SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ७ स्थानकाध्ययने वचनानि विनयः ५८४-५८५ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ સત્તવિષે વિા પશત્તે, તનહા−ાળવિાણ, સંસાવિાલ, ચરિત્તવિvાણ, માવિયાણ, વૃતિવિા, ાયવિા, તો નોવયારવિણ્ । પસત્યમવિદ્ સત્તવિષે પત્તે, તંનહા-પાવતે, બસાવબ્વે, અિિતે, નિરુવસે, અપાપત્તવવો, બઋવિવરે, ગંભૂતામિસંખે। અવ્વસત્થમાવિા સત્તવિષે પન્નત્તે, તંનહા–પાવતે, સાવન્તે, સનિશ્તિ, સવસે, આવો, છવિરે, ભૂતામિસંને ૨૫ પસસ્થવવિળ સત્તવિષે પદ્મત્તે, તનહાअपावते, असावज्जे, जाव अभूताभिसंकणे ३ । अपसत्थवइविणते सत्तविधे पन्नत्ते, तंजहा - पावते जाव भूताभिसंकणे ४ । पसत्थकातविणए सत्तविधे पन्नत्ते, तंजहा - आउत्तं गमणं, आउत्तं ठाणं, आउत्तं निसीयणं, आउत्तं तुअट्टणं, आउत्तं उल्लंघणं, आउत्तं पल्लंघणं, आउत्तं सव्विंदियजोगजुंजणता ५ । अपसत्थकाविण सत्तविधे पन्नत्ते, तंजहा - अणाउत्तं गमणं जाव अणाउत्तं सव्विंदियजोगजुंजणता ६ । लोगोवतारविणते સત્તવિષે પાત્તે, તનહા-અમાસત્તિત, પર ંવાળુવત્તિત, ઋષ્નહેર, તપચિતિતા, અત્તાવેજ્ઞાતા, देसकालण्णता, सव्वत्थेसु अपडिलोमता ।। सू० ५८५ ।। (મૂળ) સાત પ્રકારે‘વચનનો વિકલ્પ-ભેદ કહેલ છે, તે આ પ્રમાણે—થોડું બોલવું તે આલાપ ૧, ખરાબ વચન બોલવું તે અનાલાપ ૨, કાકુ ઉક્તિ વડે-પ્રશંસા વચન તે ઉલ્લાપ ૩, કાકુ ઉક્તિ વડે નિંદિતવચન તે અનુલ્લાપ ૪, પરસ્પર ભાષણ કરવું તે સંલાપ ૫, નિરર્થક વચન બોલવું તે પ્રલાપ ૬, વિવિધ પ્રકારે નિરર્થક બોલવું તે વિપ્રલાપ ૭. 1142811 તે સાત પ્રકારે વિનય કહેલ છે, તે આ પ્રમાણે—જ્ઞાનનો વિનય ૧, દર્શનનો વિનય ૨, ચારિત્રનો વિનય ૩, વિનયને યોગ્ય ગુરુ વગેરેને વિષે કુશલ મનની પ્રવૃત્તિ તે મનવિનય ૪, તેમના વિષયમાં કુશલ વાણીની પ્રવૃત્તિ તે વચનવિનય ૫, તેમના વિષયમાં કુશલ કાયાની પ્રવૃત્તિ તે કાયવિનય ૬, લોકોનો ઉપચારરૂપ વ્યવહારિક વિનય તે લોકોપચાર વિનય ૭. પ્રશસ્ત મનનો વિનય સાત પ્રકારે કહેલો છે, તે આ પ્રમાણે—અપાપક–શુભ ચિંતવનરૂપ ૧, અસાવદ્યચોરી વગેરે નિંદિતકર્મ રહિત ૨, અક્રિય-કાયિકાદિ ક્રિયા રહિત ૩, નિરુપક્લેશ-શોકાદિ પીડી રહિત ૪, અનાશ્રવકરપ્રાણાતિપાતાદિ આશ્રવ રહિત ૫, અક્ષયિકર-પ્રાણીઓને વ્યથા (પીડા) નહિ કરનાર ૬ અને અભૂતાભિશંકનજીવોને શંકા ઉત્પન્ન નહિ કરાવનાર અર્થાત્ અભય દેનાર ૭. અપ્રશસ્ત મનનો વિનય સાત પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે—પાપક-અશુભ ચિંતનરૂપ ૧, સાવદ્ય-ચોરી વગેરે નિંદિત કર્મવાળું ૨, સક્રિય-કાયિકાદિ ક્રિયાયુક્ત ૩, સોપક્લેશ-શોકાદિ પીડાવાળું ૪, આશ્રવકર-પ્રાણાતિપાતાદિ આશ્રવને કરનારું ૫, ક્ષયિકર–પ્રાણીઓને વ્યથા કરનારું ૬, અને ભૂતાભિશંકન-પ્રાણીઓને શંકા ઉત્પન્ન કરાવનારું–ભયકારી ૭. પ્રશસ્ત વાણીનો વિનય સાત પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે—અપાપક, અસાવદ્ય યાવત્ અદ્ભૂતાભિશંકન. અપ્રશસ્ત વાણીનો વિનય સાત પ્રકારે કહેલ છે, તે પ્રમાણે—પાપક, યાવત્ ભૂતાભિશંકન. પ્રશસ્ત-કાયાનો વિનય સાત પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે—ઉપયોગપૂર્વકગમન જવું ૧, ઉપયોગપૂર્વક સ્થાન-કાયોત્સર્ગાદિનું કરવું–સ્થિર રહેવું ૨, ઉપયોગપૂર્વક બેસવું ૩, ઉપયોગપૂર્વક સૂવું ૪, ઉપયોગપૂર્વક ડેલી પ્રમુખને ઉલ્લંઘવું પ, ઉપયોગપૂર્વક અર્ગલા-ઠાંસણી વગેરેને અતિક્રમવું ૬, અને ઉપયોગપૂર્વક સમસ્ત ઇંદ્રિયોના યોગો–વ્યાપારોનું પ્રવર્તાવવું ૭. અપ્રશસ્ત કાયાનો વિનય સાત પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે– ઉપયોગ વિના જવું (ઊભા રહેવું, બેસવું, સૂવું, ઉલ્લંઘવું, પ્રબંધવું.) યાવત્ ઉપયોગ વિના સમસ્ત ઇંદ્રિયોના યોગોનું પ્રવર્તાવવું. લોકોપચાર વિનય સાત પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે—અભ્યાસવર્જિપણું-શ્રુતાદિના અર્થે આચાર્યાદિની પાસે શિષ્યાદિએ બેસવું ૧, પરાભિપ્રાયાનુવત્તિપણું–બીજાના અભિપ્રાય પ્રમાણે વર્તવું ૨, શ્રુતની પ્રાપ્તિ વગેરે કાર્યને અર્થે વિનયનું કરવું ૩, કૃતપ્રતિકૃતિતા-ગુરુ વગેરેને ભક્તાદિ આપવાથી પ્રસન્ન થઈને સૂત્રાદિ મને ભણાવશે એ 199
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy