શહેરો કદિ યાદ નહિ આવે. હજી ઘણી વાતો કહેવી છે. પણ લંબાણ થઈ ગયું હોવાથી અટકું છું. આ વાંચીને જો કો'કને આ રીતે જીવવાની ભાવના થાય અને પ્રયત્ન કરીને તેઓ સફળતા પામે તો મને અવશ્ય જણાવે. (૨) મધ્યમ ગામડાઓમાં હવે હોસ્પિટલો, દવાઓ, ડૉકટરો વગેરે બધી સગવડ મળે જ છે. સામાન્ય રોગોની સારવાર તો મળી જ રહે. છતાં એવા ભયંકર રોગવાળાઓ ભલે શહેરોમાં રહે. એ સિવાયના હજારો સાધુ-સાધ્વીજી ભગવંતોને તો વાંધો નથી ને? 431 Page #480 -------------------------------------------------------------------------- ________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ परिशिष्ट (૩) શાસનરક્ષા અને પ્રભાવના' એ શબ્દો તો ખૂબ જ સુંદર છે. પણ એનો વાસ્તવિક અર્થ વિચાર્યો ખરો? ‘નિયમાવલિ'ના . પુસ્તકમાં આ પદાર્થ વિસ્તારથી લીધો હોવાથી ફરી એ અહીં લખતો નથી. પણ સાર એટલો જ કે જે સંયમીના વ્યાખ્યાનમાં ૫૦૦ જેટલી સંખ્યા રોજ થતી હોય તે સંયમીઓને શાસનપ્રભાવક ગણીએ અને તેઓ ભલે ચુનંદા સંયમીઓ સાથે શહેરોમાં રહે. પણ જે સંયમીઓના વ્યાખ્યાનમાં ૧૦૦-૨૦૦ માણસો માંડ ભેગા થતા હોય, એમને પણ શાસનપ્રભાવક ગણી લેવા? તેઓ શાસનપ્રભાવના માટે શહેરોમાં રહે એ ઉચિત છે? અને સંયમીઓ છાતી પર હાથ રાખી જાતને જ પૂછે કે, “ખરેખર શાસનપ્રભાવના માટે જ શહેરો ન છોડવાની ભાવના છે? કે પછી ગામડાની પ્રતિકૂળતાઓ, ગામડાનું અંતર્મુખ જીવન અણગમતું હોવાથી એનાથી છટકવા . માટેનું આ બહાનું છે?” જેઓ લગાતાર બે-ત્રણ વર્ષ ગામડામાં રહે, અને છતાં માનસિક પ્રસન્નતા ન ગુમાવે, ગુંગળાઈન જાય, બહિર્મુખતા માટે ફાંફાં ન મારે તેઓ માટે એમ કહી શકાય કે ગામડાઓની પ્રતિકૂળતાઓઅંતર્મુખતા એમને ગમી છે. ખેર! બાકી ખરી વાત તો એ છે કે ગામડાના જૈનો-અજૈનો ઘણા ભુખ્યા છે. ત્યાં જો વ્યાખ્યાનો શરૂ કરવામાં આવે તો મોટી સભાઓ થયા વિના ન રહે. જે મહાત્માના વ્યાખ્યાનમાં ૮૦૦ જૈનધરવાળા સંઘમાં જેટલી સંખ્યા થતી હતી એ જ મહાત્માના વ્યાખ્યાનમાં ૪૦૫૦ જેનઘરવાળા સંઘમાં એથી વધુ સંખ્યા થતી અનેક દિવસો સુધી સાક્ષાત જોઈ છે. હા! શહેરોમાં અભ્યાસ કરવા માટે પંડિતોની વ્યવસ્થા મળી રહે છે પણ ગામડામાં પંડિતોની વ્યવસ્થા મળતી નથી. એ પણ એક મુશ્કેલી છે. પણ એનું સમાધાન એ છે કે, જે સાધુ સાધ્વીજીઓ પંડિતો પાસે કંઈ નથી ભણતા તેઓ શા માટે શહેરમાં છે?” જેઓ ભણે છે, તેઓ પણ ચાર-પાંચ વર્ષે તો ઘણું ખરું ભણી લઈ પગભર થઈ જાય. બીજાઓને ભણાવતા પણ થઈ જાય પછી તો તે ભણાવે. બીજાઓ ભણે અને વગર પંડિતે એ ગ્રૂપ સ્વાધ્યાયાદિ કરી શકે. તેઓ તો પછી ગામડામાં રહી શકેને? ફરી ફરીને એ વાત મારે કરવી છે કે “આત્મ કલ્યાણ જોખમાય એવી કોઈપણ પ્રવૃત્તિ જિનશાસન માન્ય રાખતું નથી.” જો શહેરોમાં રહેવાથી ભક્તોની લાલસા વધતી હોય, આસક્તિઓના ચિક્કાર પોષણ થતા હોય, ડગલે ને પગલે અહંકાર-માયાના ભોગ બનતું હોય, બહિર્મુખતા એ જ સંયમજીવન બની જતું હોય, શાસ્ત્રો વાંચીને શાસ્ત્રકારો પાસેથી ઉપદેશ લેવાને બદલે માત્ર ભક્તોને ઉપદેશ દીધા જ કરવાની પ્રવૃત્તિ થતી હોય, કષાયો અને વિષયોના કાદવમાં ખૂંપી જવાનું હોય તો એ ત્રિકાળમાં માન્ય બની ન શકે. ભલે પછી ત્યાં રહેવાથી બીજા હજારો લોકો પામતા હોય. સંઘાધિપતિ કોઈ ન હોવાથી શહેરો છોડીને ગામડાઓમાં જવાનો ખુલ્લો આદેશ તો કોણ કરી શકે? “જ્યાં ગુરુએ ૧. શાસન પ્રભાવનાના નામે વર્તમાનમાં કેટલાંક કહેવાતા આચારવાન સાધુઓને પણ આધુનિક પદ્ધતિએ ધર્મ પ્રભાવનામાં ખેંચી લીધા છે. જેમ કે તીર્થ નિર્માણ માટે સાધુઓ વ્યાખ્યાનોમાં ટીપ મંડાવતા થઈ ગયા છે. બીજાઓની નિશ્રામાં સંધ નિકળતાં જોઈને પોતે જ આયોજક બનીને શ્રાવકોની પાસે પૈસા લખાવીને સંઘપતિ બનાવતા થઈ ગયા છે. વર્તમાનમાં બનતા તીર્થોના લગભગ સંપૂર્ણ આયોજક સાધુઓ જ હોય છે. છ'રીપાલિત સંઘમાં અને ઉપધાન આદિ મહોત્સવમાં જ્યાં વધારે સંઘપતિઓ હોય તો સમજી લેવું કે આના આયોજક આચાર્યાદિ મુનિ ભગવંતો છે. સંઘપતિઓ બનાવતા બનાવતાં રસોયા, બેન્ડ, મજૂર, ટેન્ટવાળા એ બધાય કાર્યો એ મુનિયોને પૂછીને અથવા એમની ઈચ્છાનુસાર વ્યક્તિઓને કોન્ટ્રાક’ આપવામાં આવે છે. આવા કહેવાતા શાસન પ્રભાવનાના કાર્યો શહેરોમાં રહેવાથી જ થાય. એમ શહેરોમાં રહેતાં રહેતાં ગોચરી પાણી તો શું ઘણું બધું અજુગતું ચાલી રહ્યું છે. કો'ક યુગપ્રધાન જ આમાંથી બચાવી શકશે.(સંપાદક) 432 Page #481 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ શિષ્યવત જીવવાની ફરજ પડે’ એવા હળાહળ કળિયુગમાં શિષ્યોને ખુલ્લેઆમ આ વાત કરવાની હિંમત અને પુણ્ય ક્યાં ગુરુ પાસે હોઈ શકે? માટે જ સંયમીઓએ મન ખુલ્લું રાખી, કોઈપણ આગ્રહવૃત્તિ છોડી દઈ ગંભીરતાપૂર્વક ઉપરના પદાર્થો વિચારવા જોઈએ. જો માહ્યલો જાગે, સદ્ગુરુની સંમતિ મળે, પાંચ-સાત સંયમીઓનું ગ્રુપ તૈયાર થાય, અધ્યયન-અધ્યાપનનો સુમેળ થાય તો ગામડાઓને ચેતનવંતા બનાવવા શહેરો છોડી દેવા જોઈએ. વર્તમાન પરિસ્થિતિ એ છે કે શહેરીજનો અર્થ-કામમાં ખૂબ જ ખૂંપી ગયેલા હોવાથી, રોજરોજના વ્યાખ્યાનો સાંભળી સાંભળીને પરિપક્વ (!) બની ગયા હોવાથી તેઓ કેટલું પામે છે? એ મોટો પ્રશ્ન છે. કેટલાક વ્યાખ્યાનકારોને બાદ કરતા ૮૦% જેટલા વ્યાખ્યાનકારોના વ્યાખ્યાનોમાં ઉપાશ્રયના હોલો ચિક્કાર ખાલી રહેતા હોય છે. જ્યારે