SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः १ प्रतिमाः स्थावराः अवधिकेवलानुत्पत्त्युत्पत्ती ३९२-३९४ सूत्राणि अप्रासिनी मावाणो थाय छे. ७, अध्युपपद्यन्ते-विषयोमा ४ मेयित्तवाणो थायछ अथवा तेने भेजवा भाटे मपितामे होय ७. ८, विनियात-Fuहिनी तुम भ२९॥ अथवा संसारने प्रा. थाय -वृद्धि ४२ ७. ४ : सक्तः शब्दे हरिणः स्पर्श नागो रसे च वारिचरः । कृपणपतङ्गो रूपे भुजगो गन्धे ननु विनष्टः ।।४।। पञ्चसु रक्ताः पञ्च विनष्टा यत्रागृहीतपरमार्थाः । एकः पञ्चसु सक्तः प्रयाति भस्मान्ततां मूढः ।।५।। શબ્દમાં હરણ, સ્પર્શમાં હસ્તિ, રસમાં જલચર મત્સાદિ, રૂપમાં કૃપણ પતંગ અને ગંધમાં સર્પ આસક્ત થવાથી નિશ્ચય विनाश पामेछ. (४) પરમાર્થને નહિ જાણતા અને પાંચ વિષયોમાં રક્ત થયેલા પાંચ પ્રકારના (એક એક વિષયમાં આસક્ત થયેલ એકએક જીવ) જીવો જો નાશ પામ્યા છે તો જે એક જીવ પાંચ વિષયમાં રક્ત થાય છે તે મૂઢ ભસ્માંતતાને પામે જ છે. (૫) 'अपरिन्नाय' त्ति० अपरिशया-स्व३५ने नहिला अथवा प्रत्याध्यान परिश। 43 प्रत्याध्यान नBि ४२८॥ અહિત-દોષને માટે, અશુભ-પાપના બંધને માટે અથવા અસુખના માટે, અક્ષમ-અનુચિતપણાને માટે, અનિઃશ્રેયસ અકલ્યાણને માટે અથવા અમોક્ષને માટે, જે ઉપકારી છતો કાળાંતરમાં પાછળ જાય તે અનુગામિક, તેનો પ્રતિષેધ તે અનનુગામિક અને તેનો ભાવ તે અનનુગામિકપણાને માટે થાય છે (અકૃતજ્ઞ થાય છે) ૧૦, બીજું એનાથી વિપરીત સૂત્ર છે ૧૧, ઉત્તર (પાછલા) બે સૂત્ર વડે એ જ અહિત અને હિત પ્રકાશેલ છે. દુર્ગતિગમન તે નારકાદિ ભવની પ્રાપ્તિને માટે, સુગતિગમન તે સિદ્ધિ વગેરેની प्रालिने भाटे. १२-१3 ||3८०॥ દુર્ગતિ અને સુગતિના કારણાંતરને પ્રતિપાદન કરનારા બે સૂત્રો સુગમ છે. ૩૯૧//. અહિં સંવર અને તપ મોક્ષના હેતુ છે, તેમાં અનંતર આશ્રવના નિરોધરૂપ લક્ષણવાળો સંવર કહ્યો. હવે તપના ભેદસ્વરૂપ પ્રતિમાઓ કહે છેपंच पडिमातो पन्नत्ताओ, तंजहा-भद्दा, सुभद्दा, महाभद्दा, सव्वतोभद्दा, भद्दुत्तरपडिमा ।। सू० ३९२ ।।। पंच थावरकाया पन्नत्ता, तंजहा-इंदे थावरकाए, बंभे थावरकाए, सिप्पे थावरकाए, सम्मुती थावरकाए, पाजावच्चे थावरकाए। पंच थावरकायाधिपती पन्नत्ता, तंजहा-इंदे थावरकाताधिपती जाव पातावच्चे थावरकाताधिपती ।। सू० ३९३ ।। पंचहिं ठाणेहिं ओहिदसणे समुप्पज्जिउकामे वि तप्पढमताते खभातेज्जा, तंजहा–अप्पभूतं वा पुढवि पासित्ता तप्पढमताते खभातेज्जा, कुंथुरासिभूतं वा पुढविं पासित्ता तप्पढमताते खभातेज्जा, महतिमहालतं वा महोरगसरीरं पासित्ता तप्पढमताते खभातेज्जा, देवं वा महड्डियं जाव महेसक्खं पासित्ता तप्पढमताते खभातेज्जा, पुरेसु वा पोराणाई, महतिमहालयाई, महानिहाणाई, पहीणसामिताई, पहीणसेतुकाई, पहीणगोत्तागाराई, उच्छन्नसामियाई, उच्छन्नसेउयाई, उच्छन्नगोत्तागाराई, जाई इमाई,गामाऽऽगर-णगर-खेड-कब्बड-मडंब-दोणमुह-पट्टणा-ऽऽसमसंवाह-सन्निवेसेसुसिंघाडग-तिग-चउक्क-चच्चर-चउमुह-महापह-पहेसु, णगरणिद्धमणेसु, सुसाण-सुन्नागारगिरि-कंदर-संति-सेलोवट्ठाण-भवणगिहेसु, सन्निक्खित्ताई चिट्ठति, ताई वा पासित्ता तप्पढमताते खभातेज्जा। इच्चेतेहिं पंचहिं ठाणेहिं ओहिदसणे समुप्पज्जिउकामे तप्पढमताते खभातेज्जा। पंचहि ठाणेहिं केवलवरनाणदंसणे समुप्पज्जिउकामे तप्पढमताते नो खभातेज्जा, तंजहा–अप्पभूतं वा पुढविं पासित्ता तप्पढमताते णो खभातेज्जा, सेसं तहेव जाव भवणगिहेसु संनिक्खित्ताई चिट्ठति ताई वा पासित्ता
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy