________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने स्तम्भाः समाधीतरे प्रव्रज्याश्रमणधर्मवैयावृत्त्यं जीवाजीवपरिणामः ७१०-७१३ सूत्राणि વિધા સમાધી પન્નત્તા, તંનદા—પાળાતિવાયવેરમળે, મુસા[વાય વેમળે], અવિન્ના[વાળવેરમળે], મેકુળ[વેરમÌ], પTMિ[ત્રેમ]], ફરિતાસમિતી, માસાસમિતી, સાસમિતી, આયા [મંઙમત્તવિ©વાસમિતી], उच्चारपासवणखेलसिंघाणगपारिट्ठावणितासमिती । दसविधा असमाधी पन्नत्ता, तंजहा-पाणातिवाते जाव परिग्गहे, ईरिताऽसमिती जाव उच्चारपासवणखेलसिंघाणगपारिडावणतऽसमिती ।। सू० ७११ ।। दसविधा पव्वज्जा पन्नत्ता, तंजहा - छंदा १ रोसा २ परिजुन्ना ३ सुविणा ४ पडिस्सुता ५ चेव । सारणिता ६ रोगिणीता ७ अणाढिता ८ देवसन्नती ९ ।। १ ।। वच्छाणुबंधिता १० | दसविधे समणधम्मे पत्ते, तंजहा - खंती, મુત્તી, અન્નવે, મવે, નાખવે, સબ્વે, સંનમે, તવે, ચિંતાતે, બંમ૨ેરવાશે । સવિષે વેયાવજ્યે પત્તે, તંનહાઆયરિયવેયાવજ્યે ૧,૩બાયલેવાવષ્લે, થે વેયાવજ્વે] રૂ, તવÆિ[વૈયાવજ્વે] ૪, શિલાળ[વેયાવજ્વે], સે[વૈયાવગ્વે] ૬, [વૈયાવચ્ચે] ૭, ગળ[વેયાવચ્ચે] ૮, સંષને[યાબ્વે] ૧, સાધમ્પિયનેયાવન્દ્રે ૧૦ TIR॰ ૭૬૨૫
વૃત્તવિષે નીવાિમે પન્નત્તે, તંનહા-ગતિપાિમે, યિાિમે, સાયપરિપામે, સેતા[પરિનામે}, નો પ[િનામ], બબો [પરિખાને], નાળ[મે], વંસા[મે], ચરિત્ત[પરિમે], નેતા[મે], સવિત્રે અનીવરિનામે પત્તે, તંનહા—બંધળપરિનામે, તિ[પરિમે], સંતાપણામે, મેવ[ામે], [મે], રસ[પર્િામે], ત્રંબ[પામે], પાત[પરિમે], અનુi[ામે], સરિનામે ॥ સૂ॰ ૭૬૩૫
(મૂળ) દશ સ્થાન વડે હું જ ઉત્કૃષ્ટ છું એમ સ્તબ્ધ-મદવાળો થાય, તે આ પ્રમાણે—જાતિના મદથી, કુલના મદથી યાવત્ ઐશ્વર્યના મદથી ૮, નાગકુમાર દેવો અથવા સુપર્ણકુમાર દેવો મારી પાસે શીઘ્ર આવે છે એવા મદથી ૯, પ્રાકૃત (સામાન્ય) પુરુષોના જ્ઞાનરૂપ ધર્મથી અને શ્રેષ્ઠ અવધિજ્ઞાન અને અધિદર્શન ઉત્પન્ન થયેલ છે ૧૦, એવી રીતે મદને કરે. ૭૧૦
દશ પ્રકારની સમતા લક્ષણ સમાધિ કહેલી છે, તે આ પ્રમાણે—પ્રાણાતિપાતથી વિરમવું, મૃષાવાદથી, અદત્તાદાનથી, મૈથુનથી અને પરિગ્રહથી વિરમવું, ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભાંડમાત્રનિક્ષેપણા સમિતિ અને ઉચ્ચારપાસવણખેલસિંઘાણપારિઠાવણીઆસમિતિ. દશ પ્રકારની અસમાધિ કહેલી છે, તે આ પ્રમાણે—પ્રાણાતિપાત, યાવત્ પરિગ્રહ, ઈર્યાઅસમિતિ, યાવત્ ઉચ્ચારપાસવણખેલસિંઘાણપારિઠાવણીઆઅસમિતિ. ।।૭૧૧/ દશ પ્રકારે દીક્ષા કહેલી છે, તે આ પ્રમાણે—છંદાતુ-પોતાની ઇચ્છાથી દીક્ષા લેવાય છે તે ગોવિંદ વાચકની જેમ ૧, રોષથી દીક્ષા લેવાય છે તે શિવભૂતિની જેમ ૨, દારિદ્રથી દીક્ષા લેવાય છે–કઠિઆરાની જેમ ૩, સ્વપ્નને જોવાથી દીક્ષા લેવાય છે—પુષ્પચૂલાની જેમ ૪, પ્રતિજ્ઞાથી દીક્ષા લેવાય છે તે શાલિભદ્રના બનેવી ધન્નાની જેમ ૫, પૂર્વભવને સંભારવાથી દીક્ષા લેવાય છે—તે મલ્લિનાથના છ મિત્રની જેમ ૬, રોગથી દીક્ષા લેવાય છે–સનત્યુમારચક્રીની જેમ ૭, અનાદર મળવાથી દીક્ષા લેવાય છે–વસુદેવના પૂર્વભવમાં નંદીષેણની જેમ ૮, દેવના પ્રતિબોધથી દીક્ષા લેવાય છે– મેતાર્યની જેમ ૯, પુત્રના અનુબંધ-સ્નેહથી દીક્ષા લેવાય છે તે વજસ્વામિની માતા સુનંદાની જેમ ૧૦, દશ પ્રકારે સાધુનો ધર્મ કહેલ છે, તે આ પ્રમાણે—ક્ષમા ૧, નિર્લોભતા ૨, સરલતા ૩, કોમલતા ૪, લાઘવ–અલ્પઉપધિ અને ગૌરવનો ત્યાગ ૫, સત્ય, ૬, સંયમ ૭, તપ ૮ ત્યાગ–દાનધર્મ ૯ અને બ્રહ્મચર્યમાં વાસ ૧૦. દશ પ્રકારે વૈયાવૃઆચાર્યાદિને ભોજનાદિ વડે સહાય કરવારૂપ કહેલું છે, તે આ પ્રમાણે—આચાર્યનું વૈયાવૃત્ત્વ ૧, ઉપાધ્યાયનું વૈયાવૃત્ત્વ
308