ગામડાઓમાં સંયમીઓની અવર-જવર બંધ થવાથી, માત્ર વિહારમાં ગામડું આવે ત્યારે ગોચરી-પાણી પૂરતો જ એ ગામના શ્રાવકાદિનો ઉપયોગ થતો હોવાથી, ગામડાના રહ્યા-સહ્યા જૈનો પણ ભાવહીન-શુષ્ક-દ્રવ્યજૈન બની રહ્યા છે. હવે તો કો'ક યુગપ્રધાન જ આ વિષમદશાને સુધારી શકે. શહેરોમાં ન જવું અને ગામડાઓમાં રહેવું એ આપણી જૂની પરંપરાને ગમે તે કારણસર ફગાવી દઈને આપણે શહેરોમાં જ વધુ રહેવાસ પ્રારંભ્યો. એમ સમજ્યા કે, “આમાં ઘણો લાભ થશે.” પણ જેમ ભારતીય પ્રજાએ સુખી થવું હોય તો જૂની ખેતી, જૂના પર્યાવરણ, જૂની સંસ્કૃતિને પાછી અપનાવ્યા વિના છૂટકો જ નથી એવું આપણે દઢ રીતે માનીએ છીએ. એમ હવે આ પણ માનવાન અને આદરવાનો સમય પાકી ગયો છે કે જો શ્રમણ સંસ્થાએ પોતાનું શ્રમણત્વ ટકાવવું હોય, વધારવું હોય તો ગામડાઓનું જીવન ફરી અપનાવવું પડશે, કે જે આપણા પ્રાચીન મહર્ષિઓની પરંપરા હતી. (વિરતિદૂતિ ૧૬-૧૭-૧૮ અંક, ૨૦૦૫) - 433 Page #482 -------------------------------------------------------------------------- ________________ • અરિહંત ભગવંતના શાસનની તો વાત જ ન્યારી છે આ શાસન તો સ્વયંભૂરમણ સમુદ્રમાં રહેલ માછલાને પણ આઠમાં દેવલોકમાં પહોંચાડી દે છે. અરિહંત ભગવંતના શાસનની દીક્ષા એ તો એક એવી સ્ટીમર છે, જે સમુદ્રમાં ડૂબતાં ભવ્યાત્માઓને બચાવીને અંતર્મુહૂર્તમાં અજર અમર બનાવી શકે છે. અરિહંત ભગવંતની દીક્ષા માટે આઠ વર્ષની વય આગમકારોએ નક્કી કરી છે. એમાં કોઈ ગર્માષ્ટમ કહે છે. કોઈ જન્માષ્ટમ કહે છે. જે હોય એ, પણ આઠ વર્ષની વાત સર્વેને માન્ય છે. એ આઠ વર્ષની ઉંમરે જેણે દીક્ષા લીધી છે એ સમયે એના સદ્ભાગ્યે જો ગુરુ સદ્ગુરુ મળી ગયા હોય તો તે એ પોતાનો અને જિનશાસનનો ઠાઠ વધારી પાટ શોભાવી, ભવભ્રમણાની રખડપાટ મીટાવી દેવલોકના પાટ (પલંગ)ને ભોગવી મોક્ષ નગરનું રાજપાટ મેળવી લે છે. અરિહંત ભગવંતની પ્રરૂપેલ દીક્ષામાં શિક્ષા છે જ. શિક્ષામાં દીક્ષાની વાત વિકલ્પ છે જ્યારે દીક્ષામાં શિક્ષા હોય જ. દીક્ષા શિક્ષા વગર હોય જ નહીં. અને એ શિક્ષા કર્મ માટે શિક્ષા બની જાય છે તેથી ફર્મ, એ દીક્ષિતથી દૂર જવામાં જ સાર સમજે છે. અરિહંત ભગવંતે દીક્ષા સ્વીકારીને એની આચરણા દ્વારા પરીક્ષા કરીને જગતને કહી દીધું કે દીક્ષા વિના દિશા વિદિશાઓમાં જે પરિભ્રમણ થઈ રહ્યું છે તેથી મુક્તિ નહી મળે. અરિહંત ભગવંતની દીક્ષા એ કાયરો માટે નથી એમ ભગવંતે સ્પષ્ટ રૂપે એની આચરણની કઠિનતા બતાવીને કહી દીધું છે. અરિહંત ભગવંતે પ્રરૂપેલી પ્રવજ્યા માટે નિયમ બંધારણ છે. એ ગમે તેને ન જ અપાય. એક રૂપિયાની નોટ હાથમાં લેવા માટે પણ યોગ્યતા મનાય છે. છ મહિનાના બાળકના હાથમાં એક રૂપિયાની નોટ નથી અપાતી. તો શું દીક્ષા-પ્રવજ્યા ગમે તેને આપી દેવાય? ન જ અપાય. અરિહંત ભગવંતે કહ્યું છે કે પરીક્ષા કર્યા વગર જે આવે એને દીક્ષા આપી દેનારા અને લેનારાનું બંનેનું અહિત થાય છે. અગ્નિ કચરાને બાળવા માટે ઉપયોગી સાધન છે પણ એ અગ્નિ પ્લાસ્ટિકના નાના વાસણમાં કોઈને ન જ અપાય. એમ દીક્ષા કર્મ કચરાને બાળવા માટે અગ્નિ જેવી છે એને ગ્રહણ કરવા માટે પાત્ર સારું અને મજબુત જોઈએ. આગમકારોએ તો કહ્યું છે કે સિંહણનું દૂધ રત્નપાત્રમાં જ રહી શકે તેમ દીક્ષા પણ સુદઢ ધર્મવાળા આત્માને જ આપી શકાય. ગમે તેને નહીં જ. અરિહંત ભગવંતની અનુપસ્થિતિમાં આચાર્ય ભગવંતો તીર્થંકરના અવતાર તુલ્ય ગણાય છે. અરિહંત ભગવંતના શાસન ધુરાને વહન કરનાર આચાર્યોની ધર્મ શ્રદ્ધારૂપી મહેલની એક પણ કાંકરી જમાનાવાદના પ્રચંડવાયુના ઝંઝાવાતથી પણ ન ખરે. તેઓનો શ્રદ્ધારૂપી મહેલ એવા ઝંઝાવાતમાં પણ, નિભર્યપણે પોતાનું અસ્તિત્વ જગતને દર્શાવે છે. એ ધર્મ શ્રદ્ધારૂપી મહેલના અસ્તિત્વથી આકર્ષાઈને અનેક ભવ્યાત્મા એ મહેલના શરણે આવી પોતાને જમાનાવાદના ઝેરી ઝંઝાવાતથી બચાવી લે છે. અરિહંત ભગવંતના શાસનના આચાર્યોને બીજાઓના કરેલા પાપોનું ફળ ભાગવું પડે છે તેનું વર્ણન કરતાં કહ્યું છે કે શિષ્ય ચોથા વ્રતમાં દૂષણ લગાડે તો શિષ્યને જે પાપ લાગે એના કરતાં ગુરુને ૧૬ ગણું અને બીજા મહાવ્રતોના દૂષણનું ચારગણું લાગે. અને ચતુર્વિધ સંઘનું કરેલું પાપ આચાર્યોને અર્ધ ભાગે આવે. એ પાપ એ આચાર્યને જ લાગે કે આચાર્ય સારણા વારણા-ચોયણા અને પડિચોપણા પ્રત્યે દુર્લક્ષ સેવે છે. • Page #483 -------------------------------------------------------------------------- ________________ અરિહંત ભગવંતના શાસનના ' વર્તમાનના આચાર્યો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની વાતો કરે છે. પણ કેટલાક પોતાની પકડેલી પરંપરાની માન્યતાને આગમોના આધારે પણ પરિવર્તિત કરી શકતા નથી. અને જેઓ પરિવર્તિત કરે છે તેઓ આગમોના આધારનો મનસ્વી રીતે ઉપયોગ કરી લે છે એમ જો બંને બાજુએ છે (જ્ઞાનીયોની નજરે) થતું હોય તો એ શાસન માટે હિંતકારક નથી જ. ‘‘જયાન' Page #484 -------------------------------------------------------------------------- ________________ * શિષ્ય જે ગુરુને પરીક્ષા કરીને સ્વીકારે છે પછી એમની આજ્ઞા આંખ બંધ કરીને માને. ગુરુ જો સર્પને હાથમાં લેવાનું કહે તો ખચકાયા વગર હાથમાં લેવા માટે જાય. પૂનમના દિવસે અમાસ કહે તો પણ એક વખત તો હા જ કહે. થોડી વાર પછી પૂછી શકે છે ગુરુદેવ ! કયા કારણે પૂનમના સ્થાને આપ અમાસ બતાવી. એનું, નામ જ સાચું શિષ્યત્વ.. * જે શિષ્ય ગુરુઆજ્ઞામાં પોતાની બુદ્ધિનું સંમિશ્રણ કરતા જાય છે એ આત્મા કદી પોતાનું હિત કરી શકે નહિ. વર્તમાનકાળમા સદ્ગુરુઓ નથી એમ કહેનારો અજ્ઞાની છે અથવા મિથ્યાત્વી છે. - જિનશાસન સગુરુઓ વગર હોતું જ નથી. જ્યાં સુધી જિનશાસન છે ત્યાં સુધી સદ્ગુરુવરો છે જ અને એમના દ્વારા જે જિનશાસનની ** સાચી ઉન્નતિ છે. શિષ્યભાવ પામવા માટે સદગુરુઓના ચરણની સેવામાં સતત ઉપસ્થિત રહેવું જોઈએ. * વર્તમાનકાળમાં મૂળ ગુણને શુદ્ધ રૂપે પાળનાર અને કારણથી ઉઠત, મગવંત, સ્વયંવર્ધા, ઉત્તર ગુણમાં દોષ સેવનાર પણ ઉત્તમ સગુરુ જ છે એમ विधाता एवं पूरुषोत्तम ઠે મગવાન ! આગમકારો કહે છે. मैं आपको વર્તમાનકાળની આડમાં ઉત્તર ગુણોના મનફાવે તેમ ફુરચા - प्रणाम करता हूँ। ઉડાડનાર પોતાના મૂળ ગુણોને અખંડિત રાખી શકે જ નહી. , જે મળ ગણોમાં પણ બ્રહ્મચર્યવ્રતની સરક્ષામાં સાવ બેદરકારીપણે વર્તે છે. તેઓની વિદ્વત્તા, ખ્યાતી પ્રખ્યાતી, યશ-કીર્તિ આદિનો કાંઈ અર્થ જ નથી. * બ્રહ્મ એટલે બ્રહ્મ જ, એ તો ચારિત્રનો પ્રાણ છે. જે બ્રહ્મચર્યની સુરક્ષામાં બેવફા નિવડ્યો એ તો પ્રાણ વગરનો બાદશાહ છે જેની થોડા સમયમાં દફન વિધિ થવાની છે. * બ્રહ્મચર્યવ્રતની સુરક્ષા જ સર્વ ગુણોની સુરક્ષા છે. એની સુરક્ષા માટે જ નવ નવ વાડ આગમકારોએ બતાવીને એ વ્રતની મહત્તા મુનિઓને બતાવી દીધી છે. * અરિહંત ભગવંતે તો એક એક વાડને એક એક વ્રત રૂપે પણ કહી છે કે જે આત્મા વાડને વ્રત ગણીને પાળે તે આત્મા જ અક્ષય સુખને મેળવી શકે છે. . * બ્રહ્મચર્યવ્રતનો મહિમા જિનશાસનની જેમ બીજા ધર્મવાળાઓ પણ દર્શાવે છે, અરે આજના વિજ્ઞાનીઓ પણ બ્રહ્મચર્યની પ્રશંસા મુક્ત કંઠે કરે છે. પણ જે રીતે જિનશાસનના સંસ્થાપકોએ બ્રહ્મચર્ય પાલનની વાત કરી છે એ રીતે તો કોઈ કહી શક્યું જ નથી અને કહી શકવાના જ નથી. * વર્તમાનકાળના કેટલાક વિજ્ઞાનીયોએ વિવેકને વિસ્તૃત કરીને વિકાસ અને વિકારના પોષણના સાધનોની લાંબી કતાર વિલાસ પ્રિય જગતને આપી છે. અને આપી રહ્યા છે. * વિકારવર્ધક દૃશ્યો જોવાનો આત્માનો અનાદિકાળનો સ્વભાવ છે જ આગમાં ઘીની જેમ આજના આધુનિક સાધનો દ્વારા જે દૃશ્યો જગતને દેખાડાય છે એનાથી વિલાસિતા વધી છે. વ્યભિચાર વધ્યો છે. અને વાસનાનું પ્રદર્શન રસ્તા ઉપર થઈ રહ્યું છે. * વિષયવાસનાની આગ એટલી ભડકી ઊઠી છે કે સજ્જન માણસોને રોડ પર ચાલવું ભારે પડી રહ્યું છે. વાસનાની વાસથી દિશા અને વિદિશાઓ ગંધાઈ ઊઠી છે. જયાનંદ” MULTY GRAPHICS (022) 2387322223884222