SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ९ स्थानकाध्ययने निद्रादि नक्षत्रयोगौ तारकाबाधा मत्स्या रामाद्याः ६६८-६७२ सूत्राणि 'अच्चासणयाए' त्ति०-अत्यंत-निरंतर सासन-सQछठेने ते अत्यासन, तेना भाव३५ अत्यासनता 43, अश (હરસ) વિકાર વગેરે રોગો એનાથી જ ઉત્પન્ન થાય છે અથવા અતિપ્રમાણ અશન (ભોજન) તે અત્યશન, તે જ અત્યશનતા. हाई प्राकृत शैलीथी छे. अत्यंत साहारता स०एन ॥२५॥ डोवाथी रोगनी उत्पत्ति भाटे थाय छ'अहियासणाए' त्ति० અહિત-પ્રતિકૂલ-ટોલ પાષાણાદિરૂપ આસન છે જેને તે અહિતાસન. બીજું તેમજ જાણવું. તે અહિતાસન વડે અથવા અહિતमशन मोन 43 अथवा 'साऽजीर्णे भूज्यते यत्तु, तदध्यसनमुच्यते ।' ते २४(मid मो४न ४२।५ छे ते मध्यसन કહેવાય છે. આ વચનથી અધ્યસન–અજીર્ણમાં ભોજન તે જ ભોજનતા, તેના વડે અર્થાત્ અજીર્ણમાં ભોજન કરવા વડે, ભોજનપ્રતિકૂલતા-પ્રકૃતિને અનુચિત ભોજન કરવા વડે ઇદ્રિયાર્થ-શબ્દાદિ વિષયોનું પ્રકોપન-વિપાક તે ઇદ્રિયાર્થ-વિકોપન अर्थात् मवि तेथी स्त्री माहिने विर्ष अमितामयी उन्माद वगेरे रोगनी उत्पत्ति थायछ. यत उक्तम्-आदावभिलाषः १ स्याच्चिन्ता तदनन्तरं २ ततः स्मरणम् ३ । तदनु गुणानां कीर्तन ४ मुद्वेगोऽथ ५ प्रलापश्च ६ उन्मादस्तदनु ७ ततो व्याधि ८ जडता तत ९ स्ततो मरणम् १० ।। [रुद्रटकाव्यालं० १४।४-५ त्ति] प्रथम (श्रीनो) अमिताप थाय १, त्या२५छ। यिंता याय, २, त्या२५४ी तेनु स्म२९॥ 3, ५४ी तेन गुशोनुं प्रशंसयु ४, त्या२५७। (न भगवाथी) द्वेग ५, ६५-५.४१६, 5, 6-भा6 (Lisuet) ७, त्या२५७ व्यापि ८, ५७.४ ८ भने त्या२०।६ (अत्यंत मातु२५९uथी) भ२९ थाय छ १०. ' (भा ६२ अवस्था भनी थायछ) ||१|| ||६६७|| વિષયની અપ્રાપ્તિમાં રોગની ઉત્પત્તિ થાય અને વિષયમાં અતિ આસક્ત થવાય તો રાજયશ્ના (ક્ષય) વગેરે રોગની ઉત્પત્તિ થાય, એમ શારીરિક રોગોની ઉત્પત્તિના કારણો કહ્યા. હવે આંતરિક રોગોના કારણભૂત કવિશેષના ભેદોને કહેવા માટે સૂત્રકાર કહે છેणवविधे दरिसणावरणिज्जे कम्मे पन्नत्ते, तंजहा-निद्दा, निद्दानिद्दा, पयला, पयलापयला, थीणगिद्धी, चक्खुदंसणावरणे, अचक्खुदंसणावरणे, अवधिदसणावरणे, केवलदसणावरण ।। सू० ६६८॥ अभिती णं णक्खत्ते सातिरेगे नव मुहुत्ते चंदेण सद्धिं जोगं जोतेति । अभितीआतिया णं णव नक्खत्ता चंदस्स उत्तरेणं जोगं जोति, तंजहा-अभीती सवणो धणिट्ठा जाव भरणी ।। सू० ६६९।। इमीसे णं रतणप्पभाते पुढवीते बहुसमरमणिज्जातो भूमिभागाओ णव जोयणसतो उड् अबाहाते उवरिल्ले तारारूवे चारं चरति ।। सू० ६७०।। जंबूदीवे णं दीवे णव जोयणिआ मच्छा पविसिंसु वा पविसंति वा पविसिस्संति वा ।। सू० ६७१।। जंबूद्दीवे दीवे भरहे वासे इमीसे ओसप्पिणीते णव बलदेववासुदेवपितरो होत्था तंजहा–पयावती त बंभे रुद्दे सोमे सिवे ति त । महासीह अग्गिसीहे, दसरहे नवमे त वसुदेवे ॥१।। एत्तों आढत्तंजधा समाए निरवसेसं जाव एक्का से गब्भवसही सिज्झिहिति आगमेसे णं । जंबूद्दीवे दीवे भारहे वासे आगमेस्साते उस्सप्पिणीते नव बलदेववासुदेवपितरो भविस्संति, नव बलदेवमायरो भविस्संति एवंजधा समते निरवसेसंजाव महाभीमसेणे सुग्गीवे य अपच्छिमे । एते खलु पडिसत्तू कित्तीपुरिसाण वासुदेवाणं । सव्वे य चक्कजोही हम्मीहंती सचक्केहि ॥१।।।सू० ६७२।। (મૂ9) નવ પ્રકારે દર્શનાવરણીય કર્મ કહેલું છે, તે આ પ્રમાણે–નિદ્રા–સુખે જાગ્રત થવારૂપ ૧, નિદ્રાનિદ્રા-દુઃખે જાગ્રત થવારૂપ ર, પ્રચલા-ઊભેલાને તથા બેઠેલાને ઝોલારૂપ ૩, પ્રચલાપ્રચલા-માર્ગે ચાલતાને ઊંઘ આવે તે ૪, ત્યાનદ્ધિ અથવા સ્યાનગૃદ્ધિ-દિવસે ચિંતવેલ કાર્ય રાત્રિએ ઊંઘમાં કરવારૂપ તથા એ નિદ્રાવાળાને બલદેવ જેટલું બલ હોય, ૫ ચક્ષુદર્શનાવરણ ૬, અચક્ષુદર્શનાવરણ ૭, અવધિદર્શનાવરણ ૮ અને કેવલદર્શનાવરણ ૯. //૬૬૮. 266
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy