SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ८ स्थानका ध्ययने जम्बूगुहाव क्षारनगरी अर्हदादिदीर्घवैताढ्यचूलिकादिग्हस्तिकूटकल्पादि ६ ३५-६४४ सूत्राणि રક્તવતી નદીઓ કહેલી છે. તથા નિષધ નામના વર્ષધર પર્વતના ઉત્તર નિતંબ (મધ્યભાગ) માં રહેલા સાઠ યોજનના ’ પ્રમાણવાળા રક્તા અને રક્તવતીકુંડો છે જે કુંડોમાંથી ઉત્તરના તોરણદ્વારા નીકળીને તે રક્તા અને રક્તવતી નદીઓ શીતામાં જઈને ભળે છે. II૬૪૦ની તથા ધાતકી, મહાધાતકી, પદ્મ અને મહાપદ્મવૃક્ષો, જંબૂવૃક્ષ સમાન કહેવા, જેથી કહ્યું છે કે— णि जंबू, विही उ सो चेव होइ एएसिं । देवकुरासुं सामलिरुक्खा जह जंबूदीवम्मि ।। ४९ ।। [બૃહત્ક્ષત્ર રૂા ત્તિ] અર્થ-જંબૂદ્વીપમાં રહેલ જંબૂવૃક્ષનું જે વર્ણન કરેલ છે તે જ પ્રમાણે ધાતકી વગેરે વૃક્ષનું વર્ણન જાણવું અને દેવકુરુ . વગેરેમાં શાલ્મલી વૃક્ષનું વર્ણન જેમ જંબુદ્રીપ સંબંધી શાલ્મલી વૃક્ષનું કરેલું છે તેમ જાણવું. (૪૯) II૬૪૧॥ ક્ષેત્રના અધિકારથી જ 'નવ્રૂદ્દીને' ત્યાદ્રિ સૂત્રચતુષ્ટય સુગમ છે. વિશેષ એ કે—મદ્દસાતવળે॰ ભદ્રશાલવન મેરુ પર્વતને પરિક્ષેપથી ચોતરફ વીંટીને ભૂમિમાં છે. તેમાં શીતા અને શીતોદા નદીના બન્ને કિનારા પર રહેલા પૂર્વ વગેરે દિશાઓમાં હાથીના જેવા આકારવાળા આઠ ફૂટો છે તે દિશાહસ્તિકૂટો કહેલા છે. તે આ પ્રમાણે—'પમે' સિતોનો સુગમ છે. વિશેષ એ કે એનો પ્રસંગ સહિત આ વિભાગ છે. मेरुओ पन्नासं, दिसि विदिसिं गंतु भद्दसालवणं । चउरो सिद्धाययणा, दिसासु विदिसासु पासाया ||५० [બૃહત્ક્ષત્ર ૨૨૨ ત્તિ] અર્થ–મેરુપર્વતથી પ્રત્યેક દિશા અને વિદિશામાં પચ્ચાશ યોજન પર્યંત જઈએ ત્યારે ત્યાં દરેક દિશાને વિષે એકેક સિદ્ધાયતન–જિનમંદિર અને વિદિશાને વિષે પ્રાસાદ છે અર્થાત્ દિશાઓમાં ચાર સિદ્ધાયતનો અને વિદિશાઓમાં ચાર પ્રાસાદો છે. (૫૦) હવે સિદ્ધાયતનાદિનું પ્રમાણ કહે છે— छत्तीसुच्चा पणुवीसवित्थडा, दुगुणमायताययणा । चडवावीपरिक्खित्ता, पासाया पंचसच्चा ॥ ५१ ॥ [ગૃહક્ષેત્ર ૩૨૨ ત્તિ] અર્થ–બધાય સિદ્ધાયતનો, છત્રીશ યોજનના ઊંચા, પચ્ચીશ યોજનના પહોળા અને પચ્ચાશ યોજનના લાંબા છે અને પ્રત્યેક પ્રાસાદો, પાંચસેં યોજનના ઊંચા, અઢીસેં યોજનના લાંબા પહોળા અને દરેક ચાર ચાર વાવડીઓથી વીંટાયેલા છે. (૫૧) ईसाणस्सुत्तरिमा पासाया दाहिणा य सक्कस्स । अट्ठ य हवंति कूडा, सीतोसीतोदुभयकूले ।। ५२ ।। [બૃહત્ક્ષત્ર ૨૨૪ ત્તિ] અર્થ–ઉત્તરમાં એટલે ઇશાન અને વાયવ્ય કોણમાં ઇશાનેંદ્રના પ્રાસાદો છે, અને દક્ષિણમાં એટલે અગ્નિ અને નૈઋત્ય કોણમાં શક્રંદ્રના પ્રાસાદો છે. હવે ફૂટ સંબંધી વક્તવ્યતા કહે છે–શીતા અને શીતોદા નદીના બન્ને કિનારા પર દરેકમાં આઠ આઠ ફૂટો હોય છે. (૫૨) दो दो चउद्दिसिं मंदरस्स हिमवंतकूडसमकप्पा । पउमुत्तरोऽत्थ पढमो, पुव्विम सीउत्तरे कूले ॥ ५३॥ तत्तो य नेलवंते, सुहत्थि तह अंजणागिरी कुमुदे । तह य पलासवडेंसे, अट्ठमए रोयणगिरि य ॥ ५४ ॥ [વૃત્તક્ષેત્ર ૩૨-૨૬ ત્તિ] અર્થ–મેરુપર્વતની ચારે દિશાઓમાં હિમવાન્ કૂટ સમાન આઠ દિશાહસ્તિકૂટો કહેલા છે તેમાં પ્રથમ પદ્મોત્તર ફૂટ પૂર્વ દિશાએ શીતા નદીના ઉત્તર કિનારા ઉપર છે, ત્યાર બાદ નીલવાન્ ૨, સુસ્ત ૩, અંજનિગિર ૪, કુમુદ ૫, પલાશ ૬, અવતંસક ૭, અને રોચનિગિર આઠમો છે. ૮ (૫૩-૫૪) 252
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy