SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ९ स्थानकाध्ययने महापभचरितं ६९३ सूत्रम् પ્રેમને ઉત્પન્ન કરનારી, વિરૂપ વાણી પણ કારણવશાત્ પ્રિય થાય છે માટે અહિં કહે છે-મનોજ્ઞ-શુભ સ્વરૂપવાળી, મનોજ્ઞ વાણી પણ શબ્દથી હોય પરંતુ અર્થથી હૃદયંગમ થતી નથી માટે કહે છે-મામા-મનને ગમે છે જે વાણી તેવી વાણી વડે ઉદાત્તગંભીર સ્વર વડે પ્રયોગ કરેલ હોવાથી અથવા અર્થ વડે યુક્ત હોવાથી ઉદાર અને કલ્ય-આરોગ્ય તેને—અખંતિ-આહ્વાન કરે છે-આરોગ્ય કરે છે તે કલ્યાણકર એવી વાણી વડે-ઉપદ્રવના અભાવની સૂચક હોવાથી શિવા, અને ધનને પ્રાપ્ત કરાવે છે. અથવા ધનમાં જે સારી તે ધન્યા, એવી વાણી વડે, સયા ' વચનના અર્થ વડે યુક્ત જે વાણી તે સશ્રીકા, એવી વાણી વડે, આ પ્રમાણે સંબંધ કરે છે. અભિનંદમાન-સારી રીતે ઉલ્લસિત કરાયા થકા (મહાપદ્મજિન) વદિય’ ત્તિ નગરથી બહાર (ઉદ્યાનમાં આવ્યા), અહિંથી વાચનાંતરને અનુસરીને લખાય છે. સારારૂં રિ૦ સાડાછ મહિના વડે અધિક બાર વર્ષ પર્યત કાયાને વીસરાવ્યું તે, અર્થાત્ સંભાળ નહિ કરવાથી, દેહને છોડ્ય થકે-પરિષહ વગેરેને સહેવાથી તેમ સહેવાય છે. ઉત્પન્ન થનાર ઉપસર્ગોને વિષે ભયના અભાવથી સહન કરશે. ઉત્પન્ન થયેલ ઉપસર્ગોને વિષે ક્રોધના અભાવથી ક્ષમા કરશે, દીનતાના અભાવથી તિતિક્ષા કરશે અને અવિચલપણાને લઈને અધ્યાસશે. 'નાવ ગુત્તે’ ત્તિ શબ્દથી આ જાણવું'સVII સમિણ ગાયનખંડમનિવવેવVIમણ'—એષણાસમિતિએ સમિત, ઉપકરણાદિને લેવા મૂકવામાં સમિત-સમ્યક્ પ્રવૃત્તિવાળા થશે. 'ઉક્વારપાસવરસિધાનાd પારિવાળિયામિર' ખેલ-ઘૂંક, સિંઘાણ-નાકનો શ્લેષ્મ (લીંટ), જલ-મેલ મત્તે વરૂકુત્તે યમુન્શ' ગુત્તે અર્થાત્ ગુપ્તપણાથી ત્રણ ગુતિવાળો આત્મા, ગુરિંદિર–પોતપોતાના વિષયોમાં રાગાદિ વડે ઇંદ્રિયોની પ્રવૃત્તિ નહિ હોવાથી ગુફેંદ્રિય, અનુત્તવંગયારી’–નવ બ્રહ્મચર્યની ગુપ્તિઓ વડે રક્ષિત એવું બ્રહ્મ-મૈથુનવિરમણવ્રત, તેને જે સેવે છે તે ગુબ્રહ્મચારી. તથા અમમ એટલે મમકાર (મારાપણું)-રૂપ અભિલાપ (ઉચ્ચાર) નથી કેમ કે અનાસક્ત હોવાથી અકિંચણે નથી કિંચણ-દ્રવ્ય જેને તે અકિંચન, 'છિન્નપ્રન્થ” છેદેલ છે ધનધાન્યાદિ ગ્રંથ અથવા તેનો પ્રતિબંધ મૂચ્છ જેણે તે છિન્નગ્રંથ, ક્યાંક ' વિશે' એવો પાઠ છે તેમાં કીર્ણ-ફેકેલ ગ્રન્થ, નિરુવન્નેવેન્દ્રવ્યથી નિર્મળ દેહપણાથી અને ભાવથી બંધ હેતુઓના અભાવથી નીકળી ગયો છે ઉપલેપ જેમાંથી તે નિરુપલેપ, એ જ હકીક્ત ઉપમાન વડે કહેવાય છે. સપાતીવ મુશ્ચતોયે–કાંસાના પાત્રવિશેષની જેમ મુક્ત-ત્યજેલ અર્થાતુ નહિ લાગેલ તોય-(પાણી)ની જેમ બંધના હેતુપણાથી તોય સ્નેહ જેણે તે મુક્તતોય. જેવી રીતે ભાવનામાં-આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધને વિષે પંદરમા અધ્યયનમાં કહેલ છે તેવી રીતે આ વર્ણન કહેવા યોગ્ય છે. ક્યાં સુધી તે કહે છે. બનાવ સુહુર્વે' ત્યારે સારી રીતે વૃતાદિ પ્રક્ષેપ કરેલું છે જેમાં તે સુહુત, એવો જે હુતાશન–અગ્નિ તે, સુહુતહુતાશન, તેની માફક જ્ઞાનરૂપ અથવા તપરૂપ તેજ વડે દીપ્યમાન. અતિદેશ કરેલ પદોના સંગ્રહને બે ગાથા વડે કહે છે – હા, કુંગર આહિા, તે' ૦િ કાંસ્યપાત્રની જેમ મુક્તતોય સંવે'ત્તિ શંખની જેમ નિરંગણ-રંગણ એટલે રાગાદિ વડે રંગાવું તેથી નીકળેલ (છૂટેલ) ૨, 'નોર્વ'ત્તિ જીવની જેમ અપ્રતિહત ગતિ-સંયમમાં ગતિ-પ્રવૃત્તિ કોઈ પણ રીતે એમની હણાય નહિ, આ તાત્પર્ય છે ૩, 'T' f૦ ગગનની જેમ અવલંબનરહિત કુલ, ગામ વગેરેના આલંબન વિનાના ૪, 'વાયેય' ૦િ વાયુની જેમ અપ્રતિબદ્ધ-ગામાદિને વિષે એક રાત્રાદિ વસવાથી ૫, 'સારસતિને'ત્તિ શરદઋતુના ઉદકની જેમ શુદ્ધ હૃદયવાળા-અકલુષ મનવાળા હોવાથી ૬, ' પુરપ'ત્તિ પુષ્કર (કમલ) પત્રની જેમ પ્રસિદ્ધ છે ૭, લેપરહિત 'ગે' ત્તિ કાચબાની જેમ ગુફેંદ્રિય-કાચબો તો ક્યારેક પોતાના પાંચ અવયવો વડે ગુણ હોય છે, એવી રીતે આ (ભગવાન તો સદાકાલ) પણ ઈદ્રિયપંચક વડે ગુપ્ત થશે, 'વિદા'ત્તિ પક્ષીની જેમ વિપ્રમુક્તપરિકરને છોડેલ હોવાથી અને અનિયતવાસ હોવાથી ૯, 'વાવ' ઉત્ત, ખગ-ગેંડાના વિષાણની જેમ એકજાત-ખગઅટવીનો જીવ (ગેંડો) તેનું વિષાણ-શીંગડું, તે એક જ હોય છે તેની પેઠે એકજાત-એકભૂત અર્થાત્ રાગાદિ અન્ય સહાયના 1. અહિં ટીકામાં ‘વાશ્મિ' એમ બહુવચન છે પરંતુ અનુવાદમાં વાણી વડે એમ એકવચન લખેલ છે. 294
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy