SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७ स्थानकाध्ययने सर्वजीवा आयुपुरुपक्रमाः ५६० - ५६२ सूत्राणि ઇંગિત ક્ષેત્ર, તેમાં બંધ અર્થાત્ ‘આ પ્રદેશથી જવું નહિ’ એવા પ્રકારનું વચનલક્ષણ દંડ અથવા પરિવારલક્ષણ પુરુષના મંડલમાં જવાના નિષેધરૂપ દંડ પ, ચારક–કેદખાનું ૬, છવિચ્છેદ-હાથ, પગ, નાસિકા વગેરેનો છેદ ૭. આ હમણાં કહેલી ચાર પાછલી દંડનીતિ ભરત ચક્રવર્તીના કાળમાં થઈ. બીજા આચાર્યો એમ કહે છે કે—ચાર છેલ્લી દંડનીતિમાંથી પ્રથમની બે દંડનીતિ ઋષભપ્રભુના કાળમાં હતી અને બીજી બે (ચારક-છવિચ્છેદ) ભરતમહારાજાના કાળમાં થઈ. કહ્યું છે કે— परिभासणा उ पढमा, मंडलिबंधंमि होइ बीया उ । चारग-छविछेदादी, भरहस्स चउव्विहा नीई ॥ ५७ ॥ [આવ॰ ભાષ્ય ૨ ગાથા]. પહેલી પરિભાષણા, (ન જઈશ એમ ક્રોધ કરીને અપરાધીને કહેવું તે) બીજી મંડલી બંધ (આ સ્થળેથી તા૨ે ન જવું એમ અપરાધીને કહેવું તે) ત્રીજી ચારક (જેલ–બંધીખાનું) અને ચોથી છવિચ્છેદ (અપરાધીના હાથ-પગાદિ કાપી નાખવા તે) આ ચાર પ્રકારની ભરતની દંડનીતિ છે. (૫૭) ૫૫૭॥ 'શ્વર્યને' ત્યાદ્િ॰ તે તે જાતિમાં જે વસ્તુ ઉત્કૃષ્ટ હોય છે તેને રત્ન કહેવાય છે. આ વચનથી ચક્રાદિ જાતિઓને વિષે જે વીર્ય (સામર્થ્ય) થી ઉત્કૃષ્ટ હોય છે તેને ચક્રરત્ન વગે૨ે માનવા યોગ્ય છે. તેમાં પૃથ્વીના પરિણામરૂપ સાત એકેંદ્રિય રત્નો છે. તે રત્નોનું પ્રમાણ આ પ્રમાણે જાણવું. चक्क छत्तं दंडो, तिन्नि वि एयाई वामतुल्लाई । चम्मं दुहत्थदीहं, बत्तीसं अंगुलाई असी ॥५८॥ लोणी પુખ્ત, तस्सद्धं चेव होइ वित्थिन्नो । चउरंगुलप्पमाणा, सुवन्नवरकागणी नेया ।। ५९ ।। [બૃહત્સં॰ ૩૦૨-૨ત્ત] ચક્ર, છત્ર અને દંડ આ ત્રણે રત્ન એક વામ–ચાર હાથપ્રમાણ હોય છે, ચર્મરત્ન બે હાથ દીર્ઘ (લાંબું) હોય છે અને અસિરત્ન બત્રીશ અંગુલ દીર્ઘ હોય છે. મણિરત્ન ચાર અંગુલપ્રમાણ લાંબું અને બે અંગુલપ્રમાણ પહોળું હોય છે, તથા ચાર અંગુલપ્રમાણ જાત્ય સુવર્ણમય કાકિણીરત્ન જાણવું. (૫૮-૫૯) સેનાપતિ–સૈન્યનો નાયક, ગૃહપતિ–કોઠારમાં જોડાયેલ, વર્તુકી–સૂતાર, પુરોહિત-શાંતિકર્મ કરનાર. (સ્ત્રીરત્ન, હસ્તિરત્ન, અશ્વરત્ન) આ ચૌદ રત્નો પ્રત્યેક એક એક હજાર યક્ષો વડે અધિષ્ઠિત છે. ।।૫૫૮ 'ઓ'ઢ' તિ॰ અવતરેલી અથવા રહેલી પ્રકર્ષને પામેલી (દુષ્પ્રમા) અકાલ–વર્ષાકાલ નહિ. અસાધુઓ એટલે અસયતો. ગુરુત્યુ—માતા, પિતા અને ધર્માચાર્યોને વિષે મિō—મિથ્યાભાવ અર્થાત્ વિનયના નાશને 'પ્રતિપન્નઃ''આશ્રયેલ. મોડુહયામનનું અથવા મન વડે દુઃખિતપણું, અથવા દુઃખ ક૨વાપણું કે દ્રોહ ક૨વાપણું, એવી રીતે 'વવવુદયા' પણ વ્યાખ્યા કરવા યોગ્ય છે. 'સમ્મ' તિ॰ સમ્યભાવ અર્થાત્ વિનય ।।૫૫૯॥ આ દુષ્મમા અને સુષમા, સંસારી જીવોને દુઃખ અને સુખને અર્થે છે માટે સંસારી જીવોની પ્રરૂપણા માટે કહે છે— सत्तविहा संसारसमावन्नगा जीवा पन्नत्ता, तंजहा- नेरतिता, तिरिक्खजोणिता, तिरिक्खजोणिणीतो, मणुस्सा, મનુસ્લીમો, રેવા, દેવીઓ ૧૬૦ના सत्तविधे आउभेदे पन्नत्ते, तंजहा 'અાવશાળ-નિમિત્તે બહારે લેયળા-પાષાતે। પાસે બળાપાનૂ સત્તવિધ મિત્ન બર્ડ IIII સૂ॰ ૬।। સત્તવિધા સવ્વનીના પશત્તા, તંનહા-પુનિાડ્યા, ગાડાવા, તેજાવા, વાડાડ્યા, વાસ્તુતિ ાડ્યો, तसकाइया, अकाइया। अहवा सत्तविहा सव्वजीवा पन्नत्ता, तंजहा - कण्हलेसा जाव सुक्कलेसा, अलेसा ॥ સૂ પદ્દરા 184
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy