SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ७ स्थानकाध्ययने मूलगोत्राणि ५५१ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ હોય છે, અહિં પ્રાણાતિપાતન એવા વક્તવ્યમાં પણ ધર્મ અને ધર્મીના અભેદથી ‘અતિપાતયિતા' કથન વડે ધર્માં કહેલ છે. પ્રાણીઓને મારવાથી આ છદ્મસ્થ છે એમ નિશ્ચય કરાય છે. કેવલી તો ચારિત્રાવરણ કર્મના ક્ષીણપણાથી નિરતિચાર ચારિત્રપણાને લઈને અપ્રતિસેવી હોવાથી ક્યારે પણ પ્રાણીઓનો નાશ કરનાર હોય નહિ. એવી રીતે સર્વત્ર ભાવના જાણવી ૧, (છદ્મસ્થ) અસત્ય બોલનાર હોય છે ૨, અદત્તને લેનાર હોય છે ૩, શબ્દાદિ વિષયો ને આસ્વાદનાર હોય છે ૪, પૂજા સત્કાર-પુષ્પ વડે અર્ચન અને વસ્ત્રાદિ અર્ચનમાં 'અનુવૃંદયિતા'—બીજાએ પોતાનું સન્માન કરવાથી તેનું અનુમોદન કરનાર અર્થાત્ પૂજાદિમાં હર્ષ પામનાર ૫, ‘આ આધાકર્માદિ સાવદ્યપાપસહિત છે' એવી રીતે પ્રરૂપીને તેનું જ પ્રતિસેવન કરનાર હોય છે ૬, સામાન્યથી જેમ બોલનાર છે તેમ કરનાર નથી. જુદી રીતે કહીને જુદી રીતે કરનાર હોય છે ૭. 'વૃત્તિ' શબ્દ સમુચ્ચયમાં છે. આ સાત સ્થાનો વિપર્યસ્તપણાએ કેવલીને જણાવનારા હોય છે માટે તેનું પ્રતિપાદન કરનાર કેવલી સૂત્ર છે, તે સુગમ છે. II૫૫૦ કેવલીઓ તે પ્રવ્રજ્યાના યોગપણાથી નાભેયૠષભદેવાદિની જેમ પ્રાયઃ ગોત્રવિશેષવાળા જ હોય છે, આ હેતુથી 'સત્ત મૂળોત્તે' ત્યાવિ॰ ગ્રંથ વડે ગોત્રના વિભાગને કહે છે— ', સત્ત મૂળોત્તા પન્નત્તા, તંનહા—ાસવા, ગોતમા, ના, જોચ્છા, જોસિતા, મંડવા, વાપ્તિદા।ને હ્રાસવા તે સત્તવિધા પસત્તા, તનહા-તે હ્રાસવા, તે સંકેત્ના, તે શોખ઼ા, તે વાત્તા, તે મુખતિો, તે પ[પેøગૃતિનો, તે વૃત્તિ ન્હા । ને નોયમા તે સત્તવિધા પન્નત્તા, તનહા—તેનોયમા, તેા, તે ભારદ્દા, તે ાિ, તે સામા, તે ભવન્ત્રરામા, તે તવત્તામા । ને વચ્છા તે સત્તનિષ્કા પન્નત્તા, તંનહા તે વચ્છા, તે ગજ્ઞેયા, તે મિન્નેયા, તે સામતિો, તે સેલતતા, તે ગહિતેા, તે વીયન્હા । ને જોા તે સત્તવિધા પદ્મત્તા, તંનહા–તે જો∞ા, તે મો—લાયા, તે વિશયા, તે હોડીનો, તે મહત્તિનો, તે હારતા, તે સોમમી ને જોસિતા તે સત્તવિયા પન્નત્તા, તનજ્ઞા-તે જોક્ષિતા, તે જખ્માતા, તે સાભંળાતા, તે શોલિાતા, તે પમ્બ્રિાતા, તે અભિજ્વા, તે લોહિજ્જા ને મડવા તે સત્તવિધા પદ્મત્તા, તંનહા—તે મંડવા, તે બાહ્દિા, તે સંમુત્તા, તે તેના, તે જ્ઞાનજ્વા, તે કિલ્લા, તે દ્વ્રારાતા ને નાસિકા તે સત્તવિષ્કા પન્નત્તા, તંનહા—તે વાસિદા, તે ઇનાયા, તે નાળપદા, તે વભાવખ્યા, તે જોડિશા, તે સન્ની, તે પારાસરા ।। સૂ॰ બા (મૂળ) સાત મૂળ ગોત્રો કહેલા છે, તે આ પ્રમાણે—કાશ્યપો, ગૌતમો, વત્સો, કુત્સો, કૌશિકો, મંડવો અને વાશિષ્ઠો. જે કાશ્યપો છે તે સાત પ્રકારના છે, તે આ પ્રમાણે—તે કાશ્યપો, તે શાંડિલ્યો, તે ગૌડો, તે વાલો, તે મુંજતિણો, તે પવપેચ્છતિણો અને વૃષકર્ણો છે. જે ગૌતમો છે તે સાત પ્રકારના છે, તે આ પ્રમાણે—તે ગૌતમો, તે ગર્ગો, તે ભારદ્વાજો, તે અંગિરસો, તે શક્કરાભો, તે ભાસ્કરાભો અને તે ઉદક્ષાભો. જે વત્સો છે તે સાત પ્રકારના છે, તે આ પ્રમાણે—તે વત્સો, તે અગ્ગયો, તે મૈત્રયો, તે સામિલિણો, તે સેલતતો, તે અસ્થિસેનો અને તે વીયકમ્હો. જે કુત્સો છે તે સાત પ્રકારના કહેલા છે, તે આ પ્રમાણે—તે કુત્સો, તે મૌદ્ગલાયનો, તે પિંગલાયનો, તે કોડીનો, તે મંડલિકો, તે હારિતો અને તે સોમજો. જે કૌશિકો છે તે સાત પ્રકારના કહેલા છે, તે આ પ્રમાણે—તે કૌશિકો, તે કાત્યાયનો, તે શાલંકાયનો, તે ગોલિકાયનો, તે પક્ષિકાયનો, તે આગ્નેયો અને તે લોહિતો. જે મંડવો છે તે સાત પ્રકારના કહેલા છે, તે આ પ્રમાણે—તે મંડવો, તે અરિષ્ટો, તે સમુતો, તે તેલો, તે એલાપત્યો, તે કાંડિલ્યો અને તે ક્ષારાયનો. જે વાશિષ્ઠો છે તે સાત પ્રકારના કહેલા છે, તે આ પ્રમાણે—તે વાશિષ્ઠો, તે ઊંજાયણો, તે જારેકન્હો, તે વ્યાઘ્રાપત્યો, તે કૌડિન્યો, તે સંજ્ઞી અને તે પારાસરો. ૫૫૧ (ટી૦) આ સૂત્ર સુગમ છે. વિશેષ એ કે–ગોત્રો એટલે તથાપ્રકારના એક એક પુરુષથી ઉત્પન્ન થયેલા સંતાનો, ઉત્તર ગોત્રની અપેક્ષાએ મૂળભૂત-આદિભૂત ગોત્રો તે મૂળ ગોત્રો. કાશમાં થયેલ તે કાશ્યઃ–રસ, તેને પીધેલ તે કાશ્યપ, તેના અપત્યોવંશજો 167
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy