SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने स्तम्भाः निर्हाराद्याः शब्दाः इन्द्रियार्थाः ७०५ - ७०६ લોકસ્થિતિ કહેલી છે ૯. બધાય લોકાંતોને વિષે અબદ્ધ પાર્શ્વસૃષ્ટા—ગાઢ અથવા સ્પર્શ માત્ર રુક્ષ દ્રવ્યથી સંબંધવાળા ન થયા થકા પણ સ્વભાવથી રુક્ષપણા પુદ્ગલો પરિણમે છે જેથી જીવો તથા પુદ્ગલો લોકાંતથી બહાર જવાને માટે સમર્થ થતા નથી, એ પ્રમાણે પણ એક લોકસ્થિતિ કહેલી છે. ૧૦ ૭૦૪॥ (ટી૦) 'સવિહા તોને' ત્યાવિ॰ આનો પૂર્વ સૂત્રની સાથે આ અભિસંબંધ છે. પૂર્વે નવ ગુણ રુક્ષ પુદ્ગલો અનંતા છે એમ કહ્યું તે અસંખ્યેય પ્રદેશાત્મક લોકમાં સમાય છે, એ રીતે લોકની સ્થિતિ છે. આ હેતુથી તે જ અહિં કહેવાય છે. એવી રીતે સંબંધવાળા આ સૂત્રની વ્યાખ્યા, અહિં પણ સંહિતાદિની ચર્ચા પ્રથમ અધ્યયનની જેમ માત્ર તોસ્ય—પંચાસ્તિકાયાત્મક લોકની સ્થિતિ–સ્વભાવ તે લોકસ્થિતિ. યત્ શબ્દ ઉદ્દેશમાં છે હું શબ્દ વાક્યના અલંકારમાં છે. 'ઉદ્દાત્ત' ત્તિ અપદ્રાયમરીને આ અર્થ છે. 'તત્યેવ' ત્તિ લોકના દેશમાં, ગતિમાં, યોનિમાં અથવા કુલમાં અંતર સહિત અથવા નિરંતર ઉચિતપણાએ ભૂયોમૂયઃ—ફરીફરીને ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે પણ લોકસ્થિતિ છે. અપિ શબ્દ ઉત્તર વાક્યની અપેક્ષાએ છે. ક્યાંક અપિ શબ્દ દેખાતો નથી. ૧ હવે બીજી—'નન્ન' મિત્યાદ્િ॰ સદા-પ્રવાહથી અનાદિ અપર્યવસિત (અનંત) કાલ પર્યન્ત 'સમિયં' તિ॰ નિરંતર જ્ઞાનાવરણાદિ બધુંય પણ પાપકર્મ છે, મોક્ષના પ્રતિબન્ધકપણાને લઈને બધાય કર્મોનું પાપપણું હોવાથી. યિતેબંધાય છે. એવી રીતે પણ એક અર્થાત્ જૂદી નિરન્તર કર્મના બંધનરૂપ લોકસ્થિતિ છે. આ બીજી ૨ 'મોહશિન્ને' ત્તિ મોહનીય (કર્મમાં) પ્રધાનપણાને લઈને ભેદ વડે (જૂદું) કહ્યું એમ નિરંતર મોહનીય કર્મનું બંધન છે. આ ત્રીજી ૩, જીવોનું અજીવપણું થવાના અભાવથી અને અજીવોનું જીવપણું થવાના અભાવથી ચોથી લોકસ્થિતિ છે ૪, ત્રસ અને સ્થાવર જીવોના અવ્યવચ્છેદ–અભાવ ન થવારૂપ પાંચમી પ, લોકનું અલોકરૂપે ન થવું અને અલોકનું લોકરૂપે ન થવું આ છઠ્ઠી ૬, લોક અને અલોકનું પરસ્પર પ્રવેશ ન થવું આ સાતમી ૭, 'ખાવ તાવ તો તાવ તાવ નીવ' ત્તિ જ્યાં સુધી લોક છે ત્યાં સુધી જીવો છે અર્થાત્ જેટલા ક્ષેત્રમાં લોકનો વ્યપદેશ છે તેટલા ક્ષેત્રમાં જીવો છે. 'ખાવ તાવ નીવા તાવ તાવ તો ત્તિ અહિં જ્યાં સુધી જીવો છે ત્યાં સુધી લોક છે અર્થાત્ જેટલા ક્ષેત્રમાં જીવો છે તેટલું ક્ષેત્રલોક છે 'નાવ તાવ' ત્યાતિ॰ વાક્યરચના તો ભાષામાત્ર છે. આ આઠમી ૮, જ્યાં સુધી જીવો વગેરેનો ગતિપર્યાય-ગમન છે ત્યાં સુધી લોક છે, આ નવમી ૯, બધાય લોકાંતરને વિષે 'અવ પાસપુદ' ત્તિ॰ બદ્ધા-ગાઢ ચોંટેલા, પાર્શ્વસૃષ્ટા—સ્પર્શમાત્ર, જે તેવા નહિ તે અબદ્ધપાર્શ્વસૃષ્ટ પુદ્ગલોરુક્ષ દ્રવ્યાંતર વડે અર્થાત્ રુક્ષ દ્રવ્યના સંબંધથી નહિ ઉત્પન્ન થયેલ રુક્ષ પરિણામવાળા છતાં (પણ) લોકાંતમાં સ્વભાવથી પુદ્ગલો રુક્ષપણાએ–કરાય છે–રુક્ષપણાએ પરિણમે છે અથવા લોકાંતના સ્વભાવથી જે રુક્ષતા થાય છે તે રુક્ષતાથી તે પુદ્ગલો અબદ્ધપાર્શ્વસૃષ્ટા-પરસ્પર સંબંધ રહિત કરાય છે. શું સર્વથા? એમ નહિ. પરંતુ તેના વડે આ શબ્દના ગમ્યમાનપણાથી તે ૧. રૂપ વડે કરાય છે. જેને લઈને કર્મ અને પુદ્ગલ સહિત જીવો અને પરમાણુ વગેરે પુદ્ગલો 'નો સંવાતિ' સમર્થ થતા નથી. લોકાંતથી બહાર જવા માટે. છાંદસત્વ વડે ‘તુમ્’ પ્રત્યયના અર્થમાં ‘યુટ્’ પ્રત્યયના વિધાનથી. એ પ્રમાણે પણ અન્ય દશમી લોકસ્થિતિ છે. શેષ સુગમ છે ૧૦. II૭૦૪ લોકસ્થિતિથી જ વિશિષ્ટ વક્તા વડે નીસરેલા શબ્દ પુદ્ગલો પણ લોકાંત સુધી જ જાય છે આ પ્રસ્તાવથી શબ્દના ભેદોને કહે છે— दसविहे सद्दे पन्नत्ते, तंजहा- नीहारि १ पिंडिमे १ लुक्खे ३, भिन्ने ४ जज्जरिते ५ तित । दीहे ६ रहस्से ७ पुहुत्ते ८ ત, જાની • વિદ્ધિખ્રિસ્તરે ૨૦ IIIIII સૂ॰ ૭૦૬|| दस इंदियत्था तीता पण्णत्ता तंजहा- देसेण वि एगे सद्दाई सुर्णिसु, सव्वेण वि एगे सद्दाई सुर्णिसु, देसेण वि एगे रूवाई पासिंसु, सव्वेण वि एगे रूवाई पासिंसु, एवं गंधाई रसाई फासाई जाव सव्वेण वि एगे फासाई पडिसंवेदेंसु १ । दस इंदियत्था पडुप्पन्ना पन्नत्ता, तंजहा- देसेण वि एगे सद्दाई सुणेति, सव्वेण वि एगे सद्दा 304
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy