SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ १० स्था० सूक्ष्माणि नद्यः रानधान्यः मेरुः रुचकादिः भातकोमेरुः वृतनेताज्या क्षेत्राणि मानुभोत्तरः मन्जनदधिमुखरतिकरा रुचककुण्डली ७१६.७५५ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ मयहर पगए बहुपक्खिए य सत्तघरअंतरमयंमि । निढुक्ख त्ति य गरहा, न पढंति सणीयगं वा वि ।।९।। [आवश्यक नियुक्ति १३६१ त्ति] મહત્તર, અધિકારી, ઘણા કુંટુંબવાળો અને ઉપાશ્રયથી સાતધરમાં મરણ થયું હોય તો સાધુઓ નિર્દયી છે એવી ગહ ન થાય એ માટે સ્વાધ્યાય ન કરે અથવા ધીમે ધીમે સ્વાધ્યાય કરે. (૯) ८. तथा 'रायवुग्गहे' त्ति० २।मोनो संग्राम, Gudatथी सेनापति, ग्राममो1ि5, भत्त२ पुरुष, स्त्री भने मदद વગેરેના યુદ્ધોને વિષે અસ્વાધ્યાયિક છે. એવી રીતે પાંશુ-ધૂળ અને લોટ વગેરેના કલહને વિષે અર્થાત્ હોલી વગેરેમાં અસ્વાધ્યાયિક છે જે કારણથી આ ઉક્ત સ્થાનમાં પ્રાયઃ કરીને ઘણા વ્યંતરો કૌતુકથી આવે છે અને પ્રમાદીને છળે છે અથવા આ સાધુઓ દુ:ખ રહિત છે એવી ઉડ્ડાહ (અપયશ) અથવા અપ્રીતિ ઉત્પન્ન થાય. આ કારણથી જે વિગ્રહાદિક જેટલા લાંબા કાળપર્યન્ત જે ક્ષેત્રમાં થાય છે તે વિગ્રહાદિકમાં તેટલા કાળપર્યન્ત તે ક્ષેત્રને વિષે સ્વાધ્યાયને પરિહરે છે. કહ્યું છે કે – सेणाहिव भोइय, मयहरे य पुंसित्थिमल्लजुद्धे य । लोट्टाइभंडणे वा, गुज्झग उड्डाह अचियत्तं ।।१०।। [आवश्यक नियुक्ति १३५९ त्ति] સેનાપતિ, ગ્રામ ભૌગિક, સ્ત્રીપુરુષના કલહમાં, મલ્લયુદ્ધમાં, હોલી આદિમાં સ્વાધ્યાય કરવાથી શાસનનો ઉડાહ થાય, અપ્રીતિ થાય તેથી વિગ્રહાદિમાં સ્વાધ્યાય ન કરવો. (૧૦) ૯, તથા ઉપાશ્રય-વસતિની અંદર વર્તમાન ઔદારિક-મનુષ્યાદિ સંબંધી શરીર જ્યારે ઉભિન્ન-ભેદાયેલું હોય ત્યારે એકસો હાથની અંદર અસ્વાધ્યાય થાય છે અને જો નહિ ભેદાયેલું હોય તોપણ કુત્સિતપણાથી અને આચરિતપણાથી એક સો હાથ પર્યત ત્યાજ્ય છે તે પરિઝાપન કીધે છતે તો તે સ્થાન શુદ્ધ થાય છે. ૧૦ l૭૧૪ો પંચેદ્રિયનું શરીર અસ્વાધ્યાયિક છે એમ અનંતર કહ્યું. પંચેદ્રિયના અધિકારથી તેને આશ્રયીને સંયમ અને અસંયમ संबंधी सूत्रछते तार्थ छ. ७१५|| | સંયમ અને અસંયમના અધિકારથી તેના વિષયભૂત સૂક્ષ્મોને પ્રરૂપતા થકા સૂત્રકાર કહે છે दस सुहुमा पन्नत्ता, तंजहा-पाणसुहुमे, पणगसुहुमे, जाव सिणेहसुहुमे, गणितसुहुमे, भंगसुहुमे ।। सू०७१६ ।। जंबूमंदिरदाहिणेणं गंगासिंधुओ महानदीओ दस महानदीओ समप्पेंति, तंजहा–जउणा १, सरऊ २, आती ३, कोसी ४, मही ५, 'सतदु ६, वितत्था ७, विभासा ८, एरावती ९ चंदभागा १०,जंबूमंदरउत्तरेणं रत्ता-रत्तवतीओ महानदीओ दस महानदीओ समप्पेंति, तंजहा-किण्हा, महाकिण्हा, नीला, महानीला, तीरा, महातीरा, इंदा, जाव महाभोगा ।। सू० ७१७।। जंबूद्दीवे दीवे भरहे वासे दस रायहाणीओ पन्नत्ताओ, तंजहा-चंपा १, महुरा २, वाणारसी ३ त सावत्थी ४, तह त सातेतं ५ । हत्थिणउर ६, कंपिल्लं ७, मिहिला ८, कोसंबि ९, रायगिह १० ।।१।। एयासुणं दस रायहाणीसु दस रायाणो मुंडा भवेत्ता जाव पव्वतिता, तंजहा–भरहे, सगरो, मघवं, सणंकुमारो, संती, कुंथू, अरे, महापउमे, हरिसेणे, जयणामे ।। सू०७१८॥ जंबुद्दीवे दीवे मंदरे पव्वए दस जोयणसयाई उव्वेहेणं धरणितले दस जोयणसहस्साई विक्खंभेणं, उवरि दसजोयणसयाई विक्खंभेणं, दसदसाई जोयणसहस्साई सव्वग्गेणं पण्णत्ते ।। सू० ७१९।। जंबुद्दीवे दीवे मंदरस्स पव्वतस्स बहुमज्झदेसभागे इमीसे रयणप्पभाते पुढवीते उवरिमठिल्लेसु खुड्डुगपतरेसु, 1. पानुपाणी प्रतिभा सयदू पा6 छे. 315
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy