SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः २ द्रव्यबोधहेतवः निर्ग्रन्थ्यवलम्बादावाज्ञानतिक्रमः ४३६-४३७ सूत्राणि रागेण वा भएण वा, अहवा अवमाणिया महंतेणं । एतेहिं खित्तचित्त, वणिया ते परूविया लोए ।।१४१॥ . [વૃદY૦ ૬૧૨ ]િ રાગ વડે, ભય વડે અથવા કોઈ મોટા વડે અપમાન કરાયેલી, આ કારણો વડે લોકને વિષે ઉદાહરણરૂપે કહેવાયેલા વણિક વગેરેની જેમ ક્ષિપ્તચિત્તવાળી થાય છે. દા. ત. કોઈક વણિકની સ્ત્રી, પતિનું મરણ સાંભળવાથી રાગ વડે ક્ષિપ્ત (શૂન્ય) ચિત્તવાળી થઈ ગઈ. (૧૪૧). સન્માનથી અહંકારવાળું છે ચિત્ત જેણીનું તે દચિત્તવાળી, તે પ્રત્યે. इति एस असंमाणा, खित्तो सम्माणओ भवे दित्तो । अग्गी व इंधणेणं, दिप्पइ चित्तं इमेहिं तु ।।१४२।। "लाभमएण व मत्तो अहवा जेऊण दुज्जयं सत्तुं" ॥१४३।। त्ति વૃિદ્ધત્વ ધર૪૨-૪] અનંતર કહેલ અપમાનથી ક્ષિપ્તચિત્તવાળો થાય છે, વળી સન્માનથી દચિત્તવાળો થાય છે, ઇંધણ વડે જેમ અગ્નિ દેખ થાય છે તેમ સન્માનથી ચિત્ત દેખ થાય છે. લાભના મદથી અથવા દુર્જય શત્રુને જીતવાથી પણ મદવાળો થાય છે. (૧૪૨૧૪૩). યક્ષે–દેવ વડે અધિષ્ઠિત થયેલી તે યક્ષાવિષ્ટા, તે પ્રત્યે કહ્યું છે કે—'કુબૂમવવેરિણvi, ગરવા રાગ રાજિયા સંતી ëિનવફ્ટ' વૃિદ૦ ૬ર૫૮ 7િ] પૂર્વભવના વેરી વડે અથવા સ્નેહ વડે રાગવાળી થઈ થકી-આ બન્ને કારણો વડે યક્ષોદ્વારા આવેશ કરાય છે. ઉન્માદં-ઉન્મત્તતાને પામેલી તે ઉન્માદપ્રાતા, તે પ્રત્યે કહ્યું છે કે उम्माओ खलु दुविहो, जक्खाएसो य मोहणिज्जो य । जक्खाएसो वुत्तो, मोहेण इमं तु वोच्छामि ।।१४४।। "વંજ, હૃv, ડમ્માનો માત્ર પિત્તમુછીપ' ૧૪૧/ વૃિદ્ધ૧૦ ૬ર૬૩-૬૪ત્તિ). ઉન્માદ બે પ્રકારનો છે. એક યક્ષાદિ દેવના આવેશજન્ય અને બીજો મોહનીયકર્મજન્ય. યક્ષાવેશ કહ્યો, હવે મોહજન્ય આવેશ કહે છે. સુંદર અંગોપાંગ જોઈને કોઈકને ઉન્માદ થાય છે અથવા પિત્તના પ્રકોપથી થાય છે. ઉપલક્ષણથી વાતાદિના પ્રકોપને અંગે પણ થાય છે. (૧૪૪–૧૪૫) ઉપદ્રવને પ્રાપ્ત થયેલી તે ઉપસર્ગપ્રાતા, તે પ્રત્યે. અહિં પણ કહેવું છે કેतिविहे य उवस्सग्गे, दिव्वे माणुस्सए तिरिक्खे य । दिव्वे य पुव्वभणिए, माणुस्से आभिओगे. य ।।१४६।। ‘‘વિના મતે ય યુગ વ ગોરૂ માખવતા'' I૪૭ના [વૃદત્પ૦ ૬ર૬૬-૭૦ ]િ દેવો સંબંધી, મનુષ્ય સંબંધી અને તિર્યંચ સંબંધી-એમ ત્રણ પ્રકારે ઉપસર્ગ છે. તેમાં દિવ્ય ઉપસર્ગ પૂર્વે કહેલ છે અને મનુષ્યકૃત ઉપસર્ગો અભિયોગ (પ્રયોગ) થી થાય છે, તે વિદ્યા વડે મંત્ર વડે અથવા ચૂર્ણ વડે પ્રયોગ કરવાથી પરવશ થાય છે. અધિકરણ સહિત તે સાધિકરણ અર્થાત્ કલહ કરવા માટે તૈયાર થઈ હોય તેને, પ્રાયશ્ચિત્ત સહિત તે સપ્રાયશ્ચિત્તા, તેને અહિં ભાવના એ કેअहिगरणंमि कयंमि उ, खामेउमुवट्ठियाए पच्छित्तं । तप्पढमयाभएणं, होइ किलंता व वहमाणी ।।१४८।। [વૃદq૦ ૬ર૭૬] અધિકરણ-કલહ કર્યો છતે ખમાવવાને માટે ઊઠેલી અથવા પ્રથમપણાએ પ્રાયશ્ચિત્તને વહન કરતી થકી ભયથી ખિન્ન થયેલી અથવા પ્રાયશ્ચિત્તને વહન કરતી થકી તપ વડે ખિન્ન થયેલી હોય છે. (૧૪૮) આ ભવ પર્યત જેણીએ ભક્ત-પાન પ્રત્યાખ્યાન કરેલ છે તે ભક્તપાનપ્રત્યાખ્યાતા, તે પ્રત્યે. આ સંબંધમાં જણાવે છે अटुं वा हेठ वा, समणीणं विरहिए कहिंतस्स । मुच्छाए विवडियाए, कप्पइ गहणं परिन्नाए ।।१४९।। . વૃિદd૧૦ ૬૨૮ર તિ] 1. ગાથાવૃત્તિમાંથી ચોથું ચરણ લઈને ગાથા પૂર્ણ લખેલ છે. 66
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy