SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ९ स्थानकाध्ययने निधानप्रकरणं ६७३ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ एगमेगे णं महानिधी णव णव जोयणाई विक्खंभेणं पण्णत्ते । [एगमेगस्स] रन्नो णं चाउरंतचक्कवट्टिस्स नव महानिहीओ पन्नत्ताओ, तंजहाणेसप्पे १ पंडुयए २ पिंगलते ३ सव्वरयण ४ महपउमे ५ काले य ६ महाकाले ७ माणवग ८ महानिही संखे ९ ॥१॥ णेसप्पंमि निवेसा, गामागर-नगरपट्टणाणं च । दोणमुह-मडंबाणं, खंधाराणं गिहाणं च ।।२।। गणितस्स य बीयाणं, माणम्माणुस्स जं पमाणं च । धन्नस्स य बीयाणं, उप्पत्ती पंडुते भणिया ।।३।। सव्वा आभरणविही, पुरिसाणं जा य होति महिलाणं । आसाण य हत्थीण य, पिंगलगनिहिमि सा भणिता ।।४।। रयणाई सव्वरतणे, चोद्दस पवराई चक्कवट्टिस्स । उप्पजंति एगिदियाई पंचेंदियाई च ।।५।। वत्थाण य उप्पत्ती, निप्पत्ती चेव सव्वंभत्तीणं । रंगाण य धोव्वाण य, सव्वा एसा महापउमे ।।६।। काले कालण्णाणं, भव्वपुराणं च तीसु वासेसु । सिप्पसतं कम्माणि य तिनि पयाए हितकराई।७।। लोहस्स य उप्पत्ती, होइ महाकाले आगराणं च । रुप्पस्स सुवनस्स य, मणिमोत्ति-सिल-प्पवालाणं ।।८।। जोधाण य उप्पत्ती, आवरणाणं च पहरणाणं च । सव्वा य जुद्धनीती, माणवते दंडनीती य ।।९।। नट्टविहि नाडगविही, कव्वस्स चउव्विहस्स उप्पत्ति । संखे महानिहिम्मी, तुडियंगाणं च सव्वेसि ।।१०।। चक्कट्ठपतिद्वाणा, अदुस्सेहा य नव य विक्खंभे । बारस दीहा मंजूससंठिता जह्नवीय मुहे ।।११।। वेरुलियमणिकवाडा,कणगमया विविधरतणपडिपुण्णा।ससिसूरचक्कलक्खणअणुसमजुगबाहुवतणा त ।।१२।। पलिओवमद्वितीता, णिधिसरिणामा य तेसु खलु देवा । जेसिं ते आवासा, अक्किज्जा आहिवच्चं च ।।१३।। एते ते नवनिहितो, पभूतधणरयणसंचयसमिद्धा।जे वसमुवगच्छंती, सव्वेसिं चक्कवट्टीणं ।।१४।।।।सू० ६७३।। (મૂળ) એક એક મહાનિધાન નવ નવ યોજન પહોળાઈ વડે કહેલ છે. એક એક ચાતુરંગ ચક્રવર્તિ રાજાના નવ મહાનિધાનો 5 . ते मा प्रमा-नस १, ५is७ २, पिंगल 3, सरित्न ४, मा५५ ५, 14 E, HELM ७, माप ८ भने शंभ, मानव महानिQ७. ॥१॥ नसनिपानने विर्ष ग्राम, मा७२ (), नगर, ५४९, दोरामुम મડંબ, સૈન્ય અને ગ્રહોની સ્થાપના છે. અર્થાત્ વાસ કરવા યોગ્ય (વસ્તુ) ગ્રંથ છે. //// પાંડુકનામા નિધાનમાં મહોર (નાણું), સોપારી વગેરે ફળોના ગણિતનો વિધિ, તથા ફલના કારણભૂત બીજનો વિધિ તથા સેતિકાદિ માન-માપીને અપાય છે, અને તોલીને અપાય તે કર્મ વગેરે ઉન્માનનો વિધિ. તથા બ્રીહિ વગેરે ધાન્યથી અને બીજાની ઉત્પત્તિ કહેલી છે. /all પિંગલનામા નિધાનમાં પુરુષોના, સ્ત્રીઓના, અશ્વોના અને હાથીઓના બધાય , કહેલો છે. //૪ll સર્વરત્નનામા નિધાનમાં ચક્રવર્તિના શ્રેષ્ઠ ચૌદ રત્નો જેવી રીતે ઉત્પન્ન થાય છે તેવા પ્રકારનો વિધિ કહેલ છે. તેમાં સાત એકેંદ્રિય અને સાત પંચેન્દ્રિય રત્નો જાણવા. /પી મહાપદ્મનામા નિધાનમાં સર્વ પ્રકારના વસ્ત્રોની સામાન્યથી ઉત્પત્તિ, વિશેષથી બનાવટ, તથા રંગવાનો અને ધોવાનો વિધિ કહેલ છે. //૬/ કાલનામના નિધાનમાં શુભાશુભ કાલનું જ્ઞાન કહેલું છે તે ભવિષ્ય, ભૂત અને વર્તમાન લક્ષણ ત્રિકાલનું તેમાં અતીત અને અનાગત ત્રણ વર્ષના વિષયવાળું તથા એક સો શિલ્પ અને કૃષિ વાણિજ્યાદિ કર્મરૂપ પ્રજાને હિતકર ત્રણ વિષયવાળું જ્ઞાન કહેલું છે. /// મહાકાલ નામના નિધાનમાં લોઢાની ઉત્પત્તિ, તથા લોઢાદિ સંબંધી ખાણોની ઉત્પત્તિ હોય છે. એમજ ચાંદીની, સોનાની, મણિની, મોતીની, સ્ફટિકાદિ શિલાની અને પ્રવાલની ઉત્પત્તિ હોય છે. તો માણવકનામાં 1. प्रवचनसारोद्धारेऽपि [गा. १२१८-१२३१] सङ्ग्रहीता इमाः सर्वा अपि चतुर्दश गाथाः ।। 269
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy