SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ १० स्थानकाध्ययने अवगाहना जिनान्तरे अनन्तं वसूनि प्रतिसेनवाद्याः ७२८-७३३ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ઉત્પાતપર્વત પ્રમાણ પ્રત્યેક ચાર સૂત્ર વડે કહ્યું, 'તું વેવ' ઉત્ત. તે પ્રકારે જ ચાર સૂત્રો વડે બલિનામા વૈરોચનેંદ્રનું પણ કહેવું; કારણ કે સમાનપણું છે 'ધરસે' ત્યાદિ ધરણંદ્રનો ઉત્પાત પર્વત, અરુણોદ સમુદ્રમાં જ હોય છે પરસે’ ત્યાદિ પ્રથમ લોકપાલના સૂત્રમાં 'પર્વ વેવ' ત્તિ આમ કહેવાથી ઉત્તQi રસ Wડયસયાડું ૩બ્રેન' ઇત્યાદિસૂત્રનું અતિદેશ કર્યું. 'વં નાવ સંવપાર્સ' આમ કહેવાથી શેષ-ત્રણ કાલવાલ, સેલવાલ અને શંખવાલનામા લોકપાલોના ઉત્પાત પર્વતોને કહેનારા અન્ય ત્રણ સૂત્રો બતાવે છે 'વં મૂયાઈક્સ વિ' રિ૦ ઉત્તરદિશાના નાગરાજ ભૂતાનંદના ઉત્પાત પર્વતનું નામ અને પ્રમાણ જેમ ધરણંદ્રને કહ્યું છે તેમ કહેવું. ભૂતાનંદપ્રભનામા ઉત્પાતપર્વત, અરુણોદ સમુદ્રમાં જ હોય છે, માત્ર ઉત્તર દિશાથી છે 'વં તો પાતા વિ તે' ત્તિ તે ભૂતાનંદ સંબંધી લોકપાલોના પણ એ રીતે ઉત્પાતપર્વતોનું પ્રમાણ જેમ ધરણના લોકપાલોને કહ્યું તેમ જ જાણવું. વિશેષ એ કે તેના નામો ચોથા સ્થાનકના અનુસાર જાણવા. નહીં ધરસે ઉત્ત. જેમ ધરણેન્દ્રને કહ્યું, તેમ જ સુપર્ણકુમાર અને વિદ્યુકુમારાદિના જે ઇદ્રો છે તેઓના ઉત્પાત પર્વતોનું પ્રમાણ કહેવું. ક્યાં સુધી તેઓને કહેવું તે કહે છે 'નાવ થયિકુમાર ” ત્તિ પ્રગટ છે અર્થાત્ સ્વનિતકુમારો પર્વત. શું ઇદ્રોને જ કહેવું? એમ નહિ. તેથી કહે છે–સસ્તો પICTI' ત્તિ તેઓના લોકપાલોને પણ કહેવું. 'સલ્વેસિ' મિત્કારિ બધાય ઇદ્રોના અને તેઓના લોકપાલોના ઉત્પાતપર્વતો સદશ નામવાળા કહેવા. જેમ ધરણને ધરણપ્રભ, તેના પ્રથમ લોકપાલ કાલવાલને કાલવાલપ્રભ એવી રીતે સર્વત્ર જાણવું. તે પર્વતો સ્થાનને આશ્રયીને આ પ્રમાણે હોય છે— असुराणं नागाणं, उदहिकुमाराण होंति आवासा । अरुणोदए समुद्दे, तत्थेव य तेसि उप्पाया ।।२१।। द्वीपसागर० २२० इति] અર્થ-અસુરકુમાર, નાગકુમાર અને ઉદધિકુમારના ઇદ્રોના આવાસો-રાજધાનીઓ અરુણોદક સમુદ્રમાં હોય છે અને : તેઓના ઉત્પાત પર્વતો પણ ત્યાં જ હોય છે. (૨૧) दीवदिसाअग्गीणं, थणियकुमाराण होंति आवासा । अरुणवरे दीवंमि उ, तत्थेव य तेसि उप्पाया ॥२२।। દ્વિીપના ૨૦ ૨૨૨ રૂતિ] અર્થ-દ્વીપકુમાર, દિશાકુમાર, અગ્નિકુમાર અને સ્વનિતકુમાર ઇદ્રોના આવાસો-રાજધાનીઓ અણવરનામા દ્વીપમાં હોય છે અને ત્યાં જ તેમના ઉત્પાત પર્વતો છે. (૨૨) 'સરસે’ ત્યાદ્રિ કુંડલવરદ્વીપ સંબંધી કુંડલપર્વતની અંદર દક્ષિણતઃ સોળ રાજધાનીઓ છે, તે ચાર ચાર રાજધાનીઓ મળે સોમપ્રભ, યમપ્રભ, વરુણપ્રભ અને વૈશ્રમણપ્રભનામા ઉત્પાતપર્વતો સોમ વગેરે શક્રના લોકપાલોના હોય છે. અને ઉત્તર પડખે તો એવી રીતે જ ઇશાનંદ્રના લોકપાલોના ઉત્પાતપર્વતો છે. જેમ શક્રને કહ્યું તેમ અચ્યતેંદ્ર પર્વત ઇદ્રોના અને લોકપાલોના ઉત્પાત પર્વતો કહેવા; કારણ કે બધાયનું એક સરખું પ્રમાણ છે. વિશેષ એકે-સ્થાનનું વિશેષપણું વિશેષસૂત્રથી જાણવું. હજાર યોજનના અધિકારથી જ હજાર યોજનની અવગાહનાવિષયક ત્રણ સૂત્રને કહે છે– बादरवणस्सतिकातिताणं उक्कोसेणं दस जोयणसताई सरीरोगाहणा पण्णत्ता ।जलचरपंचेंदियतिरिक्खजोणिताणं उक्कोसेणं दस जोयणसताई सरीरोगाहणा पन्नत्ता, उरपरिसप्पथलचरपंचेंदिततिरिक्खजोणिताणं उक्कोसेणं, एवं વેવ સૂ૦ ૭૨૮ संभवाओणमरहातो अभिनंदणे अरहा दसहिं सागरोवमकोडिसतसहस्सेहिं वीतिक्कतेहिं समुप्पन्ने।।सू०७२९।। दसविहे अणंतते पण्णत्ते, तंजहा–णामाणंतते,ठवणाणंतते, दव्वाणंतते, गणणाणंतते, पएसाणंतते, एगतोणंतते, दुहतोणंतते, देसवित्थाराणंतते, सव्ववित्थाराणंतते, सासताणंतते ।। सू० ७३०।।। 1325
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy