SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने अस्वाध्यायिकं ७१४ -७१५ सूत्रे નયના મતથી છે. અને વ્યવહારનયના મતથી તો ચાર પ્રકારે વસ્તુ છે તેમાં ગુરુક-અધોગમન સ્વભાવવાળી વજ્રાદિ વસ્તુ, લઘુકઊર્ધ્વગમન સ્વભાવવાળા ધૂમાદિ, ગુરુલઘુ-તિર્યંન્ગામી અર્થાત્ તીર્થા જનારા વાયુ, જ્યોતિષ્મના વિમાનાદિના અને અગુરુલઘુક તે-આકાશ વગે૨ે. ભાષ્યકાર કહે છે કે— निच्छयओ सव्वगुरु सव्वलहुं वा न विज्जई दव्वं । बायरमिह गुरुलहुयं, अगुरुलहु सेसयं दव्वं ॥ ६ ॥ [विशेषावश्यक ६६० त्ति] નિશ્ચયના અભિપ્રાયથી તો દ્રવ્ય, સર્વથા ગુરુ અથવા સર્વથા લઘુ એકાંતે નથી. કેમ કે પત્થર વગેરે ગુરુદ્રવ્ય પણ પ્રયેગથી ઊર્ધ્વ વગેરે દિશામાં જતું દેખાય છે. વળી અત્યંત લઘુ એવું અર્કતુલ્યાદિ દ્રવ્ય પણ હાથના તાડન વગેરેથી નીચે જતું . દેખાય છે માટે સર્વ બાદ૨ દ્રવ્ય-ઔદારિક, વૈક્રિય, આહારક અને તૈજસરૂપ અષ્ટસ્પર્શી ગુરુલઘુક છે અને શેષ સૂક્ષ્મ ચતુસ્પર્શી ભાષા, આનપાન, મન અને કર્મદ્રવ્ય અગુરુલઘુક છે. (૬) गुरुयं लहुयं उभयं, णोभयमिति वावहारियनयस्स । दव्वं लेहूं १ दीवो २ वाऊ ३ वोमं ४ जहासंखं ॥ ७॥ [विशेषावश्यक ६५९ त्ति ] વ્યવહારનયના મતથી દ્રવ્ય ગુરુ ૧, લઘુ ૨, ગુરુલઘુ ૩ અને અગુરુલઘુક ૪ સ્વભાવવાળું છે. તેમાં ગુરુદ્રવ્ય~પત્થર ૧, લઘુ દીપક ૨, ગુરુલઘુ વાયુ ૩ અને અગુરુલઘુ આકાશ છે. ૪ (૭) ૯ શબ્દપરિણામ-શુભ અને અશુભના ભેદથી બે પ્રકારે છે. I૭૧૩ અજીવ પરિણામના અધિકારથી પુદ્ગલલક્ષણ અજીવપરિણામ અને અંતિરક્ષ લક્ષણ અજીવપરિણામરૂપ ઉપાધિક વ્યપદેશ ક૨વા યોગ્ય અસ્વાધ્યાયિકને 'સવિત્તે' ઇત્યાદિ સૂત્ર વડે કહે છે— સવિષે અંતનિશ્ર્વિતે અત્તાફ પન્નત્તે, તનહા-ઝાવાતે,વિસિવાયે ૨, ગનિંતે રૂ, વિત્તુતે ૪, નિષ્ઠાતે, નૂવતે ૬, નવØાજિત્તતે ૭, ભૂમિતા ૮ મહિતા ૧, રયુ ખાતે શ્૦) વસવિદ્દે બોરાજિતે અસાતિતે પન્નત્તે, તંનજ્ઞાઅગ્નિ, મંસે ર, સોખિતે રૂ, અસ્તુતિસામંતે ૪, સુજ્ઞાાસામંતે, ચંડોવાતે દ્દ, સૂરોવરાતે છ, પલળે ૮, રાયવુાહે ૧, ૩વસ્તાÆ અંતો ઓલિતે, સરીને ૧૦ ।। સૂ॰ ૭૬૪ || पंचेंदिया णं जीवा असमारभमाणस्स दसविधे संजमे कज्जति, तंजहा- सोतामताओ सोक्खाओ अवरोवेत्ता भवति, सोतामतेणं दुक्खेणं असंजोगेत्ता भवति, एवं जाव फासामतेणं दुक्खेणं असंजोएत्ता भवति, एवं असंजमो वि भाणितव्वो । सू० ७१५ ।। (મૂળ) દશ પ્રકારનો આકાશ સંબંધી અસ્વાધ્યાય કહેલ છે, તે આ પ્રમાણે ઉલ્કાપાત-આકાશમાંથી રેખા સહિત પ્રકાશનું ભૂમિ પર પડવું તે થયે છતે એક પ્રહર સુધી અસ્વાધ્યાય હોય છે ૧, દિશાદર્દાહ–એક દિશાના વિભાગમાં મહાનગરના દાહની જેમ આકાશમાં પ્રકાશ દેખાય છે તેમાં એક પ્રહર સુધી અસ્વાધ્યાય ૨, અકાલે ગાજે તો બે પ્રહર સુધી અસ્વાધ્યાય ૩, અકાલે વીજળી થાય તો એક પ્રહર સુધી અસ્વાધ્યાય ૪, નિતિ-આકાશમાં વ્યંતરાદિ દેવો વડે કરાયેલ મહાધ્વનિ અથવા ભૂમિકંપાદિ થાય તો તેમાં આઠ પ્રહર સુધી અસ્વાધ્યાય ૫, જૂયગ–સંધ્યાની પ્રભા અને ચંદ્રની પ્રભાનું મિશ્રણ અર્થાત્ શુક્લપક્ષના પડવાથી ત્રીજ સુધી પ્રતિક્રમણ બાદ એક પ્રહર સુધી કાલિકસૂત્રનો અસ્વાધ્યાય ૬, યક્ષાદીમ–આકાશમાં યક્ષના પ્રભાવથી જાજવલ્યમાન અગ્નિ દેખાય છે તેમાં સ્વાધ્યાય ન કરવો કરવાથી ક્ષુદ્ર દેવનો ઉપદ્રવ થાય છે ૭, ધૂમિકા-ધુંવાડાના જેવા વર્ણવાળી સૂક્ષ્મવૃષ્ટિ ૮, મહિકા-ઝાકળ ૯–આ બન્ને કાર્તિકાદિ વૃષ્ટિના ગર્ભ માસમાં પડે છે માટે જ્યાંસુધી એ પડે છે ત્યાંસુધી અસ્વાધ્યાય હોય છે. રજ ઉદ્દાતસ્વભાવથી ચારે દિશામાં સૂક્ષ્મ રજની વૃષ્ટિ જ્યાંસુધી થાય છે ત્યાંસુધી અસ્વાધ્યાય હોય છે ૧૦. દશ પ્રકારે ઔદારિક 312
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy