SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ८ स्थानकाध्ययने आलोचकेतरगुणदोषाः ५९७ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ નાના અગ્નિના કણોના સહસ્ત્રો વિખેરે છે, વિખેરે છે. 'સંતો સંતો' અંદર અંદર ફિયાતિ–ઈધનો વડે દીપે છે. ઇતિ દષ્ટાંત, દાષ્ટ્રતિક તો–'વમેવે' ત્યાતિ એ પ્રમાણે ઇત્યાદિ પશ્ચાત્તાપરૂપ અગ્નિ વડે જવલિત થાય છે–બળે છે. 'અમે' ત્તિ હું આ શંકા કરું છું, આશંકા કરું છું-દોષને કરનારો હોવાથી હું એનાથી શકું છું, એમ સંભાવના કરું છું. કહ્યું છે કેनिच्चं संकिय भीओ, गम्मो सव्वस्स खलियचारित्तो । साहुजणस्स अवमओ, मओ वि पुण दुग्गई जाइ ॥९॥ [उपदेशमाला० २२६ त्ति] ખ્ખલિત ચારિત્રવાળો-ખંડિત આચારવાળો, નિત્ય શંકિત અને ભયભીત રહે છે. બાલાદિ બધાય લોકને ગમ્ય હોય છે. અર્થાત્ તેને બધાય જાણે છે કે આ સ્તુલિત છે, સાધુજનને અવમત-માનવાયોગ્ય હોતો નથી. વળી મરણ પામીને પણ તે દુર્ગતિમાં જાય છે. (૯) આ વાક્ય વડે અનાલોચકનો આ લોક ગર્ષિત થાય છે એમ બતાવ્યું. તે જ તને' ઇત્યાદિ વડે અથવા પાઠાંતરથી માથી જ માાં દૃમાયાવી, માયાને કરીને, ઇત્યાદિ વડે ઉપપાતગર્ણિત થાય છે એમ બતાવે છે– તમારે' ત્તિ મરણના માસમાં ઉપલક્ષણથી મરણના દિવસે, મરણના મુહૂર્તે માત શિવા—મરણ પામીને અન્યતર વ્યંતરાદિના–“રેવતોષ'દેવપુરુષોની મળે ૩વવત્તારો–વચનના વ્યત્યય-બદલવાથી ઉપજનારો થાય છે, તો મદ્ધપુ—પરિવારાદિ ઋદ્ધિ વડે મોટી ઋદ્ધિવાળા દેવોમાં નહિ, શરીર અને આભરણાદિની શોભા વડે મહાતિ (શોભા) વાળા દેવોમાં નહિ, વૈક્રિયાદિ શક્તિથી મહાનભાગ–મહાપ્રભાવવાળા દેવોમાં નહિ, મહાબલ પ્રાણ (વીય) વાળા દેવામાં નહિ. મહાસૌખ્યવાળા અથવા મહેશ-મોટા ઐશ્વર્યવાળા દેવોને વિષે નહીં. નો ટૂતિષ–સૌધર્માદિ ગતિઓને વિષે નહિ, એક, બે વગેરે સાગરોપમની સ્થિતિવાળા દેવોને વિષે નહિ. જે કાંઈ તેનો તે દેવલોકમાં બાહ્ય-નજીક નહિ દાસાદિની જેમ. અત્યંતર-નજીકમાં રહેલો પુત્ર, કલત્રાદિની જેમ પરિવાર હોય છે તે પણ આદર કરતો નથી, સ્વામી તરીકે માનતો નથી. મહાનુ-મોટા પુરુષને યોગ્ય તે મહાઈ, એવા આસન વડે નિમંત્રણ કરતો નથી. કિંબહુના? દુર્ભાગ્યના અતિશયથી તેને યાવત્ ચાર પાંચ દેવો બોલવાનો નિષેધ કરવા માટે ઉઠે છે-પ્રયત્ન કરે છે. કેવી રીતે? 'મા વર્લ્ડ ઈત્યાદિ, ઘણું બોલ નહિ. આ વાક્ય વડે ઉપઘાત સંબંધી ગઈ કહી. આજાતિનું ગર્ષિતપણું તો ‘સે ' ઇત્યાદિ વડે કહે છે–'' એટલે તે આલોચના નહિ કરનાર, તે વ્યંતરાદિસ્વરૂપ દેવલોકની અવધિ (સ્થિતિ) થી આયુક્ષય-આયુષ્ક કર્મના પુદ્ગલને નિર્જરવા વડે, ભવક્ષય-આયુકમદિના નિબંધનરૂપ દેવપર્યાયના નાશ થવા વડે સ્થિતિક્ષય-આયુષ્યની સ્થિતિના બંધનો ક્ષય થવા વડે અથવા દેવભવના નિબંધભૂત શેષ કર્મના ક્ષય થવા વડે અનંતર-આયુષ્યના ક્ષય પછી તરત જ ચ્યવીને રૂવ–આ પ્રત્યક્ષ માનુષ્યભવમાં પુરુષપણે ફરી આવે છે. આ સંબંધ છે. કયા કુલોને વિષે, કયા કુટુંબોને વિષે, કયા સંબંધોને વિષે અથવા કેવા પ્રકારોને વિષે? શનિ રૂમાનિ વક્ષ્યમાણપણાએ પ્રત્યક્ષ હોય છે, તે આ પ્રમાણે-અંતકુલો-વરુટ, છિપા વગેરેના, પ્રાંતકુલો-ચંડાલ વગેરેના, તુચ્છકુલોઅલ્પ મનુષ્યવાળા અથવા અગંભીર (હલકા) આશયવાળા, દરિદ્રકુલો-ઐશ્વર્ય રહિત, કૃપણકુલો-તર્કણવૃત્તિવાળા (હઠાગ્રહવૃત્તિવાળા) નટ અને નગ્નાચાર્ય (નાગાઓ) ના કુલો, ભિક્ષુકકુલો-ભીખ માગવાની વૃત્તિવાળા તેવા પ્રકારના લિંગિઓના કુલો. તેવા પ્રકારના અંતકુલાદિને વિષે ફરીને આવે છે અથવા ફરીને ઉપજે છે. 'મ' તિઃ પુરુષ, ' રે' ત્યાદિ પ્રયોજનવશાત્ જે ઇશ્કેલ છે તે ઇષ્ટ, કાન્તિના યોગથી કાન્ત, પ્રિય-પ્રેમના વિષયવાળો, મનોજ્ઞ–શુભ સ્વભાવવાળો તથા મન વડે ગમે છે–સૌભાગ્યથી અનુસ્મરણ કરાય છે તે મનોમ, આ ઇષ્ટાદિના નિષેધથી પ્રસ્તુત અનિષ્ટાદિ વિશેષણો છે તથા હીનસ્વર-ટૂંકો સ્વર, તથા દીનદીનતાવાળો પુરુષ, તેના સંબંધીપણાથી સ્વર છે જેને તે (પુરુષ) પણ દીનસ્વર, અનાદેય વચનવાળો જે થયેલ છે તે અનાદેય પ્રત્યાજાત અથવા પ્રથમ વિભક્તિમાં એકવચનના લોપથી ઉત્પન્ન થયો થકો અનાદેય વચનવાળો હોય છે. શેષ સુગમ છે. થાવત્ 'માસ૩’ ત્તિ આ વચન વડે પ્રત્યજાતિનું ગર્ષિતપણું કહ્યું. “માથી' ઇત્યાદિ વડે આલોચના કરનારને ઇહલોકાદિ ત્રણ સ્થાનમાં અગહિતપણું ઉક્ત સ્વરૂપથી વિપર્યય સ્વરૂપને 221
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy