________________
५ स्थानकाध्ययने उद्देशः १ प्रतिमाः स्थावराः अवधिकेवलानुत्पत्त्युत्पत्ती ३९२-३९४ सूत्राणि
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
|
૭
|
૮
|
|
s|
|
જ
ક |
પારણાના દિવસો પચ્ચીશ થાય છે. મોટી ભદ્રોત્તરા પ્રતિમા તો દ્વાદશ ભક્તથી આરંભીને ચોવીશ ભક્ત પર્યત ત્રણસેં બાણું દિવસના પ્રમાણરૂપ તપસ્યા વડે થાય છે. તેની ગાથાपंचादिगारसंते, ठविउं मज्झं तु आइमणुपंतिं । उचियकमेण य सेसे, महई भद्दोत्तरं जाण ।।९।।
"આદિમાં પાંચના અંકથી આરંભીને અગિયાર પર્યત અંકોને સ્થાપીને પછી મધ્યમ અંકને દરેક પંક્તિમાં આદિમાં સ્થાપવો અને શેષ અંકોને ઉચિત ક્રમ વડે સ્થાપવા. આ મોટી ભદ્રોત્તરા પ્રતિમા જાણવી. (૯) અહિં પંક્તિઓ સાત થાય છે. તેની સ્થાપના નીચે પ્રમાણે જાણવી–
|
૧૦
5 ]
ادامه |
s
જ
| ૧ | ૨૦ | ૨૨ | ૬ | ૬ | ૭ | ૮ | પારણાના દિવસો ઓગણપચ્ચાસ હોય છે. Il૩૯૨| કર્મોની નિર્જરાનો હેતુ તપવિશેષ કહ્યો.
હવે તેઓનું જ (કર્મોનું) ગ્રહણ ન કરવામાં હેતુભૂત સંયમના વિષયભૂત એકેંદ્રિય જીવોને કહે છે–'વે' ત્યાદ્રિ સ્થાવરનામકર્મના ઉદયથી સ્થાવરો-પૃથ્વિી વગેરે, તેઓની કાયા-રાશિઓ અથવા સ્થાવરકાય-શરીર છે જેઓનું તે સ્થાવરકાયો. ઇંદ્રના સંબંધ પણાને લઈને ઇદ્રસ્થાવરકાય-પૃથ્વિકાય. એવી રીતે બ્રહ્મ, શિલ્પ, સમ્મતિ અને પ્રાજાપત્ય પણ અપૂકાયાદિપણે કહેવા. હવે એઓના નાયકો કહે છે–'વિયે' ત્યાદ્રિ સ્થાવરકાયો-પૃથ્વી વગેરેના અધિપતિઓ-દિશાઓના અગ્નિ વગેરે નાયકોની જેમ. નક્ષત્રોના અશ્વિ, યમ અને અગ્નિ વગેરેની જેમ, દક્ષિણાદ્ધ લોક અને ઉત્તરાદ્ધ લોકના શકેંદ્ર અને ઈશાનેંદ્રની જેમ સ્થાવરકાયોના પણ નાયકો છે, એમ સંભાવના કરાય છે. ૩૯all
સ્થાવરકાયના અધિપતિઓ અવધિજ્ઞાનવાળા હોય છે માટે અવધિના સ્વરૂપને કહે છે—'પદી'ત્યા૦િ સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે-અવધિ વડે દર્શન-પદાર્થોનું અવલોકન (જોવું), ૩Fસ્તામં– ઉત્પન્ન થતું તેની પ્રથમતામાં-અવધિદર્શનની ઉત્પત્તિના પ્રથમ સમયમાં સ્વમાન્ત' રિ૦ ક્ષોભ પામે-ચલિત થાય અથવા ઉત્પન્ન થવારૂપ ઇચ્છાવિષયક અવધિદર્શન છતે અવધિવાળો ક્ષોભ પામે છે. અલ્પભૂતાં-થોડા જીવવાળી પૃથ્વીને જોઈને (‘વ’ શબ્દ વિકલ્પના અર્થવાળો છે) અનેક જીવોથી વ્યાકુલ પૃથ્વી હોય એવી સંભાવનાવાળો, અકસ્માત્ અલ્પ જીવોવાળી પૃથ્વીને જોવાથી ‘અરે! આ શું? આમ કેમ?” એવી રીતે ચલિત જ થાય, કેમ કે મોહનીય કર્મનો ક્ષય થયેલ નથી. આ રહસ્ય સમજવું. અથવા ભૂત શબ્દનો પ્રકૃતિરૂપ અર્થ હોવાથી