SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ९ स्थानकाध्ययने विकृतयश्छिद्राणि पुण्यं पापं पापश्रुतं ६७४ - ६७८ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ સો પ્રકા૨નું શિલ્પ કાલ નામના નિધિમાં વર્તે છે. શિલ્પ શત (સો) નો ઘટ ૧, લોહ ૨, ચિત્ર ૩, વસ્ત્ર ૪ અને નાપિત (હજામ) ૫. આ મૂલ પાંચ શિલ્પ છે તે દરેક શિલ્પના વીશ વીશ ભેદ છે. કર્મો-ખેતી અને વેપાર કાલનામના નિધિમાં છે એમ સંબંધ છે અર્થાત્ કાલજ્ઞાન, શિલ્પ અને કર્મ આ ત્રણ પ્રજાને હિતના કરનારા છે, કારણ કે નિર્વાહ અને અભ્યુદયના હેતુભૂત છે. IIFI 'તોષ' હા॰ લોહની ઉત્પત્તિ મહાકાલ નામના નિધિમાં થાય છે તથા આકર–લોહાદિ સંબંધી ખાણ ક૨વારૂપ લક્ષણવાળી ઉત્પત્તિ છે. એવી રીતે રૂપાદિની ઉત્પત્તિ સંબંધ ક૨વા યોગ્ય છે. માત્ર મણિઓ ચંદ્રકાંતાદિ, મુક્તા-મોતીઓ, શિલા–સ્ફટિકાદિ અને પ્રવાલ તે વિદ્રુમ. I૭।। 'નો' હા॰ યોધા-શૂર પુરુષોની જે ઉત્પત્તિ-આવરણ-સન્નાહ-પાખર વગેરેની, પ્રહરણ-ખડુ વગેરે શસ્ત્રોની અને તે વ્યૂહની રચનારૂપ યુદ્ધનીતિ, માણવકનામા નિધિમાં અથવા નિધિના નાયક (દેવ)માં હોય છે અર્થાત્ તેથી પ્રવર્તે છે. દંડ વડે ઓળખાતી નીતિ તે દંડનીતિ, તે સામાદિ ચાર પ્રકારની છે. આ કારણથી જ આવશ્યકમાં કહ્યું છે કે'મેસા ૩ ફંડનીફ, માળવાનિહી હોફ મરહસ્સ' [આવશ્ય નિયુક્તિ ૫૬ ત્તિ] અર્થાત્ શેષ દંડનીતિઓ માણવકનામા નિધિથી ભરત ચક્રીને હોય છે. II૮॥ 'નટ્ટ' ાિ॰ નાટ્ય-નાચવાનો વિધિ–તેને કરવાનો પ્રકાર અને નાટક-ચરિત્તને અનુસરનારું નાટક લક્ષણયુક્ત તેનો વિધિ. અહિં આ બે પદમાં દ્વંદ્વ સમાસ છે તથા ચાર પ્રકારના કાવ્યની–ધર્મ, અર્થ, કામ અને મોક્ષલક્ષણ પુરુષાર્થ વડે પ્રતિબદ્ધ (ગુંથેલ) ગ્રંથની ૧ અથવા સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને સંકીર્ણ (મિશ્ર) ભાષા વડે ગુંથેલની ૨ અથવા સમ, વિષમ, અÁસમ લક્ષણ વૃત્તબદ્ધ–છંદમાં રચવાપણે અને ગદ્યપણે ૩ અથવા ગદ્ય, પદ્ય, ગેય (ગીત) અને અક્ષર તથા પદના ભેદ વડે રચેલ ૪ કાવ્યની ઉત્પત્તિ શંખ નામના મહાનિધાનને વિષે હોય છે તથા મૃદંગાદિ બધાય વાજિંત્રોની ઉત્પત્તિ હોય છે. IIII 'વર' હ્રીં॰ આઠ ચક્રોને વિષે પ્રતિષ્ઠાન-રહેવું છે જેઓનું તે અષ્ટચક્રપ્રતિષ્ઠાનો, આઠ યોજનની ઊંચાઈ છે જેઓની તે અષ્ટ યોજનોત્સેધો, અને નવ યોજનની પહોળાઈમાં નિધાનો છે બાર યોજનના દીર્ઘલાંબા છે. મંજૂષા પ્રતીત છે. તેને આકા૨ે રહેલા છે. ગંગા નદીના મુખને વિષે થાય છે 'વેરુતિય' હા॰ વૈડૂર્ય મણિમય કપાટો છે જેઓને તે વૈસૂર્ય મણિ કપાટો. મય શબ્દની વૃત્તિ (રહેવા) વડે ઉક્તાર્થતા છે. કનક–સુવર્ણવાળા વિવિધ રત્નોથી પ્રતિપૂર્ણ પ્રતીત છે. શશિ, સૂર્ય અને ચક્રના આકારવાળા લક્ષણો-ચિહ્નો છે જેઓને તે શશિસૂરચક્ર લક્ષણો–અનુસમ–અનુરૂપ અવિષમ, 'ખુશ' fro યૂપ, , તેના જેવા આકારવાળા, ગોળાઈવાળા અને લાંબા છે. બાહુ–દ્વારની શાખાઓ-બારશાખો વદન–મુખમાં છે જેઓને તે યુગબાહુવદનો. ત્રણ પદનો કર્મધારય સમાસ કીધે છતે ‘શશિસૂરચક્રલક્ષણ અનુસમ યુગબાહુવદનો’ ‘ચકાર’ સમુચ્ચયમાં છે. 'પતિ' નાહીં॰ 'નિહિસરિનામ' ત્તિ॰ નિધાનની સમાન નામ છે જે દેવોના તે નિધિસદંશ નામો. જે દેવોના નિધિઓ આવાસો–આશ્રયો છે, તે કેવા છે?–નહિ ખરીદવા યોગ્ય છે કેમ કે સર્વદા તેઓના જ સંબંધવાળા છે. અને તે નિધાનોને વિષે જે દેવોનું સ્વામીપણું છે, આ પ્રક્રમ છે. 'તે તે' ITI॰ સુગમ છે. (૨) II૬૭૩।। અનંતર ચિત્તની વિકૃતિરૂપ વિગતિના હેતુભૂત નિધાનો કહ્યા, હવે તેના પ્રકારની જ વિકૃતિઓનું પ્રતિપાદન કરતા થકા સૂત્રકાર કહે છે— પાત્ર વિાતીતો પન્નત્તાઓ, તંનાણી, વધિ, પાવનીત, સધ્ધિ, તેત, ગુલો, મળ્યું, મળ્યું, મંત્રં ।। સૢ૦ ૬૭૪|| ાવતોતસ્તિના નોંડી પળત્તા, તંનહા–ો સોત્તા, તે ખેત્તા, તો બાળા, મુહં, પોસ, પા ।। સૂ॰ ૬૭૧ || ાવવિષે પુણે પન્નત્તે, તંનહા-અન્નપુત્રે ૨, પાપાપુત્રે ૨, વત્થપુન્ને રૂ, તે પુન્ને ૪, સય પુન્ને ખ, મળવુન્ને ૬, તિપુત્રે ૭, ાયપુત્રે ૮ નમોઢારપુશે ? ।। સૂ॰ ૬૭૬।। પાવ પાવસ્તાયતના પન્નત્તા, તંનહા-પાળાતિવાતે, મુત્તાવાતે, નાવ પહે, જોઢે, માળે, માયા, તોમે // સૂ॰ ૬૭૭ // . नवविधे पावसुयपसंगे पन्नत्ते, तंजहा- उप्पाते १ निमित्ते २ मंते ३ अतिक्खिते ४ तिगिच्छते ५ । कला ६ आवरणे 271
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy