________________
९ स्थानकाध्ययने महापभचरितं ६९३ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ વડે વ્યાખ વદુધવદુનાયવરણ માગો મોડાસંપ 7'-ઘણું ધન, બહુજાતરૂપ (સોનું) અને રજત (૩૫) તથા આયોગપ્રયોગો-દ્રવ્યને મેળવવાના ઉપાયવિશેષો પ્રવર્તેલાં છે જેના વડે તે આયોગપ્રયોગસંપ્રયુક્ત, 'વિચ્છિરિય૩૨મત્તપાપને વરાણીવાસ મહિસાવેત'TMમૂ'—જ્યાં ઘણું ભોજન બચે છે (ઘણું રાંધવાથી) વધે છે તથા ઘણા દાસદાસી, ગાય, મહિષ અને ઘણા બળદો છે, 'ડિપુત્રનંતોસોટ્ટાર ડયુહા રે'—જલયંત્રાદિ યંત્રો, કોશ-ભંડાર, કોષાગાર-ધાન્યનું ઘર (કોઠાર), આયુધાગાર-હથિયારનો ભંડાર પ્રતિપૂર્ણ છે 'વનવં–હાથી વગેરે સૈન્ય વડે યુક્ત, 'કુબૂતપશ્વામિત્તે’–પાડોશી રાજાઓ જેના બલ વગરના છે. મોદયશંટ–ચોર, લુચ્ચા વગેરે કંટકનું સર્વસ્વ લઈ લીધેલ છે. નિદયટયું–કંટકનો નાશ કરેલ છે, મતિયજંટ–કંટકનું માનમર્દન કરેલ છે. ૩દ્ધયરયં-કંટકથી દેશનો ઉદ્ધાર કરેલ છે, મટયું—દેશને કંટક રહિત-સુખી કરેલ છે. એવી રીતે શત્રુઓ પણ જાણવા. પરંતુ વિશેષ એ કે-શત્રુઓ તેથી બીજા જાણવા. 'પાસનું' – વિજયવાળો હોવાથી શત્રુઓનો પરાજય કરેલ છે 'વવયમવરવું પરિમયવિખમુ વેમ સિવં સુખવું'-દુર્ભિક્ષના અભાવવાળું, મારિ–મરકીના ભયથી મુક્ત, કલ્યાણવાળું, ઉપદ્રવ વિનાનું અને સુભિક્ષવાળું તથા 'પસન્નહિંવડમર'–ડિંબ એટલે વિનો અને ડમરકુમાર વગેરેનું ઉપાડવું ઉપશાંત છે એવા 'ફન્ને સામાને” તિ રાજ્યને પાલતો થકો વિદરિસ્સ?' ત્તિ (મહાપદ્મરાજા) વિચરશે. તો તેવા મહદ્ધયા'—બે દેવ મહદ્ધિક, અહિં યાવત્ શબ્દથી 'મહંન્યા મહાપુમા, મહીસી મહાવતા' જાણવું અર્થાત્ મહાન કાંતિવાળા, મહાન પ્રભાવવાળા, મહાન્ યશવાળા અને મહાબળવાળા 'સક્ષમ' તિ–સૈન્યનો કર્મશત્રુને સાધવારૂપ અથવા સેનાના વિષયવાળો કર્તવ્યતાલક્ષણ સેનાકર્મ, પૂર્ણભદ્ર-દક્ષિણ યક્ષનિકાયનો ઇદ્ર અને માણિભદ્ર, ઉત્તર ક્ષનિકાયનો ઇદ્ર છે 'વહવે રાસ' ત્યાદ્રિ રાજા-મહામાંડલિક, ઈશ્વર-યુવરાજ, માંડલિક અથવા અમાત્ય, બીજાઓ તો એમ કહે છે કે-અણિમાદિ અષ્ટવિધ ઐશ્વર્ય યુક્ત તે ઈશ્વર, તલવર-સંતુષ્ટ થઈને રાજાએ આપેલ પટ્ટબંધ (પાઘડી) વડે શોભિત, બાબિક-છિન્ન મડંબનો અધિપતિ, કૌટુંબિક-કેટલાએક કુટુંબનો સ્વામી, ઇભ્ય-દ્રવ્યવાળો-તે નિશ્ચય જેના સંબંધી ઢગલો કરેલ દ્રવ્યની રાશિથી અંતરિત હાથી પણ દેખાય નહિ એટલા પ્રમાણવાળા 'દ્રવ્ય વડે જાણવો. શ્રેષ્ઠી-લક્ષ્મીદેવીથી બેઠેલ સુવર્ણમય પટ્ટા વડે ભૂષિત ઉત્તમાંગ-મસ્તકવાળો, પુરમાં જયેષ્ઠાવણિક-નગરશેઠ, સેનાપતિ-રાજાએ નિરૂપણ કરેલ હાથી, ઘોડા રથ અને પદાતિના સમુદાયરૂપ સેનાનો પ્રભુ-નાયક, સાર્થવાહક-સાર્થનો નાયક. આ બધાનો બંધ સમાસ છે, તેથી રાજાદિ વગેરે છે આદિમાં જેઓને તે અર્થાત્ 'રાનેશ્વરતવરમાëવિૌટુંવિક્રેગ એઝિસેનાપતિસાર્થવાદમૃતઃ' 'સેવન' ઉત્ત. દેવો એ જ સેના છે જેને અથવા દેવો વડે અધિષ્ઠિત છે તેના જેની તે દેવસેન એવા પ્રકારનું નામ લેતેત્ય િશ્રેયાન–અતિ વખાણવા લાયક, અથવા શ્વેત. કેવો (હાથી) તે કહે છે-શંખતલ-કંબુરૂપ વડે વિમલ-પક વગેરેથી રહિત સત્રિકાશ-સંકાશ સરખો છે જે તે શંખતલવિમલસશિકાશ 'ગુરૂદ્ર સમો'—આરૂઢ થયો થકો પ્રવેશ કરશે અને નીકળશે. ક્યાંક વર્તમાનનો પ્રયોગ દેખાય છે તે, તે કાલની અપેક્ષાએ જાણવું, એમ સર્વત્ર સમજવું 'ગુરુમદારર્દિ—ગુરુઓના માતાપિતાના મહત્તરો-પૂજ્યો અથવા ગૌરવ યોગ્ય હોઈને ગુરુઓ અને મહત્તરો તે વય વડે વૃદ્ધપણાથી જે છે તે ગુરુમહારો. 'પુણરવિ' ત્તિ મહત્તર પુરુષોની અનુજ્ઞા બાદ તોતે-લોકાગ્ર લક્ષણ સિદ્ધસ્થાનમાં ઉત્પન્ન થનાર તે લોકાંતિકો, ભવિષ્યમાં ભૂતની જેમ ઉપચારરૂપ ન્યાય વડે એ રીતે વ્યપદેશ છે. નહિતર તો કૃષ્ણરાજિના મધ્યમાં વસનારા છે (લોકના મધ્યમાં છે) અને સિદ્ધસ્થાનમાં જવાપણું તો તેઓને અનંતર-આંતરરહિત બીજા ભવમાં જ મોક્ષ જવાથી છે. જીવકલ્પ-આચરેલ કલ્પ-તીર્થકરને પ્રતિબોધ કરવારૂપ છે જેઓનું તે જીતકલ્પિકો, તેઓનું આચરેલું જ આ કલ્પ છે પરંતુ તેઓ વડે તીર્થકરો પ્રતિબોધ પામતા નથી, કારણ કે ભગવાનનું સ્વયં બુદ્ધપણું હોય છે. તાહિંન્ને વિવક્ષિત
૦ વાણી વડે, જે વાણી વડે આનંદ ઉત્પન્ન થાય છે, આ ભાવ છે. જે વાણી ઇચ્છિત છે તે ઇષ્ટ, કાંત-મનોહર, પ્રિય
* 1. ઇભ્યના ઘરના ધનનો ઢગલો કરવો અને તેની પડખે હાથીને ઊભો રાખવો તો તે દ્રવ્યની ઊંચાઈથી ઢંકાયેલ હાથી દેખાય નહિ, 2. અહિં ટીકાકારે સ્પષ્ટ લોકાંતિક દેવોને એકાવતારી જ કહ્યા છે તે અધિપતિ સમજવા પરંતુ પરિવારભૂતનો નિરધાર નહિં.
- 293