SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ८ स्थानकाध्ययने अक्रियावादिनः ६०७ सूत्रम् ववहारव ववहारं, आगममाई उ मुणइ पंचविहं । ओवीलुवगूहतं, जह आलोएइ तं सव्वं ॥ १३ ॥ 'વવહારવું' તિ॰ ઉક્ત સ્વરૂપવાળા આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા અને જીતલક્ષણ પાંચ વ્યવહારનો જાણકા૨ ૩, 'ઓવીન' ત્તિ॰ અપગ્રીડતિ—લજ્જા રહિત કરે છે, અર્થાત્ જે લજ્જાથી બરોબર આલોચના નહિ કરતો હોય, તે જેમ બધાય દોષો સમ્યગ્ આલોચે તેમ કરે છે તે અપવ્રીડક. (૧૩) ''આલોયંમિ સોહિં, નો વ્યારાવેક્ સો પબ્બીઓ।''-'પવ્વપ્' ત્તિ॰ આલોચના કીધે છતે જે પ્રકર્ષથી શુદ્ધિને કરાવે છે તે પ્રકારી. ૫. ''નો અન્નH ૩ વોસે, ન દેરૂં ય અપરિસારૂં સો હોર્ ।।''-'અપરિસ્સારૂ' ત્તિ જેના મુખથી (ગુપ્તવાત) શ્રવતિનીકળતી નથી અર્થાત્ આલોચકના દોષોને સાંભળીને બીજા આગળ તેનું પ્રતિપાદન કરતો નથી એવા પ્રકારના સ્વભાવવાળો તે અપરિશ્રાવી. ૬ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ''નિષ્નવો તદ્ઘ ારૂં, નિન્ગહ ને પચ્છિન્ન''-'નિમ્નવર્' ત્તિ નિર્યાપના કરાવે છે, એવી રીતે નિર્યાપના કરે છે કે જેમ શિષ્ય, મોટા પ્રાયશ્ચિત્તનો પણ નિર્વાહ કરી શકે છે તે નિર્યાપક. ૭ दुब्भिक्खदुब्बलाई, इहलोए जाणए अवाए उ । दंसेइ य परलोए, दुल्लहबोहि त्ति संसारे ॥ १४ ॥ 'અવાયયંસિ' ત્તિ॰ અપાય-શિષ્યના ચિત્તનો ભંગ, અને અનિર્વાહ વગેરે, દુર્ભિક્ષ અને દુર્બલતાથી કરાયેલ અનર્થોને જુએ છે–એવા સ્વભાવવાળો અથવા સારી રીતે આલોચના ન ક૨વામાં દુર્લભંબોધિપણું વગેરે અપાયો શિષ્યોને બતાવે છે તે -અપાયદર્શી. (૧૪) ૮ जाइ - कुलसंपन्नो, पायमकिच्चं न सेवई किंचि । आसेविउं च पच्छा, तग्गुणओ सम्मालोए ।। १५ ।। 'અત્તોસ' ત્તિ પોતાનો અપરાધ. જાતિ-માતાનો પક્ષ, કુલ-પિતાનો પક્ષ, જે બન્ને પક્ષ વડે સંપન્ન હોય તે પ્રાયઃ અકૃત્યને કરે નહિ, કરીને પણ પશ્ચાત્તાપથી આલોચના કરે છે માટે બન્નેનું ગ્રહણ કરે છે. (૧૫) વિનયસંપન્ન સુખપૂર્વક જ આલોચે છે ૩, તથા જ્ઞાનસંપન્ન, દોષના વિપાકને અથવા પ્રાયશ્ચિત્તને જાણે છે. કહ્યું છે કેनाणेण उ संपन्नो, दोसविवागं वियाणिउं घोरं । आलोएइ सुहं चिय, पायच्छित्तं च अवगच्छे ||१६|| જ્ઞાન સંપન્ન દોષોના ઘોર વિપાકને જાણીને સુખપૂર્વક આલોચે અને પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત કરે છે. (૧૬) सुद्धो तह त्ति सम्म, सद्दहई दंसणेण संपन्नो । चरणेण उ संपन्नो, न कुणइ भुज्जो तमवराहं ॥१७॥ દર્શનસંપન્ન, હું શુદ્ધ છું એમ સદહે છે ૫, ચારિત્રસંપન્ન તો વારંવાર તે અપરાધને કરતો નથી. સમ્યગ્ આલોચે છે અને પ્રાયશ્ચિત્તને નિર્વાહે છે. (૧૭) ''વંતો આિિહૈં, સં ભળિઓઽવિ ન વિ મે''- ક્ષાંત-ક્ષમાવાળો, આચાર્યે કઠણ વચન કહ્યું હોય તો પણ ગુસ્સે થતો નથી. ૭ ''તો સમથો વોવું, પચ્છિન્ન નમિદ્દ વિગ્નતે તસ્મ''- દાન્ત-આપેલ પ્રાયશ્ચિત્તનો નિર્વાહ ક૨વા માટે સમર્થ હોય છે. ૮ ૬૦૪ 'આલોયને' ત્યાદ્રિ વ્યાખ્યાતપ્રાયઃ છે. II૬૦૫॥ જાતિ વગેરે મદ હોતે છતે આલોચનમાં પ્રવર્તતો નથી માટે મદના સ્થાનનું સૂત્ર છે તે કહેલ અર્થવાળું છે. વિશેષ એ કે-મદસ્થાનો–મદના ભેદો. અહિં દોષો-‘જાતિ વગેરે મદ–અહંકાર વડે ઉન્મત્ત થયેલ પુરુષ અહિં પિશાચની માફક દુઃખિત થાય છે અને પરભવમાં નિઃસંશય જાતિ વગેરેની હીનતાને પામે છે.'' II૬૦૬।। તેઓને વાદીઓને જ પ્રાયઃ શ્રુતનો મદ હોય છે માટે વાદીવિશેષોને બતાવતા થકા સૂત્રકાર કહે છે— ગટ્ટ અજિરિયાવાતી પન્નત્તા, તનહા-શાવાતી ૧, બળેવાતી ૨, મિતવાતી હૈં, નિમ્મિતવાતી ૪, સાયવાતી ૧, 227
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy