________________
६ स्थानकाध्ययने क्षुद्राः गोचरचर्या अपकान्तनिरयाः ५१३-५१५ सूत्राणि
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
I
તિથલ
'મફત' ત્તિ અધ્યક્ષોને મત્વા–સારી રીતે સેવીને ૫, 'મેત્તરૂત્ત' ત્તિ પોતાના પક્ષપાતીઓની સાથે કારણિકો-અધ્યક્ષોને મિશ્ર કરીને–મેળવીને ૬, ક્વચિત્ તો આમેયરૂત્ત' 7િ૦ પાઠ છે. તેમાં ભેદ પડાવીને, કોઈપણ ઉપાય વડે પ્રતિપક્ષી ઉપર કારણિકોને દ્વેષી કરીને અથવા પોતાના પક્ષનું ગ્રહણ કરનારા કરીને, આ તાત્પર્ય છે. આપ૧૨/
વિવાદ કરીને તેથી નિવૃત્ત ન થયેલ કેટલાએક, ક્ષુદ્ર પ્રાણીઓને વિષે ઉત્પન્ન થાય છે માટે તેનું નિરૂપણ કરતાં થકા સૂત્રકાર કહે છે– छव्विहा खुड्डा पाणा पत्नत्ता, तंजहा–बेंदिता, तेंदिता, चउरिदिता समुच्छिमपंचेंदिततिरिक्खजोणिता, तेउकातिता, વાડાતિતા /સૂ૦ વરૂા. छव्विहा गोयरचरिया पन्नत्ता, तंजहा-पेडा, अद्धपेडा, गोमुत्तिता, पतंगवीहिया, संबुक्कवट्टा, गंतुंपच्चागता / સૂ૦ ૫૨૪ जंबूदीवे दीवे मंदरस्स पव्वतस्स य दाहिणेणमिमीसे रतणप्पभाते पुढवीए छ अवक्कंतमहानिरता पन्नत्ता, तंजहा-लोले, लोलुए, उद्दड्डे, निद्दड्डे, जरते, पज्जरते । चउत्थीए णं पंकप्पभाते पुढवीते छ अवक्कंतमहानिरता પત્તા, સંનદા–ગાર, વાર, રે, રોરે, સોજો, વીડરવડે તૂ૦ ૧૨૫/ (મૂળ) છ પ્રકારના સુદ્ર-અધમ પ્રાણીઓ કહેલા છે, તે આ પ્રમાણે—બેઈન્દ્રિયો, ઈન્દ્રિયો, ચઉરિંદ્રિયો, સંમૂચ્છિમ પંચેન્દ્રિય
તિર્યંચયોનિકો, તેજસ્કાયિકો અને વાયુકાયિકો. //૫૧all છ પ્રકારની ગોચરચર્યા–ભિક્ષાને અર્થે ફરવું (ગોચરી) કહેલી છે, તે આ પ્રમાણેજે ગોચરીમાં સાધુપેટીની માફક ચોરસ ગ્રામાદિ ક્ષેત્રના વિભાગ કરીને ભ્રમણ કરે છે તે પેટા ૧, જે ગોચરીને વિષે અગ્નિ દિશાથી ગોચરીમાં પ્રવેશીને ઈશાન દિશાએ આવીને વાયવ્ય દિશાએ જાય છે ઈત્યાદિ તે અદ્ધપેટા ૨, પરસ્પર સામા ઘરોની પંક્તિમાં જઈને ફરીથી બીજી પંક્તિમાં અને પછી પ્રથમ પંક્તિમાં-આવા ક્રમથી ભિક્ષા માટે ભમે છે તે ગોમૂત્રિકા ૩, પતંગીઆની માફક અનિશ્ચિત ગોચરી તે પતંગવીથિકા ૪, શંખની જેમ ગોળ ભ્રમણરૂપ ગોચરી તે સંબકવૃત્તા, તેમાં ક્ષેત્રના બહાર ભાગથી ફરીને મધ્ય ભાગમાં આવવું તે અત્યંતરસંબુક્કવૃત્તા અને જેમાં મધ્ય ભાગથી ફરીને બહાર જાય છે તે બાહ્યસંવુક્કવૃત્તા ૫, ઉપાશ્રયથી નીકળીને ઘરોની એક પંક્તિમાં ગોચરી કરતો થકો ક્ષેત્રના પર્યત સુધી જઈને, ત્યાંથી પાછો વળીને ઘરોની બીજી પંક્તિમાં ભિક્ષા માટે ફરે છે તે ગત્યાપ્રત્યાગતા છે. //૫૧૪ જંબુદ્વીપ નામના દ્વીપને વિષે મેરુપર્વતની દક્ષિણ દિશાએ આ રત્નપ્રભા પથ્વીને વિષે છ અપક્રાંત-અત્યંત રૌદ્ર મહાનરકાવાસાઓ કહેલા છે, તે આ પ્રમાણેલોલ, લોલુપ, ઉદગ્ધ, નિર્દીગ્ધ, જરક અને પ્રજરક. ચોથી પંકપ્રભા પૃથ્વીને વિષે છ અપક્રાંત મહાનરકાવાસાઓ કહેલા છે, તે આ પ્રમાણે–આર, વાર, માર, રોર, રોચક અને ખાડખડ.
//૫૧૫/l. (ટી.) 'છવિ' ત્યા૦િ સુગમ છે. વિશેષ એ કે-યુદ્ધ એટલે અધમ. કહ્યું છે કે અત્પમધમં પvસ્ત્ર ૬ સ૨પાં નટી
દ્ મુદ્રાનું વૃવતે “અલ્પ, અધમ, વેશ્યા સ્ત્રી, ક્રૂર, મધમાખી અને નટી-આ છને શુદ્ર કહેવાય છે.” વિકલેન્દ્રિય, તેલ અને વાઉના અનંતર ભવમાં મોક્ષગમનના અભાવથી અધમપણું છે, જે માટે કહ્યું છે કે
भूदगपंकप्पभवा, चउरो हरिया उ छच्च सिज्झेज्जा । विगला लभेज्ज विरई, न हु किंचि लभेज्ज सुहुमतसा ।।४३।।
પૃથ્વીકાય, અપૂકાય અને ચોથી પંકપ્રભા નરકમાંથી ઉત્પન્ન થયેલ મનુષ્યો એક સમયે ચાર સિદ્ધ થાય છે અને વનસ્પતિમાંથી ઉત્પન્ન થયેલ છે સિદ્ધ થાય છે, વિકલેન્દ્રિયમાંથી ઉત્પન્ન થયેલ વિરતિને પામે છે પરંતુ સિદ્ધ થતા નથી તથા
127