SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ६ स्थानकाध्ययने दुर्लभानि इंद्रियार्थाः संवरासंवरौ सातासाते प्रायश्चित्तं ४८५-४८९ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ જીવની કરણતામાં ૨, "સમયે વ' રિ૦ અથવા યુગપતુ એકી સાથે સત્ય અસત્યાદિ બે ભાષા બોલવા માટે ૩, અથવા સ્વયં કરેલ કર્મને હું ભોગવું અથવા ન ભોગવું, આવી રીતે અહિં ઇચ્છાને વશ વેદવામાં અને ન વેચવામાં બળ નથી. અભિપ્રાય એ છે કે બાહુબળની જેમ જીવોને ઇચ્છાના વશથી કર્મનું ખપાવવું અને ન ખપાવવું નથી, પરંતુ અનાભોગ-ઇચ્છા સિવાય થયેલ તે બન્ને (કર્મનું ખપાવવું કે ન ખપાવવું) હોય છે. અન્યત્ર કેવલી સમુદ્ધાતથી અર્થાત્ કેવલી જયારે સમુદ્ધાત કરે છે ત્યારે કર્મને ખપાવવા માટે ઇચ્છાપૂર્વક કરે છે અને ખપાવે છે; તે સિવાય અન્યત્ર સ્થાનમાં નહિ અથવા બીજી રીતે પણ ભાવના કરવા યોગ્ય છે ૪, અથવા પરમાણુપુદ્ગલને ખગાદિ વડે બે વિભાગ કરીને છેદવા માટે અથવા સોય વગેરેથી વીંધીને ભેદવા માટે શક્તિ નથી, છેદાદિ હોતે છતે પરમાણુત્વની હાનિનો પ્રસંગ થાય. પરમાણુના અતિ સૂક્ષ્મપણાને લીધે અગ્નિકાય વડે બળવાપણું થતું નથી પ, અથવા લોકના અંતથી બહાર ગમનપણામાં શક્તિ નથી, કેમ કે તેથી તો અલોકને પણ લોકપણાની પ્રાપ્તિ થશે, //૪૭૯ll, જીવને અવરૂપ કરવા માટે સામર્થ્ય નથી એમ કહ્યું તેથી જીવ પદાર્થનું જ બહુધા પ્રરૂપણ કરવા માટે 'નીનિકા” ત્યાર સૂત્રના વિસ્તારને કહે છે-આ સુગમ છે. વિશેષ એ કે જીવોની નિકાયો-રાશિઓ તે જીવનિકાયો. અહિં જવનિકાયો કહીને જે પૃથ્વીકાર્ષિક વગેરે શબ્દો વડે નિકાયવાળા કહ્યા તે તેઓના અભેદનું ઉપદર્શન કરવા માટે છે. એકાંત વડે સમુદાયથી સમુદાયવાળા ભિન્ન નથી કારણ કે વ્યતિરેક-(પ્રતિપક્ષ) વડે પ્રતીયમાન નથી. ૪૮૦. તારાના જેવા આકારવાળા ગ્રહો તે તારકગ્રહો, લોકને વિષે નવ ગ્રહો પ્રસિદ્ધ છે, તેમાં ચંદ્ર, સૂર્ય અને રાહુનો તારા , જેવો આકાર ન હોવાથી બીજા છ શુક્ર, બુધ વગેરે તારાના જેવા આકારવાળા કહ્યા. 'સુ'ત્તિ શુક, 'વહસ્તે ત્તિ બૃહસ્પતિ, અંગારકે તે મંગળ, સનિચ્છ' ત્તિ શનૈશ્વર. ll૪૮૧// સંસારસમાપક જીવસૂનને વિષે પૃથ્વીકાયિક વગેરે જીવપણાએ કહ્યા, પૂર્વ સૂત્રમાં તો નિકાયપણે કહ્યા, આ વિશેષ હોવાથી પુનરુક્તતા નથી. આ૪૮૨ા. * જ્ઞાની સૂત્રને વિષે મિથ્યાત્વ વડે હણાયેલ જ્ઞાનવાળા અજ્ઞાનીઓ ત્રણ પ્રકારે છે. ઇન્દ્રિયસૂત્રમાં અનિન્દ્રિયો એટલે 'અપર્યાપ્તકો, કેવલીઓ અને સિદ્ધો. શરીરસૂત્રને વિષે યદ્યપિ અંતરાળ ગતિમાં (વાટે વહેતાં) કાર્મણશરીરીનો સંભવ છે તેથી વ્યતિરિક્ત (ભિન્ન, તેજસ શરીરવાળાનો અસંભવ છે તથાપિ એકતર-અત્યંત એકની વિવક્ષા ન કરવા વડે ભેદરૂપ વ્યાખ્યા - કરવા યોગ્ય છે. અશરીરી એટલે સિદ્ધ. ૪૮all ' તૃણવનસ્પતિકાયિકો બાદર વનસ્પતિ જીવો. મૂળબીજો તે ઉત્પલ-(કમળ) નો કંદ વગેરે ઇત્યાદિ પૂર્વે વ્યાખ્યા કરેલ છે જ. વિશેષ એ કે સમ્મ૭િમો એટલે બળેલ જમીનમાં બીજ ન છતે પણ તે તૃણ વગેરે ઉત્પન્ન થાય છે તે સમજવા. ll૪૮૪|| જેમ સ્વીકારેલ તેમ અધ્યયનની શરૂઆતમાં જીવો પ્રરૂપ્યા, હવે તેઓના જ જે દુર્લભ પર્યાયવિશેષો છે તેઓને તે પ્રમાણે કહે છેछ द्वाणाई सव्वजीवाणं णो सुलभाई भवंति, तंजहा-माणुस्सए भवे १, आयरिए खेत्ते जम्मं २, सुकुले पच्चायाती ३, केवलिपनत्तस्स धम्मस्स सवणता ४, सुतस्स वा सद्दहणता ५, सद्दहितस्स वा पत्तितस्स (पत्तियाइस्स] वा रोइतस्स वा सम्मं कारणं फासणता ।। सू० ४८५।। छ इंदियत्था पन्नत्ता, तंजहा–सोर्तिदियत्थे जाव फासिंदियत्थे नोइंदियत्थे ।। सू० ४८६।। छव्विहे संवरे पन्नत्ते, तंजहा–सोतिदियसंवरे जाव फासिंदियसंवरे णोइंदियसंवरे । छव्विहे असंवरे पन्नत्ते, तंजहा–सोर्तिदियअसंवरे जाव फासिंदियअसंवरे णोइंदियअसंवरे ।। सू० ४८७।। 1. જ્યાં સુધી ઇન્દ્રિય પર્યામિ પૂરી ન કરી હોય ત્યાં સુધી અનિન્દ્રિય હોય છે. 2. દ્રવ્યન્દ્રિયોનો સદ્ભાવ હોય છે તો પણ ક્ષયોપથમિકભાવરૂપ ઇન્દ્રિયોનો અભાવ હોવાથી કેવલીને અનિન્દ્રિય કહેવાય છે. - 109
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy