SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ५ स्थानकाध्ययने उद्देशः १ दुर्गमसुगमक्षान्तिसत्याद्युत्क्षिप्तादिस्थानादिवैयावृत्त्यं च ३९६-३९७ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ पंचहि ठाणेहिं पुरिम-पच्छिमगाणं जिणाणं दुग्गम भवति, तंजहा–दुआइक्खं, दुविभज्ज,दुपस्सं,दुतितिक्खं, दुरणुचरं । पंचहिं ठाणेहिं मज्झिमगाणं जिणाणं सुगमं भवति, तंजहा-सुआतिक्खं, सुविभज्जं, सुपस्सं, सुतितिक्खं, सुरणुचरं । पंच ठाणाई समणेणं भगवता महावीरेणं समणाणं णिग्गंथाणं णिच्चं वनिताई, णिच्चं कित्तिताई, णिच्चं बुतिताई, णिच्चं पसत्थाई, निच्चमब्भणुनाताई भवंति, तंजहा–खंती, मुत्ती, अज्जवे, मद्दवे, लाघवे। पंच ठाणाई समणेणं भगवता महावीरेणं जाव अब्भणुनायाई भवंति, तंजहा-सच्चे, संजमे, तवे, चिताते, बंभचेरवासे । पंच ठाणाई समणेणं भगवता महावीरेणं जाव अब्भणुनायाई भवंति, तंजहा–उक्खित्तचरते, निक्खित्तचरते, अंतचरते, पंतचरते, लूहचरते । पंच ठाणाई जाव अब्भणुनाताई भवंति, तंजहा-अन्नातचरते, अन्नइलायचरए, मोणचरते, संसट्ठकप्पिते, तज्जातसंसट्ठकप्पिते । पंच ठाणाई जाव अब्भणुनाताई भवंति, तंजहा–उवनिहिते,सुद्धेसणिते,संखादत्तिते, दिट्ठलाभिते, पुट्ठलाभिते । पंच ठाणाई जाव अब्भणुन्नाताई भवंति, तंजहा–आयंबिलिते, निव्वितिए, पुरमड्डिते, परिमितपिंडवातिते,भिन्नपिंडवातिते । पंच ठाणाई जाव अब्भणुनाताई भवंति, तंजहा-अरसाहारे, विरसाहारे, अंताहारे, पंताहारे, लूहाहारे । पंच ठाणाई जाव [अब्भणुनायाई] भवंति, तंजहा–अरसजीवी, विरसजीवी, अंतजीवी, पंतजीवी, लूहजीवी । पंच ठाणाई जाव भवंति, तंजहा–ठाणातिते, उक्कुडुआसणिते, पडिमट्ठाती, वीरासणिए, णेसज्जिते। पंच ठाणाई जाव भवंति, तंजहा-दंडायतिते., लगंडसाती, आतावते, अवाउडते, अकंडूयते ।। सू० ३९६।। पंचर्हि ठाणेहिं समणे णिग्गथे महानिज्जरे महापज्जवसमाणे भवति, तंजहा–अगिलाते आयरियवेयावच्चं, करेमाणे १, एवं उवज्झायवेयावच्चं करेमाणे २, थेरवेयावच्चं [करेमाणे] ३, तवस्सिवेयावच्चं [करेमाणे] ४ गिलाणवेयावच्चं करेमाणे ५। पंचहिं ठाणेहिं समणे निग्गंथे महानिज्जरे महापज्जवसाणे भवति, तंजहा–अगिलाते, सेहवेयावच्चं करेमाणे १, अगिलाते कुलवेया [वच्चं करेमाणे] २, अगिलाए गणवे [यावच्चं करेमाणे] ३, अगिलाए संघवे यावच्चं करेमाणे] ४, अगिलाते साहम्मियवेयावच्चं करेमाणे ५ ।। सू० ३९७।। (મૂળ) પાંચ સ્થાનકોને વિષે પ્રથમ અને ચરમ જિનોને શિષ્યોની જડતા વગેરેથી દુર્ગમ-શ્રમ થાય છે, તે આ પ્રમાણે–૧. शिष्याने वस्तुताप वा योग्य थाय, २. ४थी विमा २१. योग्य थाय, उ. दुले बताचा योग्य थाय, ४. દુ:ખે પરિષહાદિ સહન કરાવવા યોગ્ય થાય અને પ. દુ:ખે પળાવવા યોગ્ય થાય. પાંચ સ્થાનકોને વિષે મધ્યમના બાવીશ જિનોને સુગમતા થાય છે, તે આ પ્રમાણે–૧. શિષ્યોને વસ્તુતત્ત્વ સુખે કહેવા યોગ્ય થાય, ૨. સુખે વિભાગ કરવા યોગ્ય થાય, ૩. સુખે બતાવવા યોગ્ય થાય, ૪. સુખે પરિષહાદિ સહન કરાવવા યોગ્ય થાય અને ૫. સુખે પળાવવા યોગ્ય થાય છે. પાંચ સ્થાનો શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણનિગ્રંથોને નિત્ય ફળથી વર્ણવ્યા છે, નિત્ય નામપૂર્વક કહેલા છે, નિત્ય સ્વરૂપથી સમજાવેલા છે, નિત્ય પ્રશંસેલા છે, નિત્ય કર્તવ્યપણાએ આજ્ઞા કરેલા હોય છે, ते मा प्रभारी-क्षमा, निमिता, भाव (भगता), सरसता भने सायq-मय 64धि, गर्व त्याut. પાંચ સ્થાનકો શ્રમણ ભગવાન મહાવીરે યાવતુ આજ્ઞા કરેલ છે, તે આ પ્રમાણે—સત્ય, સંયમ, તપ, ત્યાગ (સાંભોગિક મુનિને દાન) અને બ્રહ્મચર્યાવાસ. પાંચ સ્થાનકો શ્રમણનિગ્રંથોને યાવતુ આજ્ઞા કરેલા હોય છે, તે આ પ્રમાણે–૧. ગૃહસ્થ પોતાના પ્રયોજનને માટે રાંધવાના ભોજનમાંથી કાઢેલ આહારને અર્થે અભિગ્રહ વડે ફરે છે તે ઉત્સિકચરક, - 11
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy