SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः १ प्रतिमाः स्थावराः अवधिकेवलानुत्पत्त्युत्पत्ती ३९२-३९४ सूत्राणि गाई पंचंते, ठविडं मज्झं तु आइमणुपंतिं । उचियकमेण य सेसे, जाण लहुं सव्वओभद्दं ॥ ६ ॥ ક્રમશઃ આદિમાં એકથી પાંચ પર્યંત અંકોને સ્થાપીને જે અંક મધ્યમાં આવે તેને દરેક પંક્તિમાં પ્રથમ સ્થાપીને પછી ઉચિત ક્રમ વડે શેષ અંકોને સ્થાપવા. તે નાની સર્વતોભદ્રા જાણવી. (૬) પાંચ પંક્તિ કરવી, તેની સ્થાપના નીચે પ્રમાણે કરવી. પારણાના દિવસો તો પચ્ચીશ છે. १ 6 ૪ 9 ३ ६ २ + १ ३ + २ २ ५ १ ૪ શેષ અંકોને સ્થાપવા. તે મોટી સર્વતોભદ્રા જાણવી. (૭) ४ २ ७ ४ ३ ६ १ ३ ५. મોટી તો ચતુર્થ ભક્તાદિ વડે સોળ ભક્ત પર્યંત એક સો છન્નુ દિવસપ્રમાણ તપ વડે થાય છે. એની સ્થાપનાના ઉપાયની ગાથા નીચે પ્રમાણે જાણવી. ३ + २ गाई सत्तंते, ठवि मज्झं च आदिमणुपंतिं । उचियकमेण य सेसे, जाण महं सव्वओभद्दं ॥ ७ ॥ આદિમાં એકથી સાત પર્યંત અંકોને સ્થાપીને પછી મધ્યમાં અંકને દરેક પંક્તિમાં આદિમાં સ્થાપીને પછી ઉચિત ક્રમ વડે ૪ અહિં સાત પંક્તિઓની સ્થાપના નીચે જણાવ્યા પ્રમાણે કરવી. ३ ६ २ + १ १ ४ ७ ૪ ૪ ७ १ ३ બ ३ ६ २ २ ५ १ १ ५ ४ ७ २ ૪ ૩ ६ २ १. ३ ६ २ * ७ ३ ७ ३ ६ २ બ १ * પારણાના દિવસો ઓગણપચ્ચાસ થાય છે. ભદ્રોત્તર પ્રતિમા બે પ્રકારે છે. નાની અને મોટી. તેમાં પહેલી દ્વાદશ ભક્ત (પાંચ ઉપવાસ) વડે વીશ ભક્ત (નવ ઉપવાસ) પર્યંત, એક સો પંચોતેર દિવસપ્રમાણ તપ વડે થાય છે. એની સ્થાપનાની ગાથા— पंचाई य नवते, ठविउं मज्झं तु आदिमणुपंतिं । उचियकमेण य सेसे, जाणह भद्दोत्तरं खुडं ||८|| આદિમાં પાંચના અંકને સ્થાપીને નવ પર્યંત અંકોને સ્થાપવા. અહિં પાંચ પંક્તિઓ હોય છે તેમાં મધ્ય અંકને દરેક પંક્તિમાં આદિમાં સ્થાપીને ઉચિત ક્રમ વડે શેષ અંકોને સ્થાપવા. તે નાની ભદ્રોત્તરા પ્રતિમા જાણવી. (૮) તેની સ્થાપના નીચે પ્રમાણે જાણવી—
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy