________________
५ स्थानकाध्ययने उद्देशः २ परिज्ञाः आगमादिव्यवहाराः ४२०-४२१ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
કોઈક પુષ્ટ આલંબનાદિ કારણને લઈને કોઈ પણ અશઠ (ગીતાર્થ) પુરુષે જે કંઈ પણ આચરેલ હોય તે, તથા અસાવધ-દોષ રહિત હોય, તથા તત્કાલીન તથાવિધ ગીતાર્થ પુરુષોએ નિવારણ કરેલ ન હોય; પરંતુ બહુ ગીતાર્થોને અનુમત અને બહુ ગુણવાળું હોય તે આચરિત-જીત વ્યવહાર કહેવાય છે. (૧૦૩)
આગમ વગેરે વ્યવહારોના પ્રવર્તનને વિષે ઉત્સર્ગ અને અપવાદને કહે છે–ાથે’ ત્તિ કેવળ વગેરે છમાંથી કોઈ પણ એક પ્રકાર, 'રે' તે વ્યવહાર કરનારના કહેલ લક્ષણ તે પાંચ વ્યવહારોની મધ્યમાં અથવા તસ્મિન્તે પ્રાયશ્ચિત્તદાન વગેરેના વ્યવહારકાળમાં અથવા વ્યવહાર કરવા યોગ્ય વસ્તુના વિષયમાં કેવલ વગેરે આગમ હોય તેવા પ્રકારના આગમ વડે પ્રાયશ્ચિત્તદાનાદિ વ્યવહારને પ્રવર્તાવે પરંતુ શેષ શ્રુતાદિ વડે નહિં. છ પ્રકારના આગમને વિષે પણ કેવલજ્ઞાનનો અવંધ્ય (સફળ) બોધ હોવાથી કેવલજ્ઞાન વડે વ્યવહાર કરે, તેના અભાવમાં મન:પર્યવ વડે, એવી રીતે પ્રધાનતરના અભાવમાં ક્રમશઃ બીજા વ્યવહારને પ્રવર્તાવે. હવે વ્યવહાર કરવા યોગ્ય વગેરેમાં તેનો જો આગમવ્યવહાર ન હોય તો જેવા પ્રકારનું તેમાં શ્રત હોય તેવા પ્રકારના શ્રુતજ્ઞાન વડે વ્યવહારને પ્રવર્તાવે. 'રૂસ્વેઈટિં' ઇત્યાદિ સામાન્યથી નિગમન છે. જેવા કેવા પ્રકારના આ આગમ વગેરે વ્યવહાર હોય તેવા તેવા પ્રકારના વ્યવહારને પ્રવર્તાવે. આ વિશેષ નિગમન છે. આ પાંચ વ્યવહારો વડે વ્યવહાર કરનારના ફ્લને પ્રશ્નદ્વારા કહે છે–' 'િ ત્યાર૦ હે ભગવન્! હવે બીજું શું કહો છો? ભટ્ટારકો કહે છે-પ્રતિપાદન કરે છે, કોણ? આગમબલિકો-કહેલ જ્ઞાનવિશેષ બળવાળા શ્રમણનિગ્રંથો કેવલી વગેરે 'રૂસ્વે' તિ આગળ કહેવામાં આવનાર અથવા તે શું? તે કહે છે–રૂત્યેવં–ઉક્તરૂપ તં–પ્રત્યક્ષને –કોને? પ્રાયશ્ચિત્તદાનાદિરૂપ પાંચ પ્રકારના વ્યવહારને સમં વવહરમાને સમ્યક્ પ્રવર્તાવતો થકો, કેવી રીતે? 'H' તિ, સમ્યકુ, તે પણ કેવી રીતે? જે જણાવે છે યા યા—જે જે અવસરમાં જે જે પ્રયોજનને વિષે અથવા ક્ષેત્રને વિષે જે જે ઉચિત છે તેને તે તે કાળને વિષે તે તે પ્રયોજનાદિ વિષે, કેવા પ્રકારને? તે કહે છે–નિશ્રિત–સર્વ આશંસા રહિત પુરુષો વડે ઉપાશ્રિત—અંગીકાર કરાયેલ એવા અનિશ્રિતો પાશ્રિત વ્યવહારને અથવા નિશ્રિત-શિષ્યત્વાદિ વડે સ્વીકારેલ, અને ઉપાશ્રિત-વૈયાવૃજ્યનું કરવાપણું વગેરે વડે અત્યંત સમીપમાં રહેલ તે નિશ્રિતો પાશ્રિત, અથવા નિશ્રિત-રાગ અને ઉપાશ્રિત-દ્વેષ, આ બે અથવા નિશ્રિત-આહારાદિ મેળવવાની ઇચ્છા અને ઉપાશ્રિત-શિષ્ય પ્રતીચ્છિક (શિષ્યના ઈચ્છક) કુળ વગેરેની અપેક્ષા, તે બે નથી જેમાં તે અનિશ્રિતો પાશ્રિત (આ ક્રિયાવિશેષણ છે) સર્વથા પક્ષપાતરહિતપણે જેમ છે તેમ વ્યવહાર પ્રવર્તાવે. આ સંબંધમાં ગાથા જણાવે છે– "रागो उ होइ निस्सा, उवस्सिओ दोससंजुत्तो"
રાગ સહિત તે નિશ્રાવાળો છે અને દ્વેષ સહિત તે ઉપાશ્રિત છે.” अहवण आहाराई, दाही मझं तु एस निस्सा उ । सीसो पडिच्छओ वा, होइ उवस्सा कुलाईया ।।१०४।।
મને આહારાદિ નહિં આપશે તે નિશ્રા અને શિષ્ય થશે એવી ઇચ્છાવાળો અથવા કુળ વગેરેની અપેક્ષાવાળો તે ઉપશ્રા. (૧૦૪)
આજ્ઞાથી–જિનેશ્વરના ઉપદેશરૂપ આજ્ઞાનો આરાધક થાય છે. દંત સાદુંરેવ આ પ્રારંભમાં ગુરુવચન પ્રત્યે જાણવું. I૪ર૧||
* શ્રમણનો પ્રસ્તાવથી તેના વૃત્તાંતને જ બે સૂત્ર વડે કહે છે– संजतमणुस्साणं सुत्ताणं पंच जागरा पन्नत्ता, तंजहा–सद्दा जाव फासा । संजतमणुस्साणं जागराणं पंच सुत्ता पन्नत्ता, तंजहा–सद्दा जावा फासा । असंजयमणुस्साणं सुत्ताणं वा जागराणं वा पंच जागरा पन्नत्ता, तंजहासद्दा जाव फासा ।। सू० ४२२।। पंचहि ठाणेहिं जीवा रतं आदियंति, तंजहा-पाणातिवातेणं जाव परिग्गहेणं १ । पंचहिं ठाणेहिं जाव रतं वमंति,