SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने चकाराद्यनुयोगः ७४४ सूत्रम् માસાને' Dિાનાર્જ ૩૨૪ ]િ (આ પ્રમાણે પણ એક વિશ્રામ) આ સૂત્રમાં આ રીતે પણ અને બીજી રીતે પણ એક પ્રકારમંતર સમુચ્ચય અર્થવાળો “અપિ” શબ્દ છે ૩, 'સેયંરે' રિ૦ અહિં પણ અલંકાર-અલાક્ષણિક છે તેથી 'સેર' શબ્દ છે તેનો અનુયોગ જેમ– મવડૂ વા’ શિવેતિ ૪૨૦ ]િ આ સૂત્રમાં “એ” શબ્દ “અર્થ’ અર્થવાળો છે અને આગથશદ્રશ્ય પ્રક્રિયાપ્રજાનાર્યમત્તપન્યાસપ્રતિવવનસમુ વયેષુ” “અથ” શબ્દ-પ્રક્રિયા, પ્રશ્ન, આનંતર્ય, મંગલ, ઉપન્યાસ, પ્રતિવચન (ઉત્તર) અને સમુચ્ચયમાં એવી રીતે આનંદર્ય અર્થવાળો ‘સે’ શબ્દ છે. ક્યાંક 'સી' (આ) અર્થવાળો છે અને ક્યાંક તી (તેને) એ અર્થવાળો છે. અથવા ‘યંવાર'–શ્રેયનું કરવું તે શ્રેયસ્કાર અર્થાત્ શ્રેયનું ઉચ્ચારવું. તેનો અનુયોગ યથા–“રેય મહિન્નિડ મન્સયન' શિર્વાનિ જા નિં] (મને અધ્યયનનું ભણવું શ્રેયસ્કર છે) આ સૂત્રમાં શ્રેય-અતિશયપણે. પ્રશંસવા યોગ્ય કલ્યાણ આ અર્થ છે. અથવા 'સેયાને અમ્માં વાવિ પવ' (ભવિષ્યત્કાલમાં અકર્મરૂપ પણ થાય છે) અહિં 'સેય’ શબ્દ, ભવિષ્યન્ અર્થવાળો છે ૪ 'સાયં%ારે' ત્તિ'સાય” આ “નિપાત’ શબ્દ, સત્ય અર્થવાળો છે તેથી ‘વર્ણાત્કાર” આ સૂત્ર વડે છાંદસ–ાત્ કાર પ્રત્યય છે અથવા કરવું તે કાર તેથી સાયકાર (શબ્દ છે) તેનો અનુયોગ જેમ સત્ય. છે તેમ વચનના સભાવરૂપ પ્રશ્નમાં છે. આ ચકારાદિ નિપાતો છે. તેઓના અનુયોગનું કહેવું તે શેષ નિપાતાદિ શબ્દ સંબંધી અનુયોગના ઉપલક્ષણ અર્થે છે. ૫, '' ત્તિ એકત્વ-એકવચન. તેનો અનુયોગ યથા–' સ ર્જનજ્ઞાનવારિત્રાળ મોક્ષમા' [તત્ત્વાર્થ શ ] અહિં એકવચન સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર સમુદિત-એકત્રિતનું જ એક મોક્ષમાર્ગપણું જણાવવા માટે છે. અને અસમુદિતપણામાં અર્થાત્ જૂદાપણામાં તો મોક્ષમાર્ગપણું નથી, એમ પ્રતિપાદન કરવા માટે સૂત્ર છે ૬, 'જુહુ ૦િ પૃથકત્વ-ભેદ અર્થાત્ દ્વિવચન કે બહુવચનમાં તેનો અનુયોગ જેમ-ધમOિાવે ધMસ્થિય ધOિાયપ્રસા' [પ્રજ્ઞાપના શાબ ]િ–આ સૂત્રમાં ધર્માસ્તિકાયના પ્રદેશો આ બહુવચન, પ્રદેશોનું અસંખ્યાતપણું બતાવવા માટે છે ૭, 'સંકૂ' તિ–સંગત-યુક્ત અર્થવાળા યૂથપદોનો અથવા બે પદનો સમૂહ તે સંપૂથ અર્થાત્ સમાસ. તેનો અનુયોગ જેમ– "સચનશુદ્ધ' (તત્ત્વાર્થ રિા ઉત્તિ] સમ્યગ્દર્શન વડે, સમ્યગ્દર્શન માટે અથવા સમ્યગ્દર્શનથી જે શુદ્ધ તે સમ્યગ્દર્શનશુદ્ધ, ઇત્યાદિ અનેક પ્રકારે સમાસ છે ૮, 'સંfમા' 7િ૦ સંક્રામિત-વિભક્તિ, વચન વગેરેના અંતરપણાએ પરિણામને પામેલ-બદલેલ, તેનો અનુયોગ. યથા–“સાહૂi વંvvi, નાસતિ પાવં મનિયા માવા'– સાધુઓને વંદન કરવા વડે પાપ નાશ થાય છે અને તેમની પાસેથી અશકિત ભાવો થાય છે અર્થાત્ જીવાજીવા રહિત થાય છે.” અહિં સાધૂનામ્' આ છઠ્ઠી વિભક્તિનો 'સાધુખ્યઃ સવારી'–‘સાધુ પાસેથી’ એવી રીતે પંચમી વિભક્તિરૂપે વિપરિણામ-ફારફેર કરીને અશંકિત ભાવો થાય છે. આ પદ સંબંધ કરવા યોગ્ય છે 'અચ્છા ને ન મુંનંતિ, ને સે રાત્તિ ' શિર્વાંતિક રાર 7િ] ‘વસ્ત્ર, ગંધાદિ પોતાની પાસે ન હોવાથી અથવા રોગાદિ કારણને લઈને જેઓ ભોગવી શકતા નથી પરંતુ ઇચ્છાવર્તે છે તે ત્યાગીઓ કહેવાય નહિં આ સૂત્રમાં સ ત્યા ત્યતે” એ પ્રમાણે એકવચનનો બહુવચનપણે પરિણામ બદલો કરીને 'તે ત્યાગન ૩ષ્યન્ત' એવી રીતે પદની ઘટના કરવી ૯, fમત્ર'—ક્રમ અને કાલના ભેદાદિ વડે ભિન્ન-જુદું વચન, તેનો અનુયોગ યથા-"તિવિદ તિવિદેન' એવી રીતે સંગ્રહ વચન કહીને ફરીથી 'મન' ઇત્યાદિ વડે 'તિવિષi' [મનેvi વાયા વેળ] એમ વિવરણ કર્યું. એ રીતે ક્રમ ભિન્ન છે. ક્રમ વડે જ 'તિવિટું ત્રણ પ્રકારે આ કરું નહિ ઈત્યાદિ વડે વિવરણ કરીને ત્યારપછી ત્રિવિધ વિવરણ કરવા યોગ્ય હોય છે. ક્રમ વડે ભિન્ન એનો આ અનુયોગ છે યથાક્રમ વિવરણમાં તો યથાસંખ્ય! દોષ થાય, માટે તે દોષના પરિવાર માટે ક્રમભેદ છે, તે આ પ્રમાણે—' રોમિ મનસા ન #IRયામિ વાવા ર્વન્ત નાનુ નાનાનિ ઋાથેન' અર્થાત્ કરું નહિ મન વડે, કરાવું નહિ વચન વડે અને કરનાર પ્રત્યે અનુમોદું નહિ કાયા વડે, આ પ્રમાણે દોષનો પ્રસંગ (યથાક્રમ વ્યાખ્યામાં) આવે. આ અનિષ્ટ છે કેમકે 1. જો ક્રમ પ્રમાણે વ્યાખ્યા કરીએ તો નવ કોટી સંખ્યાને બદલે ત્રણની સંખ્યા થાય, કારણ ક્રમથી તો ત્રણ ભાંગા થાય અને ક્રમના ભેદ વડે તો ત્રણ યોગને ત્રણ કરણ વડે ગુણવાથી નવ ભાંગા થાય છે અને તે જ ઇષ્ટ છે. 344
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy