SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ १० स्थानकाध्ययने सामाचार्य वीरस्वप्नाः ७४९-४५० सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ કરે છે તે મહાધરરૂપ દીપ્ત (દસ) ઘર. પ્રાકૃતપણાથી વિશેષણનો ન્યાસ ઉત્તરમાં (પાછળ) છે. તાલ-વૃક્ષવિશેષ (તાડ), તેના જેવો દીર્ઘત્વ (ઊંચાઈ) વગેરેના સમાનપણાથી-પિશાચ-રાક્ષસ તે તાલપિશાચ, તેને પરાનિત’ આત્મા વડે નિરાકાર કર્યોજીત્યો ૧, ' ઘ' ઉત્ત. બીજું પુસવિતા' fત પુરુષ એવો કોકિલપરપુષ્ટ તે પુસ્કોકિલક તે અવશ્ય કૃષ્ણ હોય છે માટે શુક્લ પાંખવાળો એમ વિશેષિત કર્યું ૨, 'વિત્તવિવિજ્ઞg' રિ૦ ચિત્રકર્મ વડે વિચિત્ર-વિવિધ વર્ણ વિશેષવાળા બે પક્ષો (પાંખો) છે જેને તે ચિત્રવિચિત્ર પક્ષક ૩, 'રામ' ત્તિ માલાયુગલ ૪, 'જોવા' ઉત્તગાયના રૂપો પ, 'પરમસર'ત્તિ - -પહ્મકમલો જે સરોવરમાં ઉત્પન્ન થાય છે તે પદ્મસર 'સર્વતઃ' બધીય દિશાઓમાં અને 'સમંતાતુ'–વિદિશાઓમાં, કુસુમોપદ્મલક્ષણ દ્યો ઉત્પન્ન થયેલા છે જેમાં તે કુસુમિત ૬, 'ઉમ્મીવીસદતિય ત્તિ ઉર્મીઓ-કલ્લોલો (મોજાઓ) તસ્વરૂપ જે વીચીઓ-લહેરો તે ઉમ્બિવીચય. 'વીચિ શબ્દ તો લોકમાં અંતર અર્થમાં રૂઢ છે અથવા ઉર્મિ અને વીચિ શબ્દનો વિશેષ (ફરક) ગુરુત્વ અને લઘુત્વ વડે કરાયેલ છે અર્થાતુ મોટા મોજાં તે ઉર્મિઓ અને નાના મોજા તે વીચિઓ. ક્યાંક વીચિ શબ્દ ભણાતો જ નથી. ઉમ્મિ અને વીચિઓના હજારો વડે કલિત (યુક્ત) જે સમુદ્ર તે ઉમ્બિવીચિસસકલિત, તેને બન્ને બાથી (ત) ૭, તથા દિનકર-સૂર્ય ૮, ક્રેન -એક “ણું” શબ્દ અલંકારમાં છે. 'મદ'ત્તિ મોટા (પર્વત) વડે છાંદસપણાથી ' ૨ મતિ' આ પાઠમાં માનુષોત્તરના આ બે વિશેષણ છે. 'હરિવેલિયવન્નામેન' તિરિ–પિંગલવર્ણ વૈડૂર્યમણિવિશેષ તેનો વર્ણ-નીલ તે વૈડૂર્ય તેથી તંદ્ર અર્થાત્ પિંગલ નીલવર્ણ તેના જેવો દેખાય છે જે તે હરિવૈર્યવર્ણાભ, તેના વડે અથવા હરિવનીલ એવું વૈડૂર્ય તે હરિવૈડૂર્ય. બીજું તેમજ છે. નિજક-પોતાના આંતરડા-ઉદરના મધ્યમાં રહેલ અવયવવિશેષ વડે. આવેઢિય-એક વખત વીંટાયેલ-પરિવેઢિયં-અનેક વખત વીંટાયેલ ૯, 'w = " મદ' રિંતુ પોતાનું વિશેષણ છે. 