SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ८ स्थानकाध्ययने प्रतिमा सर्वजीवसंयमपृथ्व्यः ६४५-६४८ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ જગતી-વેદિકાના આધારભૂત પાલી (કોટડી) છે. [૬૪૨ // ''સિદ્ધ' નહીંસિદ્ધાયતન વડે ઓળખાતો કૂટ તે સિદ્ધક્ટ પૂર્વમાં છે ૧, ત્યારપછી ક્રમશઃ બીજી દિશાથી શેષ ફૂટો છે. મહાહિમવતું કૂટ, મહાહિમવત્ પર્વતના નાયક દેવના ભવનથી અધિષ્ઠિત છે ૨, હૈમવત્ ફૂટ, હૈમવતવર્ષ (ક્ષેત્ર)ના નાયક દેવના આવાસભૂત છે ૩, રોહિતકૂટ, રોહિતા નામની નદીના સ્વામીની દેવી સંબંધી છે ૪, હીં કૂટ, મહાપદ્મનામા દ્રઢ નિવાસી છીનામા દેવી સંબંધી છે. ૫, હરિકાંતા કૂટ, હરિકાંતાનામાં નદીની અધિષ્ઠાતા દેવી સંબંધી છે. ૬, હરિવર્ણકૂટ, હરિવર્ષના નાયક દેવ સંબંધી છે. ૭, વૈડૂર્યકૂટ-વૈડૂર્યરત્નમય હોવાથી ૮. આ જ ક્રમ વડે રુક્મિ પર્વત સંબંધી કૂટો પણ વિચારવા. તેની ગાથા–'સિદ્ધ રૂપી' ત્ય૦િ સુગમ છે. 'નંગૂરીવે' ત્યાદિ ક્ષેત્રના અધિકારથી જ રુચકના આશ્રયવાળું સૂત્રાષ્ટક છે, તે સુગમ છે. વિશેષ એ કે-જંબૂદીપમાં જે મેરુ છે તેની અપેક્ષાએ પૂર્વ દિશામાં રૂચકદ્વીપની અંદર રહેલો, પૂર્વે વર્ણન કરાયેલ સ્વરૂપવાળો અને ચક્રવાલ આકારવાળો ચકવર પર્વત છે તેને વિષે આઠ ફૂટો છે, તેમાં ' ત્યારે. સ્પષ્ટ છે. તે કૂટોને વિષે (પૂર્વ દિશાની) નંદોત્તરાદિ દિકકુમારીઓ વસે છે, જેઓ ભગવાનું અહેતુના જન્મ સમયે હાથમાં આરીસાને લઈને ગાયન કરતી છતી ભગવાનની સેવા કરે છે, એવી રીતે દક્ષિણ દિશાની હાથમાં ભંગાર (ઝારી) લઈને ગાયન કરે છે, એમ પશ્ચિમ દિશાની હાથમાં પંખાને લઈને વીંઝે છે, એમ ઉત્તર દિશાની આઠ દિકકુમારીઓ હાથમાં ચામર લઈને વીંઝે છે. દેવના અધિકારથી જ 'બટ્ટ મહે' ઇત્યાદિ પાંચ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે-'તોડાવસ્થવાળો' રિ૦ . सोमणसगंधमायणविज्जुप्पभमालवंतवासीओ । अट्ट दिसिदेवयाओ वत्थव्वाओ अहेलोए ।।५।। - અર્થ-સૌમનસ, ગંધમાદન, વિધુભ અને માલ્યવંત નામા ગજદંત પર્વતમાં વસનારી આઠ દિકકુમારી દેવીઓ અધોલોકમાં વસનારી છે. (૫૫) . તે ભોગંકરાદિ આઠ દેવીઓ જે અહંતના જન્મ સંબંધી ભવન (સૂતિકાગૃહ)ને અને સંવર્તક પવનાદિને કરે છે અર્થાત્ વાયુ વડે ભૂમિને શોધે છે તથા ઊર્ધ્વલોકની વસનારી આઠ દેવીઓ "સંજીવાડેલું, સ્થાગો ૩ોયવસ્થવ્યા ” : - નંદનવનના કૂટોને વિષે આ મયંકરાદિ) ઊર્ધ્વલોકમાં વસનારી આઠ દેવીઓ છે, જે સજળ વાદલાદિને કરે છે. ||૬૪૩. ‘તિષિનિસોલવન્ના' ત્તિઆઠ દેવલોકને વિષે તિર્યંચો પણ ઉત્પન્ન થાય છે એવી રીતે ભૂતભવ-પૂર્વના ભવની અપેક્ષાએ તિર્યચોથી મિશ્ર મનુષ્યો ઉપપન્ના-દેવપણાએ ઉત્પન્ન થયા જે દેવલોકોને વિષે તે તિર્યંચમિશ્રોપપન્નકો. પરિવાયતે'જેના વડે ગમન કરાય છે તે પરિયાનો, તે જ પરિયાનકો અથવા પરિયાન-ગમનરૂપ પ્રયોજન છે જેઓનું તે પરિયાનકો. યાન કરનાર આભિયોગિક પાલક વગેરે દેવ વડે કરાયેલ પાલકાદિ આઠ વિમાનો ક્રમશ: શક્રાદિ ઇકો સંબંધી છે. |૬૪૪ો. | દેવપણું તો તપસ્યા કરવાથી થાય છે માટે તપના વિશેષ સ્વરૂપને કહે છે. अट्ठमियाणं भिक्खुपडिमा चउसट्टीते रातिदिएहिं दोहि य अट्ठासीतेहिं भिक्खासतेहिं अहासुत्ता जाव अणुपालिता તાવિ ભવતિ | સૂ૦ ૬૪૧// अट्ठविधा संसारसमावन्नगा जीवा पन्नत्ता, तंजहा–पढमसमयनेरतिता, अपढमसमयनेरतिता, एवं जाव अपढमसमयदेवा १ । अट्ठविधा सव्वजीवा पन्नत्ता, तंजहा–नेरतिता, तिरिक्खजोणिता, तिरिक्खजोणिणीओ, मणुस्सा,मणुस्सीओ, देवा, देवीओ,सिद्धा २,अथवा अट्ठविधा सव्वजीवा पन्नत्ता, तंजहा–आभिणिबोधितनाणी जाव केवलनाणी, मतिअन्नाणी, सुतअण्णाणी, विभंगणाणी ३ ॥ सू० ६४६।। 1. જે આભિયોગિક દેવો વિમાનવાળા હોય છે તે દશમા સ્થાનમાં કહેવાશે. 253
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy