SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ५ स्थानकाध्ययने उद्देशः ३ वस्त्ररजोहरणपञ्चकम् ४४६ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ • पढमा.१ पढमे २ चरम ३ अचरिमे ४ अहसूहमे ५ होइ निग्गंथे। अच्छवि १ अस्सबले या २ अकम्म ३ संसद्ध अरहजिणा ५ ॥१८६।। [૩ત્તરી ૨-૨૨, ૨૪ તિ] આ બાર ગાથાઓ 'પ્રાય: ઉક્તાર્થ છે. ૪૪પી. નિગ્રંથોને જ ઉપધિવિશેષનું પ્રતિપાદન કરવા માટે બે સૂત્ર કહે છે– कप्पति णिग्गंथाण वा णिग्गंथीण वा पंच वत्थाई धारित्तते वा परिहरित्तते वा, तंजहा-जंगिते, भंगिते, साणते, पोत्तिते, तिरीडपट्टते, णामं पंचमए । कप्पति निग्गंथाण वा निग्गंथीण वा पंच रयहरणाई धारित्तते वा परिहरित्तते વા, સંનહી– ૩fજાર, તિ, સાપ, વ્યાપિષ્યિ મુંનાખ્યાન્વિન્ત નામે પંચને સૂ૦ ૪૪દ્દા '(મૂળ) સાધુઓને અથવા સાધ્વીઓને પાંચ પ્રકારના વસ્ત્રો રાખવા માટે તથા પહેરવા માટે કહ્યું છે, તે આ પ્રમાણે જાંગમિક-કંબલ વગેરે, ભાંગિક-વનસ્પતિવિશેષ અતસીમય વસ્ત્ર, સાનક-શણના સૂત્રનું વસ્ત્ર, પોતક-કપાસનું વસ્ત્ર અને વૃક્ષની છાલનું વસ્ત્ર. સાધુઓને અથવા સાધ્વીઓને પાંચ પ્રકારના રજોહરણ ગ્રહણ કરવા માટે અને વાપરવા માટે કહ્યું છે, તે આ પ્રમાણે—ઉનનું, ઉંટના લોમ-વાળનું, શણના સૂત્રનું, બલ્વજ નામના ઘાસવિશેષની કૂટેલ છાલનું અને કૂટેલ મુંજ નામના ઘાસવિશેષનું. //૪૪૬ll (ટી0) ખંતી' ત્યા૦િ સુગમ છે. વિશેષ એ કે—પૂન્ત–યોગ્ય છે, પરિગ્રહમાં રાખવા માટે અને પહેરવા માટે અથવા "ધારયા ૩વમો, પરિહર" હોરૂ પરિમો'' ત્તિ એક વખત ઉપભોગ તે ધારણા અને વારંવાર ભોગવવું તે પરિહરણા કહેવાય છે. 'નંદિ' પિત્તકંબલાદિ 'મા' ત્તિ –ભંગા-અતસી અને અતસીમય વસ્ત્ર તે ભાંગિક, 'સા' ત્તિ શણના સૂત્રમય તે સાનક. 'પરિ' ત્તિ પોત એ જ પોતક અર્થાત્ કપાસનું વસ્ત્ર, 'તિરીવ ત્તિ વૃક્ષની છાલમય વસ્ત્ર. કહ્યું છે કે जंगमजायं जंगिय, तं पुण विगलिंदियं च पंचिंदी । एक्केक्कं पि य इत्तो, होइ विभागेण णेगविहं ।।१८७।। વૃિદ્ધત્પ૦ રૂદ્ધ ]િ આ જંગમ-ત્રસ જીવોથી ઉત્પન્ન થયેલું વસ્ત્ર તે જાંગમિક, તે વળી વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિયના અવયવથી નિષ્પન્ન છે, તેમાં પણ એકેક વિભાગ વડે વિચારતાં અનેક પ્રકારો હોય છે. (૧૮૭) . पट्ट सुवन्ने मलये, अंसुय चीणंसुए य विगलिंदी । उन्नोट्टिय मियलोमे, कुतवे किट्टीय पंचेंदी ।।१८८।। વૃિ૫૦ રૂદ્દર ]િ. પટ્ટ-શ્રેષ્ઠ વસ્ત્ર, સુવર્ણ–વર્ણસૂત્ર કેટલાએક કૃમીઓનો થાય છે (રેશમી), મલય-મલબાર દેશમાં ઉત્પન્ન થયેલું વસ્ત્ર, અંશુક-સુકોમળ વસ્ત્ર, ચીનાંશુક-કાશીર જાતના કૃમીથી ઉત્પન્ન થયેલું હોવાથી ચીન દેશમાં થયેલું રેશમી વસ્ત્ર-આ વિકલેન્દ્રિય જીવોના અવયવથી બનેલા હોય છે. તથા ઉનનું વસ્ત્ર, ઉંટના વાળનું વસ્ત્ર, મૃગલોમ-સસલાના વાળનું વસ્ત્ર, કુતપ-બકરાના વાળનું વસ્ત્ર, ગાડર વગેરેના ઉન, રોમ વગેરે અવયવોથી બનેલું વસ્ત્ર તે કિટ્ટીજ વસ્ત્ર-આ પંચેન્દ્રિય જીવોના અવયવથી બનેલા વસ્ત્રો હોય છે. (૧૮૮) अयसी वंसीमाई य, भंगियं साणयं तु सणवक्के । पोत्तं कप्पासमय, तिरीडरुक्खा तिरडपट्टो ।।१८९।। વૃિદ૫૦ રૂ૬૬૩ ]િ. અતસીથી બનેલું અને વંશી નામની વનસ્પતિ વગેરેથી બનેલું તે ભાંગિક, શણની છાલથી બનેલું તે સાનક, કપાસથી બનેલું તે પોતક અને તિરડ વૃક્ષની છાલથી બનેલું તે તિરીડપટ્ટ જાણવું. (૧૮૯) '1. શ્રી ભગવતી સૂત્રના ૨૫મા શતકના છઠ્ઠા ઉદ્દેશામાં ૩૬ હાર વડે વિસ્તારથી વર્ણન છે. અને પ્રવચનસારોદ્ધારમાં ૯૩માં દ્વારમાં પણ વર્ણન - 81
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy