SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ६ स्थानकाध्ययने प्रस्ताराः परिमन्थवः वीरः सनत्कुमारमाहेन्द्रविमानशरीरे ५२८-५३२ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ પ્રસ્તાર છે. આ જ વિવિધપણું છે. આ રત્નાધિક સાધુ દીન, કરુણ વચનો વડે યાચે છે, નિષિદ્ધ કરાયેલ સ્થાનમાં પ્રવેશે છે, એષણાનો વિદ્યાત (નાશ) કરે છે તથા (ચૂર્ણ વગેરેના પ્રયોગો) ચિકિત્સા અને નિમિત્તાદિને જોડે છે (ક૨ે છે) ઇત્યાદિ. (૬૨૬૩) એવી રીતે અદત્તાદાનના વાદને બોલે છે. અહિં ભાવના એ છે કે–એક ઘરમાં ભિક્ષા મળી, તે લઘુમુનિએ ગ્રહણ કરી. જેટલામાં આ લઘુમુનિ ભાજનને શુદ્ધ કરે છે તેટલામાં રત્નાધિક મુનિએ સંખડીમાં મોદક મેળવ્યા તેને જોઈને લઘુમુનિ ત્યાંથી નિવૃત્ત થઈને આચાર્યની આગળ નિવેદન કરે છે કે-આ રત્નાધિક મુનિએ અદત્ત મોદકો લીધેલ છે ઇત્યાદિ. પ્રસ્તાર પૂર્વવત્ ૩, એવી રીતે અવિરતિકા-અબ્રહ્મ, તેનો વાદ કે વાર્તા અથવા નથી વિદ્યમાન વિરતિ જેણીને તે અવિરતિકા–સ્રી, તેણીનો વાદ કે વાર્તા, તેણીની આસેવાના કથનરૂપ વાદને કહે છે, તે આ પ્રમાણે—અવમ (લઘુ મુનિ) વિચારે છે કે–આ મુનિ રત્નાધિકપણા વડે મને સ્ખલિતાદિ સ્થાનમાં પ્રેરે છે–વારંવાર કહે છે તેથી રોષ વડે તેની ઉપર ખોટું આળ આપે છે. जेज्जेण अकज्जं, सज्जं अज्जाघरे कयं अज्ज । उवजीविओ य भंते! मए वि संसकप्पोऽत्थ ||६४ || [ગૃ૫૦ ૬૫૦ fત્ત] હે ભદન્ત! જ્યેષ્ઠાર્યે–રત્નાધિક મુનિએ આજે આર્યાના ઘરને વિષે હમણાં મૈથુન–સેવારૂપ અકાર્ય કર્યું, તેથી સંસર્ગવશાત્ મેં પણ સૃષ્ટકલ્પ-મૈથુનસેવા આચરેલ છે અર્થાત્ તેણે ભોગવેલી આર્યાને ભોગવી છે. (૬૪) પ્રસ્તારની ભાવના પૂર્વની માફક સમજવી ૪. અપુરુષ-‘આ નપુંસક છે’ એવી રીતે વાદ, વાર્તા બોલે છે. અહિં સમાસ પ્રતીત જ છે. ભાવના એ છે કે–આચાર્ય પ્રત્યે કહે છે કે—આ સાધુ નપુંસક છે. આચાર્ય પૂછે છે–તું કેમ જાણે છે? તે કહે છે કેએ મુનિના નિજક-સંબંધીઓએ મને કહ્યું કે શું તમોને નપુંસકને દીક્ષા દેવી કલ્પે છે? અને મને પણ કંઈક તેના લક્ષણ દેખવાથી આશંકા પડી છે. પ્રસ્તાર પૂર્વવત્. કહ્યું છે કે— કે तइओ त्ति कहं जाणसि? दिट्ठा णीया सि तेहि मे वृत्तं । वट्टइ तइओ तुब्भं, पव्वावेडं मम वि संका ॥६५॥ રીસદ્ ય પાકિવ, નિય-ચંદ્રમિય-સરી-માસારી । વદુતો અપુસિવયો, વિત્યાનારોવાં જીજ્ઞા ।।૬૬।। [બૃહત્ત્વ॰ દ્દશ્યરૂ-૪ ત્તિ] કોઈક છિદ્રંગવેષી સાધુ, ભિક્ષાથી નિવૃત્ત થઈને રત્નાધિક મુનિને ઉદ્દેશીને આચાર્ય પ્રત્યે કહે છે કે–આ મુનિ તૃતીય વેદવાળા–નપુંસક છે. આચાર્ય પૂછે—તું કેમ જાણે છે? તે કહે–મને તેના સંબંધીઓ મળ્યા, તેઓએ મને કહ્યું કે–આ સાધુને ત્રીજો વેદ વર્તે છે માટે તમોને દીક્ષા દેવી કલ્પે? મને પણ શંકા છે, કેમ કે ઊભા રહેવું, ચાલવું, શરીરનો દેખાવ અને ભાષાદિ લક્ષણ વડે તેઓ નપુંસક સદેશ દેખાય છે. એવી રીતે અપુરુષવચનને વિષે ઘણા પ્રસ્તારના આરોપણને કરે ૫. (૬૫-૬૬) હવે દાસવાદને કહે છે. ભાવના એ છે કે-કોઈક કહે કે-આ દાસ છે. આચાર્ય પૂછે છે કે-કેવી રીતે? તે કહે-આના .દેહનાઆકારો દાસપણાને કહે છે. પ્રસ્તાર પૂર્વવત્. કહ્યું છે કે— 3 ત્તિ હૈં ગાનસિ? વેહ્વારા નિંતિ સે ર્િ । ોિવળ (શીપ્રોપઃ) ૩ખંડો, નીયાસી વારસહાવો ।।૬।। देहेण वी विरूवो, खुज्जो वडभो य 1 बाहिरप्पाओ । फुडमेवं आगारा, कहंति जह एस खरओ ति ॥ ६८ ॥ [બૃહત્ત્વ૦ ૬૭-૬૮ fi] કોઈક સાધુ, રત્નાધિકને ઉદ્દેશીને આચાર્ય પ્રત્યે કહે છે કે-આ સાધુ ખરક–દાસ છે. આચાર્ય પૂછે છે–તું કેમ જાણે છે? તે કહે છે કે–તેના દેહના આકારો જ કહે છે. શીઘ્રકોપ, ઉદ્ભાંડ–બરાબર વસ્ત્રને નહિ ધારણ કરવાથી અપ્રાવૃત્ત, અત્યંત નીચ 1. અહિં બાહ્યાત્મા એવું રૂપ છાયામાં કરેલ છે અને ગાથાવૃત્તિમાં બાહ્યપાદા છે. 139
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy