SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ६ स्थानकाध्ययने अकर्मभूम्याद्याः ऋतवोऽवमरात्रा अतिरात्राः ५२२-५२४ सूत्राणि એવા છ સો વાદી મુનિઓની સંપદા હતી. વાસુપૂજ્ય અરહંતે છ સો પુરુષોની સાથે મુંડ થઈને યાવત્ દીક્ષા લીધી. ચંદ્રપ્રભ અર્હત છ મહિના પર્યંત છદ્મસ્થપણે હતા. ૫૨૦ તેદ્રિય જીવોનો આરંભ નહિ કરનારને છ પ્રકારે સંયમ થાય છે, તે આ પ્રમાણે—ઘ્રાણમય–ગંધના ગ્રહણરૂપ સૌખ્યથી ભ્રષ્ટ નહિ કરનાર થાય છે ૧, ઘ્રાણમય દુઃખ-ગંધને ગ્રહણના અભાવરૂપ દુઃખથી નહિ જોડનાર થાય છે ૨, જિલ્લામય– રસના આસ્વાદરૂપ સૌષ્યથી ભ્રષ્ટ નહિ કરનાર થાય છે ૩, જિલ્લામય દુઃખથી નહિ જોડનાર થાય છે ૪, સ્પર્શમય સૌષ્યથી ભ્રષ્ટ નહિ કરનાર થાય છે પ અને સ્પર્શમય દુઃખથી નહિ જોડનાર થાય છે ૬. તેઇદ્રિય જીવોનો આરંભ કરનારને છ પ્રકારે અસંયમ થાય છે, તે આ પ્રમાણે—ઘ્રાણમય સુખથી ભ્રષ્ટ કરનાર થાય છે ૧, ઘ્રાણમય દુઃખથી સંયોગ કરનાર થાય છે યાવત્ સ્પર્શમય દુઃખથી સંયોગ કરનાર થાય છે. ૫૨૧॥ (ટી૦) 'અભિનંતે' ત્યાદ્િ॰ આ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે-અભિચંદ્ર, આ અવસર્પિણીમાં ચોથા કુળકર થયેલ છે. ૫૧૮ 'વાઙરન્ત' ત્તિ॰ ત્રણ સમુદ્ર અને હિમવાન્ (પર્વત) લક્ષણ 'ચાર (દિશારૂપ) અંત છે જેમાં ચતુરંતાપૃથ્વી, તેનો આ સ્વામી તે ચાતુરંત અને ચાતુરંત એવો ચક્રવર્તી તે ચાતુરંત ચક્રવર્તી, પૂર્વશતસહસ્ર-છ લાખ પૂર્વ સુધી મહારાજા હતા. (ચોરાશી લાખ વર્ષને ચોરાશી લાખ વડે ગુણવાથી પૂર્વ થાય છે.) ૫૧૯ 'આવાળીયસ' ત્તિ॰ જે સ્વીકાર કરાય છે તે આદાનીય, અર્થાત્ ઉપાદેય પુરુષોની મધ્યે જે આદાનીય તે પુરુષાદાનીય અથવા પુરુષ એવા આદાનીય તે પુરુષાદાનીય, તેને અહિં ચંદ્રપ્રભસ્વામીનો છદ્મસ્થપર્યાય છ માસ પર્યંત દેખાય છે, પરંતુ આવશ્યક (નિર્યુક્તિ) માં તો પદ્મપ્રભુનો આ (છ માસ) જણાવ્યો છે. ચંદ્રપ્રભનો તો ત્યાં ત્રણ માસ કહેલ છે માટે આ મતાંતર જાણવો. I૫૨૦॥ છદ્મસ્થ તો ઇંદ્રિયનો ઉપયોગવાળો હોય છે માટે ઇંદ્રિયના સામિપ્યરૂપ સંબંધ વડે તેઇન્દ્રિયને આશ્રિત સંયમ અને અસંયમ પ્રત્યે પ્રતિપાદન કરતા થકા બે સૂત્રને કહે છે—'તેન્દ્રિય' ત્યાદ્રિ સુગમ છે. વિશેષ એ કે—'સમારમમાĪસ્સ' ત્તિ નાશ નહિ કરનારને 'ધાળામાઽ'ત્તિ ધ્રાણ-નાસિકામય સૌષ્યથી અર્થાત્ ગંધના ગ્રહણરૂપ સૌષ્યથી નાશ નહીં કરનાર થાય છે. ઘ્રાણમય-ગંધગ્રહણના અભાવરૂપ દુઃખ દુઃખથી સંયોગ નહિ કરનાર થાય છે. અહિં અવ્યપરોપણ–નાશ નહિં કરવું અને અસંયોજન–નહિ જોડવું તે અનાશ્રવરૂપ હોવાથી સંયમ છે અને બીજું–વ્યપરોપણ તથા સંયોજન તે અસંયમ છે. ૫૨૧॥ આ સંયમ અને અસંયમની પ્રરૂપણા મનુષ્ય ક્ષેત્રમાં જ હોય છે માટે મનુષ્ય ક્ષેત્રમાં રહેલી અને છ સ્થાનકમાં અવતરનારી વસ્તુની પ્રરૂપણાના પ્રકરણને 'નંબુદ્દીવે' ત્યાદ્રિ ૫૫ સૂત્રના પ્રમાણને કહે છે— તંબુલીને પીવે છે બમ્મભૂમીઓ પન્નત્તાઓ, તંનહા ફ્રેમવતે, હેરાવતે, વિસ્તે, રમ્યાવસ્તું, દેવરા, ઇત્તરના ૧ ।નંનુવીને રીવે છવ્વાસા પન્નત્તા, તંનહા– મરહે, વર્તે, હેમવતે, દેશવ, વિસ્તે રમ્યાવસ્તું રા તંબુરીને વીવે છે વાતહરપન્નતા પન્નત્તા, તંનહીં-પુહિમવંત, મહાહિમવંતે,નિસઢે, નીલવંતે, રુખી, સિદ્ઘરી રૂ। નવમંતરવાહિોાં છ છૂડા પન્નત્તા, તંનહા—ચુહિમવંત ડે, વેસમડ, મહાહિમવંત ડે, વેરુતિતડે, નિસ ડે, થાકે ૪ )નવમંત્તરેાં છ છૂડા પન્નત્તા, તંનહા–નેવંતડે, વવત્તા કે, ખિડે, मणिकंचणकूडे, सिहरीकूडे, तिगिंछिकूडे ५ । નવૂદ્દીને રીવે છ મહત્તા પન્નત્તા, તંનહીં-પ૪મì, મહાપ૰મત્તે, તિÎિચ્છિદે, સરિત્તે, મહાપોંડરીયદે, पुंडरीयद्दहे ६ । तत्थ णं छ देवताओ महिड्डियाओ जाव पलि ओवमट्टितीतातो परिवसंति, तंजहा - सिरि, हिरि, 1. ઉત્તર દિશાએ હિમવાન પર્વત અને શેષ ત્રણ દિશાએ સમુદ્ર છે. 132
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy