SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ६ स्थानकाध्ययने प्रस्ताराः परिमन्थवः वीरः सनत्कुमारमाहेन्द्रविमानशरीरे ५२८-५३२ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ छेलिय मुहवाइत्ते, जंपइ य तहा जहा परो हसइ ॥ कुणइ य रुए, बहुविहे वग्घाडियदेसभासाओ ॥७२॥ [વૃદન્ય ૬૨૨૪ 7િ] મોઢેથી વાજિંત્ર જેવું બોલે છે તથા જેમ બીજાઓ હસે તેવું વચન બોલે છે અથવા બહુવિધ મયૂર, હંસ, કોયલ વગેરે જીવોના સ્વરને કરે છે અને અનાર્ય દેશની ભાષાને બોલે કે જેથી બધાને હાસ્ય ઉત્પન્ન થાય તે ભાષાકૌકુચિક છે. (૨) આ ત્રણ પ્રકારનો કૌકુચિક, પૃથ્વી વગેરેના સંરક્ષણથી લઈને કાયમુર્તિ પર્યત સંયમ (૧૭) નો યથાસંભવ પરિમળ્યું (નાશક) હોય છે જ ૧, 'મોહર' ત્તિ મુર્હઅતિશયનની જેમ અતિભાષણ છે જેને તે મુખર, તે જ મૌખરિક-બહુબોલો અથવા મુખ વડે શત્રુને લાવે છે-કરે છે તે ‘નિપાતનથી મૌખરિક, કહ્યું છે કે_"મુરિસ જોત્રનામ, ગાવહરૂ મુદે માસંતો” (પૃ.વ. ૩ર૭] મૌખરિકનું ગુણનિષ્પન્ન નામ છે કેમ કે મુવેન—મુખના દોષ વડે બોલતો થકો રિ–શત્રુને બાવતિ–કરે છે. તે સત્ય વચનનો-મૃષાવાદની વિરતિનો પરિમળ્યું છે કારણ કે-મૌખર્ય હોતે છતે મૃષાવાદનો સંભવ છે ૨, 'વવરવૃત્ત'ત્તિ ચક્ષુ વડે લોલ-ચંચળ અથવા ચંચળ છે ચક્ષુ જેના તે ચક્ષુલોલ અર્થાત્ જે સ્તૂપાદિને જોતો થકો જાય છે. આ ધર્મકથાદિના ઉપલક્ષણરૂપ કહ્યું છે કે – आलोयंतो वच्चइ, थूभाईणि कहेइ वा धम्मं । परियट्टणाणुपेहण, ण पेह पंथं अणुवउत्तो ।।३।। વૃિદd૦ ૬૩૨૦ ]િ. સૂપ-દેવકુળ, આરામાદિને જોતો થકી જાય છે અથવા ધર્મને કહે છે અથવા પરિવર્તના, અનુપ્રેક્ષા કરતો થકો જાય છે અથવા સામાન્યથી ઉપયોગ રહિત થકો પંથને બરોબર જોતો નથી તે ચક્ષુલોલ કહેવાય છે. રૂરિયાવહિપ' ૦િ ઈ-ગમન તેના પન્યા-માર્ગ તે ઈર્યાપથ, તેમાં થયેલી જે સમિતિ તે ઈર્યાસમિતિ, તેના લક્ષણવાળી ઈર્યાપથિકી, તેણીનો પરિમળ્યુ. (૭૩) કહ્યું છે કે' छक्कायाण विराहण, संजम आयाइ कंटगाईया । आवडण भाणभेओ, खद्धे उड्डाह परिहाणी ।।७४।। ગૃહ૫૦ ૬૩૩૨ વિ. ઉપયોગ રહિતપણાએ માર્ગમાં જનારને સંયમને અંગે છકાયની વિરાધના થાય અને આત્માની વિરાધના થાય, પગમાં કાંટા વગેરે ભોંકાય, વિષમ પ્રદેશમાં પડવું થાય, પાત્રનો ભંગ થાય, પ્રાચુર્ય-ઘણું ભક્તમાન ભૂમિ પર પડ્યે છતે ઉદ્દાહ થાય અને સૂત્રાર્થની પરિહાનિ થાય, આ ચક્ષુલોલના દોષો છે. (૭૪) fસંગિર' ઉત્ત. તિતિણિક, લાભ ન થયે છતે ખેદથી થતુિિચત્ બોલનાર, તે ખેદ પ્રધાનપણાને લઈને ઉદ્ગમાદિ (૪૨) દોષ રહિત ભક્તપાનાદિના ગવેષણા અને ગ્રહણરૂપ એષણાપ્રધાન જે ગોચર-ગાયની જેમ મધ્યસ્થપણાએ ભિક્ષાર્થે ફરવું તે એષણાગોચર, તેનો પરિમન્યુ અથતુ ખેદ સહિત તો અનેકણીય આહારને પણ ગ્રહણ કરે છે જ, 'રૂછીતોમર' રિ૦ ઇચ્છાઅભિલાષરૂપ લોભ તે ઇચ્છલોભ અર્થાત્ મહાલોભ, જેમ શુક્લ શુક્લ એટલે અતિશુક્લ તે છે જેને તે ઇચ્છાલોભિકમાનું ઇચ્છાવાળો અર્થાત્ અધિક ઉપાધિવાળો. કહ્યું છે કે– રૂછીનોમો ૩ વહિ ” વ્િહ૫૦ ૬૩૩ર ]િ– અતિરેક (વધારે) ઉપાધિવાળો તે ઇચ્છાલોભિક, તે મુક્તિમાર્ગ-નિષ્પરિગ્રહપણું-અલોભપણું તે જ માર્ગની જેમ નિવૃતિપુરના માર્ગનો પરિમળ્યું છે ૫, 'fમન્ત' રિલોભ, તેના વડે જે નિદાન કરવું અર્થાત્ ચક્રવર્તી, ઇન્દ્રાદિની ઋદ્ધિની યાચના કરવી તે સમ્યગ્દર્શનાદિરૂપ મોક્ષમાર્ગનો પરિમળ્યું છે કેમ કે તે આર્તધ્યાનરૂપ છે. “ભિધ્યા’ના ગ્રહણથી જે પુનઃ અલોભવાળાને 'ભવનિર્વેદ, માર્ગાનુસારિતાદિનું પ્રાર્થવું તે મોક્ષમાર્ગનો પરિમળ્યું નથી એમ દર્શાવેલ છે. શંકા-તીર્થકરપણાદિનું પ્રાર્થવું તે રાજ્યાદિના પ્રાર્થનાની જેમ દોષવાળું નથી, તેથી તે વિષયમાં નિદાન કરવું તે મોક્ષનો પરિમળ્યું નથી. સમાધાન–એમ નથી. * 1. "ભવનિન્નેમો I-ખુસામિા ક્રુ સદ્ધિ' ઇત્યાદિ જય વપરાય-નામક પ્રાર્થના સૂત્રમાં. 141
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy