________________
५ स्थानकाध्ययने उद्देशः ३ विमानोच्चताबंधपुद्गला नदीसंगमः कुमारजिनाः सभाः पंचतारकनक्षत्राणि पुद्गलाः ४६९-४७४ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ समप्पति तंजहा-इंदा, इंदसेणा, सुसेणा, वारिसेणा, महाभोगा ४ ।। सू० ४७०।। पंच तित्थगरा कुमारवासमज्झावसित्ता मुंडे जाव पव्वतिता, तंजहा–वासुपुज्जे, मल्ली, अरिहनेमी, पासे, वीरे // સૂ૦ ૪૭// चमरचंचाते णं रायधाणीते पंच सभातो पन्नत्ताओ, तंजहा–सभा सुधम्मा, उववातसभा, अभिसेयसभा, अलंकारितसभा, ववसातसभा । एगमेगे णं इंदट्ठाणे णं पंच सभाओ पन्नत्ताओ, तंजहा-सभा सुहम्मा जाव ववसातसभा ।। सू० ४७२।। પર્વ નવરા પંચતાર પન્ના, નહી—ધા , રોહિvી, પુણવ્ય[, હસ્થો, વિસાહી સૂત્ર ૪૭રૂા जीवा णं. पंचट्ठाणणिव्वत्तिते पोग्गले पावकम्मत्ताते चिणिसु वा चिणंति वा चिणिस्संति वा, तंजहाएगिदितनिव्वत्तिते जाव पंचेंदितनिव्वत्तिते, एवं-'चिण उवचिण बंध उदीर वेद तध णिज्जरा चेव ।' पंचपतेसिता खंधा अणंता पण्णत्ता । पंच पतेसोगाढा पोग्गला अणंता पण्णत्ता जाव पंचगुणलुक्खा पोग्गला अणंता पण्णता ।। सू० ४७४।।
॥पंचमट्ठाणस्स तइओ उद्देसो पंचमट्ठाणं समत्तं ।। (૧) સૌધર્મ અને ઈશાન દેવલોકને વિષે પાંચ વર્ણવાળા વિમાનો કહેલા છે, તે આ પ્રમાણે કાળા યાવત્ ધોળા ૧, સૌધર્મ
અને ઈશાન દેવલોકને વિષે વિમાનો પાંચ સો યોજન ઊર્ધ્વ ઊંચપણે કહેલા છે ૨, બ્રહ્મલોક અને લાંતક કલ્પને વિષે દેવોના ભવધારણીય શરીરો ઉત્કૃષ્ટથી પાંચ હાથના ઊર્ધ્વ ઊંચપણે કહેલ છે ૩, નરયિકો, પાંચ વર્ણ અને પાંચ
રસવાળા પુદ્ગલોને બાંધ્યા, બાંધે છે અને બાંધશે, તે આ પ્રમાણે—કૃષ્ણ યાવત્ શુક્લ વર્ણવાળા, તિક્ત યાવત્ મધુર | રસવાળા. એવી રીતે યાવત્ વૈમાનિકો સુધી જાણવું. (૨૪) ૪. //૪૬૯)
જંબૂદ્વીપ નામના દ્વીપને વિષે મેરુપર્વતની દક્ષિણ દિશાએ ગંગા નામની મહાનદીને વિષે પાંચ મહાનદીઓ ભળે છે, તે આ પ્રમાણે –યમુના, સરયુ, આદી, કૌષિકી અને મહી ૧, જંબૂદ્વીપમાં મેરુપર્વતની દક્ષિણ દિશાએ સિંધુ મહાનદીને વિષે પાંચ મહાનદીઓ ભળે છે, તે આ પ્રમાણે–સતદ્ન વિભાસા, વિતત્યા, ઐરાવતી અને ચંદ્રભાગા ૨, જંબૂતીપમાં મંદર પર્વતની ઉત્તર દિશાએ રક્તા મહાનદી પ્રત્યે પાંચ મહાનદીઓ ભળે છે, તે આ પ્રમાણે કૃષ્ણા, મહાકૃષ્ણા, નીલા, મહાનાલા અને મહાતીરા ૩, જંબુદ્વીપમાં મંદર પર્વતની ઉત્તર દિશાએ રક્તાવતી મહાનદી પ્રત્યે પાંચ મહાનદીઓ ભળે છે, તે આ પ્રમાણે–ઇદ્રા, ઈદ્રસેના, સુષેણા, વારિણા અને મહાભોગા ૪. //૪૭ll પાંચ તીર્થકરો, રાજ્ય ભોગવ્યા સિવાય કુમારાવસ્થાને વિષે વસીને મુંડિત થયા યાવત્ પ્રવૃજિત થયા, તે આ પ્રમાણેશ્રી વાસુપૂજ્ય, શ્રી મલ્લિનાથ, શ્રી અરિષ્ટનેમિ, શ્રી પાર્શ્વનાથે અને શ્રી મહાવીર પ્રભુ //૪૭૧// અસુરકુમારેન્દ્રની ચરમચંચા રાજધાનીમાં પાંચ સભાઓ કહેલી છે, તે આ પ્રમાણે–સુધર્મા સભા, જેમાં ઈદ્ર ઉત્પન્ન થાય છે તે ઉપપાત સભા, અભિષેક સભા, અલંકાર સભા અને જેમાં ધાર્મિક પુસ્તકના વાંચનથી તત્ત્વના નિશ્ચયને કરે છે તે વ્યવસાય સભા. એક એક ઇદ્રના સ્થાનમાં પાંચ સભાઓ કહેલ છે, તે આ પ્રમાણે—સુધર્મા સભા યાવત્ વ્યવસાય સભા. //૪૭ર// પાંચ નક્ષત્રો પાંચ પાંચ તારાવાળા કહેલ છે, તે આ પ્રમાણે—ધનિષ્ઠા, રોહિણી, પુનર્વસુ, હસ્ત અને વિશાખા. LI૪૭૩ll જીવોએ પાંચ સ્થાન વડે નિવર્જિત-એકત્ર કરેલ પુદ્ગલોને પાપકર્મપણાથી વૃદ્ધિ કર્યા એટલે કે-અલ્પ પ્રદેશવાળા પુદ્ગલોને બહુ પ્રદેશવાળા કર્યા, વૃદ્ધિ કરે છે અને વૃદ્ધિને કરશે, તે આ પ્રમાણે–એકેન્દ્રિયપણાએ નિર્વર્તિત યાવતું
– 103