'સિંહાસગવર’ ઉત્તસિંહાસનોની સાથે જે શ્રેષ્ઠ તે સિંહાસનવર, તે ઉપર, ગત-બેઠેલ જે આત્મા તેને ૧૦, આ કહેલ દશ મહાસ્વપ્નોના લનું પ્રતિપાદન કરવા સારુ કહે છે-“નગ્ન'મિત્કારિ૦ સુગમ છે. વિશેષ એ કે—'મૂનમો’ ત્તિ આદિથી અથવા સર્વથી જ 'ઉદ્ધાર' વિનાશ કર્યો-વિનાશ કરવાપણાને લઈને ઉપચારથી કહ્યું અને સૂત્રકારની અપેક્ષાએ તો આ અતીત નિર્દેશ જ છે ૧, એમ બીજાઓમાં પણ સમજવું (૨) સસમયપરસમદ્ય' ત્તિ સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંત છે જેમાં તે સ્વસમયપરસમયિક. નિઃ –આચાર્યના પિટક (પેટી) ની જેમ પિટક-વ્યાપારીના સર્વસ્વ સ્થાનની જેમ તે ગણિપિટક ધિવેફ' ત્તિ સામાન્ય, વિશેષરૂપથી કહે છે, પ્રજ્ઞા પતિ–સામાન્યથી જણાવે છે. દરેક સૂત્રને અર્થના કથન વડે પ્રરૂપે છે. પ્રત્યુપેક્ષણાદિ ક્રિયાને બતાવવા વડે સૂત્રના અભિધેયને દર્શાવે-બતાવે છે આ ક્રિયા અક્ષરો વડે ગ્રહણ કરી, આવી રીતે કરાય - છે આ ભાવના છે 'નિસેફ' ત્તિ કથંચિત્ નહિ ગ્રહણ કરનારને તેની ઉપર અનુકંપા વડે નિશ્ચયથી ફરીફરીને બતાવે છે તે નિર્દેશે છે '૩વયંસેફ' ત્તિ સમસ્ત નયની યુક્તિ વડે ઉપદર્શન કરાવે છે ૩, (૪) વા૩વVII3vv' ત્તિ શ્રમણાદિ ચાર વર્ણો એકત્ર થયેલ તે ચતુર્વર્ણ, તે જ ચાતુર્વણ્યું. તેના વડે આકીર્ણ-વ્યાસ તે ચાતુર્વણ્યકીર્ણ અથવા ચાર વર્ણો-પ્રકારો છે જેમાં તે ચતુર્વર્ણ, દીર્ઘપણું પ્રાકૃતપણાથી છે. ચાર વર્ણવાળો એવો જ્ઞાનાદિ ગુણો વડે જે આકીર્ણ તે ચતુર્વણકીર્ણ ૫, ' બ્રહે રેવે (પત્રવે’ ત્તિ વંદન, કુતૂહલાદિ પ્રયોજન વડે આવેલા ચાર પ્રકારના દેવો પ્રત્યે જીવાજીવાદિ પદાર્થોનું પ્રજ્ઞાપન કરે છે-બોધ આપે છે, સમ્યક્તને ગ્રહણ કરાવે છે યાવત્ શિષ્ય કરે છે. અથવા લોકોને માટે દેવોના સ્વરૂપને પ્રકાશે છે ૬. (૭), 'તે' ચારિ૦, સૂત્રમાં યાવત્ શબ્દથી નિવ્વીવાર નિરાવરને સિને પરિપુ ને વવવરનાકંસને' તિવ્યાઘાત રહિત, આવરણ રહિત, સમસ્ત, પ્રતિપૂર્ણ, કેવલવરજ્ઞાનદર્શન એમ જાણવું ૮, 'સવે'ત્યા૦િ સઢ ફેર્વ –વૈમાનિક અને જ્યોતિષ્ઠો વડે અને મનુને—મનુષ્યો વડે, બસુરી—ભવનપતિ તથા વ્યંતરો વડે વર્તે છે તે સદેવમનુજાસુર. તે લોકમાં અર્થાત્ ત્રિલોકને વિષે ૩રત્તિ' ત્તિ પ્રધાન કીર્તિ-સર્વ દિશામાં વ્યાપનારી પ્રશંસા વર્ણ –એકદિશવ્યાપી પ્રશંસા શબ્દ–અદ્ધ દિશામાં વ્યાપનારી 1. લોકભાષામાં વીચિ=વચ્ચે વચમાં આ અર્થરૂઢ છે. તે અહિં ન લેવો. પરંતુ ઉર્ષિ લક્ષણવાળો અર્થ લેવો એ ભાવ છે. - 357
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy