SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ १० स्थानकाध्ययने उत्पातपर्वताः ७२७ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ પ્રકારના વિચારરૂપ દ્રવ્યાનુયોગ ૬, 'વાહિરાવાહિરે' ત્તિ બાહ્યાબાહ્ય, તેમાં જીવદ્રવ્ય, ચૈતન્યધર્મ વડે આકાશાસ્તિકાયાદિ દ્રવ્યથી ભિન્ન હોવાથી બાહ્ય છે અને તે જ અમૂર્ત્તત્વાદિ ધર્મ વડે અબાહ્ય છે કેમ કે બન્ને દ્રવ્યોને પણ અમૂર્રાપણું હોવાથી અથવા ચૈતન્ય ધર્મ વડે જીવાસ્તિકાયથી જીવ, અબાહ્ય છે કેમ કે બન્નેનું ચૈતન્ય લક્ષણ છે. અથવા ઘટાદિ દ્રવ્ય બાહ્ય છે–(દેખાય છે) અને કર્મ, ચૈતન્ય વગેરે તો અબાહ્ય છે કારણ કે આધ્યાત્મિક છે (દેખાતા નથી) એ રીતે બાહ્યાબાહ્ય દ્રવ્યાનુયોગ છે ૭, 'સાસયાસાસ' ત્તિ શાશ્વતાશાશ્વત–તેમાં જીવદ્રવ્ય, અનાદિ અનંતપણાથી શાશ્વત છે. તે જ નવીન નવીન પર્યાયોને પામવાથી અશાશ્વત છે, એવી રીતે શાશ્વતાશાશ્વત દ્રવ્યાનુયોગ છે ૮ તથા 'તહનાળ' ત્તિ॰ જેમ વસ્તુ છે તેમ જ્ઞાન છે જેને તે તથાજ્ઞાન–સમ્યગ્દૃષ્ટિ જીવદ્રવ્ય, તેનું જ અવિપરીત જ્ઞાન હોવાથી અથવા જેમ તે વસ્તુ છે તેમજ જ્ઞાન–અવબોધ–પ્રતીતિ છે જેમાં તે જ્ઞાન-ઘટાદિ દ્રવ્ય ઘટાદિપણાએ જ પ્રતિભાસમાન (જણાતું), અથવા જૈનોએ સ્વીકારેલું પરિણામિ (દ્રવ્ય) પરિણામપણાએ જ પ્રતિભાસમાન એવી રીતે તથા જ્ઞાન દ્રવ્યાનુયોગ છે ૯ 'અતહાળે' ત્તિ અતથાજ્ઞાન-મિથ્યાર્દષ્ટિ જીવદ્રવ્ય અથવા અલાતદ્રવ્ય (ઉંબાડીઉં) વક્રર્પણાએ જણાતું અથવા એકાંતવાદીએ સ્વીકારેલ વસ્તુ, તે આ પ્રમાણે—એકાંતે નિત્ય અથવા અનિત્ય વસ્તુ તેઓએ સ્વીકારેલ છે અને તેના પરિણામપણાએ અર્થાત્ એકાંતે નિત્ય કે અનિત્યપણાએ જણાય છે તે અતથાજ્ઞાન જણાય છે, એવી રીતે અતથાજ્ઞાન દ્રવ્યાનુયોગ છે. ૧૦ II૭૨૬।। ફરીથી ગણિતાનુયોગને અંગીકાર કરીને ઉત્પાતપર્વતના અધિકા૨થી શરુ કરીને અચૂતસૂત્ર પર્યન્ત કહે છે— चमरस्स णं असुरिंदस्स असुरकुमाररन्नो तिर्गिच्छिकूडे उप्पातपव्वते मूले दस बावीसे जोयणसते विक्खंभेणं पन्नत्ते । चमरस्स.णं असुरिंदस्स असुरकुमाररण्णो सोमस्स महारण्णो सोमप्पभे उप्पातपव्वते दस जोयणसताई उड्डुं उच्चत्तेणं, दस गाउयसताई उव्वेहेणं मूले दस जोयणसयाई विक्खंभेणं पण्णत्ते । चमरस्स णमसुरिंदस्स असुरकुमाररण्णो जमस्स महारनो जमप्पभे उप्पातपव्वते एवं चेव, एवं वरुणस्स वि, एवं वेसमणस्स वि । • बलिस्स णं वइरोयणिंदस्स वइरोयणरन्नो रुयगिंदे उप्पातपव्वते मूले दस बावीसे जोयणसते विक्खंभेणं : पण्णत्ते । बलिस्स णं वइरोयणिंदस्स वइरोयणरण्णो सोमस्स एवं चेव, जधा चमरस्स लोगपालाणं तं चैव वि । धरण नागकुमारिंदस्स नागकुमाररण्णो धरणप्पभे उप्पातपव्वते दस जोयणसयाई उड्ड उच्चत्तेण, दस गाउयसताई उव्वेहेणं, मूले दस जोयणसताई विक्खंभेणं । धरणस्स णं नागकुमारिंदस्स णं 'नागकुमाररण्णो कालवालस्स महारण्णो काल[वाल] प्पभे उप्पातपव्वते दस जोयणसताई उड्डुं एवं चेव, एवं जाव संखवालस्स । एवं भूताणंदस्स वि, एवं लोगपालाणं पि से जधा धरणस्स एवं जाव थणितकुमाराणां सलोगपालाणं भाणितव्वं, सव्वेस्सि उप्पायपव्वता भाणियव्वा सरिसणामगा । सक्कस्स णं देविंदस्स देवरण्णो सक्कप्पभे उप्पातपव्वते दस जोयणसहस्साई उड्ड उच्चत्तेणं दस गाउतसहस्साई उव्वेहेणं मूले दस जोयणसहस्साइं विक्खंभेणं पण्णत्ते । सक्कस्स णं देविंदस्स देवरण्णो सोमस्स महारन्नो जधा सक्कस्स तथा सव्वेसिं लोगपालाणं सव्वेसिं च इंदाणं जाव अच्चुतस्स त्ति, सव्वेसिं पमाणमेगं ॥ सू० ७२७ ।। (મૂ0) ચમરનામા અસુરેંદ્ર, અસુરકુમારના રાજાનો તિગિચ્છિકૂટનામા ઉત્પાતપર્વત અર્થાત્ આ પર્વતથી ઊંચે આવે છે તેથી ઉત્પાતપર્વત કહેવાય છે તે એક હજાર ને બાવીશ ૧૦૨૨ યોજન મૂલમાં વિષ્લેભપણે કહેલ છે. ચમરનામા અસુરેંદ્ર, અસુરકુમાર રાજાના સોમનામા મહારાજા (લોકપાલ) નો સોમપ્રભનામા ઉત્પાતપર્વત એક હજાર યોજન ઊર્ધ્વ ઊંચપણે, એક હજાર ગાઉ જમીનમાં ઊંડાઈ વડે અને મૂલમાં એક હજાર યોજન વિષ્લેભપણે કહેલ છે. ચમરનામા અસુરેંદ્ર, અસુરકુમારના રાજાના યમનામા મહારાજા (લોકપાલ) નો યમપ્રભનામા ઉત્પાતપર્વત એ પ્રમાણે જ છે, એમજ વરુણનો પણ છે, એ પ્રમાણે જ વૈશ્રમણનો ઉત્પાત પર્વત છે. બલિનામા વૈરોચનેંદ્ર, વૈરોચન (ઉત્તર દિશાના 323
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy