SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ १० स्थानकाध्ययने अवगाहना जिनान्तरे अनन्तं वसूनि प्रतिसेनवाद्याः ७२८-७३३ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ वेयावच्चाईहिं, पुव्वं आगंपइत्तु आयरिए । आलोएइ कहं मे, थोवं वियरिज पच्छित्तम् ।।२४।। અર્થ-વૈયાવૃત્યાદિ વડે પ્રથમ આચાર્યને પ્રસન્ન કરીને પછી આલોચે છે. કેવી રીતે? તો કહે છે કે મને થોડું પ્રાયશ્ચિત્તતપ આપે? એમ વિચારીને. (૨૪) ૧, 'અણુમારૂત્તા’ અનુમાન કરીને અર્થાત્ આ મૃદુ દંડ છે અથવા ઉગ્ર દંડ છે એમ જાણીને આનો આશય એ છે કેજો આ મૃદુ દંડ આપનાર હશે તો હું આલોચના આપીશ અને ઉગ્ર દંડ આપનાર હશે તો આપીશ નહિ. કહ્યું છે કેकिं एस उग्गदंडो, मिउदंडो व त्ति एवमणुमाणे । अन्ने पलिंति थोवं, पच्छित्तं मज्झ देज्जासि [देज्जाहि] ।।५।। શું આ આચાર્ય, ઉગ્ર દંડ દેવાવાળા છે કે મૃદુ દંડ? એમ અનુમાન કરીને બીજાને થોડી આલોચના-પ્રાયશ્ચિત્ત આપે છે માટે મને પણ થોડું પ્રાયશ્ચિત્ત આપશે. (૨૫). - ૨, નં ”િ ત્તિ આચાર્યાદિએ જે થયેલ દોષને જોયો હોય, તે દોષને જ આલોચે છે પરંતુ બીજા દોષને નહિ. આનું આલોચવું માત્ર આચાર્યને રાજી કરવામાં તત્પરપણાએ કરીને અસંવિજ્ઞપણાથી છે. કહ્યું છે કેदिवा व जे परेणं, दोसा वियडेइ ते च्चिय न अन्ने । सोहिभया जाणंतु व एसो एयावदोसो उ ॥२६॥ અર્થ-જે દોષો, બીજાએ દીઠા હોય, તે દોષોને જ ખુલ્લા કરે છે પરંતુ બીજાએ નહિ દીઠેલને કહે નહિ, કારણ કે શોધિદુષ્કર તપના ભયથી અથવા આચાર્યાદિ એમ જાણશે કે આ આટલાબધા દોષવાળો છે એવા ભયથી પ્રકાશે નહિ. (૨૬) ૩, 'વાયર વ’ ત્તિ બાદર (મોટા) થયેલ અતિચારને આલોચે છે પણ સૂક્ષ્મ નહિ ૪, સુહુમ ' ત્તિ સૂક્ષ્મ અતિચારને જ આલોચે છે (પરંતુ બાદર નહિ). જે સૂક્ષ્મ અતિચારને પણ આલોચે છે તો બાદર અતિચારોને કેમ આલોચે નહિ અર્થાત્ આલોચે જ એવા પ્રકારનો આચાર્યનો ભાવ સંપાદન કરવા માટે (કપટથી સૂક્ષ્મ આલોચે) કહ્યું છે કે– बायर-वड्डवराहे, जो आलोएइ सुहुम नालोए । अहवा सुहुमा लोए, वर मनंतो उ एवं तु ॥२७॥ નો સુહ માનો, સો દિ નાતોય વાયરે ડોલે'' પ જે મોટા દોષોને આલોચે છે તે શું નાના દોષોને ન આલોચે? અથવા સૂક્ષ્મ-નાના દોષોને આલોચે તો શું મોટા દોષોને ન આલોચે એમ પોતાની ઉત્તમતા આલોચક ગુરુના મસ્તિષ્કમાં બેસાડવા માટે (માયા કરીને આલોચે). (૨૭) "छण्णं तह आलोए, जह नवरं अप्पणा सुवइ" ६ 'છત્ર' ઉત્તળ છાનું એવી રીતે આલોચે કે જેમ પોતે જ સાંભળે પરંતુ આચાર્ય સાંભળે નહિ. :' “દારૂત્ત વેળાં, તોય નદ યાવિ વો" ‘સદ્દા સત્ત' તિ શબ્દ વડે આકૂલ તે શબ્દાકુલ-મોટો સાદ, તેવા મોટા સાદ વડે આલોચે કે જેમ બીજા અગીતાર્થો પણ તે સાંભળે. 'વહુન' ત્તિ. ઘણા લોકો-આલોચનાચાર્યો છે જે આલોચનામાં તે બહુજન. આ અભિપ્રાય છે કે___ एकस्सा लोएत्ता, जो आलोए पुणो वि अन्नस्स । ते चेव य अवराहे, तं होइ बहुजणं नाम ॥२८॥ અર્થ-એક આચાર્યની પાસે આલોચના કરીને વળી તેજ અપરાધને અન્ય આચાર્ય પાસે પણ આલોચે છે તે બહુજનનામા આલોચનાનો દોષ છે. (૨૮). ૮, “નોર જીયસ્થસ્સા, ગાતો તું તુ હોડ઼ કબૂત્ત'' અવ્યક્ત-અગીતાર્થ ગુરુની પાસે જે આલોચવું તે ગુરુના સંબંધી અવ્યક્ત કહેવાય છે. ૯, 'તસેવિ' ત્તિ જે દોષો, આલોચવા યોગ્ય છે તે દોષોને સેવનાર જે ગુરુ છે તેની આગળ જે આલોચવું તે અવશ્ય તત્સવવિલક્ષણ આલોચના દોષ છે. તેમાં આલોચના કરનારનો આ અભિપ્રાય છે– जह एसो मत्तुल्लो, न दाही गुरुगमेव पच्छित्तं । इय जो किलिट्ठचित्तो, दिन्ना आलोयणा तेणं ।।२९।। અર્થ-જેવી રીતે મેં દોષ સેવેલ છે, તેમ એ પણ (આલોચનાચાર્ય) પણ દોષ સેવવા વડે મારા જેવો છે તેથી કરીને મને 329
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy